Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઐતિહાસિક સઝાયમાલા. ચંદ્રપ્રભ પુસુવિ પ્રસિદ્ધ તૂઠઉ આપઈ પદવી સિદ્ધ શ્રીવિજયાણંદસૂરિ કરઈ નિતુ જાપ જેહનઈનામિ પણાસઇ પાપ.૮ સુવિધિ સુવધિ દેવાડી સહી સુત્તષ્ઠિ પવિત્ર કીધી મહી; શ્રીવિજયતિલકસૂરિ કર પ્રણમપુષ્કૃદંત બીજું તસ નામ. ૯ દશામા શ્રી શીતલપ્રભુ નામ જ્ઞાન લહી પુહુતા ઉત્તમ ઠામ, શ્રીવિયાણંદસરિ મનમાં તેહનું જાપ જપઈ ઊચ્છાહિ. શ્રેયાંસ શ્રેયસકારણ જાણિ એ જિનવર સહેલગુણષાણિક શ્રીવિજયતિલકસૂરીશ્વરતણે પૂરઈ મનહ મને રથ ઘણું. ૧૧ વાસુપૂજ્ય શ્રીજિનવર જેહ અષ્ટમહાસિદ્ધિ પૂરવઈ એ; શ્રીવિયાણંદસૂરિ ગુણગાય વિમસરીષી જેહની કાય. ૧૨ શ્રીવિમલ વિમલમતિ આપઇ ઘણું પાથા જ્ઞાન કરમ નિરજણ; શ્રીવિજયતિલકસૂરીશ્વર મનિં ધ્યાન ધરઈ વલી ઊલટ ઘણઇ. ૧૩ ચઉદમા શ્રીજિનદેવ અનંત જેહના ગુણનઉનાવિ અંત, તેહતણું સ્મરણ કરઈ મનમાંહિ શ્રીવિયાણુંદસૂરિ અતિ ઉત્સાહિત ૧૪ ધમનાથ ધર્મપ્રકાસ ઘણું પાપ હજી સવિ પ્રાણતણું શ્રીવિજયતિલકસૂરિશ્વર સાર ધ્યાન ધરતાં પાઈ પાર. ૧૫ શાંતિનાથ જિનવર મુનિ ધરઈ તે પ્રાણી શિવરમણ વરઈ; તેહતણા ગુણ હરષાઈ ગાય શ્રીવિજયાણંદસૂરીશ્વરરાય. ૧૬
થનાથ હુયા પરસિદ્ધ બિ પદવી ભેગી થયા સિદ્ધ શ્રીવિજ્યતિલકસૂરિધ્યાનજ ધરઈજેહથી અશુભ પદાર્થ હરઇ. ૧૭ શ્રીજિનવર વાંદુ અરનાથ શિવપુર જાવાનઓ એ સાથ, ઇમ જાણી શ્રીવિયાણ સુરિ ધ્યાન ધરઈ મનમાંહિ ભૂરિ. ૧૮ મલિજિણેસર નમીઈ દેવ સુરનર કિવાર સાર સેવ; શ્રીવિજયતિલકસૂરિ મનિ ધ્યાન કરતાં પામ્યા સધલઈ માન. ૧૯ મુનિસુવ્રતસ્વામી જિણચંદ જાસ પ્રસંસા કરઈ સુરિદ શ્રીવિજયાણંદસૂરીશ્વર તાસ ધ્યાન ધરતાં યુહુતી આસ. શ્રીનમિ નમી આણું રગ સુવર્ણ વર્ણ સેહ તનુ ચંગ; શ્રીવિજયતિલકસૂરિ સિરદાર સુભચિત્તિ કરઈ થાન ઉદાર ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140