Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 142
________________ ૧૦૮ અષ્ટાવક્ર ગીતા. ખરે ત્યાગ છે. સ્ત્રીપુત્રાદિકને રઝળતાં મૂકી લેકને ભારરૂપ ભાગવૈરાગ્ય લે એતો મૂઢધી=કમઅક્કલવાળાને ત્યાગ છે, સમજુ-જ્ઞાનીને ત્યાગ નહિ. भावना भावनासक्ता दृष्टि मूढस्य सर्वदा । भाव्य भावनया सा तु स्वस्थस्यादृष्टिरूपिणी ॥१२॥ અર્થ. અજ્ઞાની પુરુષની નજર હંમેશાં ભાવના ને અભાવનામાં લાગી રહે છે, પરંતુ સ્વસ્થ જ્ઞાનીની દૃષ્ટિ તે દૃશ્યની ચિતાયુક્ત જણાતી હોવા છતાં પણ અદૃષ્ટિરૂ૫ રહે છે. सरिंभेषु निष्कामो यश्चरेद्वालवन्मुनिः।। न लेपस्तस्य शुद्धस्य. क्रियमाणेऽपि कर्मणि ॥ १३ ॥ અર્થ. જે જ્ઞાની બાળકની માફક કામના રહિત થઈ સર્વે ક્રિયાઓ કરે છે તે પણ તે શુદ્ધ ચિત્તવાળાને કર્મો કરવા છતાં તેને લેપ લાગતું નથી, અર્થાત્ તે કર્મોથી લિપ્ત થતા નથી. स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः पश्यन् शण्वन् स्पृशन जिघ्रन अश्यनिस्तर्षमानसः॥१४ અર્થ. તે આત્મજ્ઞાનીને ધન્ય છે કે જે તૃણુ રહિત હેઈ જેતે, સાંભળતે, સ્પર્શ કરતે, સુંઘતે અને ખાતે પીતે, હોવા છતાં સર્વ ભામાં એક સરખા મનવાળે રહે છે. એને હર્ષ શેક થતો નથી. . क संसारः क चाभासः क्व साध्यं क्व च साधनम् । મારા પર નિર્ભર સર્વ શ . અર્થ. સર્વદા આકાશની માફક નિર્વિકલ્પ ધીર જ્ઞાનીને સંસારે ક્યાં છે? તેને આભાસે ક્યાં છે, સાધ્ય–મેળવવા જેવું

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161