Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
સુભાષિતો
સુભાષિતો
૧. बालाणं अकामं तु मरणं असई भवे । વડિયાળ સામં તુ ૢોસેળ સર્ફે ભવે || અજ્ઞાની મનુષ્યોનું અકાળ (ઈચ્છારહિત) મરણ પંડિતોનું સકામ મરણ એક જ વખત થાય છે.
૨. વાળિવ સુવાઘેવ મિત્તાય તદ્દ વાન્ધવા |
जीवंत मणु નીતંતિ માં નાગુનવંતિય ।। (ઉ.અ. ૧૮ ગા. ૧૪)
૩.
૪.
(ઉ.અ. પ ગા. ૩)
વારંવાર થયા કરે છે, જ્યારે
સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બંધુજનો – તે બધાં જીવતાનાં જ સગા છે. મરણ પછી તે કોઈ સાથે આવતું નથી.
समया सव्वभूअसु, सत्तुमित्ते सुवाजगे ।
વાળાવાય વિદ્ નાવનિનામે તુæ× ।। (ઉ.અ. ૧૯ ગા. ૨૬)
જગતના તમામ પ્રાણીઓ – શત્રુ હોય કે મિત્ર હોય – તે તમામ પ્રત્યે સમભાવે વર્તવું. જીંદગીપર્યંત પ્રાણીમાત્ર પ્રત્યે આ રીતે સમભાવે વર્તવાનું દુષ્કર છે (તેમ સમજો).
जरा मरण वेगेणं बुझमाणाण पाणिणं ।
ઇમ્મોવીતો પાય, ગડ્ સરળ મુત્તમં || (ઉ.અ. ૨૩ ગા. ૬૮)
૧૧૯
Jain Education International 2010_03
જરા અને મરણના પ્રવાહમાં ઘસડાતા પ્રાણીઓને માટે એક ધર્મ જ મહાદ્વીપ છે, આશરા રૂપ છે અને તેજ ઉત્તમ શરણ છે.
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org