Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 84
________________ એ૦ ૧૧ ઐતિહાસિક સઝાયમાલા, અઢી હજાર યતીના નાયક સાધથી તિમ શત જાણિ રે; સાત લાખ શ્રાવક જાઝેરા શ્રાવિકા અધિક વખાણ રે. સાયગમે ગુરૂ કરી પ્રતિષ્ટા સહુસગમેજિમિ રે; વિધિ કરી નિજહાથ પ્રતિષ્ટ′ ભગવનજી અવિલ’ખરે એ ૧૨ છઠ્ઠું અમ બિલ નઇં નીવી વલી ઉપવાસ અનેકા રે; જે જે તપ પિ તઇ ગુરૂજી પાર લહઇં કુણુ છેક રે. એ૦ ૧૩ ॥ ઢાલ ગા ચેતન ચેતા રે. એ દેસી. પચકેડે સજ્ઝાય તઇં કીધા અપ્રમત્ત ભગવત; દિવસÙ નિદ્રા પ્રાંહિ ન કીધી તુરુ ગુણ અશ્ર્વ અનત સુગુરૂ સ’ભારૂં આંકણી ૧૪ ઇગ્યાર દ્રવ્ય ઉપરાંત ન લીધુ પ‘વિગય પરિહાર રે, નિત્ય એકભગત વલિ કીધું તે પણ પ્રાંહિ` ચાવિહાર, તુરુ પ્રભુ હુ* પગાર કિમ વીસારૂં રે. સુ ૧૬ સુક્ષ્મ ૧૭ વિષમ ફામિ તુઝ સાનિધ કરતાં પરત જધ્ધ અઢાર રે; તે તે વાત જગત સહુ જાણુઇ મચજ એહુ અપાર એક લાખ નઇ સહુસ ઓગણસરૢિ સાહુમી જિમાડવા જેણિ' રે; શ્રાવક હુવા એહવા તુઝ રાજઇ તુઝ સમ કુણ કહું તેણ ઇત્યાદિક તુઝ ગુણ કહુ કેતા કહેતાં ન આવÛ પાર રે; રત્નાકરમાહિ' રત્નતણા કુણ પાર લહુઇ મુવિચાર. ડામિ ઠામિ શ્રાવક પ્રતિબોધ્યા કીધા ઉવિહાર રે રાજનગરપાસ† અહેમદપુર ચામાસુ` કરઇ ગણધાર અહમદપુરથી બીબીપુરમાં સ'ધ આગ્રહથી પધારઇ રે; સધવી ગોવનદાસ આગરાથી વાંઢવા આવ* તિણીવાર. મુ૦ ૨૦ ૩૦ ૧૮ ૩૦ ૧૯ પૂજા પ્રભાવનાદિક કીધાં ષા દ્રવ્ય અપાર રે; વાયુ વ્યથા તેણ અવસર અંગષ્ઠ થઇ વેદના તેણ વાર. Jain Education International ૪૧ For Private & Personal Use Only સુવ ૩૦ ૧૫ ૩૦ ૨૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140