Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ અધ્યયન-૩ વધાય. કદાચ શ્રદ્ધા ઉત્પન્ન થાય તો પણ તે માર્ગને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ કરવો તે પણ ઘણું મુશ્કેલ છે. મહાભારતના દુર્યોધને કહ્યું હતું તેમ ““જાનામિ ધર્મમ્, ન ચા મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ” – આવી સ્થિતિ હોય છે. (ગા. ૮૯-૧૦) આથી, माणुसत्तंमि आयाओ जोधम्म सोच्च सद्हे । तवस्सी वीरियं लध्धुं संयुड़े निधूणे रयं ।। (११) મનુષ્યત્વ પામીને, ધર્મનું શ્રવણ કરીને, તે ઉપર શ્રદ્ધા રાખીને તપ-જપ વિષે વીર્ય-બળ દાખવીને કર્મ-મેલને સાફ કરવો જોઈએ. (ગા. ૧૧) सोही उझुय भूयस्स धम्मो सुध्धस चिठ्ठस । निवाणं परमं जाइ घयं सित्तेय पावअ ।। (१२) આ રીતે નિર્મળ થયેલ વ્યક્તિ શુદ્ધ ધર્મને વિશે દઢ રહે છે અને ઘીથી સાંચાયેલ અગ્નિની જેમ નિર્મળ થઈને ઉત્કૃષ્ટ નિર્વાણને પામે છે. (ગા. ૧૨) चउरंगं दुल्लह नच्चा सजमं पडिवज्जिया । तवसा धूय कम्मं सेसिद्धे हवई सासले त्तिबेमी ।। (२०) આ ચાર અંગ ધર્મ પ્રાપ્ત કરવા દુર્લભ છે તેમ જાણીને સંયમ પાળવો અને તપથી કર્મરજને દૂર કરીને શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરવી. (ગા. ૨૦) ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126