Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar
Catalog link: https://jainqq.org/explore/006035/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જૈનમ્ જ્યતિ શાસનમ પ્લાસ્ટિક એટલે જીવસૃષ્ટિનો મોતનો સામાન સર્વ જીવ સં૨ક્ષક અને પોષક એવી આર્ય સંસ્કૃતિની પરંપરામાં આજે પણ નખ કાપીને એને જ્યાં ત્યાં ન ફેંકતા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે કાળક્રમે જમીનમાં ભળી જાય છે. જો નખ કાપીને બહાર છૂટામાં ફેંકવામાં આવે અને કોઈ પંખી એને અનાજ સમજીને ખાઈ લે તો તે તુરંત મૃત્યુ પામે છે. આજે એનાથી પણ ભયંકર પ્લાસ્ટિકનો ઉપયોગ એટલા બહોળા પ્રમાણમાં વધી ગયો છે કે જળ, જમીન, જંગલ, જાનવર અને જન (માણસ) આ પાંચેય ઉપર મોત ઝળુંબી રહ્યું છે. શ્રેણી ક્રમાંક-૯ શાકમાં પ્લાસ્ટિકની થેલીથી માંડીને પીન, કાંસકા, પાણી પીવાની બોટલો, પડદા, ટૂથબ્રશ, રેઝર, ભણવાના સાધનો, ઓફિસ સ્ટેશનરી, ઘરનું ફર્નિચર વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો વધી ગયો છે કે દરિયાકિનારા, ગિરિમથકો અને પર્વતની ઊંચાઈએ આવેલા પર્યટકધામોમાં પણ પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે છે. આ પ્લાસ્ટિક થેલી પશુઓના ખાવામાં આવી જતાં રોજ કેટલાયે પશુઓ મરણને શરણ થાય છે. તેમના શરીરમાંથી ૨૦ કી.થી ૨૫ કી. પ્લાસ્ટિકની થેલીઓ એમના આંતરડામાં પેટમાં ચોંટી ગયેલી મળી આવે છે. વિકાસના નામે વિનાશ વેરતા પશ્ચિમી સંસ્કૃતિની પેટ્રોકેમિકલ્સની આ જણસે પોતાનો વિકરાળ પંજો આ સૃષ્ટિ પર ફેલાવી દીધો છે. બાળકો પ્લાસ્ટિક પહેરતા ગૂંગળાઈને મૃત્યુ પામ્યા છે તેમ જ દરિયામાં પ્લાસ્ટિક ઠલવાય છે ત્યાં માછલીઓ વગેરે જળસૃષ્ટિનું નિકંદન નીકળી જાય છે. વળી આ પ્લાસ્ટિકને ધરતી પણ સંઘરતી નથી. કાગળ કે કોટનના કપડા જમીનમાં ભળી જાય છે પણ આ પ્લાસ્ટિક ૫૦૦ વર્ષ સુધી એમનું એમ રહે છે. એટલે જમીનમાં જ્યાં પ્લાસ્ટિક હોય ત્યાં અનાજ ઊગતું નથી તેમ જ ભૂગર્ભમાં રહેલી જળસંપત્તિને પણ એ પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકની થેલીમાં દૂધ, શાકભાજી, પાનમસાલા, આઈસક્રીમ, પીપરમેન્ટ જેવી પ્રત્યેક વસ્તુમાં પી.વી.સી. (પોલિવિન ફલોરાઈડ) નામનું કેમિકલ ભળવાથી કેન્સર થવાની પૂરી શક્યતા ઊભી રહે છે. પ્લાસ્ટિકને જો બાળવામાં આવે તો હાર્ટએટેક, કેન્સર, કીડની ફેઈલ થઈ જાય તેવા એક સાથે ૫૭ રસાયણો હવામાં વછૂટે છે. જેના કારણે અશક્તિ, શરીરનું ખેચાવું, બહેરાશ અને લીવરની બિમારીઓ સરળતાથી શરીરમાં ઘર કરી જાય છે. ઈટાલીમાં ૨૦૦તી વધુ સ્થાનિક કોમોએ પ્લાસ્ટિકની થેલીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિવર્ષ ૨.૫૮ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. (વર્ષે ૧૦ થી ૧૫% ટકાની વૃદ્ધિ સાથે). આમાંથી નીકળતો C.E.C. (ક્લોરોફલુરો કાર્બન) નામનો ઝેરી વાયુ ઓઝોનના પડદાને તોડી સૃષ્ટિ ઉપર પર્યાવરણીય અસમતુલા ઊભી કરી સૂર્યની ભયંકર ગરમીને સહેલાઈથી ફેલાવા દે છે. એક અંદાજ મુજબ એકલા મુંબઈમાં રોજની ૨ કરોડ પ્લાસ્ટિકની થેલીનો વપરાશ થાય છે. આ પ્લાસ્ટિકના કચરાનું શું કરવું એની પશ્ચિમના દેશોને પણ ખબર નથી તેઓ તો ભારત જેવા વિકાસશીલ (?) દેશોના ગળામાં એમણે આપેલી AID - મદદના - (જે AIDS- એઈડ્સથી પણ ભયંકર છે) બદલામાં એમના કચરાઓને ઘંટીના પડરૂપે બાંધી દેવામાં આવે છે. ચાલો, આજથી જ નક્કી આપી દઈએ પ્લાસ્ટિકનો જાકારો. ૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ કપડાંની થેલીઓ હવે હાથમાં લઈને જ બહાર ખરીદી કરવા જઈશું એવું નક્કી કરીએ તો આપણે ઓછામાં ઓછી ૧૦ પ્લાસ્ટિકની થેલીઓ લાવતાં બચી જઈએ, જે કેટલાયે પશુ-પંખી, માનવજાતને મોતનાં મુખમાં જતાં બચાવી લેશે. પ્લાસ્ટિકને જોઈને જીવસૃષ્ટિના મોતને યાદ કરીએ, અલવિદા! પ્લાસ્ટિક હવે તને છોડીને જ જંપીશું એવો દઢ નિશ્ચય કરીએ છીએ. | (સુજ્ઞ વાચકો! આપની પાસે પણ આવા કોઈ માહિતીસભર લેખો/વાચન સામગ્રી હોય તો અમને મોકલી આપવા નમ્ર વિનંતી છે.). હૈ! હોય નહીં? ચોમાસાની ઋતુમાં અતિસાર, ઝાડા થઈ થવાની ફરિયાદ ખૂબ થાય છે. નાના બાળકોની વાત બાજુએ રાખીએ તો મોટાઓને જ્યારે ઝાડા થાય ત્યારે પાણી તેમ જ પ્રવાહી બહુ ન લેવું. પાણીમાં સૂંઠ નાખીને ઊકાળેલું પાણી પીવું તેમ જ મલાઈ કાઢેલું મોળું દહીં, વલોણાની બલવણ તેમ જ આખું શેકેલું જીરું નાખેલી છાશ પીવાથી ખૂબ ફાયદો જણાશે. એક ચમત્કારિક પ્રયોગ છે. દહીંને પહેલાં ગરમ કરો. આંગળી દાઝે એવું સરખું ગરમ થઈ જાય (નહીં તો કીદળ થાય તો ખૂબ જીવોની હિંસા થાય) પછી તેમાં શેકેલી આખી મેથીના દાણાનો ભુક્કો નાખો. થોડું બલવણ (પાકું મીઠું) નાખી ૧ વાટકો ગરમ ગરમ પી જવાનું. દિવસમાં ૨/૩ વખત આવી રીતે લેવાથી ઝાડામાં તુરંત ફાયદો થશે. ઝાડા બંધ કરવા કોઈ એલોપથીની ટીકડીઓ ન લેવી. એ કચરાને નીકળી જ જવા દેવો. ઝાડા થાય ત્યારે અનાજ નહીં ખાવું. તળેલું, તીખું છોડી દેવું. હલકો ખોરાક લેવાથી તેમ જ સફરજન કે દાડમ | વાપરવાથી તુરંત કાબૂમાં આવી જતાં હોય છે. જ છીંકણીને પલાળી નાભી ઉપર લગાવવાથી પણ ઝાડામાં ઘણો ફાયદો થતો હોય છે. ઝાડાના દર્દીએ શ્રમ ન કરવો. હલનચલન બને તેટલું ઓછું કરવું. જમ્યા પછી તુરંત પાણી નહીં પીવું જોઈએ. ઘણાં ચોવિહાર કરતી વખતે છેલ્લી ઘડીએ પહેલાં પેટ ભરીને જમે પછી તુરંત ૨ થી ૫ ગ્લાસ જેટલું પાણી પીતા હોય છે. આ પ્રક્રિયા ભવિષ્યમાં બધા રોગોની જનની બને છે. તેનાથી ઝાડા પણ થઈ જતાં હોય છે. ચોવિહારની ગોઠવણ એવી રીતે કરવી કે જમ્યા પછી સૂર્યાસ્તને એકાદ કલાકની વાર હોય. તો જમ્યા પછી પોણો કલાકે થોડું પાણી વાપરી શકાય. પણ સૂર્યાસ્તના થોડા સમય પહેલાં જ ચોવિહાર કર્યો હોય તો તે પછી મુખશુદ્ધિ કરવા જેટલું પાણી પીવું. પછી પાણી નહીં પીવું. કદાચ રાત્રે તરસ લાગે તો થોડું સહન કરી લેવું. ધીમે ધીમે એવી ટેવ પણ પડી જશે. પરંતુ જમીને તુરંત બહુ પાણી પીવાથી મંદાગ્નિ, અપચો, ઝાડા, આમવાત વગેરે અનેક રોગો થઈ જતાં હોય છે. - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી - શ્રી મનોજભાઈ નગીનદાસ શાહ આજનો સુવિચાર ૧) દુઃખનો સ્વીકાર કરો; દોષને પડકાર કરો. ૨) સત્સંગ કે સવાંચન આપણું હૃદય પરિવર્તન કરે છે. જીવન પરિવર્તન આપણે જાતે જ કરવાનું હોય છે વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ ઓપેરા હાઉસ, મુંબઈ-૪OOOO. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ || વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી ક્રમાંક-૨૧ ૐ ૐ નમઃ જેમ જ્યતિ શાસનમ મૂર્ખના ૧૦o લક્ષણ જૈનમ્ જયતિ શાસનમુ” ના સુજ્ઞ વાંચકોનો આજે એક Acid Test લેવામાં આવી રહ્યો છે. એનું પરીણામ આપે કોઈને બતાવવાનું નથી. જાતે જ માકર્સ જોઈને પોતાની જાત વિષે નક્કી કરી લેવાનું છે કે આપણે કેટલામાં છીએ? નીચે મુર્ખતાના ૧૦૦ લક્ષણો “શ્રાદ્ધવિધિ પ્રકરણ” નામના જૈન ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે. દરેક વાક્ય પછી એક બોકસ (D) મૂકવામાં આવેલ છે. આપે એ વાક્ય વાંચી “હકાર'માં જવાબ હોય તો ખરાની (૪) ટીક કરવાની અને “નકાર' માં જવાબ હોય તો ચોકડી (x) મારવાની. - મૂર્ખતા અંગેની આ પરીક્ષા છે એટલે જેટલી (x) વધુ આવે એટલા તમે હોંશિયાર છો. જેટલી ટીક ખરાની (૪) વધુ આવે તેટલી મૂર્ખતાની વધુ નજીક ગણાશે. પાસ થવા માટે ઓછામાં ઓછા ૬૦ (ચોકડી) ગુણ જોઈશે. ૯૦ ઉપર ચોકડી આવે તો ડીસ્ટીંકશન ગણાશે. સંપૂર્ણ ૧૦૦ ગુણાંકવાળાની અમોને ખાસ જરૂર છે. અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. આ વાક્યોની અંદર જીવનનો સાર મૂકી દેવામાં આવ્યો છે. એક એક વાક્ય ઉપર વિદ્વાનો એક એક પુસ્તક ભરી શકે તેટલો મસાલો છે. ફાઈલમાં આ કાગળ ફાઈલ કરી દર મહિને પાછા આ કાગળ જે મમળાવતા રહેશે તે આ જગતમાં નિર્દોષ રત્નની જેમ શોભા પામશે. (ખાસ નોંધઃ પરિણામ કોઈને બતાવવાનું નથી તેથી પ્રત્યેક ટીક, બરોબર વિચાર કરીને, આત્મસાક્ષીએ કરવા નમ્ર વિનંતી છે.) મૂર્ખનાં ૧૦૦ લક્ષણ ૧. છતી શક્તિએ ઉદ્યમ ન કરે તે, ૨. પંડિતોની સભામાં પોતાનાં વખાણ કરે , ૩. ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખેT, ૪. દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે ], ૫. જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે DT, . ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવો શક રાખેT, ૭. બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારેT, ૮, વણિક થઈ એકાંતવાસ કરવામાં રુચિ રાખે ૫, ૯. માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદેT, ૧૦. પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે , ૧૧. ગુરુ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરેT, ૧૨. ખુલ્લી વાત ઢાંકવાનો પ્રયત્ન કરેT, ૧૩. ચંચળ સ્ત્રીનો ભર્તાર થઈ ઈર્ષા રાખે ], ૧૪. શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે ૫, ૧૫. પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાતાપ કરે , ૧૬. અભણ છતાં મોટા સ્વરથી કવિતા બોલે |, ૧૭. અવસર આવે નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે , ૧૮. બોલવાનો અવસર આવે મૌન રાખેT, ૧૯. લાભને અવસરે કલહ-કલેશ કરેT, ૨૦. ભોજનને સમયે ક્રોધ કરેT, ૨૧.મોટા લાભની આશાથી ધન વિખેરેT, ૨૨. સાધારણ બોલવામાં ફિલષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરેT, ૨૩, પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય ૫, ૨૪. સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે , ૨૫. સ્ત્રીની સાથે ટંટો થવાથી બીજી સ્ત્રી પરણે એ ૨૬. પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકસાન કરે ૫, ૨૭. કામી પુરુષોની સાથે હરિફાઈ કરી ધન ઉડાવે D, ૨૮. વાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવેT, ૨૯. પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળેT, ૩૦. અમારું મોટું કુળ એવા અહંકારથી કોઈની ચાકરી ન કરેT, ૩૧. દુર્લભ એવું દ્રવ્ય આપીને કામભોગ સેવેT, ૩૨. મૂલ્ય આપીને ખરાબ માર્ગે જાય ૩૩. રાજા લોભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે D, ૩૪. અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે D, ૩૫. કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે E, (એક જ્ઞાતિનું નામ છે) Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૬. મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે , ૩૭. કૃતઘ્ન પાસે ઉપકારના બદલાની આશા રાખે , ૩૮. અરસિક પુરુષ આગળ પોતાના ગુણ જાહેર કરે – ૩૯. શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય 1, ૪૦. રોગી છતાં પરેજ ન પાળે , ૪૧. લોભથી સ્વજનને છોડી દે ..., ૪૨, મિત્રના મનમાં રાગ ઉતરી જાય એવાં વચન બોલે ]. ૪૩. લાભનો અવસર આવે આળસ કરે – ૪૪. મોટો ઋવિંત છતાં કલહ-કલેશ કરે, ૪૫. જોષીના વચન ઉપર ભરોસો રાખી રાજ્યની ઈચ્છા કર, ૪૬, મૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭. દુર્બળ લોકોને ઉપદ્રવ ક૨વામાં શૂરવીરપણું બતાવે, ૪૮. જેના દોષ જાહે૨ દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે Ū, ૪૯. ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રુચિ ન રાખે `, ૫૦. બીજાએ સંચય કરેલું ધન ઉડાવે , ૫૧. માન રાખી રાજા જેવા ડોળ પાલે, ૫૨. લોકોમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩. દુઃખ આવે દીનતા બતાવે ૩ ૫૪. સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય, ૫૫. થોડા બચાવવાને અર્થે ઘણો વ્યય કરે ..., ૫૬. પરીક્ષાને અર્થે ઝેર ખાય—, ૫૭. કિમિયામાં ધન હોમે, ૫૮. ક્ષય રોગ છતાં રસાયન ખાય ` ૫૯. પોતે પોતાની મોટાઈનો અહંકાર રાખે Ç, ૬૦. ક્રોધથી આત્મધાત કરવા તૈયાર થાય —, ૬૧ નિરંતર વગર કારણે આમતેમ ભટકતો રહે, ૬૨, બાણના પ્રહાર થયા હોય તો પણ યુદ્ધ જુએ . ૬૩. મોટાની સાથે વિરોધ કરી નુકસાનમાં ઉતરે n ૬૪. થોડું ધન છતાં આડંબર મોટો રાખે ૩, ૬૫. હું પંડિત છું એમ સમજી બહુ બડબડાટ કરે ઘ્વ ૬૬. પોતાને શૂરવીર સમજી કોઈની બીક ન રાખેí, ૬૭. ઘણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે ૩, ૬૮, હાંસી કરતાં મર્મ વચન બોલે ।।, ૬૯. દરિદ્રીના હાથમાં પોતાનું ધન આપે ], ૩૦. લાભ નક્કી નહીં છતાં ખરચ કરે I, ૩૧. પોતાના ખર્ચનો હિસાબ રાખવાને પોતે કંટાળે કરે, ૭૨, નસીબ ઉપર ભરોસો રાખી ઉંઘમ ન કરે 7, ૭૩. પોતે દરિદ્રી થઈ વાતો ક૨વામાં વખત ગુમાવે, ૭૪. વ્યસનાક્ત થઈ ભોજન ક૨વાનું પણ ભૂલી જાય ], ૭પ. પોતે નિર્ગુણી છતાં પોતાના કુળની ઘણી પ્રશંસા કરે ..., છ, કાર સ્વર છતાં ગીત ગાય , ૭૭, સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં X ૭૮. પણતા કરવાથી માઠી અવસ્થા પાર્મે, ૭૯, જેના દોષ ખુલ્લા દેખાતા હોય તેના વખાણ કરે ૩, ૮૦. સભાનું કામ પૂરું થયા વિના ઘરમાંથી ઉઠી જાય ..., ૮૧. દૂત થઈ સંદેશો ભૂલી જાય . ૮૨. ખાંસીનો રોગ છતાં ચોરી કરવા જાય..., ૮૩, યશને અર્થે ભોજનનું ખર્ચ મોટું રાખે, ૮૪. લોક વખાણ કરે એવી આશાથી થોડો આહાર કરે—, ૮૫. જે વસ્તુ થોડી હોય તે ઘણી ભક્ષણ કરવાની મરજી રાખેI, ૮૬. કપટી અને મીઠા બોલા લોકોના પાસમાં સપડાયા, ૮૭. વેશ્યાના યારની સાથે કલર કરેŪ, ૮૮. બે જણા કાંઈ મસલત કરતાં હોય ત્યાં ત્રીજો જઈ ચડે રૂ ૮૯. આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશા રહેશો એવી ખાત્રી રાખે ], ૯૦. અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૯૧. ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો. કરવા જાય ..., ૯૨. લોકમાં ગુપ્ત વાત જાહેર કરે ૩, ૯૩. યશને અર્થે અજાણ મારાસનો જામીન થાય 1. ૯૪. હિતનાં વચન કહેનારની સાથે વેર કરે ..., ૯૫. બધે ભરોસો રાખે , ૯૬. લોકવ્યવહાર ન જાણે 7, ૯૭. યાચક થઈ ઉષ્ણ ભોજન જમવાની ટેવ રાખે ], ૯૮. મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે ], ૯. કુકર્મ કરતાં શરમાય નહીં ` અને ૧૦૦, બોલતાં બહુ હસે, તે મુર્ખ જાણવો. ` શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણમાંથી સૌજન્ય: વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી નરેન્દ્રભાઈ બાબુલાલ સંઘવી (ભાભરવાળા) આજનો સુવિચાર જો હું માતા બનીશ તો મારા સંતાનો ઉપર વિસ્કારથી જીત મેળવવા કરતાં વાત્સલ્યથી હારી જવાનું પસંદ કરીશ. વાત્સલ્યની અમીધારી તેમનાં જીવનનું સર્વતખી સંસ્કરણ કરીશ. આ એટલે સદાય યુનિ... મુનિ એટલે વાત્સલ્યમથી આ... વર્તમાન સંસ્કૃતિધામ (પ્રા. