________________
૧ર૦
સુભાષિતો
૫. ગડુ વિ ળિયાને સે વરે, ન વિ . મુનિર માસમંતસો |
ને માવા મિન, માતા ભાવે ખંતસો | (સુત્રકૃતાંગ ૨-૧-૯) કોઈ નગ્નાવસ્થામાં વિચરે કે મહિનાને અંતરે એક જ વાર ખાય, પરંતુ જો તે માયાથી બંધાયેલ હોય તો તે વારંવાર ગર્ભવાસ પામવાનો (જન્મ લેવાનો).
६. जे याबुध्धा महाभागा, वीरा असमत्त दंसिणो ।
સુધ્ધ તેસિં પરøન્ત, લhed tો સવસો || (સુત્રકૃતાંગ ૮-૨૨) જે મનુષ્યો લોકોમાં પૂજય ગણાતા હોય તેમજ ધર્માચારણમાં વીર ગણાતા હોય પરંતુ વસ્તુનું તત્ત્વ સમજયા ન હોય અને મિથ્યા દષ્ટિ હોય, તેઓનો બધો પુરૂષાર્થ અશુદ્ધ છે અને તેને કર્મબંધન જ (સફલ) થાય છે.
७. संबुज्झह ! किं न बुज्झह ? संबोहीखलु पेच्च दुल्लहा ।
નો વણમંતિ રાઠ્યો. નો સુનમ પુORવ ઝીવિયં || (સૂત્ર કૃતાંગ-ર-૧-૧) જાગો! તમે કેમ સમજતા નથી? મૃત્યુ બાદ જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલ રાત્રિઓ પાછી આવતી નથી અને મનુષ્યજન્મ ફરી મળવો સહેલો નથી.
*
*
*
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org