Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય–૧૨ : ઉદક _.
[ ૨૮૯ ]
બારમું અધ્યયન
ઉદક
અધ્યયન પ્રારંભ - | १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं एक्कारसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, बारसमस्सणं णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના અગિયારમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો જ્ઞાતાસૂત્રના બારમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । पुण्णभद्दे चेइए, वण्णओ । तत्थणं जियसत्तु राया, धारिणी देवी, अदीणसत्तु कुमारे जुवराया यावि होत्था, वण्णओ । सुबुद्धी अमच्चे जावरज्जुधुरार्चितए, समणोवासए । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી, પૂર્ણભદ્ર નામનું ચેત્ય હતું. ત્યાં જિતશત્રુ નામના રાજા, ધારિણી નામની રાણી અને અદીનશત્રુ નામના કુમાર યુવરાજ રહેતા હતા. આ સર્વનું વિસ્તૃત વર્ણન ઔપપાતિકાદિ સૂત્રાનુસાર જાણવું. તે રાજાને સુબુદ્ધિ નામના મંત્રી હતા. તે રાજ્યની ધૂરાના ચિંતક, શ્રમણોપાસક હતા.
३ तीसे णं चंपाए णयरीए बहिया उत्तरपुरच्छिमेणं एगे फरिहोदए यावि होत्था- मेय वसा-मसरुहिस्पूयपडलपोच्चडेमयगकलेवस्संछण्णे अमणुण्णे वण्णेणं जाव फासेणं, से जहाणामए- अहिमडेइ वा गोमडे इ वा जाव मयकुहियविण?किमिणवावण्णदुरभिगंधे किमिजालाउले संसत्ते असुइविगक्वीभत्थदरिसणिज्जे । भवेयारूवे सिया ? णो इणढे समटे । एत्तो अणि?तराए चेव जाव पण्णत्ते। ભાવાર્થ:- તે ચંપાનગરીની બહાર ઈશાન દિશામાં એક ખાઈ હતી. તે ખાઈનું પાણી મેદ, ચરબી, માંસ, રુધિર અને પરુના સમૂહથી મિશ્રિત હતું. કૂતરા, બિલાડા વગેરેના મૃત ફ્લેવરોથી યુક્ત હતું તેમજ અમનોજ્ઞ વર્ણ થાવત્ અમનોજ્ઞ સ્પર્શવાળું હતું. જે રીતે કોઈ સર્પનું ફ્લેવર, કોઈ ગાયનું ક્લેવર આદિ કોઈ પણ સડી ગયેલા, ગળી ગયેલા ક્લેવર પડ્યા હોય, સડી જવાથી તેના અંગોપાંગ છુટા પડી ગયા હોય, તેની દુર્ગધ ચારે બાજુ ફેલાઈ રહી હોય, તેમાં કીડાઓ ખદબદી રહ્યા હોય, તે ક્લેવરો અચિમય, વિકૃત અને બીભત્સ બની ગયા હોય, તેવા ક્લેવરના વર્ણાદિ જેવા શું તે ખાઈના પાણીના વર્ણ, ગંધ આદિ હતા? ઉત્તરમાં કહ્યું કે– ના, તે જલ તેવા સ્વરૂપવાળું ન હતું પરંતુ તેનાથી પણ અધિક અનિષ્ટ, અકાંત અને અધિક અમનોજ્ઞવર્ણ યાવતુ સ્પર્શવાળું હતું. રાજા દ્વારા આહારની પ્રશંસા:| ४ तएणं से जियसत्तु राया अण्णया कयाइ हाए जाव अलंकियसरीरे बहूहिं राईसर