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬. ધન મેન્શન, ૧૯ માળે અવંતિકાબાઈ ગોખો સ્ટ્રીટ ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી ક્રમાંક-૨૩ ૐ ૐ નમઃ જિનમ ક્યુતિ શાસનમ “ભકિતથી મુકિત-૧? અજૈન શાસ્ત્રોમાં એક સુંદર મજાનો શ્લોક આવે છે. એનો ભાવાર્થ એ છે કે ૧૦૦ કામ છોડી ને નાહી લેવું જોઈએ. ૧ હજાર કામ છોડી ને ખાઈ લેવું જોઈએ. (જઠરાગ્નિને તેઓએ દેવની ઉપમા આપી છે. એનો અપલાપુ ન થવો જોઈએ.) ૧ લાખ કામ છોડીને દાન કરી લેવું જોઈએ. આ શ્લોકના આ ત્રીજા ચરણનો ભાવાર્થ એમ છે કે દાન કરવાનો વિચાર આવે તેનો ઝડપથી અમલ કરવો જોઈએ, નહીં તો એકવાર એનો સમય વીતી જશે પછી દાન આપવાનો ભાવ તૂટી જશે. દાન માટે એક સરસ મજાની વાત નીચેના શ્લોકમાં પણ મૂકવામાં આવી છે, सतेषु जायते सुरः, सहस्रेषु च पंडितः । दस सहस्रेषु च वक्ताः , दाता भवति वा न भवति । સોએ એક શરવીર પાકે, હજારે એક પંડિત પાકે, દશ હજારે એક વક્તા પાકે પણ દાનેશ્વરી તો થાય કે ન થાય તેનું કંઈ નક્કી નહીં. એક શેઠ પાસે એક ભિખારી ખાવાનું માંગે છે. શેઠ તાડૂકીને ગુસ્સામાં નનૈયો ભણે છે. પછી પૈસા, કપડા, ઓઢવાનું માંગે છે. શેઠ બધામાં વારાફરતી ના પાડે છે. અંતે અચાનક પેલા ભિખારીએ શેઠને કહ્યું આ નીચે પડેલી ધૂળ આપશો ? શેઠને થયું મારું શું જાય છે ? શેઠે ચપટી ધૂળ લઈ પેલા ભિખારીના તુંબડામાં નાખી પછી પૂછયું “લે મેં આ ધૂળ નાખી પણ તારૂં શું વળ્યું ? ” પેલા ભિખારીએ કહ્યું “ શેઠ, ભલે મારું કંઈ ન વળ્યું પણ તમારો હાથ તો વળ્યો, આજે ધૂળ માટે વળે છે તો કાલે ધાન માટે પછી ધન માટે વળશે. એટલે દાન આપવું ખૂબ મુશ્કેલ છે. આપ્યા પછી પણ પસ્તાવો કરવાનું દૂષણ ઘૂસી ન જાય તેથી તેની સતત અનુમોદના કરવાનું ભૂષણ આપેલા દાનને આભૂષણ રૂપ બનાવીને જ જંપે છે એટલે ૧ લાખ કામ છોડીને દાન કરી લેવું અને શ્લોકના અંતિમ ચરણમાં બહુ જ સરસ વાત મૂકી છે કે અસંખ્ય કામ છોડીને ભગવાનની ભક્તિ કરી લેવી. જૈન શાસ્ત્રોમાં પણ ટંકશાળી વચનોને પીરસનારા મહામનિષી ઊપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ભક્તિને મુક્તિની દતિ તરિકે વર્ણવી છે. ઊપાધ્યાય યશોવિજયજી એટલે કનોડાના જશવંત નામનો નાનકડો બાળક જેને રાા વર્ષની ઉંમરે આખું ભક્તામર કડકડાટ માત્ર સાંભળીને કંઠસ્થ કરેલું. આ એજ ઊપાધ્યાયજી મ.સા. છે જેઓ બદામ ઊછળે અને નીચે પડે ત્યાં સુધીમાં સંસ્કૃતના નવા ૬ શ્લોક બનાવતાં. સમગ્ર જિનાગમનો સાર તેમણે એક શ્લોકમાં જણાવી દીધો છે. सार मे तन्मया लब्धं, श्रुताब्धेडर्वगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्द सम्पदां ॥ એટલે કે આ કૃતનું અવગાહન કરીને મને એનો સાર મળી ગયો છે. એ છે “પરમાત્મ ભક્તિ” જે બીજ સ્વરૂપ છે અને સાધકને અંતે પરમપદ આપીને જ જંપે છે. ભક્તિને ઊપાલંભ (મીઠો ઠપકો) આપતાં એક સ્તવનમાં આજ ઊપાધ્યાયજી મહારાજ સરસ મજાની વાત કરે છે. “ મુક્તિથી અધિક ભલી તુજ ભક્તિ મુજ મન વસી ” મોક્ષથી પણ વધારે વહાલી મને પરમાત્માની ભક્તિ છે કારણે ભક્તિનો આનંદ તો પ્રત્યક્ષ છે. ભક્તિના ગુણ અગણિત છે પણ એક તક્લીફ મોટી છે અને એ છે કે જે ભક્તિ કરે છે એને મુક્તિ મળી જ જાય છે. તેથી ભગવાન અને ભક્ત એક બની જાય પછી એ ભગવાનને ભજી નથી શકતો. આવી સુંદર અને મીઠી ભાષામાં ભગવાનની ભક્તિને ઊપાલંભ આપતા પૂ.યશ વિ. મ.સા.એકજ વાત કરે છે કે ભક્તિ નામનું બીજ જે વાવે છે તેને પછી અંકુરાઓ, પર્ણો, શાખાઓ, ડાળીઓ છેવટે ફૂલો અને અંતે મોક્ષરૂપી ફળ સામેથી એના કરકમળમાં આવીને પડે છે એમાં બેમત નથી. મનિ ટૂ નિયમ દ્ધિ: 1 ભગવાન એક વખત પણ હૃદયમાં આવે એટલે સિદ્ધિની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. જરૂર છે માત્ર ભગવાનને ભાવથી ભેટવાની. સંત તુકારામને એના મોટાભાઈએ એક વખત એક કામ સોંપ્યું. મોટોભાઈ ૪૦ વર્ષથી રોજ અડધો લોટ દૂધ ચડાવવા ભગવાન પાસે જતો. તેને બહારગામ જવાનું થતાં એક દિવસ માટે લઘુબંધુ તુકારામને આ કામ સોપ્યું કે તું એક દિવસ આ દૂધ ભગવાનને ચડાવી આવજે. તુકારામને એમ કે મોટા ભાઈ રોજ દૂધ લોટામાં ભરીને લઈ જાય છે અને પછી એ લોટ ખાલી લાવે છે એટલે દેવ આ દૂધ પી જતા હશે. એટલે તેમણે પણ ભોળાભાવે ભગવાનને કહ્યું આજે મારો મોટો ભાઈ બહારગામ ગયો છે અને આ કામ સોંપ્યું છે. તું Page #6 -------------------------------------------------------------------------- ________________ દૂધ પીજા. પણ ભગવાન થોડા દૂધ પીવાના હતા? હવે ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચે છે. તુકારામે અંતિમ પડકાર ભગવાનને ફેંકી દીધો કે ભગવાન ! તું જયાં સુધી દૂધ નહીં પીવે ત્યાં સુધી હું ઘરે નથી જવાનો. કેમ આજે હું આવ્યો એટલે તને ખોટું લાગ્યું છે ? કાકલુદી કરે છે, માથા પછાડે છે, આંસુઓ સારે છે, ભાવ હવે પરાકાષ્ઠાએ પહોંચે છે. કલાકેક પછી કોઈ અધિષ્ઠાયક દેવને એની આ પરાભક્તિની જોઈને ખેંચાઈ આવવું પડે છે અને દૂધ ખલાસ થઈ જાય છે. આત્મસંતોષના ભાવ સાથે તુકારામ ઘરે આવે છે. બીજા દિવસથી મોટાભાઈનું દૂધ ચડાવવાનું શરૂ થઈ જાય છે. બે ચાર દિવસ પછી અચાનક મોટાભાઈને યાદ આવતાં તેંમણે તુકારામને પૂછયું, “ અલ્યા ! તું તે દિવસે ભગવાનને દૂધ ચડાવી આવેલો ? ” તુકારામે તુરંત જવાબ આપ્યો, “ હાં, મોટાભાઈ, ભગવાન દૂધ પી ગયેલા, તમે નહોતા એટલે થોડીવાર લાગી પણ છેવટે પીવડાવીને જ આવ્યો. મોટાભાઈને થયું ૪૦ વર્ષમાં કયારેય મારૂ દૂધ ભગવાને ન પીધું અને આ તુકારામ એક દિવસમાં આવડી મોટી સિદ્ધિને પ્રાપ્ત કરી આવ્યો ? ભાઈને એ ભેટી પડયો. એટલે ભાવની ખૂબ કિંમત છે ભાવ ભક્તિ માટે પૂ. શ્રીમાન વિજયજી મહારાજ સાહેબે પણ આ વાત એક સ્તવનમાં મૂકી દીધી છે. કહત માન જીન ભાવ ભગતિ બીન, શિવ ગતિ હોત ન મેરી, - કયું કર ભક્તિ કરૂં પ્રભુ તેરી ?... (૨) ભાવ જયારે ભળવાનું શરૂ થાય છે ત્યારે કાર્મણવર્ગણાઓમાં અભુત રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થાય છે અને સંચય કરેલા કર્મોના ભુક્કા બોલવાનું શરૂ થઈ જાય છે. એક માણસ ગાલ ઊપર દાઝી ગયો. કોઈએ પૂછયું અલ્યા કયાંય નહીંને ગાલ ઉપર કેવી રીતે દાઝી ગયો ? પેલાએ જવાબ આપ્યો કે હું ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો. આપણી પણ કંઈક આવી જ હાલત છે ? તન મંદિરમાં મન શેરબજારમાં . શેરોના ભાવ ગગડે અને ઇન્ડેક્સ ડાઉન થઈ જાય તેમ આપણા પણ ભાવ ગગડી ગયા છે નહિં તો જે અઈમુત્તાને “ ગમણા ગમણે...' નો પાઠ મળેલો એ જ પાઠ આપણી પાસે છે. છતાં તેને કેવળજ્ઞાન અને આપણે હજુ ચોર્યાસીના ચક્કરોમાં. ભાવ કદાચ ન આવે તો પણ ક્રિયા તો પાછી ન જ છોડવી: દુકાન માં નુકશાન જાયતો દુકાન બંધ નથી કરી દેતાં. દુકાન ખુલ્લી હશે તો કોઈકવાર પણ નફી થશે. અને ઊંચી દ્રવ્યક્રિયા જ ઊંચા ભાવને લાવનારી જનની છે માટે ક્રિયા અને ભાવ બન્ને સિક્કાની બે બાજુ જેવા છે બે માંથી એકની પણ ઉપેક્ષા ન ચાલે. એટલે વિશિષ્ટ પ્રકારે ભક્તિ કáાનું શરૂ કરી આપણે આપણા જીવનને નવપલ્લિત કરી દઈએ. અરિહંત પ્રભુના દર્શન, પૂજાના ફળ અચિન્ય છે. એક ચૈત્યવંદનમાં સાર નીચે મુજબ મૂકવામાં આવ્યો છે કે.... « દેરાસરે જવાથી-ઊપવાસનું ફળ --~-- દેરાસર જવાની ઇચ્છા કરે ......... .............. ૧, દેરાસરે જવા ઊભી થાય ............ દેરાસર જવા માંડે .................... ................... ૩, | દેરાસર જવા તરફ ડગલા ભરે ........................ ૪ દેરાસરના રસ્તે ચાલતાં ........... ૫. | દેરાસરના અધે રસ્તે પહોચતા .......................૧૫ દેરાસરને દૂરથી દર્શન કરતાં .........................૩૦, ' દેરાસર પાસે આવતાં ........................... ૬ માસના દેરાસરના ગભારા પાસે આવતાં ............ ૧ વર્ષના, 1 પ્રભુજીને પ્રદક્ષિણા આપતા ................ ૧૦૦ વર્ષના ! સુંગધી પુષ્પોની હાથેથી ગૂંથેલી માળા પહેરાવતા ..................૧ લાખ વર્ષના ભાવપૂજારૂપ ચૈત્યવંદન, સ્તવન, ગીતગાન, નૃત્યથી અનંત ફળ મળે યાવતું તીર્થંકરનામ કર્મ બંધાય. એટલે પદ્રવ્યપૂજા કર્યા પછી શાંતચિત્તે અવશ્ય ભાવપૂજા, ચૈત્યવંદન - સ્તવન વગેરે કર્યા વગર ન રહેવું. ................... સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી. શ્રી દલીચંદભાઈ હકીચંદભાઈ શાહ (પાલીતાણાવાળા) પશુરક્ષા, વનરક્ષા, જલરક્ષા, ભૂરક્ષામાં જ ભારતીય પ્રજનું ભૌતિક હિત આજનો સુવિચાર સમાયેલું છે. નારીમાં શીલની સુરક્ષામાં જ તેનું આધ્યાત્મિક હિત સમાયેલું છે. આના દુશ્મનોને ઓળખી લો. દરિયાપાર ભગાડી મૂકો. વર્ધમાન સંસ્કૃતિધામ (ક, છ. સરકાર સંસ્કૃતિ ભવન) ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્સઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્સઃ ૮૦૨૦૭૪૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ્ મિજા માં | પૂરમામલોકdGI રહસ્યો શ્રી જિનેશ્વર ભગવાનના દર્શન કરવાથી ત્યા સાધુપુરુષોને વંદન કરવાથી જેમ છિદ્રવાળા હસ્તમાં પાણી ટકતું નથી તેમ લાંબા કાળ સુધી પાપ પણ ટકતું નથી. આ ભગવાનની પ્રતિમામાં જે ભગવાનનું દર્શન કરે છે તેની દૃષ્ટિમાં અખૂટ આત્મસ્નેહ અંજાય છે. મનમાં સર્વના મંગળની શુભ ભાવના છલકાયા છે. પ્રાણમાં અપૂર્વ હર્ષ ઊભરાય છે. અધમ આત્માઓ ભગવાનની પ્રતિમાને પથ્થર માને છે. મધ્યમ આત્માઓ પ્રતિમા માને છે અને ઉત્તમ આત્માઓ તેને ભગવાન માને છે. એક આચાર્ય ભગવંત કોઈ પ્રતિમા બોલે તો તરત ટોકે. ભાઈ! પ્રતિમાની જગ્યાએ ભગવાન બોલોઃ પ્રતિમા પર જિનશાસનની અતિ ગૂઢ અંજનશલાકાની વિધિ થાય એટલે એ પરમાત્મામાં પરિવર્તિત થઈ જતી હોય છે. આચાર્ય ભગવંતો એ મંગળ ક્ષણોમાં સીમંધર સ્વામી ભગવંતને વિનંતી કરી થોડી ક્ષણો માટે પોતાનામાં તીર્થંકરપણાનું આરોપણ કરવાની વિનંતી કરતા હોય છે અને પોતાનામાં પ્રવેશેલું તીર્થંકરપણું પછી અંજન દ્વારા પ્રતિમામાં આરોપણ કરતા હોય છે. હજુ થોડા વર્ષો પહેલાં અંજનશલાકાઓમાં આ અંજન થયે તેજકિરણો છૂટતા અને ભગવાન સામે રાખવામાં આવેલા અરિસાઓ ફૂટી જતાં હતાં. આપણે પછી રોજ એ ભગવાનની પૂજા કરવા દ્વારા એમનું તીર્થંકરપણું ધીમે ધીમે આપણા દોષોને ખતમ કરવા દ્વારા અને ભગવાનના ગુણોને આપણામાં ખેંચવા દ્વારા) આપણામાં પ્રવેશ કરે તેવી વિનંતી કરવાની હોય છે. “જિન પડિમા જિન સારિખી' એ ન્યાયે ભગવાનની પૂજાનું ફળ શાક્ષાત્ ભગવાનને પૂજન કરવાથી જે ફળ મળે તેટલું જ છે. તેનાથી જરાપણ ઓછું નહીં. શ્રી રાયપસણીય સૂત્રમાં કહ્યું છે કે શ્રી જિનપૂજાનું ફળ પૂજકના હિતને વાસ્તે, સુખને વાસ્તે, મોક્ષના વાસ્તે, જન્માંતરમાં પણ સાથે આવનારું ફળ છે. “થયયુઈ મંગલ” એટલે કે સ્થાપના નિક્ષેપાની સ્તુતિ કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. અને એટલે જ એક શ્લોકમાં ભગવાનને વિનંતી કરવામાં આવી છે કે હે! ભગવાન, દેવલોકની અપ્સરાઓની મને સ્પૃહા નથી. નારકીના દુઃખો છેદાઈ જાય તેવી કે સંસાર ટૂંકો થઈ જાય તેવી મારી કોઈ માંગણી નથી. અરે! જલ્દી મોક્ષ મળી જાય તેવી પણ મારી કામના નથી. મને તો બસ ભવોભવ તારા ચરણોની સેવા જોઈએ છે. એક ભક્ત હૃદયે કાવ્યાત્મક ભાષામાં ભગવાન પાસે જે પ્રાર્થના કરી છે તે અતિ અદ્દભુત છે. હે પરમાત્માનુ! મારા એવા નસીબ કયાં કે ફરીથી મને મનુષ્યભવ મળે પરંતુ કદાચ હું તિર્યંચગતિમાં ચાલ્યો જાઊં તો મને મોર બનાવજે જેથી તારા શિખરે બેસીને ટહૂકા કર્યા કરું. મોરપીંછ બની તારી ગોદમાં રમ્યા કરું. કયાંય કોઈક કબૂતર, ચકલી બનાવજે જે તારા મંદિરના ગોખલામાં માળો બનાવીને તને નીરખ્યા કરે. કદાચ મૃગલો બનાવે તો કસ્તુરીયો મૃગલો બનાવજે. જેથી તારા વિલેપન વખતે તારા ચરણોમાં આળોટું. કદાચ ગાય બનાવે તો ચમરી ગાય બનાવજે જેના વાળમાંથી ચામર બની તારી પાસે ઘૂમ્યા કરું. કદાચ એકેન્દ્રિયમાં નાખે તો પૃથ્વીકાયમાં આરસ બનાવજે; અપૂકાયમાં (પાણીના જીવોમાં) ફિરોદધિના જળ બનાવજે; વાઉકાયમાં ધૂપનો બાયુ બનાવજે; વનસ્પતિકાયમાં ગુલાબ - ચંપો, મોગરાનો જીવ બનાવજે. જેથી તારી આજુબાજુ જ મારું અસ્તિત્વ રહે. બેઈન્દ્રિયમાં નાખે તો શંખ બનાવજે તો આરતી Page #8 -------------------------------------------------------------------------- ________________ મંગળદીવામાં નાદરૂપે હાજર રહી શકું. સદ્ભાગ્યે કદાચ ફરીવાર મનુષ્ય બનાવે તો સંપ્રતિ મહારાજાના આત્મા જેવો બનાવજે જેમણે ૧૫ લાખ જિનપ્રતિમાઓ અને ૧૫ કરોડ જિનપ્રતિમાઓ પોતાના જીવનમાં ભરાવી અને કદાચ દેવ બનાવે તો પાર્શ્વનાથ ભગવાનનાં આત્મા જેવો બનાવજે જેમણે ૫૦૦ કલ્યાણકોમાં અગ્રેસર બનીને હાજરી આપેલી. ઘંટીની અંદર જે અનાજના દાણા વચ્ચેના લાકડાને પકડે છે તે બે પડ વચ્ચે પીલાતા નથી. તે લાકડું એટલે ભગવાન. ભગવાનને જે છોડે છે તે ચોર્યાસીના ચક્કરમાં પિસાઈ જાય છે. એટલે જ કહ્યું છે કે સંપત્તિ એ સંપત્તિ નથી. ભગવાનના નામનું સ્મરણ એજ સાચી સંપત્તિ છે. વિપત્તિ એ વિપત્તિ નથી, ભગવાનના નામનું વિસ્મરણ એજ સાચી વિપત્તિ છે. હેં! હોય નહીં? વાળ ખરવા-ટાલ વગેરેના પ્રયોગો : (ગતાંકથી ચાલુ) ૬. તલના ફૂલ, ગોખરું અને સીંધાલુણ ને કોપરેલ તેલમાં નાખીને તેનો લેપ કરવાથી ટાલ પર વાળ ઊગે છે. ૭. કાકડી છાલ સાથે ખાવાથી વાળમાં ચમક આવે છે. ૮. આમળાનો પાવડર, જેઠીમધનો પાવડર અને અરીઠાથી માથું ઘસવાથી કોઈપણ પ્રકારના ઈંડાયુક્ત શેમ્પુની જરુર નથી પડતી. ગરમ પાણીમાં આમળાનો ભુક્કો નાખી વાળ ધોતાં તે સુંવાળા અને મુલાયમ બને છે. ૯. ન્હાતી વખતે એક ખરબચડું કપડું લઈ ભીનું કરી શરીર પર રહેલા વાળના મૂળથી ઊલ્ટા ક્રમે (નીચેથી ઉપર) ઘસીને ન્હાવાથી તદ્દન અલ્પ પાણીથી અને છતાં ખૂબ ફાયદો થાય તેવું સ્નાન થાય છે. સ્નાનનો અર્થ વાળના મૂળમાં જામેલ મેલ, કચરો સાફ કરવાનું છે. તે ઉપરના પ્રયોગથી સહજ સિદ્ધ થાય છે. ચામડીના રોગીઓએ કે કોઈએ પણ કયારેય સાબુથી ન્હાવાની જરુર હોતી જ નથી. માત્ર પાણી અને કપડાંથી ઉપર પ્રમાણે સ્નાન કરતાં શરીરની તંદુરસ્તી સચવાઈ રહે છે. સાબુમાં એસીડ આવતો હોય છે. (કોસ્ટીક સોડા વગે૨ે તે પાણીને અડતા પાણીના અસંખ્ય જીવોનો હ્રાસ થાય છે તેથી માત્ર સાદા પાણીથી જ ન્હાવાનું રાખવું અથવા તો ગોમુત્ર - છાણ - મુલતાની માટીથી બનતા સાબુનો ઉપયોગ કરવો (ધામ ઉપર મળે છે.) જેથી વાળને પણ નુકસાન નહીં થાય. