Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 93
________________ અધ્યયન-૯ માણસને સંતોષ થતો નથી કારણ કે તેની તૃષ્ણા આકાશની પેઠે અનંત છે. (ગા. ૪૮). ઈદ્રઃ રાજન્ ! આશ્ચર્યની વાત છે કે સંસારનું વાસ્તવિક સુખ છોડીને તમો કોઈ અદેશ્ય અને કાલ્પનિક સુખની પાછળ પડ્યા છો. (ગા. ૫૧) રાજર્ષિ સત્તાના વિલં મા, મા સવિસોમવા | कामेय पत्थेमाणा, अकामा जन्ति दोग्गइं ।। (५३) હે બ્રાહ્મણ ! આ બધા કામભોગ ક્ષણિક છે, શલ્યરૂપ અને ઝેરરૂપ છે અને ક્ષણે ક્ષણે પીડા ઉત્પન્ન કરે છે. કામભોગની અભિલાષવાળા માનવીના મનોરથો પૂરા થતાં નથી. ક્રોધ, માન, માયા, લોભ આ લોક અને પરલોકે ભય ઉત્પન્ન કરે છે. (ગા. પર થી પ૪). આ સંવાદ બાદ ઈંદ્ર પોતાના મૂળ સ્વરૂપે દેખાય છે અને કહે છે કે હે મહાનુભાવ ! આપે, ક્રોધ, માન, માયા અને લોભને જીત્યા છે. આપની સરળતા વિસ્મયજનક છે. ધન્ય છે આપના ઉત્તમોત્તમ ભાવોને. (ગા. પપ થી પ૭) * * * ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126