Book Title: Ahmedabad Shaher Yatra
Author(s): Bhavyanandvijay
Publisher: Dahelano Upashray

View full book text
Previous | Next

Page 41
________________ મુખથી માંગલિક સાંભળ્યું અને બધાએ વાસક્ષેપ કરાવ્યું હતું. આચાર્ય શ્રી માંગલિક સંભળાવે છે. તે તે પછી ધન પીપળીની ખડકીના દેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની આગળ છેલે ચૈત્યવંદન બધા સાથે કર્યો હતો. અહી ૬ અને ૧૨ પ્રતિમાજી છે. આજે પ્રભાવના પતાસાની ચાર થઈ હતી. તે સાંકડીશેરી ચાંલ્લાઓળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી જય બોલી સંઘ વિખરાઈ ગયા હતા. 20 Sep " . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64