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી સ્વ. શાંતાબહેન બુટાલાલ શાહ આજનો સુવિચાર જો દુઃખો જોવા છે તો બીજાના જ જુઓ, જાતના કદાપિ નહિ. જો દોષો જોવા છે તો જાતના જ જુઓ, બીજાના કદાપિ નહિ. આથી સંસારનો તરત અંત આવશે. અન્યથા સંસાર અનંત જ રહેશે. વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-૨૬ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧ ભગવાનની પ્રતિમા એ યંત્ર છે. ભગવાનનું નામ એ મંત્ર છે અને અષ્ટપ્રકારી પૂજા એ તંત્ર છે. શ્રાવકને પુણ્ય વગર ન ચાલે. એક કોઈ શ્રાવક પંડિત હોય, આચાર્યભગવંતને ભણાવતા હોય છતાં જ્યાં સુધી શ્રાવક છે ત્યાં સુધી પૂજા કર્યા વગર નહીં રહેવાનું. શ્રાવકને ડગલેને પગલે પુણ્ય જોઈએ અને “પુણ્ય' ઉત્પન્ન કરવા માટેનું એક મોટામાં મોટું પાવરહાઉસ હોય તો તે છે “વદ્રવ્યથી ભગવાનની “અષ્ટપ્રકારી પૂજા.” અનંતાનંત કાળથી અનાથ બનીને ભટકતાં આત્માને દશે દૃષ્ટાંતે દોહયલો એવો મહામૂલો મનુષ્યભવ મળી ગયા પછી આ અમૂલ્ય જીવનને એળે ન જવા દેવું હોય તો આ ભગવાનની ખૂબ ભાવથી સર્વ પ્રકારે ભક્તિ કરી લેવી જોઈએ. ભગવાનની ભક્તિ આબાલવૃદ્ધને સહજ છે. તેનાથી તપ, ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય, તિતિક્ષા અને ધ્યાન મુશ્કેલ છતાં ‘હસ્તામલકવતુ” (સહજ) બની જાય છે. પછી સગુરુનો સંયોગ, ચારિત્ર યાવત્ કેવળજ્ઞાન અને મોક્ષમાં લઈ જવાની તાકાત ભક્તિ નામના આ અઢી અક્ષરમાં ધરબાયેલી છે. “ભક્તિ' નામનો આ અક્ષર ચમત્કારિક રીતે પોતાનામાં રહેલા નમ્રતા નામના ગુણનું ભકતમાં શીલારોપણ કરે છે. આખી બારાક્ષરીમાં ‘ભ’ અને ‘ત' આ બે જ અક્ષરો એવા છે કે જે નીચેથી શરૂ થાય છે. બાકી બધા જ અક્ષરો ઉપરથી શરૂ થાય છે એટલે આ નમેલા બે અક્ષરોની જેમ ભક્ત પણ નમ્ર અને વિવેકી બની જાય છે. “ભ' એટલે ભજો, ગ” એટલે ગમ ખાજો; “વ' એટલે વાસનાનો ત્યાગ કરજો અને “ન' એટલે નમજો. બાળકો પણ ઘણીવાર ભગવાનના નામને લૂંટતા કેવા ચમત્કારો કરે છે. ગણિતમાં હોંશિયાર એક છોકરાએ પરમાત્મા શબ્દનો સરવાળો કર્યો. ૫ + ૨ + મા (સાડાચાર) + ૮ (અડધો ત એટલે આંઠ) + મા (સાડાચાર) = ૨૪, તીર્થકરો ચોવીસ જ હોય છે. ત્રેવીસ નહીં બાવીશ નહીં. કારણ તીર્થંકરો બની શકે તેવા ઉત્કૃષ્ટ પરમાણુઓ માત્ર ૨૪ ભગવાન બની શકે તેટલી જ માત્રામાં હોય છે. એક બાળકને નકલ કરવાની ટેવ એનો પિતા ભારે નાસ્તિક, એણે ઘરમાં મોટા અક્ષરે લખી નાખ્યું THE GOD IS NO WHERE. ભગવાન કયાંય નથી. બાળકે ઉપરના વાકયની નકલ કરી અને છેલ્લા શબ્દનો પહેલો અક્ષર 'W' તેના આગલા શબ્દમાં ભૂલથી જોડાઈ ગયો અને પિતા આસ્તિક બની ગયો. બાળકે લખ્યું THE GOD is NOW HERE. એટલે ભગવાન હવે અહિં જ છે. અત્ર, તત્ર, સર્વત્ર ભગવાન બધે જ છે. પૂજામાં પણ આપણે દેવોની ઈન્દ્રની નકલ જ કરવાની હોય છે. નકલ ઘણીવાર તો એવી હોય છે જે અસલને પણ ચડી જાય. ચાર્લી ચેપ્લીન જેવી જ એકટિંગ” કરનારને ૧ લાખ ડોલર મળે એવી સ્પર્ધામાં ૨૬૮ જણાએ ભાગ લીધો. ચાર્લી ચેપ્લીને પણ વેશપલ્ટો કરીને પોતાનું નામ સ્પર્ધામાં લખાવી દીધું. ચાર્લી ચેપ્લીનને એમ કે હવે અમારા ખિસ્સામાં જ આ એક લાખ ડોલર આવી જશે સમજો ને અને બધાના આશ્ચર્ય વચ્ચે તેમનો પોતાનો પાંચમો નંબર આવ્યો. | ‘અરિહંત ચેઈઆણં'નો ખરો અર્થ એ છે કે મન, વચન, કાયા દ્વારા ભગવાનને કરેલું વંદન, જલ - ચંદન - પુષ્પ દ્વારા ભગવાનને કરેલું પૂજન, વસ્ત્રો અલંકારો, અક્ષત, નૈવેદ્ય ફળ દ્વારા ભગવાનનો કરાયેલો સત્કાર અને ગુણસ્તુતિ દ્વારા કરાયેલું ભગવાનનું સન્માન બોધિલાભને દેનારું છે જે અનુક્રમે નિસગ્ન (મોક્ષનું સુખ) આપીને જ જંપે છે. ભગવાનના ગુણો ગાઈને એને જીવનમાં ઉતારવા એ જ ભગવાનની સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ પૂજા છે. એક શ્લોકમાં આ ભગવાનના ગુણો ગાવાથી શું ફળ મળે છે તેનું સુંદર વર્ણન મૂકવામાં આવ્યું છે. સય પુર્ણ સમજજણે, સહસ્તં ચ વિલવણે સયું સાહસ્સિઆ માલાએ, અનંત ગીઅવાઈએ. એટલે કે “શ્રી જિનેશ્વર પ્રભુ”ને પ્રમાર્જન કરતાં સો ગણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચઢાવવામાં લાખગણું અને ગીત તથા વાજિંત્રથી ભક્તિ કરતાં અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે. શ્રી જિન પ્રતિમાના દર્શન માત્રથી કર્મસમૂહમાં ભારે નાસભાગ શરૂ થઈ જાય છે. જેમ ચા બગડે તો સવાર Page #10 -------------------------------------------------------------------------- ________________ બગડે, દાળ બગડે તો દિવસ બગડે અને અથાણું બર્ગડે તો વ૨સ બગડે કહેવાય છે, તેમ પ્રભાતે સારા માણસનું મોં જોનારનો આખો દિવસ સારો જાય છે, તો પછી પરમ સૌભાગ્યવંત અને મંગળ તેમજ કલ્યાણોની વેલડી સર્જતા શ્રી જિનેશ્વર દેવનું દર્શન કરનારનો આખો ભવ સુધરી જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. (વધુ આવતાં અંકે) સુધારો શ્રેણીના જાગૃત સુશવાચકો તરફથી અમારી ત્રુટિઓ પર નમ્ર ધ્યાન દો૨વામાં આવતાં નીચે મુજબ ફેરફારો આપની ફાઈલમાં કરી દેવા નમ્ર વિનંતી છે. શ્રેણી ૬માં: મસાઓ દૂર કરવાના પ્રયોગમાં જે ચૂનો વા૫૨વાનો છે તે કળીચૂનો એટલે કે ખાવામાં વપરાતો ચૂનો સમજવો. શ્રેણી ૭માં: હાર્ટ-એટેકના ઉપાયમાં (૧) અર્જુનારિષ્ટની ગોળીઓ ખૂબ સારું કામ આપે છે એમ લખ્યું છે પણ જેને બી.પી.ની તકલીફ રહેતી હોય તેમણે આ દવા લેવાનું પ્રમાણ યોગ્ય વૈદ્યરાજને પૂછીને નક્કી કરવું. (૨) તેમાં તુલસીના અને ફુદીનાના પાન વા૫૨વાનું લખ્યું છે તે ફાગણ સુ. ૧૫ થી કારતક સુ. ૧૫ સુધી આપણને ખપતા નથી તે ધ્યાનમાં લેવા નમ્ર વિનંતી છે. શ્રેણી ૧૧માં: મુદ્દા નં. ૧૩માં ઉકાળેલું પાણી ‘સૂર્યોદય પહેલાં જેટલી મિનિટ પહેલા પાણી ઉતારો‘ તેમ લખ્યું છે. પરંતુ સૂર્યોદય થયા પછી જ પાણી ઉતારવું વધારે ઊચિત્ લાગે છે. શ્રેણી ૧૭માં: (૧) ચિલાતીપુત્રએ જે ખૂન કર્યું તે શેઠની પત્નીનું નહીં પણ શેઠની પુત્રી સુષ્મા, જે દાસીપુત્ર ચિલાતીપુત્રની પ્રિયતમા હતી તેનું કરેલું તેટલો હકીકત દોષ સુધારીને વાંચવું. (૨) આ શ્રેણીમાં પ્રથમ પાનાની નીચે જીભના બે કામ લખેલા છે તે બોલવાનું અને ખાવાનું સમજવું. હવે પછીના આરોગ્ય વિષયક લખાણોમાં પણ સહુએ પોતાની તાસીર સમજીને ઔષધિ પ્રયોગો યોજવા. અમારા શબ્દો કરતાં પણ આત્માના ભાવને પકડવા નમ્ર વિનંતી છે. આપ સહુને ફરી ફરી નમ્ર વિનંતી છે કે આ શ્રેણીનો શકય હોય તેટલો વધારે પ્રચાર કરશો. અનુમોદનીય ત્રીજા મહિનાના સૌજન્યનો વર્ધમાન સંસ્કૃતિ ધામ - મલાડ કેન્દ્રએ લાભ લીધેલ છે. એ સિવાય કોઈને શ્રેણીના જૂના અંકો જોઈતા હોય તો ધામ ઉપરથી મળી રહેશે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી પોપટલાલ બાદરચંદ આજનો સુવિચાર ડેઈલી – ડાયરી રાખો. રોજ એક સારું કામ કરો. તેની તેમાં નોંધ કરો. રોજ એક સારો વિચાર કરો, તેને તેમાં ટપકાવી લો. વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સ૨કા૨ સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ૨ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ નમ્ જ્યતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૨૭ અષ્ટપ્રકારી પૂાના રહસ્યો-૨ ભગવાનની પ્રતિમા એ પ્રકષ્ટ પરમ આલંબનસ્વરૂપ છે. પ્રભુની અષ્ટપ્રકારી પૂજા એ અસંખ્ય અનુષ્ઠાનોમાંનું એક અતિ અદભુત અનુષ્ઠાન છે અને ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ એટલે પ્રતિપત્તિની ભક્તિ (આજ્ઞા માથે ચડાવવી તે). કાયા તબી છે તેથી શરીરથી ખૂબ સાધના કરી લેવાની છે. વચન દ્વારા ભગવાનના સ્તોત્રો-ગુણગાન ગાઈ લેવાના છે. મનથી શુભ ધ્યાન વગેરે કરી લેવાનું છે. કાયા અને વચન (જીભ) હજુ કદાચ ભગવાનને સોંપી દઈએ છીએ જે ભવિષ્યમાં રાખ થવાના છે પણ મન જે ભવિષ્યના ભવોને ઘડનારું છે અને જેના અનુબંધો-સંસ્કારો ભવાંતરમાં સાથે આવવાના છે એ મન આપણે ભગવાનને નથી આપતા. એક ખેડૂતે રસ્તામાં જતા મુનિ ભગવંતોને રોટલા વહોરાવવા માટે તેડાવ્યા. આહાર વહોરાવીને બે હાથ જોડીને ઊભા રહી ખેડૂતે કંઈક હિતશિક્ષા આપવાની વિનંતી કરી આચાર્ય ભગવંતો ચાર ચલુવાળા હોય છે. તેમણે ખેડૂતના મોઢા ઉપરના તેજને જોઈ એક જ બાધા આપી કે મન કહે તેમ ન કરવું. ખેડૂતે કહ્યું બસ! મહારાજજી આવી નાનકડી બાધા? હું જરૂ૨ પાળીશ. મહારાજ સાહેબે વિહાર કર્યો. ખેડૂતે વિચાર્યું ચાલો હવે ખેતરમાં અધૂરું કામ પૂરું કરવા. પણ વિચાર્યું કે આ આદેશ તો મનમાંથી આવ્યો છે. હવે ખેતરમાં ન જવાય. તો ચાલો ઘરે જઉં. એ પણ મનમાંથી જ વિચાર આવ્યો છે. હવે ઘરે પણ ન જવાય. ચિંતન શરૂ થયું ક બળતા ગયા અને અડધો કલાકમાં તો કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થઈ ગયાં. મનનું ઊંધું નામ છે એટલે નમન કરવા દ્વારા “ન” મન એટલે કે મન વગરના થઈ જવાનું છે. આટલું સમર્પણ આવે એટલે જીવન સફળ થઈ જાય. એક ચોર શંકરના મંદિરમાં ચોરી કરવા જાય છે. કંઈ મળતું નથી તો શિવલીંગ ઉપર ચડી ઘંટ ચોરવા જાય છે. ત્યાં શિવલીંગ ફાટે છે, શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે તું માંગ માંગ. માંગે તે આપી દઉં. પેલો માફી માંગે છે. હું તો ચોર છું. પહેલાં આપ એ કહો કે મારા ઉપર પ્રસન્ન કેમ થયા? શંકર ભગવાન જવાબ આપે છે કે આ મંદિરમાં કોઈ ફળ ચડાવે છે, કોઈ નિવેદ ચડાવે છે. તું તો આખો ને આખો મારા ઉપર ચડી ગયો. એટલે હું પ્રસન્ન છું. આપણે નક્કી કરીએ કે ખાલી આપણા હાથ કોઈ ખોટા કામ નહીં કરે અથવા પગ ખોટી જગ્યાએ નહીં જાય, આમ થતાં થતાં જો મનનું સમર્પણ આવી જાય તો જંગ જીતી જવાય. - પાંચ અભિગમ જિન મંદિરે જતાં ૧) સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે માવા, મસાલા, પાન, દવા, ઔષધ, છીંકણી, સેન્ટ, અત્તર, અંબર, કસ્તુરી સોર્બટ્રેટની ગોળીઓ, બાળકોના દફતરમાં રહેલા નાસ્તાના ડબ્બા, વોટરબેગ વગેરે ખાવાપીવાની વસ્તુઓ લઈને અંદર ન જવું. તે જ પ્રમાણે પાછું ખાલી હાથે પણ ન જવું એટલે ૨) અચિત્તનો અત્યાગ કરવો જોઈએ નીતિશાસ્ત્ર કહે છે કે ખાલી હાથે દેવ કે ગુરુનું દર્શન ન કરવું. કાંઈક લઈને જ જવું. લૌકિક વહેવારમાં પણ સંબંધીને ત્યાં આપણે ખાલી હાથે નથી જતા, તો પરમસ્નેહી પરમાત્મા પાસે તો ન જ જવાય. ૩) ઊત્તરાસન' એટલે કે ખેસ પહેરીને જવું તેનો છેડો સિવેલો કે ઓટેલો નહીં પણ તેની દશીઓ છૂટી હોવી જોઈએ જેથી જમીનને સંડાસાપૂર્વક પૂંજી શકાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદના, પ્રતિક્રમણ, સામાયિક, પ્રવચન-શ્રવણ, ચૈત્યવંદન, આરતી - વરઘોડા વગેરે સ્થળોએ ખેસ અવશ્ય ધારણ કરવા. ખેસ વડે નાક સાફ ન કરાય, પરસેવો ન લૂછાય. હાથ પરસેવાવાળા થયા હોય તો ધોઈ-મૂંજીને પછી જ પૂજા કરાય. પરસેવો દેરાસરમાં પણ ન પડે તેની કાળજી રાખવા એક રૂમાલ અલગથી સાથે રાખવો હિતાવહ છે. ૪) “અંજલિ” એટલે બે હાથ જોડી “નમો જિણાણું જિઅભયાણ' (નમો ભુવનબંધયે પણ બોલાય) બોલી નમન કરવું. પુરુષોએ ઊંચા હાથ કરી અંજલિબદ્ધ પ્રણામ કરવા. અને ભાવ ભાવવો કે હે સુખેશ્વર, હે પ્રાણેશ્વર, હે હૃદયેશ્વર, હે વિશ્વેશ્વર, હે જિનેશ્વર, હે રાજરાજેશ્વર, હે લોકેશ્વર મારા તને લાખ લાખ પ્રણામ. કોટિ કોટિ વંદન. છેલ્લો અભિગમ છે. ૫) પ્રણિધાન. મન-વચન-કાયાની એકાગ્રતા એનું નામ પ્રણિધાન. થોડો પણ પ્રણિધાનપૂર્વકનો ધર્મ ઘણું ફળ આપે છે. સાચો તો એક નમસ્કાર પણ કાફી છે. (સામર્મયોગનો ઈક્કોવિ નમુક્કારો...') પણ એ એક સાચો લાવવા રોજેરોજ નમસ્કાર કરવા પડે છે. દેરાસરમાં સંસારની, શેરબજારની, ચોખાની જાતની શાકના ભાવની કે છોકરા-છોકરીએ દેખાડવાની વાતો ન કરવી જોઈએ. કાંડા ઘડિયાળ ઉતારીને (દેરાસરમાં પણ ઘડિયાળ હોય તો કાઢી નાખવી જોઈએ). પૂજા કરવી જોઈએ. (અપૂર્ણ) હે! હોય નહીં? qધારે ચરલ્કી શરીરમાં ચરબીનો ખૂબ ભરાવો થઈ ગયો હોય તો હળવા આસનો, પ્રાણાયામ, સવાર-સાંજ ૧-૧ કલાક ચાલવાથી ઘણો ફરક પડી જાય છે. તે સિવાય - ૧) ૧ પાકા લીંબુના રસમાં ગોળ મેળવીને ખાઈ જવું. ૨) નરણે કોઠે તેમજ જમ્યા પછી પાકા લીંબુનો રસ તથા ગોળ નવસેકા પાણીમાં પીવું. ૩) તુલસીના પાનને (કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ વપરાય) દહીં કે છાશમાં ખાવાથી વજન ઘટે છે. અનુદાય ત્રીજા મહિનાના સૌજન્યનો વર્ધમાન સંસ્કૃતિ ધામ - સાયન કેન્દ્રએ લાભ લીધેલ છે. ચોથા મહિનાના સૌજન્યનો વર્ધમાન સંસ્કૃતિ ધામ - મલાડ કેન્દ્રએ લાભ લીધેલ છે. – – – – – – – – –– સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રીમતી પુષ્પાબેન એન. શાહ - - - - - - - - - - - ની ગાડી પર જાપાનીઝ ખેડૂત ફોકુઆઓ કહે છે. ઓ ભારતીય લોકો તમારું પ્રત્યેક આજનો સુવિચાર | જીવનદાયી તત્ત્વ ખેતી, શિક્ષણ વગેરે – ઉત્તમ છે. તમે કયાંય કશો ફેરફાર - પ્રગતિના નામે – ન કરો. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૨૮ જેલમ તિ શાસનમ સુજ્ઞ વાચક શ્રી, (અ) સાદર પ્રણામ સહ! જૈનમુ જયતિ શાસનમુ” શ્રેણીને આપ સહુએ ઉમળકાભેર આવકાર આપ્યો છે. આ સાથે અમો આપની થોડી વિગતો માંગીએ છીએ, જે અવશ્ય ભરીને આપવા નમ્ર વિનંતી છે તેથી ભવિષ્યમાં આ બધા જ લેખો કદાચ પુસ્તિકારૂપે પ્રગટ થાય તો તે અંગે આપને જાણ કરી શકાય. એ સિવાય અન્ય સાહિત્ય આપને અમારે મોકલવું હોય અથવા તો જિનશાસન ઉપર આવતા આક્રમણોનો આગોતરો અણસાર આપવો હોય તો પત્ર દ્વારા આપના સંપર્કમાં રહી શકીએ અથવા આપની પાસે રહેલી વિશિષ્ટ શક્તિનો ઉપયોગ કરી શકીએ. આ સાથે એક “અભિપ્રાય મોજણીનું ફોર્મ આપેલું છે. આપ ઈચ્છો તો આપના નામ સાથે (બ+ક સાથે) નહીં તો નામ વગર પણ (બ અને ક અલગ-અલગ) અભિપ્રાય આપી શકો છો. શ્રેણીને વાંચવા માટે આપ જેટલા ઉત્સુક છો એથી પણ વધુ ઉત્સાહી બનીને આ બંને ફોર્મ આપ ભરીને અમોને જરૂરથી સહાયક બનશો એવી અમારી અપેક્ષા અસ્થાને તો નથી ને? જણાવવા કૃપા કરશો. (બ) જનમ્ જયતિ શાસનમ્ શ્રમણોપાસક આરાધકની વિગત (આ ફોર્મની વિગતો આપે ભરીને આપવાની રહેશે): ૧. આપનું પૂરું નામ : ઘરનું સરનામું ---- પેજર ફેક્ષ નં. :------ ટે. નં. :-- ૨. ધંધાની વિગત : ---- ૩. પેઢીનું નામ તથા સરનામું :-- ટે. નં. : ------ સેલ્યુલર ફોન નં. :-- ૪. વહેવારિક શિક્ષણ (કંઈ યુનિવર્સિટીમાંથી) ૫. ધાર્મિક શિક્ષણ :૬. આપની વિશેષતા :------ જેમ કે સંગીત, વકતૃત્વ, લેખનશક્તિ, અનુવાદ અને સંપર્ક સેતુ અન્ય કોઈ કળાના ઉલ્લેખ સાથે. ૭. શું આપ જિન શાસનના કોઈ કામો હા / ના જો હા તો અઠવાડિયે, મહિને માટે સમય ફાળવી શકો? - કેટલો સમય? દેશી પદ્ધતિથી મળતી સામગ્રીમાં રસ છે? હા / ના કોમ્યુટર ઓપરેટ કરી શકો છો? હા / ના સંસ્કૃતિ પ્રદર્શન આયોજનમાં રસ છે? હા / ના - ગામડાના વિકાસ માટે પશુરક્ષા (પશુપાલનમાં રસ) છે? હા / ના હાથવણાટની આઈટમ તથા આયુર્વેદમાં જાણકારી તથા રસ છે? હા / ના ખાદી વાપરવામાં રસ છે? હા / ના Page #14 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય મોજણી ૧. કોઈ એક શ્રેણી ૧ થી વધુ વાર વાંચી છે? : હા ના જો હા તો કેટલીવાર? . ૨. આ શ્રેણીમાં સૌથી વધુ શું ગમે છે? : મુખ્ય પરિપત્ર/ હૈ! હોય નહીં?