Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઐતિહાસિક-સઝાયમાલા.
શ્રીવિજયદેવસૂરિ સજ્જાય.
સરસતિ પાએ લાગું તાહરે રે દેવે બુદ્ધિ પ્રકાસ સગુરૂજી; મેહનમૂરતિ શ્રીગુરૂ તાહરી પૂરે મન આસ સગુરૂજી, તુ ત્રિભુવનમઈ ગપતિ દીપતે તુઝ સમ અવર ન કઇ સ અધિક અધિક તુછ મહિમા વિસ્તર્યો ગોયમ હમ હેઇ. સ. ૨ સાચા સૂરિ સિમણિ તું જ તું સાચે ગણધાર; સત્ર યુગપ્રધાન પદ તૈ સાચે લો સેવકજનનઈ સાધાર. સ૦ ૩. છત્રીસ છત્રીસી ગુણ કરિ સેભતે પાલઈ પંચ આચાર, સટ સાધુપંથ તે તો સાચે ધર્યો કરતે ઉગ્ર વિહાર. સ૦ શ્રીવિજયદેવસૂરીસર સાહિબૉ જગ્ય જાણી અણગાર સે. નિજ પદવી પૈ સુર પૂછી કરી વિજયપ્રભ ગણધાર. સત્ર કુમતિમ ગજ કેસરિ અવતર્યો પેડી સકલ મિથ્યાત સત્ર શ્રીતષગપતિ જિનશાસન ધણું તપ જપ તેજે વિખ્યાત. સ. ૬ નિજ સેવકનઇ બહુ સુખ દીજીઈ દે આણંદપૂર સટ અજિતપ્રભમુનિ ઇણ પરિ કહઇ ઊગ્ય અભિનવ સૂર. સ ૭
૧૩ શ્રીવિજયાણંદસૂરીશ્વર સઝાય.
સમરી સરસતિ સહ ગુરૂ ગાઈઇ એ દેશી. પ્રણમી સહ ગુરૂ વંછિત સુરતરૂ ગાઉ તપગચ્છ રાયે છે; શ્રીવિજયતિલકસૂરિ પાટ પધરૂ નામિ નવનિધિ થાય છે. ૧ ભાવિ ભવીઅણ એહ ગુરૂ વદી શ્રીવિજયાણંદસૂરિ છે; જસ પદ પ્રણમઈ સુર નર અધીપતી દરિસન સવિ આણંદ જી. ભા. ૨ સાહ શ્રીવંત કલગગન દિણસર સિણગારદે કુષિ મલારે જ લખ્યણ બત્તીસ પ્રભુ અંગિ સેભતાં કલાબેહત્તરિ ભંડારેજી. ભાટક વિર હીરના વચન પલાવતુ કરતુ બહુ ઉપગારે છે; ભવિકજીવના તિમિર ગલાવતરૂપ તેવકુમારે જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140