Book Title: Ahmedabad Shaher Yatra
Author(s): Bhavyanandvijay
Publisher: Dahelano Upashray

View full book text
Previous | Next

Page 49
________________ ૩૮ ક / કંસુબાવાડનું ઉત્સાહી યુવક મંડળ. * ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક કર્યા પછી બધાએ વિદાય લીધી હતી. એકવીસમે દિવસ | માગશર વદ ૩ તા. ૧૨-૧૨-૫૪ રવિવાર. . શ્રી ક ટ ક જે પણ આચાર્યશ્રીના મુખથી માંગલિક શ્રવણ આ ર્યા પછી ઢીકવાગેટથી ઉપર ચઢી બાલા2 . હનુમાન, તથા ખાડિયામાં થઈને સારંગપુર તલિયાની પાળના દેરાસરમાં મૂલનાયક શ્રી ફિ8 સુમતિનાથ ભગવાનની સન્મુખ ચૈત્યવદન કરી કે, બીજા ગભારામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની સ્તુતિ કરી મેડા ઉપર તથા ભોંયરામાં પણું પૂર્ણ પ્રેમથી દર્શન કર્યા હતા. અહી ૪૩ અને ૨૧૧ પ્રતિમાજી છે, છે, . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64