| સુવિચાર, બધું કંઈ પણ નહીં ૩. આપની થકી એક કોપી કે આપે કરાવેલ : ૨ની અંદર, પની અંદર/ ૧૦ની અંદર/ આ ઝેરોક્ષ કુલ કેટલા જણાં વાંચે છે? ૧૦ થી વધુ ૪. ભવિષ્યમાં આ શ્રેણી કેટલા સમયે : રોજ દર અઠવાડિયે દર મહિને આપવી જોઈએ? ૫. સહુથી શ્રેષ્ઠ કંઈ શ્રેણી ગમી? ૬. આ શ્રેણીમાં આવતા વિષયો કે વિભાગોમાં : ----------------- કોઈ ફેરફાર સૂચવશો? ૭. શ્રેણીમાં હવે ક્યાં વિષયો ઉપર લખાણ ઈચ્છો છો? ૮. શ્રેણી વિષે આપનો અભિપ્રાય જન્મ-જન ન નન ---- -----------.. : ---- ૮. આપ કેટલી ભાષા ગુજરાતી / હિન્દી / ઈંગ્લીશ / સંસ્કૃત જાણો છો? (ટીક કરો) : અન્યઃ ૯. આપ ભાષાંતર કરી ગુજરાતી / હિન્દી " શકો છો? (ટીક કરો) : ગુજરાતી | ઈંગ્લીશ ૧૦. શું આપ સારા અક્ષરે ગુજરાતી-હિન્દી ગુજરાતી / હિન્દી / અંગ્રેજી અંગ્રેજી લખી શકો છો? (ટીક કરો) : ૧૧. સારું વળતર મળતું હોય તો શ્રી જિનશાસનના કોઈ કામ કરવા માટે આપ સમય આપી શકો તેમ છો? (વિગતે જણાવો) ૧૨. તમારાં મૂળ વતન બાજુ મેળા તથા સામુદાયિક તહેવારો કયારે આવે છે? - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી શાંતિલાલ હાલચંદ કોઠારી મોટી સંખ્યામાં પરમાત્મા સાથે ધ્યાન દ્વારા અભેદ સંબંધ નહિ સધાય ત્યાં આજનો સુવિચાર | સુધી આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરતાં મલિન દેવ-દેવતાઓનું જોર નહિ તૂટે. આપણી સાધનાઓ સફળ નહિ થાય. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ || વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જેલમ્ જ્યતિ શાસનમ | શ્રેણી ક્રમાંક-૨૯ અષ્ટપ્રકારી પૂજળા રહસ્યો-3 અવગ્રહ-અંતરઃ પૂજા સિવાયના સમયે જઘન્યથી ૯ હાથ, મધ્યમથી ૧૦ થી ૫૯ હાથ અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથ દૂર રહેવું. છે. શાસન પ્રભાવના કરતાં કરતાં, અશુદ્ધ માણસોને સ્પર્શ કર્યા વગર, અનુકંપાદાન દેતા, વર્ષીદાન ઊછાળતાં, જીવરક્ષા તેમ જ મનમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં જિનાલયે જવું. ત્રિકાળ પૂજાઃ ક્ષાયિક સમકિતીના ધણી શ્રીકૃષ્ણ અને શ્રેણિક મહારાજા પણ હંમેશા ત્રિકાળ પૂજા કરતાં. ત્રણ ડોઝની વૈદ્યરાજની દવાની જેમ ચોક્કસ અસર થાય છે તેમ ત્રિકાળ પૂજા પણ સંચય થયેલ કર્મોના ભુક્કા બોલાવી દે છે. સૂર્યોદય પછીની પ્રાતઃ કાળની પૂજા હાથ-પગ-મુખ સાફ કરી (શકય હોય તો સ્નાન કરીને જ) ત્રણ પ્રદક્ષિણા આપીને વાસક્ષેપ પૂજા (જમણા હાથનો અંગૂઠો અને અનામિકા વચ્ચે વાસક્ષેપ પકડીને) કરીને ધૂપ-દીપઅક્ષત-નૈવેદ્ય ફળપૂજા ચૈત્યવંદન આદિ કરવા જોઈએ. સવારની પૂજા રાત્રિના પાપોને હણી નાખે છે. મધ્યાન્હ કાળની પૂજા વિધિવત્ સ્નાન કરીને અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ જે આખા જીવનના પાપને ધોઈ નાખે છે અને (સામાન્ય રીતે સૂર્યાસ્ત પહેલાં) સાયંકાળે એટલે સાંજની પૂજામાં પ્રદક્ષિણા ધૂપ, દીપ, ચૈત્યવંદન (આરતી-મંગળ દીવો) કરવા જોઈએ. જે ૭ ભવના પાપને ધોઈ નાખે છે. સ્નાનવિધિઃ જિનપૂજાના નિર્મળ ઉદ્દેશ્ય સિવાય સ્નાન ન કરવું. સ્નાન શકય હોય તો પરાતમાં કરીને (મુંબઈમાં અનેક યુવાનો આ પ્રમાણે કરે છે, તેનું પાણી નીચે જમીનમાં પરઠવી દેવું જોઈએ. જેથી તે બે ઘડીમાં સૂકાઈ જાય. આપણા શરીરમાંથી નીકળતી અશુચિઓ (કફ, ઘૂંક, પરસેવો, પેશાબ વગેરે બધી) ૪૮ મિનિટમાં જો સૂકાય નહીં તો તેમાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થતાં હોય છે. નાના નગ્ન થઈને એ કરવું, પંચિયું પહેરીને નહાવું. ઊલ્ટી થયે, સ્મશાનમાંથી આવ્ય, હજામત બાદ તેમજ મૈથુન બાદ અવશ્ય સ્નાન કરવું. ભોજન પછી ૧ કલાક ન કરવું. વસ્ત્ર પરિધાન સ્કૂલમાં યુનિફોર્મ હોય છે. ચર્ચમાં મસ્જિદમાં નિયમો પાળવા પડે છે તો જિન મંદિરમાં વિધિ મુજબ જ વસ્ત્ર પરિધાન કરવું જોઈએ. આજકાલ ઘણાં લોકો બર્મુડા પહેરીને, લૂંગી કે નાઈટી પહેરીને દર્શન કરવા આવતા હોય છે આ એક મોટી અવિધિ છે. બહેનોએ માથે ઓઢીને જ દેરાસર, વ્યાખ્યાન, પર્યુષણમાં સ્વપ્ન ઊતારવા આવવું જોઈએ. શુદ્ધ-સ્વચ્છ ટુવાલ વડે શરીર લૂછી બીજો ટુવાલ પહેરી પછી અલગથી પોટલીમાં રાખેલ પૂજાના કપડાં ધૂપીને પહેરવાં જોઈએ. ઉજ્જવળ, શુભ (રાતા અને પીળા વસ્ત્રો પણ ચાલે) વસ્ત્રો પહેરવાં. મુહકટા એટલે મટકા સીલ્કની જોડીઓ હવે બજારમાં મળે છે જેમાં કોશેટોને મારવામાં નથી આવતાં. તેવા નિર્દોષ વસ્ત્રો પહેરીને પૂજા કરવી. શકય હોય તો ગાંઠ ન બાંધવી. (બહાર ગાંઠ બાંધતા કયારેક અંદર મનમાં પણ ગાંઠ બંધાઈ જાય). ખેસમાં જમણો ખભ્ભો ખુલ્લો રાખવો. પૂજાના કપડા પહેરી અશુદ્ધ જાજમ પર ન બેસવું. ઘણાં માણસોએ વાપરેલ, મેલાદાટ કપડાં ન પહેરવા. શક્ય હોય તો રોજ પૂજાના કપડાં પાણીમાંથી કાઢી એ પાણી જમીનમાં પરઠવી દેવું. પૂજા પતી ગયે તુરંત બદલી નાખવા. લાંબા સમય પહેરી ન રાખવા. ઘરમાં અલગથી પૂજાના કપડા ધોવા. બળેલા, તૂટેલા, ફાટેલા કે સાંધેલ વસ્ત્રો ન વાપરવાં. કેશ સંવર્ધન કરી પછી વસ્ત્રો પહેરવા. કાંડા પર વિરવલયો, બાજુબંધ, ગળામાં સોનાની ચેઈન, અનામિકા આંગળીમાં વીંટી વગેરે પહેરીને પૂજા કરવી. નગ્ન અંગુલીથી પૂજા કરવી. ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી પહેરવાં. મુખકોશઃ આપણે ગંદા દેહથી વિદેહીની (સિદ્ધ બનવાની) સાધના કરવાની છે. અંગારવાયુની દુર્ગંધ Page #16 -------------------------------------------------------------------------- ________________ રોકવા કમસેકમ આઠ પડ કરી મોં/નાક બરાબર બંધ કરવા. ખેસ વડે જ મુખકોશ બાંધવો. (પુરુષોને બે કપડાથી જ પૂજા કરવાની છે માટે) બહેનોએ રૂમાલથી મુખકોશ બાંધી પૂજા કરવાની છે. ચાંલ્લોઃ જેમ આંખ વિનાનું મુખ નકામું છે. ચાંદ વિનાની રાત નકામી છે. જલ વિના સરોવર નકામું છે તેમ તિલક વિના લલાટ નકામું છે. પરમાત્માની આજ્ઞાના સ્વીકારરૂપે ચાંલ્લો કરવાનો છે. સધવા જેમ “મારો ધણી હજુ જીવતો છે તેના પ્રતિક રૂપે ચાંલ્લો કરે છે. તેમ ભક્ત પણ પરમાત્મા મારા માલિક છે. હું એમનો દાસ છું. મારા એ'સદા જીવતા છે તેથી હંમેશ ચાંલ્લો કરે છે. પાટલા, બાજોઠ પર પ્રમાર્જન કરી પદ્માસને બેસીને ચાંલ્લો કરવાથી આજ્ઞાચક્ર કાર્યાન્વિત થાય છે. અલગથી લસોટી રાખેલા ઘટ્ટ કેસરથી તાંબાની સળી વડે દીપશિખા જેવું, બદામના બીજ જેવું, સિદ્ધશીલા પ્રતિ ગમન કરતું, ઊર્ધ્વગતિને સૂચવતું લાંબુ તિલક પુરુષોએ કરવાનું હોય છે. બહેનોએ ગોળ તિલક જ કરવાનું હોય છે. પુરુષોને લલાટ સિવાય. તારી વાણીનું જ શ્રવણ કરીશ. તેની પ્રતિજ્ઞા માટે કાનની બે બુટી ઉપર, તારા જ ગુણ ગાવાના પ્રતિકરૂપે કંઠમાં, નિરંતર તારું ધ્યાન ધરવાના પ્રતિકરૂપે હૃદય પર અને નાભિના ઊંડાણમાં તારો વાસ હો એ ન્યાયે નાભિ ઉપર પણ તિલક કરવું જોઈએ. તિલક કરીએ એ કેસરથી પૂજા ન થાય. પૂજા પછી તિલક ભૂંસી ન નાખવું. પ્રત્યેક ક્રિયા કરતી વખતે યાદ રાખવું કે પરમાત્માનું તિલક મારે માથે છે. સૂતા પહેલાં ચાંદલો માથે ચડાવીને પછી સૂઈ જવું. (અપૂર્ણ) હે હોય નહીં? qજળ qધારqI વજન વધારે હોય તે પતલા માણસને જોઈને દુઃખી થાય છે તેમજ જેનું વજન ઓછું હોય તેને એમ થયા કરે છે કે આપણે વજન કેમ વધારવું? ૧) અશ્વગંધાને આયુર્વેદમાં ‘વૃષ્ય' કહી છે. તેથી દૂધ સાથે આસન લેવાથી શક્તિ વધે છે, વજન વધે છે. અન્ય અનેક રોગોમાં ફાયદો કરે છે. ૨) નરણા કોઠે ખજૂર સાથે (જયારે ખપતી હોય ત્યારે) દૂધ પીવાથી તેમજ કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે. ૩) ખજૂર ૧૦૦ અને દ્રાક્ષ ૫૦ ગ્રામ દરરોજ ખાવાથી નવું ચેતન પ્રગટે છે. - - - - - - - - - - - - - — — — — — — — — — — — — — — સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી ભાયંદર વર્ધમાન સંસ્કૃતિ ધામ જીવનના પચાસ ટકા જેટલા દોષો એક ઝાટકે કરવા આજનો સુવિચાર હોય તો આખું કુટુંબ રાતે લાા સુધીમાં ઘરની અંદર આવી જાય અને ૧૦ સુધીમાં સૂઈ જાય, વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ || ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૩૦) [ણી માં | જેમ જ્યતિ શાસનમ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-8 ૧૦ ત્રિકઃ ત્રિક એટલે ત્રણનું જોડું. ૧) નિસીહી ત્રિકઃ સંસારના પાપ વ્યાપારના કાર્યોના ત્યાગસ્વરૂ૫ જિનાલયના મુખ્ય દ્વારે દેવાની હોય છે. નિસીહી એટલે (નિષેધ) ત્યાગ કરું છું. બીજી નિસીહીઃ જિનાલયમાં પ્રવેશ કર્યા પછી ચોપડા લખવાનું, નામું કરવાનું કામ, પાટ-પાટલાદિ ઠેકાણે મૂકવાનું કામ કર્યા પછી આ કાર્યોના ત્યાગસ્વરૂપ ગર્ભદ્વાર પાસે બીજી નિસીહી કરવાની છે અને ત્રીજી નિસીહીઃ અષ્ટપ્રકારી પૂજા થયે દ્રવ્યપૂજાના ત્યાગ સ્વરૂપે ચૈત્યવંદન પ્રારંભ કરતાં પૂર્વે કરવાની છે. ચૈત્યવંદન શરૂ થયે આપણી આંગી કોઈ બગાડે કે આપણા સાથિયા કોઈ હલાવે તો પણ આપણે કશું બોલવાનું નથી કારણ નિસીહી એટલે નિષેધઃ હવે મન-વચન-કાયા પરમાત્મામાં જ એકત્રિત કરવાના હોય છે. માટે કોઈની સાડી કેવી છે, કેટલામાં આવી હશે કે પછી લગ્નના કે સાદડીના આમંત્રણો વગેરે કોઈ જ સંસારના કામો ત્યાં થઈ શકે નહીં. સ્તવન પણ ઉપયોગપૂર્વક, અર્થસભર અને અન્યને ખલેલ ન પડે તે રીતે ગાવાનું. ૨) પ્રદક્ષિણા ત્રિકઃ પ્રકષ્ટ રીતે દક્ષિણા જેને મેળવવી હોય તે ભગવાનને પ્રદક્ષિણા આપે. માત્ર બે મિનિટનો સમય લાગે પણ ૧૦૦ વર્ષના ઉપવાસનું પુણ્ય મળે. મહામાંગલિક અને શુકનવંતી છે આ પ્રદક્ષિણા. પરમાત્માની જમણી બાજુથી શરૂ કરવાની હોય છે. (Clockwise - ઘડિયાળના કાંટાની જેમ). ચાર ગતિરૂપ સંસારના પરિભ્રમણને ટાળવા જ્ઞાન, દર્શન, ચારિવ્યની રત્નત્રયીને પામવા ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. એક મુખ્ય ભગવાન અને ભમતીમાં બહાર ત્રણ મંગલમૂર્તિઓ હોવાથી સમવસરણ જેવું ચિત્ર ખડું થાય છે. ‘ઈલિકાભ્રમર' ન્યાયે ભગવાનની આજુબાજુ ઘૂમતાં ઘૂમતાં ભગવાન જેવા બની જવાનું છે. લગ્ન વખતે દેવાતા ચાર ફેરા ચાર ગતિના પરિભ્રમણને વધારનારા છે. જયારે ત્રણ પ્રદક્ષિણા પરમાત્મ સ્વરૂપ પમાડનારી છે. શ્રાદ્ધવિધિ - પ્રવચનસારોદ્વારમાં કહેવામાં આવ્યું છે કે વડપુરુષ બે હાથ જોડી આગળ ચાલે અને પરિવાર મિત્રવર્ગ ફળ-ફૂલ-નૈવેદ્ય હાથમાં રાખી પાછળ પાછળ ચાલે ૩) પ્રણામત્રિકઃ પરમાત્માને પ્રકૃષ્ટભાવપૂર્વક નમવાનું છે. અ) અંજલિબદ્ધ પ્રણામ ભગવાનનું મુખ જોતાં જ હાથ જોડી કપાળે લગાડી ‘નમોનિણાણું જિઅભયાણં' બોલવાનું. બ) અર્ધાવનત પ્રણામઃ ગર્ભદ્વાર પાસે પહોંચીએ ત્યારે અડધું શરીર નમાવીને પ્રણામ કરવા તે. ક) પંચાંગ પ્રણિપાતઃ બે હાથ, બે પગ અને ઉત્તમાંગ મસ્તક એ પાંચેય એક સાથે જમીનને અડાડીને ખમાસમણા વખતે કરાતા પ્રણામ તેને પંચાંગ પ્રણિપાત કહે છે. ઘણાં બધાં ભગવાન દેરાસરમાં હોય અને બધા ભગવાનને ત્રણ-ત્રણ ખમાસમણાં ન આપી શકીએ તો છેવટે નમો-જિણાણે જિઅભયાણં બોલીને બધે પ્રણામ કરવા. ( ૪) પૂજા ત્રિકઃ અ) અંગપુજા ચૈત્યવંદન ભાષ્યમાં અંગપુજાને ‘વિજ્ઞોપશામિની' કહી છે. એટલે કે જળ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા અંગ ૨ચના વગેરેથી બાહ્ય અને આંતરિક સર્વે વિપ્નોનો નાશ થાય છે. અંગપૂજાને વૈરાગ્યકલ્પતલા ગ્રંથમાં સમન્તભદ્રા કહી છે જે અદ્ભુત ચિત્તપ્રસન્નતાનું સાધકને દાન કરે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ બ) અગ્રપૂજા (સર્વભદ્ર) ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળપૂજાને ‘અભ્યુદય કારિણી’કહી છે. આપણે સુખી-સમૃદ્ધ છીએ તે આપણી બુદ્ધિ માત્રથી નહીં પરંતુ આગલા ભવમાં કયાંક કોંક જગ્યાએ ચોકખા ઘીના દીવા કર્યા હશે, ૧૦૮ દીવાથી આરતી ઊતારી હશે. તેના પુણ્યના પ્રભાવે બાહ્ય અને આંતરિક સર્વપ્રકારી અભ્યુદય થાય છે. ક) ભાવપૂજા: (સર્વસિદ્ધિકલા)ઃ ચૈત્યવંદન, સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ગીત, ગાન, નૃત્ય દ્વારા કરવામાં આવતી ભાવપૂજાને ‘નિઃશ્રેયસ કારિણી' એટલે કે મોક્ષમાં લઈ જવા માટે નિસરણી સમાન ગણવામાં આવી છે. જળપૂજા: “જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ જળપૂજા ફળ મુજ હોજો, માંગું એમ પ્રભુ પાસ. અષ્ટપ્રકારી પૂજામાં જળપૂજા અતિ મહત્ત્વની છે અને સૌથી વધુ ચમત્કારિક છે કારણ નવડાવવાના ભગવાનને અને કર્મો સાધકના ખપે. (અપૂર્ણ) 8 છે હેં! હોય નહીં? આમળા એટલે અમૃત આમળા માટે એમ કહેવાય છે કે આમળા એટલે નવજીવન. સર્વ આશાઓ છોડી દીધી હોય તેવા લોકોને પણ આમળા નવજીવન આપે છે. આમળા માટે જેટલા પ્રયોગો લખીએ તેટલા ઓછા છે. ચરક સુશ્રુત અને અષ્ટાંગ હૃદયે આમળાના બે મોઢે વખાણ કર્યા છે. સીઝનમાં તાજા મળતા હોય ત્યારે રોજના ૨-૩ આમળા ખાવા તેમજ રોજ ત્રિફળા એટલે કે હરડે (૬૦% રોગો મટાડે), આમળા (૭૦% રોગો મટાડે) અને બહેડા (અનેક રોગો મટાડે) એ ત્રણેનું ચૂર્ણ રોજ લેવાથી માથાના વાળથી લઈ નખ સુધીના સર્વ રોગોમાં અનેક ફાયદાઓ થાય છે. શુદ્ધ દવા જોઈતી હોય તો આ છોડ તમે ઘરમાં પણ ઊગાડી શકો. સંપર્ક કરો. ૧૮, શાહીબાગ-૨, ઝાંઝરડા રોડ, જુનાગઢ. ટે. નં. ૩૧૭૧૫. આવો જ એક પ્રયોગ લીંબડાના કો૨નો (ફૂલનો) છે. ફાગણ મહિના પછી લીંબડા ઉપર કોર બેસે છે. સફેદ ઝીણા ફૂલ જેવો તે ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુ. ૧૫ સુધી ૧ ચમચી ફાંકીને ઉપર ગરમ પાણી સાથે લેવામાં આવે તો આખું વર્ષ તાવ નથી આવતો. