Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ ૧ર૦ સુભાષિતો ૫. ગડુ વિ ળિયાને સે વરે, ન વિ . મુનિર માસમંતસો | ને માવા મિન, માતા ભાવે ખંતસો | (સુત્રકૃતાંગ ૨-૧-૯) કોઈ નગ્નાવસ્થામાં વિચરે કે મહિનાને અંતરે એક જ વાર ખાય, પરંતુ જો તે માયાથી બંધાયેલ હોય તો તે વારંવાર ગર્ભવાસ પામવાનો (જન્મ લેવાનો). ६. जे याबुध्धा महाभागा, वीरा असमत्त दंसिणो । સુધ્ધ તેસિં પરøન્ત, લhed tો સવસો || (સુત્રકૃતાંગ ૮-૨૨) જે મનુષ્યો લોકોમાં પૂજય ગણાતા હોય તેમજ ધર્માચારણમાં વીર ગણાતા હોય પરંતુ વસ્તુનું તત્ત્વ સમજયા ન હોય અને મિથ્યા દષ્ટિ હોય, તેઓનો બધો પુરૂષાર્થ અશુદ્ધ છે અને તેને કર્મબંધન જ (સફલ) થાય છે. ७. संबुज्झह ! किं न बुज्झह ? संबोहीखलु पेच्च दुल्लहा । નો વણમંતિ રાઠ્યો. નો સુનમ પુORવ ઝીવિયં || (સૂત્ર કૃતાંગ-ર-૧-૧) જાગો! તમે કેમ સમજતા નથી? મૃત્યુ બાદ જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલ રાત્રિઓ પાછી આવતી નથી અને મનુષ્યજન્મ ફરી મળવો સહેલો નથી. * * * ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126