Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઐતિહાસિક સઝાયમાલા,
આને અમી કાઉ ન વદીયે આ વચન અમ્રુતરસ વચ્ચે બહૂક માગવાટ સસી ઉથઝાયજે શ્રીસકલચંદ વા સહૂ.
વિજયાણંદસૂરિ સજ્ઝાય.
રાગ રાગિરિ
દૂહા.
સરસતિ સામિણી મતિ ધરી પ્રણમી નિજ ગુરૂપાય; નિર્વાણુ ગુરૂનૂ ગાયતાં પાતક દૂર પલાય. શ્રીહીરવિજયસૂરિ પટાધરૂ શ્રીવિજયસેન સૂરિદ; શ્રીવિજયતિલક પાર્ટિં જયા શ્રીવિજાણંદ મૂણદ સાહુ શ્રીવત કુલિ દિનકર સેણગારદે માત મલ્હાર; પ્રાગવશ દીપાવીઉ સફલ સૂરિ સિણગાર. ગામ નયર પુર પટ્ટણિં કીધા વિવિધ વિહાર ચામાસુ’ પશ્ચિમ કરઇ ખંભાયત ગણધાર.
! હાલ ૫
રાગ રામિગિર.
તપના રાય સંવેગિ, એ દેસી.
સહુનઇ વાહે સૂરીસરૂ શ્રીવિજાણદીરાય રે, રિણિ પાતક જાય રે નામ' નવનિધિ થાય રે; સુરનારી ગુણ ગાય રે સહુનઇ વાહા સરીસરૂ. ચી. જે જે શ્રીપૂજ્યઇ તપ કર્યા કીધાં ધર્મનાં કામ રે; આતમસાધન જે કર્યું તે સુા મન કરી ઠામ રે. આચાયદ એક ભલુ‘ બુધ પદ્મ (૮૩) એકાસી જાણ્ય રે; દસ વાચકપદ થાપી વ્યાર કે સજ્ઝાય વષાણ્ય રે.
Jain Education International
૧
For Private & Personal Use Only
૩
૪
સ૦ રૃ
તેર માસના ૨ે તપ કર્યા ઉલી સિદ્ધચક્ર હાય રે; વિસ થાનક રે આરાધિ ત્રણ્ય માસ ધ્યાન તપ જોય રે. સ૦ ૮
સહ G
www.jainelibrary.org

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140