Book Title: Ahmedabad Shaher Yatra
Author(s): Bhavyanandvijay
Publisher: Dahelano Upashray

View full book text
Previous | Next

Page 25
________________ ૧૬ દર્શન કરી ઉપર ગભારાના દર્શન કર્યા. ચિન્તામણી પાશ્વ નાથના દેરાસરમાં ૧૪ અને ૫૦ ધર્મનાથજીના દેરાસરમાં ૧૫ અને ૨૫ પ્રતિમાજી છે. પછી શામલાપાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં પધાર્યા. અને દાન કરી ભેચરામા પંણ દશન ક્ય, મૂલ નાયક મામલાપાશ્વનાથના દેરાસરમાં ૮ અને ૨૦ પ્રતિમાજી છે. ત્યાર બાદ શાન્તિનાથ ભગવાનના દર્શન કર્યા. ભયરામાં ચિંતામણિ પાર્શ્વનાથના પણ ભાવપૂર્વક દર્શન કર્યા. અહીં ૨૭ અને ૬૬ પ્રતિમાજી છે, બધી જગ્યાએ દર્શન કર્યા પછી બેન્ડવાજા સાથે પાછા પહેલાના પાશ્રયે આવી આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યા પછી બધા પોતપોતાને સ્થાને ગયા. ચોથે દિવસ કાર્તિક વર )) તા. ૨૫-૧૧–૫૪ ગુસ્વાર. ર જ રજ બધો સમુદાય એક . એટલે આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી આ જ વાજતે ગાજતે શેખના પાડે દર્શન કરવા $ નિક, અહીં ચાર દેરાસર છે. પહેલા * શક્તિનાથના દેરાસરે ચૈત્યવંદન કર્યા પછી અજિતનાથના દેરાસરે દર્શન વંદન કરી દે છે સુમતિનાથ ભગવાનના દર્શન ક્યા હતા, તે તે પછી વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં જઈ ઉપર તથા નીચેના બધા ભગવાનના દર્શન કર્યા, નિાનાથના દેરાસરમાં ૨૩ અને ૧૦૮, અછતનાથના દેરાસરમાં ૨૬ અને ૩૮, સુમતિનાથના દેરાસરમાં ૧૮ અને ૩૮ તથા વાસુપૂજ્ય સ્વામિના દેરાસરમાં ૧૬ અને ૩૩ પ્રતિમાજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64