________________
અધ્યાય ૮ છે.
જ્ઞાનપ્રાપ્તિમાં ગુણભેદ. यथातथोपदेशेन कृतार्थः सत्त्वबुद्धिमान् । आजीवमपि जिज्ञासुः परस्तन बिमुह्यति ॥ १ ॥
અર્થ. સત્વ–બુદ્ધિવાળે પુરુષ સાધારણ ઉપદેશથી કૃતાર્થ થાય છે, જ્ઞાન પામે છે, પણ અસદ્દબુદ્ધિવાળે પુરુષ જિજ્ઞાસુ હોવા છતાં આખી જિંદગી પર્યત આત્મજ્ઞાનને ઉપદેશ લેતાં પણ મેહ પામે છે, અર્થાત્ તેને જ્ઞાન થતું નથી.
माक्षो विषयकैरस्यं बन्धो वैषयिको रसः । एवाबदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥ २ ॥
અર્થ. હે જનક ! વિષય સાથે વેર એટલે વિષને ત્યાગ, તે જ મેક્ષ, અને વિષયેને રસ એજ બંધ, એમ જાણુને હવે તને જેમ ઠીક લાગે તેમ કર.
वाग्मिप्राज्ञमहोयोग जनं मूकजडालसं । करोति तत्त्वबोधोऽयमतस्त्यक्तो बुभुक्षुभिः ॥ ३ ॥
અર્થ. વાચાળ અને વિદ્વાન મહા ઉઘોગી માણસને આ (તત્વજ્ઞાન) મુંગે અને જડને આળસુ બનાવી દે છે, તેથી ધન–ભેગ આદિથી ન ધરાય એવા લેકએ તત્ત્વબેધને ત્યાગ કરેલ છે.
ટીકા. સત્વગુણ માણસને થોડા વિવેચન કે ઉપદેશથી તરત બંધ થાય છે પણ જે તમોગુણું અને વ્યવસાયી પુરુષો છે તેમને જિજ્ઞાસા હોવા છતાં આખો જન્મારે ગુરુનો ઉપદેશ સાંભળે તેપણ