Book Title: Ahmedabad Shaher Yatra
Author(s): Bhavyanandvijay
Publisher: Dahelano Upashray

View full book text
Previous | Next

Page 62
________________ પા કે ડહેલાના ઉપાશ્રય -ઉપસંહારધમકરણ કરતા દહાડા કેવા આનંદમંગલથી પૂરા થાય છે. તે ખબર પણ પડતી નથી. વાત વાતમાં શહેયાત્રા સનન્દ સમ્પન્ન થઈ ગઈ, “ વાજા વાગે તેમ પગ ઉપડે !' એ કહેવતને અનુસરીને ડહેલ'ના શેઠિયાઓએ શહેયાત્રા સપૂર્ણ થાય ત્યાં સુધી કાયમના માટે બેન્ડવાજા સાથે રાખવાથી સંઘને જરા પણ થાક ન લાગ્યું, અને દિન દિન ઉત્સાહ વધતા ગયા, સુન્દર મુડત્તના પ્રભાવે શહેયાત્રા ધણી શાન્તિથી પૂરી થઈ. અને કેઈ પણ જાતની વચમાં ઉપાધિ ન આવી, તે શહેયાત્રાની વિશેષતા કહી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64