Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ સુભાષિતો સુભાષિતો ૧. बालाणं अकामं तु मरणं असई भवे । વડિયાળ સામં તુ ૢોસેળ સર્ફે ભવે || અજ્ઞાની મનુષ્યોનું અકાળ (ઈચ્છારહિત) મરણ પંડિતોનું સકામ મરણ એક જ વખત થાય છે. ૨. વાળિવ સુવાઘેવ મિત્તાય તદ્દ વાન્ધવા | जीवंत मणु નીતંતિ માં નાગુનવંતિય ।। (ઉ.અ. ૧૮ ગા. ૧૪) ૩. ૪. (ઉ.અ. પ ગા. ૩) વારંવાર થયા કરે છે, જ્યારે સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બંધુજનો – તે બધાં જીવતાનાં જ સગા છે. મરણ પછી તે કોઈ સાથે આવતું નથી. समया सव्वभूअसु, सत्तुमित्ते सुवाजगे । વાળાવાય વિદ્ નાવનિનામે તુæ× ।। (ઉ.અ. ૧૯ ગા. ૨૬) જગતના તમામ પ્રાણીઓ – શત્રુ હોય કે મિત્ર હોય – તે તમામ પ્રત્યે સમભાવે વર્તવું. જીંદગીપર્યંત પ્રાણીમાત્ર પ્રત્યે આ રીતે સમભાવે વર્તવાનું દુષ્કર છે (તેમ સમજો). जरा मरण वेगेणं बुझमाणाण पाणिणं । ઇમ્મોવીતો પાય, ગડ્ સરળ મુત્તમં || (ઉ.અ. ૨૩ ગા. ૬૮) ૧૧૯ Jain Education International 2010_03 જરા અને મરણના પ્રવાહમાં ઘસડાતા પ્રાણીઓને માટે એક ધર્મ જ મહાદ્વીપ છે, આશરા રૂપ છે અને તેજ ઉત્તમ શરણ છે. ઉત્તરાધ્યયન - સાર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126