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી કેતનભાઈ બળવંતરાય શાહ સ્ત્રી એ ‘શ્રાવિકા' છે. એના માથે સાત ક્ષેત્રના સાત બેડાનો ભાર છે. આજનો સુવિચાર સંતાનોને એ સાધુ બનાવે, ભણાવે, પ્રભુનો ભક્ત બનાવે. → જો ‘નારી' ઉગરી ગઈ, તો શું ન ઉગરી ગયું? વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪, ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૩૨ જનમ જ્યતિ શાસનમ્ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૯ વિશ્વની સર્વશ્રેષ્ઠ શક્તિઓના સમૂહ સંગઠનરૂપ એવા તીર્થંકર પરમાત્માનો દેવતાઓ પણ ૧ કરોડ ૬૦ લાખ કળશોથી અભિષેક કરે છે. સઘળી ભૌતિક સામગ્રી અને આધ્યાત્મિક શક્તિના (કેવળજ્ઞાન) સમ્રાટ એવા મિહમાવંત પ્રભુના અભિષેકનું દશ્ય આ જગતનું સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ દશ્ય છે. આ ભાવ ભળે ત્યારે સાધકના અંતરમાં પણ એક સંગીત વહે છે. એક ગરીબ ભીલ રોજ ૧૨ વાગ્યે મંદિરમાં આવે. એક ટૂંકી પોતડી પહેરી હોય, હાથમાં ભાલો હોય અને મોઢામાં પાણીનો કોગળો ભરીને આવે અને કોગળા કરી એમના દેવનો અભિષેક કરે. દેવને સાક્ષાત્ ભગવાન માની અભિષેક કરે. પછી પાંચ મિનિટ શાંતિથી બેસે અને દેવ એ ભીલ સાથે વાતો કરે. એ દેવની ચોવીસ કલાક સેવા કરનાર પંડિતને એમ થાય કે મારી સાથે કેમ વાત નહીં કરતા હોય? અને આ ભીલ પાંચ મિનિટ આવે, મોઢેથી અભિષેક કરે છતાં દેવ એની સાથે વાત કરે છે? પંડિતની આ શંકાની પરીક્ષા થઈ અને બીજે જ દિવસે સવારે મંદિર ખોલ્યું તો તેમના દેવની જમણી આંખ ગુમ. પંડિત રયો-કકળ્યો અને ઘણી શોધખોળ કરી પણ આંખ ન મળી. બપોરે ૧૨ વાગ્યે પેલો ભીલ કોગળો મોઢામાં ભરીને આવ્યો, જોયું ભગવાનની આંખ નથી. એક પળનો પણ વિલંબ કર્યા વગર પોતાની જમણી આંખમાં પોતાનો ભાલો મારીને આંખ ખેંચી કાઢી ભગવાનને આંખ લગાડી દીધી. દેવ પ્રસન્ન થયા. પંડિતને હવે સમજાયું કે દેવ એની સાથે કેમ વાત કરે છે? અભિષેક પૂજા આપણી સર્વ વિપદાઓને ટાળી દશે દિશાઓની આકાંક્ષા પૂરી કરે છે. આજથી ૭૦-૮૦ વર્ષ પહેલા તળાજાની બાજુમાં આવેલા ટીમાણા ગામે ૧ યુવાન દંપતી રહે. પતિ ૩૨ વર્ષનો નવયુવાન. પત્ની રૂપરૂપના અંબાર સમી ૨૯ વર્ષની, રંભા અપ્સરાઓને પણ શરમાવે એવું એનું કામણ. બન્ને ધણી-ધણિયાણી મજેથી રહે, સુખે સંસાર ચલાવે. એકદા આ અભિષેક પૂજાનું મહત્ત્વ સાંભળી પત્નીને શ્રી શત્રુંજય મંડન શ્રી આદિનાથ ભગવાનના પ્રથમ અભિષેક કરવાનો ભાવ થયો. કારતક સુદ ૧૫ થી બન્ને જણા ૧૫-૨૦ કિ.મી. ચાલીને આવે. વહેલા ચડે અને અભિષેકની બોલી બોલે. એ જમાનામાં પણ હજારો રૂપિયાનું ઘી થાય. પોતાના ગજા બહાર જાય એટલે નિરાશ થઈ બન્ને પોતાને ગામ પાછા ફરે. ફરી પાછા બીજે દિવસે વહેલી સવારે નીકળી જાત્રા કરે પણ ધી હાથમાં નથી આવતું. પત્નીની ઉત્કંઠા વધતી જાય છે. પોષ સુદ પાંચમે તો પતિને “અલ્ટીમેટમ' આપી દીધું કે હવે હું નહીં રહી શકું. પતિએ પણ ઘરવખરી વેંચીને પણ પત્નીની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. ભગવાન પ્રત્યે એ જમાનામાં કેવો ઉત્કટ ભાવ હશે? બન્ને ધણી-ધણિયાણી વહેલા ઉપર ચડી ગયા અને સદ્નસીબે સામે બોલવાવાળું કોઈ નહીં. હજાર, બે હજાર રૂપિયામાં બોલી હાથમાં આવે તેમ હતું. બોલી બોલનારે જય બોલાવતા એક વાર, બે વાર પોકાર કર્યો અને ત્રણ વાર બોલવા જતો હતો, ત્યાં એક ભાઈ દોડતો આવ્યો અને ૫ હજાર મણ ઘી બોલ્યો. ધણિયાણી બેભાન જેવી થઈ પડી ગઈ. ધણી સૂનમૂન થઈ ગયો. આ શું? હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો. પછી તો આખો સંઘ આવ્યો. ૭૦૮૦ હજાર રૂા.માં સંઘપતિએ આદેશ લીધો. અભિષેકનો લાભ નહીં મળવાથી ધણિયાણી લવારા કરે છે. સંઘપતિને આખી હકીકતથી વાકેફ કરવામાં આવે છે. તેણે દંપતી પાસે શરત મૂકી કે હું એક બાધા આપું તમે લ્યો તો પહેલો અભિષેક તમને કરવા દઉં. દંપતીના જીવમાં જીવ આવે છે. ગમે તે શરત Page #20 -------------------------------------------------------------------------- ________________ મંજૂર છે પણ આજે આ પ્રભુના અભિષેક કરવાનો લ્હાવો અમને આપો. સંઘપતિની ઈચ્છાથી દંપતી જીવનભર માટે ૪થું વ્રત (અબ્રહ્મના સેવનનો ત્યાગ) સ્વીકારે છે. આવા નાનકડા કામ માટે આવું મોટું વ્રત આપી દીધાથી સંઘપતિ હવે પછતાય છે. ધણીધણિયાણી અવર્ણનીય ઉલ્લાસથી અભિષેક કરે છે. કેસરપૂજાનું ઘી પણ સંઘપતિનું હોવાથી સોનાની વાટકી હાથમાં પકડી આ બડભાગી દંપતીને વિનંતી કરે છે તમે જ લાભ લ્યો. દંપતી વળતી શરત મૂકે છે કે આ સંઘ અહીં પૂરો ન કરવો અને સકળ સંઘ અમારે ટીમાણા ગામ પધારો તો પહેલી પૂજા કરીએ. કોલ દેવાઈ જાય છે. સંઘ વાજતેગાજતે ટીમાણા ગામ બાજુ પ્રયાણ કરે છે. દંપતી ગામમાં દોડીને આગોતરી જાણ કરવા વહેલાં પહોંચે છે. ગામમાં આનંદ પ્રસરી જાય છે. ગામ આખું સંઘને આવકારવાની તૈયારીમાં લાગે છે. ઢોલ-ત્રાંસા વાગે છે અને એજ સમયે આ દંપતીના ઘરે ખીલે બાંધેલી ગાય ગાંડી થઈ ભાગે છે. ખીલ્લો જયાંથી ઉખડયો ત્યાં સોનાના ચરુ નીકળે છે. ધણિ-ધણિયાણી ઘીના પૈસા પેઢીમાં જમા કરાવવા જાય છે. પેઢીના મુનિએ કહ્યું કે આ ઘીના પૈસા સંઘપતિ ભરી ગયા છે. ખૂબ રકઝકને અંતે આખરે એક જ ઘીના પૈસા બે વાર ભરાય છે. આજે પણ આણંદજી કલ્યાણજી પેઢીમાં આ સોનેરી ઈતિહાસ સુવર્ણાક્ષરે અંકાયેલો છે. (અપૂર્ણ) હું હોય નહીં? કબજિયાત નિવારણ ઉપાયો (ચાલુ) ૯) ૩ ગ્રા. મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ પાણી સાથે લેવું. ૧૦) કાળી દ્રાક્ષ સવારે પલાળીને સાંજે મીજ કાઢીને ખાવી. ૧૧) ઈસબગુલ ચમત્કારિક ફાયદો આપે છે. દૂધમાં પલાળીને લેવાથી ઘણી રાહત થાય છે. વળી કોઈ આડઅસર પણ નથી થતી. ૧૨) નિરંજન ફળ પાણીમાં પલાળીને ફૂલે એટલે મીંજ કાઢીને ફળ લેવું. ૧૩) સાંજે ખારું પાણી ગરમ કરી લેવું. ૧૪) હીમેજને દીવેલમાં તળીને લેવાથી પણ કબજિયાતમાં ચમત્કારિક ફાયદો થાય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી વિમળકાન્ત જીવણલાલ શાહ જે તે માર્ગે સંપત્તિનું વહેણ વહેવડાવવા કરતાં તપોવનો, શિબિરો, મિલનો, આજનો સુવિચાર | યુવા - ઉત્કર્ષોમાં એને જવા દો માનવ જાતનું બહુ મોટું પરિવર્તન તમને | શીધ્ર જોવા મળશે. જો વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જૈનમ્ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-૩૩ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-છ અભિષેક કરતાં કરતાં સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના કરીએ અને પ્રભુને ભાવવાહી રીતે વિનવીએ કે “જય તાત તું, જગ માત તારો બાળ હું તુજને સ્તવું, સવિ જીવ થાયે શીવ એવી ભાવના દિલમાં ધરું. તારી કૃપાએ ચૈત્યને પ્રતિમારૂપે પરમાણુઓ પરિણામ પામે શીઘ્રને એ ભાવના દિલમાં ધરું.” નમણ જળ નાભિની નીચે ન લગાવવું. પગમાં ન આવે તે ધ્યાનમાં રાખવું. ઘરમાં અપવિત્ર સ્થાનોમાં ન છાટવું. પ્રક્ષાલ કર્યા પછી અંગપૂંછણાનું કામ પૂજારીને ન સોંપાય. ત્રણ અંગપૂંછણામાં પહેલું જાડું પછી પતલું અને ત્રીજું એનાથી પણ પતલું રાખવું. પહેલા કપડાંથી પાણી લૂંછવાનું. બીજાથી કાન, હાથના ખાડાવાળી જગ્યા પર બરાબર સાફ કરવાનું અને ત્રીજા અંગપૂંછણાથી ફરી સાફ કરી ભગવાનને ચમકીલા કરવાના. પાટલૂંછણું અલગ રાખવાનું. એનાથી પબાસણ વગેરે કોરા કર્યા પછી હાથ ધોઈ પછી અંગપૂંછણા હાથમાં લઈ હળવે હાથે અંગપૂંછણા કરવાના છે. (૨) ચંદનપૂજાઃ શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુ મુખરંગ આત્મશીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ચંદનપૂજા કરતા ભાવના ભાવવાની છે કે હે પરમાત્મન્! આપે આપના આત્મામાં શીતલતા પ્રસરાવી. હે મારા નાથ! મારો આત્મા તો વિષયકષાયની અગનજવાળાઓથી સળગી રહ્યો છે. માટે ચંદનની શીતલતા તને અર્પી હું આત્મિક શીતલતા, સૌરભતાની યાચના કરું છું. મારામાં ઉપશમભાવ અને પરોપકારભાવની શીતલતા પ્રગટે તેવી પ્રાર્થના કરું છું. પહેલાં વિલેપનમાં બરાસ ઘસવામાં આવતું. આજકાલ આ બરાસ બધા સિન્થેટિક આવે છે. તેથી ભગવાન ઉપર વિલેપન કરતી વખતે ભગવાનને ગરમ પડે છે. ઘણીવાર તેમાં ભળેલા કેમિકલ્સથી ભગવાન ઉપર લાંબાગાળે કાણા પડી જવાની પણ સંભાવના રહે છે. તેથી શુદ્ધ - ઓરિજીનલ બરાસ જ વાપરવું. અવેજીમાં માત્ર સુખડ ઘસીને પણ વાપરી શકાય. હવે કેસરથી નવઅંગે પૂજા કરવાની છે. કેસરમાં ડાયમંડના ગ્લાસથી જોઈએ તો ચોમાસામાં ભેજને હિસાબે નાની નાની જીવાતો ઘણીવાર દેખાતી હોય છે. તેથી ખાસ ઉપયોગ રાખી કેસર વાપરવું. ભીના હાથે કેસરને અડવું નહીં. વાટેલું કેસર નખમાં ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું તેમજ નખ એ આપણા શરીરનો એકજાતનો મળ છે. તેથી કેસરમાં આંગળી બોળતી વખતે નખ અડી ન જાય તેનો ખ્યાલ રાખવો. સૌ પ્રથમ મૂળનાયકની પૂજા કરવી. કારણે અન્ય ભગવાનની પહેલા કરવી પડે તો કોઈ દોષ નથી. પણ વહેવારમાં પણ આપણે ઘરના વડીલને પહેલા પગે લાગીએ છીએ તેમ જ મૂળનાયક હોય એની પહેલા પૂજા કરી લેવી. (કોઈ કારણે કદાચ ન થઈ શકે તો - બે વાટકી રાખવી જેમાં મૂળનાયક માટે થોડું અલગ કેસર રાખી લેવું અને એ કેસરથી મૂળનાયકની પૂજા કરવી. પંચધાતુને કે સિદ્ધચક્ર ભગવાનને પૂજા કર્યા પછી પણ અન્ય કોઈ મોટા ભગવાનની પૂજા કરવામાં દોષ નથી લાગતો. સિદ્ધચક્રના ગટ્ટામાં આવતા સાધુભગવંતને કારણે બધાને શંકા થાય છે કે તો પછી અરિહંતને કેવી રીતે પૂજી શકાય? પણ ખરેખર સાધુભગવંત એ નવપદજીના ભાગરૂપે છે. નવપદજી પોતે જ ભગવાનસ્વરૂપ છે. ખુદ તીર્થંકરો પણ નવપદજીનું ધ્યાન ધરીને તીર્થંકર બનતાં હોય છે તેથી સિદ્ધચક્ર ભગવાનને પૂજા કર્યા પછી મોટા ભગવાનની પૂજા કરવામાં કોઈ બાધ નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઘણાં અષ્ટમંગલની પૂજા કરે છે. પૂજા “શ્રાદ્ધદિન કૃત્ય'માં અક્ષતથી અષ્ટમંગલ આલેખવાનું લખ્યું છે. અષ્ટમંગલમાં દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મીનયુગલ, કળશ, સ્વસ્તિક અને નફ્લાવર્તના ચિન્હોને પહેલા ચોખાથી આલેખતા, ધીમે ધીમે લાકડાના પાટલામાં કાણો રાખવામાં આવ્યા. જેમાં ચોખા પૂરી દેવાથી આવા આકારો થઈ જતાં, પછી ધાતુના મોટા પાટલા આવ્યા અને હવે નાની પાટલીઓ આવી ગઈ. તેથી અષ્ટમંગલની પૂજા નહીં પણ તે પાટલી ઉપર ચોખા મૂકવાના. પાટલા ઉપર બે ખૂણે ચંદનના થાપા દેવા અને ફૂલથી અષ્ટમંગલને વધાવવા. તીર્થંકરની માતાને આવતા ૧૪ સ્વપ્નોની જેમ આ અષ્ટમંગલ પણ મહામંગલકારી છે. (અપૂર્ણ) હૈ. હોય નહીં? કમરનો દુઃખાવો – સંધિવા બહેનોમાં વિશેષ જોવા મળતો આ રોગ છે. પગનાં, કમરના સ્નાયુઓ, જોઈન્ટ્સ વગેરે તીવ્ર વેદના આપતા હોય છે. આ વાયુનો પ્રકોપ છે એટલે ગરમ પદાર્થો જેવા કે હીંગ, તલનું તેલ, રાઈ, મેથી અજમો, ગોળ વગેરેનો ઉપયોગ આહારમાં વધારી દેવા. ૧) ચાની અંદર ૧ ચમચી સુંઠ અને ૧ ચમચી દીવેલ (એરંડીયું) નાખીને પીવું. ૨) મેથીને ઘીમાં શેકી લોટ કરી ગોળ-ઘી ઉમેરીને લાડુ બનાવીને ખાવાથી કળતર મટે છે. ૩) તુલસીનો રસ ગરમ કરીને લગાવવાથી કોઈ પણ દુઃખાવામાં તત્કાળ ફાયદો થાય છે. ૪) સવારના નરણે કોઠે ૭ દાણા મેથીના ગળવાથી લાંબેગાળે રાહત થાય છે. ૫) મેથી અથવા મેથીનો પલાળેલો પાવડર સાંજે લાંબો સમય લેવાથી દુઃખાવો મટે છે. ૬) એક ચમચી સેકેલી હીંગ ગરમ પાણી સાથે પીવાથી તત્કાળ રાહત થાય છે. ૭) ઘીમાં જીરું, હીંગ, સિંધાલુણ નાખી ફાંકવાથી શુળમાં રાહત થાય છે. ૮) જાયફળ, સરસીયાના તેલમાં ઘસીને તેમ જ લવિંગનું તેલ ઘસવાથી સાંધાનો દુઃખાવો મટે છે. ૯) સુંઠ અને હીંગ તલના તેલમાં ગરમ કરી માલીશ કરવાથી તુરંત ફાયદો થાય છે. ૧૦) અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ લેવાથી કમરના દુઃખાવામાં રાહત થાય છે. ૧૧) સુંઠ અને ગોખરું સરખે ભાગે લઈ તેનો ઊકાળો રોજ પીવાથી કમરનો દુઃખાવો મટે છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી શ્રી અનિલકુમાર જગજીવન શાહ - ધર્મ પામવાના પહેલા રાઉન્ડમાં આજનો સુવિચાર - ગર્ભપાત, છૂટાછેડા, માબાપને ત્રાસ, નોકરોનું શોષણ છોડ્વાનું આવે. ને બીજા રાઉન્ડમાં જિનપૂજા, રાત્રિભોજન અને કંદમુળ ત્યાગ આવે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ * * શ્રેણી ક્રમાંક-૩૪ જનમ જ્યતિ શાસનમ્ અષ્ટપ્રકારી પૂજા રહસ્યો-૮ નવ અંગ સિવાય હથેલી કે લાંછન ઉપર પૂજા કરવાની જરૂ૨ નથી જણાતી. હથેળીમાં સોનાનું બિજોરું, શ્રીફળ, સોપારી, નાગર વેલનું પાન, રૂપાનાણું મૂકવું. ભગવાનનું હસ્તકમળ કયારેય ખાલી ન રાખવું. પુરુષોએ દ્વારની જમણી બાજુથી અને સ્ત્રીઓએ ડાબી બાજુથી મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. ગભારામાં કશું જ બોલાય નહીં, પ્રક્ષાલ કે પૂજા કરતી વખતે પણ પ્રગટ દુહા ગવાય નહીં - મનમાં ધારણા કરી ભાવના ભાવતા જવાની. પૂજા કરતી વખતે શરીર ખંજવાળવું નહીં. છીંક, બગાસું, ઊધરસ, ખોંખારો ખાવો નહીં. વાછૂટ કરવી નહીં. જોકે આવી હાજતોની શંકા થાય ત્યારે તેને રોકવી પણ નહીં અને જિનમંદિરની બહાર નીકળી જવું. પ્રભુપૂજામાં વધેલું કેસર અન્યને આપી શકાય, પરંતુ અધિષ્ઠાયક દેવોની પૂજા કરેલું કેસર અન્યને ન આપી શકાય. અધિષ્ઠાયક દેવો માટે તે ગોખલામાં પહેલેથી જ અલગથી વાટેલા કેસરની વાટકી મૂકી રાખવામાં આવી હોય તો કપાળ ઉપર ચાલ્લાંરૂપે પ્રણામ કરવા દ્વારા પૂજા કરી શકાય. ભગવાનના કલ ૯ અંગે પૂજા કરવાની છે પણ તિલક ૧૩ કરવાના છે. અનામિકા આંગળી અન્ય કોઈ ઉપયોગમાં નથી આવતી. તેથી તેના દ્વારા થતી પૂજામાં સંવેદનો હૃદય સુધી જાગે છે. (૧) જમણા ડાબા અંગુઠેઃ “જળ ભરી સંપૂટ પત્રમાં, યુગલિક નર પૂજંત, કષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત.' અંગુઠાનો સ્પર્શ થતાં જ ૧૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ મળે છે. ચરણનો સ્પર્શ એ વિનય છે જે ધર્મનું મૂળ છે. કોઈપણ વસ્તુના છેડામાંથી એનો પાવર વહે છે. આ એજ ચરણ છે જેના સ્પર્શમાત્રથી મેરુ પર્વત ધણધણી ઊઠ્યો, જેના ચરણમાં ૬૪ ઈન્દ્રો, અસંખ્ય દેવ-દેવીઓએ, ચક્રવર્તીઓએ, બળદેવોએ, વાસુદેવોએ અને મોટા મોટા રાજ રાજેશ્વરીઓએ મસ્તક ઝૂકાવ્યા છે. તેવા ચરણના સ્પર્શમાત્રથી મારા રોમેરોમમાં આપનામાંથી છૂટી રહેલા શુભ પરમાણુઓ સંક્રાંત થાઓ. આપના ચરણકમળની પૂજા જગતના જીવોના ભવોનો અંત કરનારી છે એવા હે નાથ જય પામો, જય પામો. ઋષભદેવ ભગવાને કેવળજ્ઞાન પામ્યા પછી ૧ લાખ પૂર્વ (૧ પૂર્વ = ૭૦૫૬૦ અબજ) વર્ષ (છજસ્થ અવસ્થાના ૧૦૦૦ વર્ષ બાદ કરતા) સુધી આ ભૂમિ ઉપર વિચારીને રોજ બે-બે પ્રહર દેશના આપી. ભરતના ઘરે બેસી રહ્યા હોત તો પણ કેવળજ્ઞાન પાછળ મોક્ષ નિશ્ચિત હતો. છતાં અમારા ઉપર ઉપકાર કરવા આપે આ વિશ્વવસુંધરાને પાવન કરી. પ્રદેશ પ્રદેશ પ્રશમને ધારણ કરનાર એવા આપના સ્પર્શનથી હું સ્પર્શરહિત અર્થાત્ અતીન્દ્રિય, અદેહી, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરું છું. (૨) જમણા તથા ડાબા ઢીંચણે (જાનએ)ઃ “જાનુબળે કાઉસ્સગ્ન રહાવિચર્યા દેશ-વિદેશ, ખડા ખડા કેવળ કહ્યું, પૂજો જાનું નરેશ.” કેવલ્ય પ્રાપ્તિ સુધી ઋષભદેવ ભગવાન ૧૦૦૦ વર્ષ સુધી અને વીરપ્રભુ ૧૨ વર્ષ સુધી પલાઠી વાળીને બેઠા નથી. ઋષભદેવ ભગવાને ૧૦૦૦ વર્ષમાં માત્ર ૨૪ કલાકની અને વીરપ્રભુએ ૧૨ા વર્ષમાં માત્ર ૪૮ મિનિટની ઊંઘ લીધી. હચમચી જવાય, એવી આ સાધના છે. પૂજા કરતા ભાવ કેમ ન આવે? આવી સમતા અને સહનશીલતા અમારામાં પણ પ્રગટો આ એજ જાનુ છે જેનાથી પ્રભુ આપે વિરાસન, ગોદોહિકા આસન વગેરે ધારણ કરી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી છે. આપના જાનુની પૂજાથી અમને આવી સાધના કરવાનું બળ મળે આવા સૌભાગ્યની પ્રાપ્તિ થાય તેવી હું અરજ કરું છું. (૩) કાંડા ઉપર ‘લોકાંકિત વચને કરી, વરસ્યા વરસી દાન, કર કાંઠે પ્રભુ પૂજતા, પૂજો ભવિ બહુમાન.” જગત આખામાંથી આવો એક ફિરસ્તો શોધી આપો જેણે સંન્યાસ/ દીક્ષા સ્વીકાર્યા પહેલાં આવું દાન કર્યું Page #24 -------------------------------------------------------------------------- ________________ હોય. પ્રભુ આપે રોજના ૧ કરોડ ૮ લાખ સોનૈયાને હિસાબે સંયમ અંગીકાર કરવા પહેલાના એક વર્ષમાં કુલ ૩૮૮ કરોડ ૮૦ લાખ સોનૈયાનું દાન કર્યું. ધન્ય આવા દાનેશ્વરી હાથ જેનાથી જગતની યાચકતા નાશ પામી છે. જેણે દાન લેતા આપનો સ્પર્શ થયો છે તેઓના ૬ માસના જૂના રોગો નાશ પામ્યા છે. ભાવથી આપના દાનને લેનારાને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે. ચારિત્ર્ય એ શીલ ધર્મ એની પહેલા દાન ધર્મ કરનારા હે પ્રભુ મુજને એવું જ્ઞાનનું દાન આપજો કે મારે માંગવાનું કંઈ રહે જ નહીં. આ એજ વરદહસ્ત છે જેના આશિષની વૃષ્ટિ થતાં દઢપ્રહારી, ચંડકૌશિક જેવા પાપાત્માઓનું પણ કલ્યાણ થયું છે. આ એજ સિદ્ધહસ્ત છે જેણે ગણધર ભગવંતો ઉપર વાસક્ષેપની વૃષ્ટિ કરી ધર્મતીર્થની સ્થાપના કરી છે. આ એજ પુણ્યસ્ત છે જેના દ્વારા સેંકડો મુમુક્ષોને રજોહરણનું દાન થયું છે. તોરણેથી જયારે નેમકુમારનો રથ પાછો વાળ્યો ત્યારે રાજુલે પ્રતિજ્ઞા કરેલી કે હે, નાથ! ભલે આપે આપનો મંગળહાથ મારા હાથમાં ન આપ્યો. એ પરમપવિત્ર અને હવે હું માથા પર મૂકાવીને જ રહીશ. પ્રભુ! આપના હસ્તકમલની પુજનાથી મારી કાણતા દૂર થાય અને ઉદારતા આવે. મારી પરિગ્રહની આસક્તિ દૂર થાય અને મારો ધનનો મોહ નાશ પામે. (અપૂર્ણ) હું હોય નહીં? ગળા અgાજ બેસી જવો * પાણીમાં પાકું મીઠું નાખી કોગળા કરવાથી ગળાનો સોજો મટે છે. અવાજ ખુલી જાય છે. * ફટકડીને ફૂલાવીને ભુક્કો કરીને તેનો ૧ ચમચી પાવડર પાણીમાં હલાવીને કોગળા કરવા. ગરમ કરેલા દૂધમાં હળદર ૧ ચમચી અને ૧ ચમચી ઘી નાખીને ગરમગરમ પીવું. * ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી તેમ જ બાવળની છાલને ઊકાળીને કોગળા કરવાથી મોઢાનાં ચાંદા મટે છે. * પાકે દાડમ ખાવાથી તેમ જ તપશ્ચર્યા વખતે મોઢામાં દાડમની છાલ રાખવાથી ગળું ખુલી જશે! દાડમછાલ, જેઠીમધનું લાકડું, હીમેજ અને હળદરનો ગાંગડો વગેરે બધા ગુણકારી છે અને તે બધા મોઢામાં રાખીને ચૂસવાથી અવાજ ખુલી જાય છે. J* ગરમ પાણીમાં હીંગ નાખીને પીવાથી પણ ગળું બેસી ગયું હોય તો ખુલી જાય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી * શ્રીમતી ભારતીબેન અનિલકુમાર શાહ અબોલ પ્રાણીની કરણા કરતા પહેલા આજનો સુવિચાર | માતા-પિતા, પત્ની, પેટનો ગર્ભ અને ઘર-દુકાનના નોકરો પ્રત્યે કરણી રો, એમને શારીરિકમાનસિક ત્રાસ ન દો. એમને મારી નાંખવા સધી ન જાવ. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જૈનમ્ જ્યતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૩૫ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૯ (૪) બે વૃષભ સ્કંધો (ખભ્ભા) : માન ગયું દોય હંસથી, દેખી વીર્ય અનંત, ભુજાબને ભવજલ તર્યા, પૂજો ખંત મહંત. ક્રોધ, માન, માયા, લોભનું એડ્રેસ, એનું સ્થાન, ખભ્ભા પર છે. માણસ અહંકાર બતાવવા ખભ્ભાઓ ઊછાળે છે. જઘન્યથી ૧ ક્રોડ દેવતાઓ આપની સેવામાં હાજર હોય, ૬૪ ઈન્દ્રો આપની સેવા કરતા હોય કે ખુદ જમાલી જેવા આપની સમક્ષ બંડ પોકારતા હોય છતાં આપ સાગરવર ગંભીરા જ રહો છો. અનાદિકાળનું અભિમાન આપે ફગાવી દીધું. અનંત શક્તિના માલિક છતાં ગોશાળા સામે કે કાનમાં ખીલા ઠોકનાર ખેડૂત સામે આપે હ૨ફ પણ નહીં ઊચ્ચાર્યો. નહીં તો આપની શક્તિ કેવી છે? કહેવાય છે કે ૧૫ ગાય કરતાં ૧ બળદનું બળ વધારે; ૨૦ બળદ કરતાં ૧ પાડાની તાકાત વધારે; ૫૦૦ પાડા કરતાં ૧ હાથીની તાકાત વધારે; ૧૫ હાથી કરતાં ૧ સિંહની તાકાત વધારે; ૧૦ લાખ સિંહ કરતાં એક અષ્ટાપદ નામના પ્રાણીની તાકાત વધુ. (અહિં જોવા ન મળે. મહાવિદેહ ક્ષેત્રમાં જોવા મળે છે); ૧૦ લાખ અષ્ટાપદ પ્રાણી કરતા ૧ સામાન્ય દેવની તાકાત વધુ, અસંખ્ય દેવોની તાકાત કરતા ૧ ઈન્દ્રની તાકાત વધુ અને અનંતા ઈન્દ્રોની તાકાતને અનંતી ગુણીએ તેનાથી અનંતગણી વધુ તાકાત આપના અંગૂઠામાં છે. છતાં, આપ શાંત રહ્યા, પ્રશાંત રહ્યા, ઊપશાંત રહ્યા. અને અમે તારા ભક્ત છતાં અમારા કષાયો દૂર નથી થતા. ‘તુજ ગુણ રાગ ભર હૃદયમેં, કિમ વસે દુષ્ટ કષાય રે’ પ્રભુ જે હૃદયમાં તારા પ્રત્યેનો રાગ હોય ત્યાં કષાય હોતા જ નથી. આપ દયા કરીને આપના ઉપર અપાર પ્રીતિ ઉપજાવી કષાય મુક્તિ આપો. અભિમાન આવે એવું મારે માન નથી જોઈતું. તારું ધ્યાન કદી ન ભૂલાય એવું જ્ઞાન જોઈએ છે. આપે આપના વૃષભ સ્કંધો ઉપર જગતના તમામ જીવોને મુક્તિએ પહોંચાડવાની જવાબદારી લીધી છે. હવે મારી જવાબદારી તારા હાથમાં છે. પ્રભુ! તારા ખભ્ભાની પૂજા કરતાં કરતાં અમારા પણ અહંકાર નષ્ટ થાઓ. વિનયગુણની પ્રાપ્તિ થાઓ. (૫) મસ્તક શિખા સિદ્ધશીલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત, વસિયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂરુંત. ભવારણ્યમાં ભટકી રહેલા પ્રાણીઓને મુક્તિનગરે સહીસલામત લઈ જનારા મહાસાર્થવાહ. જન્મ, જરા અને મૃત્યુની ભીષણ શૃંખલા ભેદીને અક્ષય અમરપદે આરૂઢ થનારા હે જગન્નાથ આપ જય પામો, જય પામો. આ એ જ મસ્તક છે જેમાં વિશ્વકલ્યાણની ભાવના ઠાંસી ઠાંસીને ભરેલી છે. સહુ પ્રત્યેનો મૈત્રીભાવનો અવિરત સ્ત્રોત, ધર્મધ્યાન, શુક્લધ્યાનની ધારાઓ વહી રહી છે. આપના ઉત્તમ ગણાતાં સર્વે અંગોમાં ઉત્તમોત્તમ અંગ આપનું મસ્તિષ્ક છે. આપે સહનશીલતાનો ગુણ એવો વિકસાવ્યો કે સંગમ ઉપર પણ આપે બે આંસુ વહાવ્યા. દુઃખનો સામનો નહીં, આપે સહર્ષ સ્વીકાર કર્યો. કમઠ ઊપસર્ગ કરે કે ધરણેન્દ્ર સેવા કરે (પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ) બન્ને પ્રત્યે આપે એકજ સરખો ભાવ રાખ્યો. (નહિ રાગ, નહિ દ્વેષ લગીરે, જેને સર્વ સમાન, એવા છે વિતરાગી જગમાં જિનેશ્વર ભગવાન.) આપના પ્રભાવે મારા દુષ્ટ વિચારો નાશ પામો. મારું મસ્તક આપને ચરણે નમાવીને વિનંતી કરું છું કે આ પૂજાને પ્રભાવે મારો પણ સિદ્ધશીલામાં વાસ થાઓ. (૬) લલાટ તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાવ તિલક જયવંત. હે, પ્રભુ! આ એજ લલાટ છે જેમાં આખાય વિશ્વના ભગવાન બનવાના લેખ લખાયા હતા. જેના Page #26 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાચક્રના પ્રભાવે ત્રણે ભુવનમાં આપની આણ પ્રવર્તે છે એવા આપશ્રી નૈલોક્ય લક્ષ્મીના તિલકસ્થાને છો. ઈન્દ્ર, ચન્દ્ર, રવિ, ગિરિ તણા, ગુણ લહીં ઘડીયું અંગ લાલ રે, ભાગ્ય કિહા થકી આવીયું અચરિજ એહ ઊતંત્ર લાલ રે... જગજીવન જગ વાલ હો. હે પ્રભુ, ઈન્દ્ર પાસે ઐશ્વર્ય છે તે ચન્દ્ર, રવિ, ગિરિ પાસે નથી. ચન્દ્ર પાસે શીતળતા, રવિ પાસે તેજ, ગિરિ પાસે અડગતા વગેરે ગુણો અન્યોની પાસે નથી. આપે આ બધાના શ્રેષ્ઠ ગુણો લઈને આપનું અંગ બનાવ્યું છે. અમને તો આશ્ચર્ય થાય છે કે આપનું આવું મોટું ભાગ્ય કેવી રીતે થયું? જેમ કન્યા પતિને તિલક કરીને પોતાની જવાબદારી સોંપે તેમ તમારે લલાટે તિલક કરું છું. મારા ચારિત્ર્યની, મારા મોક્ષની જવાબદારી હવે તમને સોંપું છું. દમયંતિએ પૂર્વ ભવે લલાટની રત્નતિલકથી પૂજા કરી તેથી તેના લલાટમાંથી રત્ન જેવો પ્રકાશ નીકળતો હતો. આપની આ લલાટની પૂજાના પ્રભાવે મારા લલાટમાં પણ કેવળજ્ઞાનનો પ્રકાશ વહો. (અપૂર્ણ) છે. હોય નહીં? ગળું! અgાજ છેસી જવો * ઊજાગરાને હિસાબે અવાજ બેસી ગયો હોય તો ભોજનમાં અડધો કાપ મૂકી દેવાથી રાહત થાય છે. * માત્ર શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવું તેમ જ બોરડીની છાલનો ટુકડો ચૂસવાથી પણ લાભ થાય છે. * શેકેલા લવિંગ મોંમાં રાખી ચુસવાથી ગળાનો સોજો મટે છે તેમજ ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે. ગુંદર અને ખડી સાકરના ટુકડા મોંમાં રાખી ચૂસવાથી અવાજ ખુલી જાય છે. * કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમરીનો રસ (વપરાતો હોય ત્યારે) મેળવીને લગાડવાથી મટી જાય છે. * તુલસીના પાન ચાવવાથી તેમજ પાનના ઉકાળાથી (વપરાતા હોય ત્યારે) કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી કુમારી શીતલબેન અનિલકુમાર શાહ (તણસાવાળા) મો અરિહવા તારા પ્રત્યેની શી ગતિ બરોબર જોતી વણી ગણી જ છે આજનો સુવિચાર | કામ, ક્રોધાદિ દોષો જમાવાવનમી પ્રસરી ગયા છે. પાણી સાથળો | કમબખ્તીનું મૂળ તારી અભાનિ જ છે, - - - - - વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેનાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૫૮૫૭ વિવિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ નમ્ જ્યતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૩૬ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧૦ (૭) કંઠ પ્રદેશે: સોલ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વ/લ, મધુર ધ્વનિ સુરનર સુહૈ, તીણે ગળે તિલક અમૂલ. એક સ્તવનમાં સરસ મજાની વાત કહી છે.“રૂડી ને રઢિયાળી રે, વીર તારી દેશના રે.' ભગવાનની વાણીની મીઠાશ એવી હોય છે કે સાકર, દ્રાક્ષ વગેરેની મીઠાશ એની પાસે ફીકી પડી જાય છે. ભગવાનની વાણી જાજનગામિની હોય છે તેમજ માલકૌંશ રાગમાં વહેતી વાણીની મીઠાશનું વર્ણન આપવામાં આવ્યું છે કે એક ડોશીમા ૮૦ વર્ષના ત્રણ દિવસથી ભૂખ્યા હતા. લાકડા લેવા તેની વહુએ ત્રીજે દિવસે બપોરે ફરી-ફરીને મોકલ્યા. ડોશી માંડ-માંડ લાકડા કાપી માથે ભારો લઈ આવી અને એક લાકડું નીચે પડયું. એ લાકડું નીચે પડયું અને એ લેવા ડોશીમા નીચે વળ્યા અને ભગવાનની વાણી શરૂ થઈ અને નીચે વળેલી ડોશી ત્રણ કલાક એમને એમ વાંકી વળેલી ઊભી રહી અને ભગવાનની વાણી સાંભળતી રહી એટલી મીઠાશ આ વાણીમાં હતી. મેઘધારા સમ ગંભીર, પાપ દાવાનળને શમાવતી પુષ્પરાવર્ત મેઘસમાન પાંત્રીસ ગુણયુક્ત વાણીનો પ્રભાવ એવો છે કે દરેકને એની ભાષામાં સમજાય એટલું જ નહીં પણ આ વાણી જે સાંભળે તે દરેકને તેના શયોપશમ પ્રમાણે સમજાય. જેમકે એક ભીલની ત્રણ પત્ની હતી. એકે કહ્યું, મને ખાવું છે. બીજીએ કહ્યું, મને પાણી પીવું છે, તરસ લાગી છે. ત્રીજીએ કહ્યું, મને સારું સંગીત સાંભળવું છે. ભીલ બોલ્યો “સરોનાસ્તિ' અને ત્રણેય પત્નીઓને થયું અમને જવાબ મળી ગયો. સર એટલે બાણ નથી તો શિકાર કરી તને ખવડાવવું કેવી રીતે? સરોનો અર્થ સરોવર પણ થાય તેથી તેને પાણી કંઈ રીતે પીવડાવવું. સરોનો અર્થ સુર પણ થાય કે મારા ગળે સુર નથી તેથી સંગીત કેવી રીતે સંભળાવવું? અને ત્રણેય પત્નીઓ આ એક જ “સરો નાસ્તિ'ના જવાબથી સમજી ગઈ. એમ ભગવાન એક જ વાક્ય બોલે અને સહુને પોતાના ક્ષયોપશમ પ્રમાણે સમજાય. ભગવાન તારા આવા કંઠની પૂજા કરતા અમે ભાવીએ છીએ કે અમારી વાણીમાંથી પણ અવર્ણવાદ (ટીકા-નિંદા), કર્કશતા, દુષ્ટતા, ઉગ્રતા, મોર્નયતા નાશ પામો. ' હે, કામઘટ! આ એજ કંઠ છે જેમાંથી જગત કલ્યાણકારિણી ધર્મદેશનાનો સ્ત્રોત વહ્યો. જેનું પાન બાર પષંદાએ કર્યું છે, કલ્પવૃક્ષ! આ એજ કંઠ છે જેમાં માલકૌંશ આદિ ૬૪ હજાર સંગીતના સુર ૧૬ પ્રહર સુધી સતત અવિરતપણે વહેતા રહ્યા. હે, કામકુંભ! આ એજ કંઠ છે જેમાંથી ત્રિપદી, નવતત્ત્વ, દાન, શીલ, તપ, ભાવ, ધર્મનું જ્ઞાન વિશ્વને સંપ્રાપ્ત થયું. હે, કામવિજેતા! આ એજ કંઠ છે જેમાંથી ક્યારેય પાપ દુષ્ટ, અસત્ વચન નથી નીકળ્યું. હે, કામધેનુ! તારા કંઠની પૂજાથી મને આવતે ભવે જ ‘તારી વાણીનું પાન કરવાનો અવસર પ્રાપ્ત થાય તેવી હું પ્રાર્થના કરું છું. (૮) હૃદય પ્રદેશ: હદયકમળ ઉપશમબળે બાળ્યા રાગ નૈ ૉષ હિમ કહે વન ખંડનૈ, હદય તિલક સંતોષ ભગવાનના હૃદયની પૂજા કરતા ભાવના ભાવવાની છે કે હે ભગવાન આપે વિશ્વના સર્વજીવો પ્રત્યે ઉપશમ ભાવ દાખવ્યો. આપે રાગ-દ્વેષના મૂળિયા બાળીને સાફ કરી નાખ્યા છે. આપે કોઈના હૃદયને દુભાવનારો ભાવ મનથી પણ નથી ભાવ્યો. આપના હૃદયે પૂજા કરતાં મારી માયારૂપી નાગણો દૂર થાય, મારા દુર્ભાવો નાશ પામો. મારા હૃદયમાં પણ નિર્મળતા અને નિષ્કપટતા પ્રગટો. વિશ્વના સર્વજીવો પ્રત્યે વાત્સલ્ય પ્રગટે એવું મને બળ આપો. ભંતે! એક વાર એટલું કહી દો કે તારા હૃદયમાં હું અને મારા હૃદયમાં તું. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૯) નાભિ પ્રદેશેઃ રત્નત્રયી ગુણ ઉજળી સકલ સુગુણ વિખ્યાત નાભિકમળની પૂજા કરતા અવિચળ ઠામ. હે પરમાત્માનુ! આ એજ નાભિ છે જયાં સકલ વિશ્વનો મૂલાધાર કેન્દ્રસ્થાને છે. જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રય વગેરે રત્નત્રયી આદિ અનંત ગુણોનો વિશ્રામ છે. એજ પ્રદેશો છે જયાંથી આપે કુંડલિનીનું ઊત્થાન, અંસપ્રજ્ઞાત સમાધિ, યોગસાધના, ગ્રંથિભેદ, ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની સાધનાની શરૂઆત કરી. તમારા જેવા જ મારા શુદ્ધાતિશદ્ધ આઠ આત્મપ્રદેશો છે. મારી નાભિ નીચેના ભાગમાં જે પ્રત્યેક આત્માની અંદર પરિપૂર્ણ શુદ્ધ હોય છે. સિદ્ધ પરમાત્મા જેવા જ. ત્યાંથી જ મારી સાધનાની શરૂઆત થાઓ અને મારા સર્વ આત્મપ્રદેશો ધીરે ધીરે આપના જેવા શુદ્ધ અને સ્વચ્છ બનો. આપ ક્રોડપિત છો, હું કોડિપતી છું. બસ! હું આપના જેવો બની જાઉં એવી વિનંતી પણ નાભિના અતલ ઊંડાણમાંથી જ કરી રહ્યો છું. હે નાથ! મારા પર કૃપા કરો. (અપૂર્ણ) હોય નહીં? શીળસ શીળસ મુખ્યત્વે પેટની કબજિયાત અંગનો રોગ છે. ઘણીવાર પેટમાં કરમિયા હોય તો પણ શીળસ થાય છે. * અડાયા છાણની રાખ ચોપડવાથી શીળસ મટે છે. * હાવાના પાણીમાં (નવાયું) ૧ ચમચી સોડા બાય કાર્બ (ખાવાનો સોડા) નાખીને તે પાણીથી સ્નાન કરવાથી ઘણી રાહત થાય છે. * નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી તેમજ રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. * કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી તેમજ રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. * ૮-૧૦ કોકમ, થોડા પાણીમાં ૨-૩ કલાક પલાળી તેમાં સાકર તથા જીરું નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી શીળસમાં ચમત્કારિક ફાયદો થાય છે. * ૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવાથી તથા શરીરે શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે. - ~સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી શ્રી દિપન અનિલકુમાર શાહ કાં ધૂળની ડમરી સાથે વાસી આવના વાવાઝોડાને બંધ આજનો સુવિચાર કરો. કો બારી બારણાં બંધ કરી દો. નહિ તો તમારું આપણે ય ઘર પળ પળ થઈ જશે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. - ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જૈનમ જયંતિ શાસનમ શ્રેણી ક્રમાંક-૩૭ અષ્ટપ્રકારી પૂજાળા રહસ્યો-૧૧ નવ અંગે પૂજાનો ઊપસંહાર: જેમ ગટર ગંગામાં ભળે તો ગંગા બની જાય છે તેમ હું અપવિત્ર એવો છતે આપના અંગોના સ્પર્શી પરમપવિત્ર બની ગયો છું. વિશ્વના કોઈ પણ ખૂણે આપના અંગોની પૂજા થતી હોય તો તેની શું ભાવભરી અનુમોદના કરું છું. - હું ભાવના ભાવું છું કે સમગ્ર વિશ્વ મારા નાથની પૂજામાં પ્રવૃત્ત થાઓ. ઘરેઘરમાં ભક્તિના ગીતો ગુંજી ઊઠે. સકલ લોકમાં મારા પ્રભુનો પ્રભાવ પ્રસરે. આપની પૂજાના પ્રભાવે આધિ, વ્યાધિ, ઉપાધિથી પીડિત સંસારી જીવોને શાતા વળે, સમાધિ મળે અને અંતે ચારિત્ર્ય રત્નની પ્રાપ્તિ કરી કેવલ્યની પ્રાપ્તિ કરે એજ અભ્યર્થના, મનોકામના, પ્રભુપ્રાર્થના. ચંદનપૂજામાં ભગવાનને નવ અંગની પૂજા કરતી વખતે ભાવવાની ભાવનાની વાતો આપણે અગાઉના અંકમાં જોઈ. હવે બાકીની પૂજાઓ જોઈએ. (૩) પુષ્પપૂજા: સુરભિ અખંડ કુસુમ રહી, પૂજે ગત સંતાપ સુમ જંતુ ભવ્ય જ પરે, માંગે સમકિત છાપ. પુષ્પપૂજામાં ઉપયોગમાં લેવાતા જીવો ઉપર ભવ્યત્વની છાપ જેમ લાગી જાય છે, તેમ છે, પ્રભો! મને પણ (સુમનસ્ - સારું મન) સમકિતની છાપ આપો. ગૃહમંદિરમાં પૂજા કરતાં એક શેઠના બારેય વહાણ ડૂબી ગયાના સમાચાર આવતાં ખૂબ નાણાભીડ પડવા માંડી. માલણ ૬ મહિને દેશમાંથી આવી એને ખબર નહીં કે શેઠની પરિસ્થિતિ આટલી નબળી થઈ ગઈ છે. મહામહેનતે બે હાર ગુલાબના એણે શેઠને માટે તૈયાર ગૂંથી રાખ્યા (ભગવાનની પૂજા પૂજન કે મહાપૂજામાં શણગાર - (ડેકોરેશન) વગેરે બધી જગાઓમાં ફૂલોને સોયથી વિધવાના નથી પરંતુ તેમને ગૂંથવાના છે) અપ્રતિમ, સુંદર હાર લઈ હવે માલણ ઊભી રહી. શેઠ થોડું અટકયા અને પછી કશું બોલ્યા વગર આગળ ચાલ્યા ગયા. માલણ પણ વિચારે છે, શેઠે હાર કેમ નહીં લીધા? બાજુવાળાએ સઘળી વાત કરી કે શેઠ ઘસાઈ ગયા છે. માલણ હાર લઈને દોડી અરે, શેઠ! આપના પૈસાથી તો મારે ગામડે ખોરડું બંધાયું છે. હમણાંય મારા દીકરાના લગન કરીને આવી એમાં પણ આપનો જ પ્રતાપ છે. બસ! આજે આ એક હાર તો આપે ચડાવવાનો જ છે અને એક પણ પૈસો લીધા વગર શેઠને મહામહેનતે હાર આપીને ગઈ. શેઠ મનોમન રાજીના રેડ થઈ ગયા. ‘ભાવતું'તું ને વૈદે કીધું' એ ન્યાયે અષ્ટપ્રકારી પૂજામાં પણ અભુત ભાવો શેઠને આવ્યા. ગુલાબનો મનમોહક હાર ચડાવતા ચડાવતાં શેઠની આંખો આંસુથી છલકાઈ ગઈ. પૂજા પૂર્ણ થયે બહાર પ્રસ્થાન કર્યું અને શાસનદેવી પ્રસન્ન થયા. શેઠ આપની ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. માંગો જે માંગવું હોય તે માંગો. શેઠે તો કહ્યું બસ “ભવોભવ તુમ ચરણોની સેવા પ્રભુભક્તિ જ ઉત્તરોત્તર વધે તેવું કરી આપો.” શાસનદેવીએ કહ્યું, હું ખાલી હાથે પાછી ન જઈ શકે. ભક્તિ તો વધશે જ પણ કંઈક માંગવું તો પડશે જ. શેઠે અંતે નાછૂટકે પુષ્પપૂજાનું ફળ માંગ્યું. શાસનદેવી ખડખડાટ હસી પડયા કે આવડું મોટું ફળ આપવા હું અસમર્થ છું. શેઠે કહ્યું તો પછી એક ગુલાબના ફૂલનું જે ફળ થયું હોય તે આપો. શાસનદેવીએ ફરીવાર ના પાડી કે એ પણ મારા ગજાની બહારની વાત છે. શેઠે કહ્યું તો એક ગુલાબની ઘણી પાંદડીઓમાંથી એક પાંદડીનું જે પુણ્ય મળ્યું હોય તે આપી દયો અને શાસનદેવીએ જે જવાબ આપ્યો છે - આપણાં મનમંદિરને ભાવિત કરી દે તેવો છે. તેમણે શેઠને કહ્યું, “શેઠ! ૬૪ ઈન્દ્રો ભેગા થઈ સઘળી શક્તિ કામે લગાડે તો પણ આપની પુષ્પપૂજાની ૧ ગુલાબની ૧ પાંદડીનું પુણ્ય ન આપી શકે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યશાળીઓ! ભગવાનની પુષ્પપૂજા આવા અદ્ભત રહસ્યોથી સભર છે. સુંદર રંગ, સુગંધ, અખંડ, તાજા, પૂર્ણ વિકસીત અને જમીન પર નહીં પડેલા પુષ્પોથી પૂજા કરવાની છે. તેની પાંખડીઓ છૂટી ન કરવી. તેમજ મુખારવિંદ ઢંકાઈ જાય તેમ ફૂલો ન ચડાવવા. બીજી એક સાવચેતી માલણો અંગેની છે. માસિક ધર્મ નહીં પાળનારી બહેનો કે માથે ટોપલો લઈ આવતી બહેનોના ફૂલો આપણાથી ભગવાનને ન ચડાવાય. હાલ ઘણી જગ્યાએ પુષ્પ ન મળે તો કસમાંજલી - એટલે કે ચોખાને ધોઈને કેસર નાંખી પછી તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તે પ્રભુ! આપની પુષ્પપૂજાથી મને પણ અનંત ગુણરૂપ સુવાસની પ્રાપ્તિ થાવ. (૪) ધુપ ૫ : ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જનધૂપ મિચ્છીત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. હે પ્રભુ! જેમ ધૂપ બળીને સુગંધ આપીને ઊંચે જાય છે. એમ જીવના ઊર્ધ્વગતિના સ્વભાવ પ્રમાણે મને પણ ઊર્ધ્વગતિ આપો. મારી મિથ્યાત્વરૂપી દુર્ગંધ દૂર થાઓ અને સમક્તિરૂપી સુગંધની પ્રાપ્તિ થાઓ. મારામાં રહેલી કપટતા, ઈર્ષા, મત્સર આદિ સર્વ દુર્ગુણોનો નાશ થાઓ. મને ઉદારતા, વિશાળતા મળો. કંદ્રુપ, સેલારસ, ઘનસાર, અગર, તગર, સાકર વગેરેની ધૂપ મીઠી સુગંધ આપે છે. આ અગ્ર પૂજા હોવાથી ગભારામાં નહીં કરવાની. ગભારા બહાર ભગવાનની ડાબી બાજુએ ઊભા રહી કરવાની છે. ધૂપપૂજા વારંવાર કરવી જોઈએ. ગોળ-ગોળ હલાવીને કરવાની છે. ધૂપપૂજા વખતે અગરબત્તી વપરાતી નથી. (અપૂર્ણ) હેં. હોય નહીં? કરમિયા * સૂંઠ અને વાવડીંગનું ચૂર્ણ ગોળના પાણીમાં લેવાથી કરમ મટે છે. * અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે. પા ચમચી અજમા સાથે ૧ ચમચી સુંઠ સવારે અને રાત્રે લેવા * તુલસી અને ફુદીનાનો રસ (વપરાતો હોય ત્યારે) લેવો. * ટમેટાના રસમાં હિંગનો વઘાર કરી પીવો. * કારેલીના પાનનો રસ ગરમ કરી પાણી પીવું. - - - - - - - - - - - - - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી મેહુલ અનિલકુમાર શાહ (તણસાવાળા). — — — — — — — — — — — — — - - - આજનો સુવિચાર થાણે રાણી ગર્ભપાત એ આત ગીય કક્ષાનું પોતાની કાર્ય છે. કોઈ વીકસાવશો નહિ, ન ગર્ભને ખન એ માતત્વને જ ઉઘાડ અને ઘાવાડી ખન છે. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જેલમ્ જયંતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૩૮ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧૨ (૫) દીપક પૂજા: દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હૉય ફોક, ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. ' હે પરમાત્માનું! મારા અંતરમાં કેવળજ્ઞાન રૂપી ભાવદીપક પ્રગટાવ. મારા અજ્ઞાનના અંધકાર ઊલેચાઈ જાઓ. પવિત્ર રૂ વડે શુદ્ધ ઘી-ગોળ વગેરે ઉત્તમ દ્રવ્યો ભેળવીને થાળીમાં ભગવાનની જમણી બાજુએ દીપક પૂજા કરવાની છે. ઘણી જગ્યાએ દીપક ધરવાનો (હલાવવાનો નહીં) કહ્યું છે. શુદ્ધ ઘીના દીવાની સુગંધ ચિત્તમાં પ્રસન્નતા લાવે છે અને દેવતત્ત્વનો વાસ થાય છે. સામે પક્ષે ઈલેકટ્રીસીટીની લાઈટ, બલ્બ વગેરેથી અનેકવિધ આશાતનાઓ અને નુકસાન થાય છે. (આ વિષય અલગથી ચર્ચવામાં આવશે). છે, ભગવાન! આપની દીપક પૂજાથી મને નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાઓ. મારા વિકારી અને વિશી ભાવો પાશ પામો. (૬) અક્ષત પૂજા: શુદ્ધ અખંડ અક્ષત રહી, નંદ્યાવર્ત વિશાળ, - પૂરી પ્રભુ સન્મુખ રહી, ટાળૉ સકળ જંજાળ આ અક્ષત એટલે જેનો નાશ નથી, જેમ છડાવેલા ચોખા ઉગાડવામાં આવે તો ઊગતા નથી એમ અનાદિકાળથી સંસારમાં ભટકતાં મારા ભવો જે ચાલ્યા કરે છે તે નાશ પામો. તેની પરંપરા રહો. ફરી ફરી માટે જન્મમરણની જંજાળમાં ફસાવું ન પડે. મગ-ઘઉં વગેરે ફરીથી ઊગે છે, ચોખા ફરીવાર ઊગતા નથી માટે ચોખાથી સાથિયો કરવાનો છે. ભાવનગરના એક ભાઈ રોજ ૨ કલાક ડાયમંડના ગ્લાસથી અખંડ અક્ષત શોધે છે અને સુંદર સાથિયો કરે છે. આ બે કલાક એ ભગવાનની પૂજામાં જ ગાળ્યા હોય તેમ માને છે. સાથિયાના ૪ પાંખડા ચાર ગતિરૂપ છે તેમાંથી છૂટવા દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરવા દ્વારા સિદ્ધશીલાની પ્રાપ્તિ કરવાની છે. સાથિયા જેટલી સાઈઝની જ સિદ્ધશીલા કરવી. સિદ્ધશીલા ઉપર ગોળ મીંડું નહીં પણ સીધી લિટી દોરવી. સાથિયો વગેરે અામિકા આંગળીથી કરવા. ચોખા સાફ કરી મૂકવા નહીં તો ધનેડા વગેરે જીવો એમાં આવે છે. (૭) નૈવેદ્ય પૂજાઃ અણાહારી પદ મેં કયાં, વિગહ ગઈ અનંત દૂર કરી તે દિજીએ, અસાહારી શીવસંત. આ શ્લોકમાં આવતો ‘વિગહ' શબ્દ એટલે મિઠાઈ નહીં પણ વિગ્રહ છે. એક આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જતાં જે ર-૩ સમયનો ટાઈમ લે છે તેને વિગ્રહ કહેવામાં આવે છે. આ વિગ્રહના સમયમાં એ આહાર ગ્રહણ નથી કરતો. નહીં તો મૃત્યુ પામે ત્યાં સુધી લૂકોઝ અને જન્મતાની સાથે ગર્ભમાં આવતાં જ ઊદરમાંથી આહાર ગ્રહણ કરવાનું શરૂ કરે છે. પણ વચ્ચેના સમયમાં જયારે આહાર નથી ગ્રહણ કરતો ત્યારે તેવો વિગ્રહનો સમય અત્યાર સુધીમાં અનંતા જન્મમરણને કારણે અનંતો પસાર થઈ ગયો. હે ભગવાન! તારી નૈવેદ્ય પૂજા કરતા હવે આ વિગ્રહનો સમય પણ મારો પૂર્ણ કરી દે અને કાયમ માટે અણાહારી બનાવી મારો સિદ્ધશીલામાં વાસ કરાવી દે તેવી મારી નમ્ર અરજ છે. નીચેની પૂજાઓ પણ મહાફળને આપનારી કહી છે. અશન' એટલે દૂધપાક, પૂરી, કંસાર, રાંધેલા ભાત, દાળ-શાક વગેરે. પાન' એટલે લીંબુ સરબત, તજ-લવીંગ-સાકરનું પાણી, કાચી કેરી, કેસરનું સરબત. Page #32 -------------------------------------------------------------------------- ________________ ખાદિમ' એટલે શ્રીફળ, નારંગી, મોસંબી, ફળ-ફળાદિ દ્વારા પૂજા. “સ્વાદિમ' તજ-લવિંગ, નાગરવેલના પાન, એલચી-સોપારી આદિ આ ચાર પ્રકારે પૂજા કરવાથી વિશિષ્ટ લાભો મળે છે. ઘરમાં બનતી નવી મિઠાઈ કે જમણવાર વખતે અથવા રોજ એક થાળી ભરીને ભગવાનને આ થાળી ચડાવવી જોઈએ. ઉત્તમ તાજા દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. ટાઈમ વિતેલી મિઠાઈ નહીં વાપરવી જોઈએ. તેમજ બજારું મિઠાઈમાં વપરાતા ઘી વગેરેમાં પ્રાણીજ પદાર્થ આવવાની પૂરી શકયતા હોવાથી બજારમાંથી લાવેલ મિઠાઈ ભગવાનને નહીં ચડાવવી જોઈએ. (અપૂર્ણ) હોય નહીં? ચામડીના ચંગો * તુલસીના પાનનો રસ ઘસવાથી ખંજવાળ મટે છે. * નહાવામાં સાબુનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દેવાથી તત્કાળ રાહત થાય છે. નખ કપાવી નાખવા જોઈએ. જયાં ખંજવાળ આવે ત્યાં કપડાથી જ નછૂટકે ખંજવાળવું જોઈએ. ખંજવાળની જગ્યા ઉપર ગરમ ગરમ પાણી નાખી સાફ રાખવું જોઈએ. * તુવેરના પાન બાળી દહીંમાં મેળવીને ચોપડવાથી ખસ મટે છે. * આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે. * એરીયો અથવા રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે. * ચણાના લોટમાં દૂધની મલાઈ અને થોડી હળદર નાખી માલીશ કરી ગરમ પાણીથી સ્ના કરતાં ખુજલી મટે છે. * આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. * ચામડીના રોગો મુખ્યત્વે કફનો પ્રકોપ છે. એલોપથી દવાઓ કફને સૂકવવા, દબાવવા મહેનત કરે છે તેથી ચામડીના રોગોમાં એલોપથી દવાથી તત્કાળ ફાયદો દેખાય પણ ભવિષ્યમાં એ વકરતો જ હોય છે. ઘણીવાર ભવિષ્યમાં દમ વગેરે મહાવ્યાધિ પણ કફ દબાવવાથી થઈ જતો હોય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – સાયન કેન્દ્ર વતી સ્વ. અરુણકુમાર પોપટલાલ શાહ ઓ માતાપિતાઓ! તમારું સૌથી મોંઘેરું ઘરેણું તમારું સંતાન છે. આજનો સુવિચાર | આ ઘરેણું (બાળકના-સંસ્કારો) ચોરાઈ જવાનો બહાર પૂરો ભય છે. - તમે તેને તપોવનની તિજોરીમાં સુરક્ષિત મૂકીને નિશ્ચિંત બની જશો. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ * ટેલી ફેલઃ ૮૦૨૦૭૪૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૩૯ જૈનમ જ્યતિ શાસનમ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧3 નૈવેદ્ય પૂજા આદિ દ્વારા પ્રભુનો સત્કાર કરવાનો છે અને અંતે ભાવપૂજા દ્વારા પ્રભુનું સન્માન કરવાનું છે. નિર્વેદ એટલે વેદ વગરનું. પાંચ ઈન્દ્રિયોની અંદરની આસકિત તોડવાનું કામ નેવેદ્ય પૂજા કરી આપે છે. એક ભાઈને ખાવાની લાલસા ખૂબ સતાવે. તેમને એક આચાર્ય ભગવંતે ટૂચકો આપ્યો કે ૫૦ કી. બુંદીના લાડવાનો ૧ મોટો લાડવો બનાવીને ભગવાનને ચડાવી દયો અને ખરેખર! સહુના આશ્ચર્ય વચ્ચે આ પૂજા દ્વારા એમની રસનેન્દ્રિય ઉપર જબરો કાબૂ આવી ગયો. બજારું પીપરમીંટ, ચોકલેટ વગેરે ન મૂકવા. તેમાં પણ સિન્થટીક કલરો, અભક્ષ્ય પદાર્થો આવવાની પૂરી શકયતાઓ રહેલી હોય છે. આ પૂજા કર્યા પછી નૈવેદ્ય વગેરે એવી જગ્યાએ મૂકવા જોઈએ જેથી કીડી મકોડાની જયણા બરોબર થાય. (૯) ફળ : ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ઘરી રાગ પુરુષોત્તમ પૂજી કરી, માંગે શિવફળ ત્યાગ. વૃક્ષનું અંતિમ સંપાદન ફળ છે તેમ આપની ફળપૂજાના પ્રભાવે મને પણ આ સંસારના અંતિમ લક્ષ્ય રૂપી મોક્ષની પ્રાપ્તિ થાઓ. ઉત્તમ જાતિના, કોહવાયા વગરના ફળો ચડાવવા. તુચ્છ ફળો નહીં ચડાવવા, હાથમાં નહીં પણ થાળીમાં રાખવા પૂર્વક વિધિપૂર્વક ફળપૂજા કરવી. પૂજાના દ્રવ્યો નાભિ નીચે નહીં લાવવા. થાળીમાં શુદ્ધ કપડાથી ઢાંકીને લઈ આવવા ઊચિત લાગે છે. - અનાદિકાળથી આ જીવે દેહાત્મબુદ્ધિ અને પુદ્ગલમાં સુખબુદ્ધિ ધારણ કરીને સદા ઈન્દ્રિય અને દેહને ગમતું ભૌતિક સુખ જ માંગ્યું છે. આપના દર્શન પૂજનથી મારી આંખો હવે ખુલી છે. જેથી મારી ભૌતિક સુખો મેળવવાની લાલસાનો જડમૂળથી નાશ કરો. પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસે વિષયોને ભોગવવાનો લોભ દૂર કરી મને આપની દરેક ક્રિયા કે અનુષ્ઠાનનું ફળ મોક્ષ આપો. ચામર પૂજા : ચામર વિંઝે મન રીઝે, વીંઝે થઈ ઉજમાળ, ચામર પ્રભુ શીર ઢળતાં, કરતાં પુણ્ય ઉદય થાય. ચામરને ઉપરથી નીચે અને નીચેથી ઉપર વીંઝવાનો છે એટલે કે જે સારા કર્મો કરશે તે ઉપર જશે અને ખરાબ કર્મો કરશે તે નીચે જશે. જેમ ચામર નમીને ઊંચે જાય છે તેમ હું પણ લળીલળીને નમસ્કાર કરીને ઊર્ધ્વગતિમાં જવાની ખેવના કરું છું. ચામર પૂજા કરનારને કોઈ ચમરબંધીની સેવા કરવી નથી પડતી. દર્પણ પૂજા : મારું દર્પ - અભિમાન તને અર્પણ કરું છું. ભગવાન મારા દીલદર્પણમાં આપ પધારજો. વસ્ત્ર પૂજા : વસ્ત્ર યુગલની પૂજના, સુરિયા સ્વરે કીધ, ત્રીજી પૂજા કરીને, રત્નત્રય વર લીધું. કાપડ ખરીદવા જતાં પહેલાં આપણે ભગવાનના અંગલુછણાં ખરીદવા જોઈએ. તૈયાર મીલના કપડાના કેમિકલ વગેરે વપરાતાં હોવાથી મહાહિંસક પદાર્થોમાંથી એ બનતા હોય છે. ફેકટરીનું પાપ તો લાગતું જ હોય છે. તેથી શકય હોય તો હાથવણાટના ખાદીના મુલાયમ કપડા વાપરવા જોઈએ. ઘરે જેમ બધાના ટુવાલ અલગ અલગ હોય છે તેમ ભગવાનના મંગલુછણા (કમસેકમ મોટા ભગવાનોના) અલગ અલગ હોય તે વધુ ઈચ્છનીય છે. હાલ કોઈ કરતું નથી પણ બે સુંદર વસ્ત્રો દ્વારા પ્રભુની વસ્ત્રપૂજા કરવાનું અનેક ગ્રંથોમાં વિધાન આવે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્વારજિન પૂજા : જીવાજીવાભિગમમાં જિનમંદિરના બારસાખની મૂર્તિ તેમજ પ્રદક્ષિણા વખતે ભમતીમાં રહેલ ત્રણ મંગલમૂર્તિની પૂજા કરવાનું વિધાન છે. જો કે હાલ આ પૂજા પણ કોઈ કરતું નથી. આરતી-મંગળ દીવો : મસ્તકે તિલક કરી, હાથે નાડાછડી બાંધી પુખ, લવણ, પાણી વડે લૂણ ઊતારીને મસ્તકે પાઘડી તેમજ ખભે ખેસ ધારણ કરી કુંભાકારે આરતી-મંગળ દીવો કરવા. મધુર કાવ્યો ગાતી વખતે શંખનાદ, ઘંટનાદ કરવો અને ચામર વિંઝવા. આરતી-મંગળ દીવો સૃષ્ટિક્રમથી પરમાત્માની જમણી બાજુથી ઉપર લઈ ઉપર ત્રણ વખત ફેરવી પરમાત્માની ડાબી બાજુએથી નીચે લઈ આવવો નાભિથી નીચે ન લઈ જવાય અને નાસિકાથી ઉપર ન લઈ જવાય. આજકાલ અનેક તીર્થોમાં - સંઘોમાં વીજળીથી ચાલતા ઘંટ, નગારા, મંજીરાના બેઘાઘંટુ તેમજ કર્ણને અપ્રિય સ્વયંસંચાલિત મશીનો મૂકવામાં આવ્યા છે. આમાં તદ્દન ભદું દશ્ય ખડું થાય છે. આવા મશીનો પછી કાલે કેસર ઘસવાના અને પછી પૂજા કરવાના રોબોટો આવી જશે. માટે મહેરબાની કરીને વીજળીથી ચાલનારા આવા મહાહિંસક અને હલ્કા મશીનો વહીવટદારોએ તુરંત કાઢી નાખવા યોગ્ય જણાય છે. (અપૂર્ણ) હૈં. હોય નહીં? ચામડીના રોગો * ચામડીના રોગો હઠીલા છે. માટે ખૂબ ધીરજથી કામ લેવું પડે છે. ઘણાં લાંબા સમયે મટે છે તેથી આહારમાં ખાટું, ખારું અને ગળ્યું બંધ કરી દેવાથી રોગ મૂળમાંથી જાય છે. * ટમેટાના રસમાં તેનું બમણું કોપરેલ મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે. * ચામડીના રોગીઓએ કોટનના સુતરાઉ કપડા પહેરવા જોઈએ જેથી પરસેવો ચુસાઈ જાય. ટેરીકોટન કે સીલ્ક તેમજ મીલના અન્ય કપડાઓ પરસેવો ચૂસતા નથી તેથી રોગ મોટા પ્રમાણમાં વકરે છે. કોપરું ખાવાથી અને બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે. રોગીઓએ દહીં-છાશ તેમજ કોઈપણ પ્રકારના ફળ-ફળાદિ નહીં વાપરવા જોઈએ. * જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે. પપૈયાનું દૂધ અને ટંકણખારને ઊકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું, ખસ મટે છે. * ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપુર અને હીંગ સાથે મેળવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી કીરીટભાઈ રમણલાલ શાહ le સાચો સમાજસેવક આજનો સુવિચાર સમાજના કાર્યોમાં પોતાનું જીવન આપે. ન સમાજના પૈસાનો લગીરે દુરુપયોગ ન કરે. - પોતાને યશ ન આપે; દાતાને યશ આપે. જે સમાજનું ધન વાપરી દાદાગીરી ન કરે. | વર્ધમાન સંસ્કૃતિધામ, (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૪૨ જનમ જ્યતિ શાસનમ પરમ આત્મીય સ્નેહી સ્વજનો: મrદર સહ/ વિશ્વ કલ્યાણકાર શ્રી જિનશાસનની રક્ષા કાજે; આર્ય સંસ્કૃતિના પવિત્ર મૂલ્યોની સુરક્ષા કાજે; ઘટ-ઘટમાં અને ઘરઘરમાં અહિંસાદેવીની પ્રતિષ્ઠા કાજે અને કરમાઈ રહેલા યૌવનના જતન માટે કાંઈક કરી છૂટવા, થનગનતા અને તરવરતા ચારિત્ર્ય સંપન્ન યુવાનોનું સ્નેહપૂર્ણ સંગઠન એટલે જ પરમ પૂજય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત વર્ધમાન સંસ્કૃતિ ધામ અને વિનિયોગ પરિવાર. જે આપને અંતઃકરણપૂર્વક આ ભવમાં નહીં અનંતા ભવોમાં ક્યાંય ભટકાઈ ગયા હોય અને દુભવ્યા હોય તેના માટે ચૌદ રાજલોકની સર્વ રાશિના સર્વ જીવોને સહૃદયપૂર્વક સંપૂર્ણપણે ખમાવતાની સાથોસાથ આપને પણ અંતઃકરણપૂર્વક ખમાવેલ છે. | (જુઓ પાનું ૨) - મ અ — - - --- . - - - - - - : : કામ ==”. આત્મા અને મોક્ષના અસ્તિત્વનો અસ્વીકાર કરીને, પશ્ચિમની શ્વેત સત્તાએ હિંસા અને શોષણના પાયા ઉપર જે વિકાસના માળખાનું નિર્માણ કર્યું છે, તે વિકાસનું માળખું આ દેશના સરકારી અમલદારો અને પ્રધાનોને પ્યાદાં બનાવીને દેશની પ્રજા ઉપર લાગુ કરવામાં આવ્યું છે. તે ઐન્દ્રજાલિક હિંસક વિકાસના માળખાથી અંજાઈ જઈને, આપણે આત્મવાદના પાયા ઉપરની સંયુક્ત કૌટુંબિક વ્યવસ્થાને સ્થાને વિભક્ત કૌટુંબિક વ્યવસ્થાને સ્વીકારી; આપણે આત્મવાદના પાયા ઉપરના શિષ્ટ વ્યવહારોમાં સમાવેશ પામતી પશુ અને છાણ આધારિત અર્થવ્યવસ્થાને સ્થાને, તોતીંગ યંત્રો અને પેટ્રોલ આધારિત અનાત્મવાદના પાયા ઉપરની અર્થવ્યવસ્થાના અશિષ્ટ વ્યવહારને સ્વીકાર્યો; આપણે આત્મવાદના પાયા ઉપરની વર્ણાશ્રમ આધારિત સામાજિક વ્યવસ્થાને સ્થાને અનાત્મવાદના પાયા ઉપરની સંકરીકરણની સામાજિક વ્યવસ્થાને સ્વીકારી; આપણે ઋષિમુનિ પ્રણીત રાજ્યવ્યવસ્થાના સ્થાને પશ્ચિમ નિર્મિત લોકશાહી આધારિત રાજ્યવ્યવસ્થા સ્વીકારી; આપણે આત્મવાદના પાયા ઉપરના ધર્મક્ષેત્રમાં પણ અનાત્મવાદના સિદ્ધાંતો, સાધનો, રિવાજોને સ્થાન આપી ધર્મક્ષેત્રને પણ દુષિત કર્યું; અને તેમ કરીને આપણે હિંસક વિકાસના માળખાને પ્રોત્સાહન આપવા દ્વારા સમગ્ર જીવરાશિ ઉપર વિનાશનું કાળચક્ર વહેતું મૂક્યું; તે બદલ ભારતીય પ્રજા તરફથી અમે સમગ્ર જીવરાશિની મન - વચન - કાયાથી ક્ષમા માંગીએ છીએ. પ્રસ્તુતક્ત સરનામું: પિનિયોગ પીવા/sધમાન સાંસ્કૃતિધામ ફોનઃ ૮૦૨૦૭૪૯ | ૩૮૮૭૬૩૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ આ સાયક આ સાથે એક વિશિષ્ટ ક્ષમાપના અમો આપને મોકલી રહ્યા છીએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં. આપ એના BOXમાં આપનું નામ વગેરેનો સ્ટેમ્પ મારીને ઝેરોક્ષ કરાવીને શકય હોય તેટલા સ્વજનોને ક્ષમાપના રૂપે મોકલી આપશો. કદાચ ક્ષમાપના અગાઉ લખી દીધી હોય તો ફરી એકવાર. આપણા પરિપત્રોમાંથી ૫૦૦ ભાગ્યશાળીઓ પણ ૧૦૦ કોપી સરેરાશ કઢાવીને આ વાતનો પ્રચાર કરે તો ૫૦,૦૦૦ જગ્યાએ આ વિચાર ફેલાશે. લિ. વર્ધમાન સંસ્કૃતિ ઘામ - વિનિયોગ પરિવારના બહુમાન પ્રણામ સ્વીકારશોજી. શુભેચ્છક/સમાભિલાષી : શ્રી અરવિંદભાઈ મગનલાલ શાહ (મઢડાવાળા) હાલ કાંદિવલી - ——— — —— - -- - --- - - - - - — — -- ઉં તમે જાણો છો? B જ બીજાને સળગાવતા પહેલાં દિવાસળીને જેમ જાતે સળગવું પડે છે તેમ બીજાને હેરાન કરતા પહેલાં ક્રોધીને જાતે જ હેરાન થવું પડે છે. બચવું છે આ હેરાનગતિથી? તો ક્રોધથી ચિનગારીને ઓલવી જ નાખો! એમાં જો વિલંબ કરશો તો આ ચિનગારી દાવાનળ બનીને તમારા આત્મગુણો સળગાવી નાખ્યા વિના નહીં રહે! જ દુનિયા ભલે ઈંટનો જવાબ પથ્થરથી આપનારને બહાદુર માનતી હોય પણ હકીકતમાં ગાળનો જવાબ પ્રેમથી આપનાર જ બહાદુર છે. આ બાબતમાં શંકા પડતી હોય તો એકાદ વાર અખતરો કરી જોજો. જ ધનવાન, બલવાન કે ભાગ્યવાન બનવા કરતા ક્ષમાવાન બનાવાનું કામ ભારે કપરું છે. જ પહેલવાન બનવા માટે અખાડાઓ છે અને ધનવાન બનવા માટે દુકાનો છે. ભાગ્યવાન બનવા : માટે લોટરીઓ છે. ભગવાન બનવા માટે મંદિરો અને ઉપાશ્રયો છે અને ક્ષમાવાન બનવા માટે મિચ્છામી દુક્કડમ્ છે. Lજ વિવેક વિનાની સરભરા પ્રાણ વિનાના કલેવર જેવી જ છે ને? માત્ર વચનશક્તિની બાબતમાં જ નહીં, કોઈપણ પ્રકારની શક્તિ માટે આ કાયદો છે કે એ વિવેક હોય તો જ શોભે છે. વિવેક ન હોય તો એ બેહુદી બની જાય છે. જ વિજ્ઞાને શક્તિઓ ખૂબ પેદા કરી દીધી છે, પણ ધર્મતત્ત્વ પાસે રહેલો વિવેક એની પાસે છે જ નહીં અને એટલે જ વિજ્ઞાનયુગ દિન-પ્રતિદિન વિનાશયુગ બનતું જાય છે. જ વેર વાળવાથી વળતું નથી એને તો ભીતરમાંથી વળાવું પડે છે અને ભીતરમાંથી વળાવવા માટે હૈયાને પ્રેમપૂર્ણ બનાવવું જ પડશે. કોઈ બને આગ તો તું બનજે પાણી, એ છે પ્રભુ વીરની વાણી.” (શ્રેણીમાં જિન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાઈ ગયું હોય તે બદલ અમો આપ સર્વેની ક્ષમા માગીએ છીએ) Page #37 -------------------------------------------------------------------------- ________________ मिच्छामी दुक्कडम् मित्रों, 'मिच्छामी दुक्कडम्' अर्थात आपस में क्षमा माँगना व देना। जैन धर्म का यह एक अत्यंत विशेष पहलू है। वैसे अन्य धर्मों में भी इस प्रथा का प्रतिरुप है - उदाहरण के लिए हिन्दू धर्म में होली' का त्यौहार या मुस्लिम भाइयों का ईद का त्यौहार और २९ सितंबर का समस्त विश्व में 'क्षमा दिवस' के रुप में मनाया जाना। इस प्रथा के पीछे मूल भावना हर जीव-मात्र से क्षमा माँगना है, जिसे हमने मन, वचन या कर्म से किसी भी प्रकार का दुःख पहुँचाया हो। ___मैं भी आज यहाँ मिच्छामी दुक्कडम् कहता हूँ - सिर्फ मेरी तरफ से नहीं, किंतु उन सभी की ओर से भी जो क्षमापना हेतु आज यहाँ नहीं पहुंच पाये हैं। * मैं मिच्छामी टुक्कडम् कहता हूँ उन विकास के दिवानों की ओर से, विकास प्रक्रिया की बली चढ़े हुए सभी को - पर्यावरण को, 'प्रदूषित नदियों को, लुप्त होते हुए पहाड़ों को, क्षय होती हुई हर प्राकृतिक संपदा को, उजड़े हुए आदिवासियों को, डूबी हुई धरती माता को और किनारे कर दिये गये उन करोड़ों मानवों को जो विकास की चकाचौंध से हतप्रभ होकर विकास की वेदी पर उनकी बली चढ़ाये जाने के इंतजार में हैं ! * मैं मिच्छामी दुक्कडम् कहता हूँ समस्त मानव जाति की ओर से, जिसे परमात्मा ने शाकाहारी जीव बनाया, उन सभी मूक और - अबोल पशुओं, पक्षियों आदि जीवों को जिन्होंने मानव की जीभ के स्वाद को संतुष्ट करने के लिए मृत्यु को स्वीकार किया ! * मैं मिच्छामी दुक्कडम् कहता हूँ इस देश के आयोजकों की ओर से, उन सभी जीवात्माओं को, जिनकी कत्ल के लिए विशाल दैत्यकाय बूचड़खानों का इस देश में आयोजन किया गया - एक के बाद एक हर पंचवर्षीय योजना में, और जिन्होंने हमारी अर्थव्यवस्था के केन्द्र से हमारे अमूल्य पशुधन को अलग हटाकर उसके स्थान पर दैत्याकार मशीनों को प्रस्थापित कर दिया, जो सिर्फ हिंसा व शोषण के आधार पर ही टिक सकती हैं ! || * मैं मिच्छामी दुक्कडम् कहता हूँ इस राष्ट्र के वित्त नियोजकों की ओर से, जिनको कोई फर्क नहीं पड़ता उस बात से कि जिस विदेशी मुद्रा को कमाने के लिए वे दिवाने हैं, वह निर्दोष जीवों के लहू और माँस से लिपटी है ! * मैं मिच्छामी दुक्कडम् कहता हूँ इस देश के विधायकों की ओर से, जो जीव-सृष्टि की हत्या जैसे घृणित कार्य को सिर्फ कानूनन स्वीकृत कार्य ही नहीं बनाते, उसे मूलभूत अधिकार का दरज्जा भी देते हैं ! * मैं मिच्छामी दुक्कडम् कहता हूँ इस देश की न्याय प्रणालिका की ओर से, जो जीवित प्राणियों-पशुओंको आर्थिक रुप से अनुपयुक्त, अनुपयोगी करार देती हैं और उन्हें मृत्युदंड देती है; करुणा बरतने का सांवैधानिक कर्तव्य होने के बावजूद ! * मैं मिच्छामी दुक्कडम् कहता हूँ इस देश के प्रसार-तंत्र की ओर से, जो अपने चिकने चमकते पन्नों पर उन स्वादिष्ट व्यंजनों के पकाने की विधी छापते हैं, जिसके लिए मूक व निर्दोष जीव बली चढ़ते हैं ! * मैं मिच्छामी दुक्कडम् कहता हूँ उन शिक्षा-विदों, वैज्ञानिकों, पोषण विशेषज्ञों की ओर से, जो हमारे छोटे छोटे बच्चों को प्राणीज प्रोटीन की महत्ता पढ़ाते हैं और सात्विक आहार के गुणों को जानबूझ कर छिपाते हैं ! * मैं मिच्छामी टुक्कडम् कहता हूँ उन तथाकथित पशु-पालन वैज्ञानिकों की ओर से, जो भारत की उमदा दुधारु तथा अन्य पशुजातियों के आमूल उच्छेदन में साधन बन रहे हैं ! * और अंत में मैं मिच्छामी दुक्कडम् कहता हूँ अपनी ओर से - उपरोक्त सभी बातों के खिलाफ पूर्ण सफलतापूर्वक विरोध न कर पाने के लिए! प्रस्तुतकर्ता : प्रेषक: विनियोग परिवार / वर्धमान संस्कृतिधाम फोन : ८०७७७८१ / ३८८७६३७ Page #38 -------------------------------------------------------------------------- ________________ MICHHAMI DUKKADAM Friends, Michhami Dukkadam i.e. seeking forgiveness of each other. This is a very special feature of the Jain Religion, though it has its counter parts in other religions also; such as the 'Holi festival of the Hindu religion, the Id festival of the Muslims and 29th of September is celebrated throughout the world as 'The World Forgiveness Day'. The idea behind this concept is to seek forgiveness for having hurt anyone by any of the three means i.e. Man, Vachan and Karma (i.e. by thought, words and deeds). I say Michhami Dukkadam not only on my own behalf, but on behalf of many other who have not been able to make it to this place today. I say Michhami Dukkadam on behalf of the Development Maniacs, to all the victims of the process of Development - the environment, the polluted rivers, the disappearing mountains, the depleting mineral resources, the uprooted tribals, the submerged mother earth, and that vast multitude of marginalised human beings who are struck by the awe of Development and are awaiting their turn to be sacrificed at the altar of Development. say Michhami Dukkadam on behalf of mankind whom God Almighty created as vegetarians, to all those dumb and mute animals, birds etc. who have laid down their lives to satisfy the taste of tongue of the mankind. I say Michhami Dukkadam on behalf of the planners of this country to various species of living creatures, for whose slaughter and death mega abattoirs are planned in the country and for making plans after plans removing the precious cattle wealth as nucleus of the economy and replacing them with giant machinery, which survives only on violence and exploitation. I say Michhami Dukkadam on behalf of the managers of the nation's finances, for whom it does not matter if the foreign exchange sought by them is soaked in the blood and flesh of innocent living beings. I say Michhami Dukkadam on behalf of the legislators of the country, who make laws providing legitimacy to the pernicious activity of killing living beings and recognise it as a fundamental right. I say Michhami Dukkadam on behalf of the judiciary of this nation to the living creatures for branding such creatures 'uneconomic', 'useless' etc. and sentencing them to death despite having constitutional obligations and duty to have compassion. I say Michhami Dukkadam on behalf of the print media which publishes on its glossy pages recipes for delicacies taking toll of innocent and dumb creatures. I say Michhami Dukkadam on behalf of the educationists, scientists, nutritionists who teach our young children the virtues of animal protein and deliberately conceal from them the food values of the Satwik Indian food. I say Michhami Dukkadam on behalf of the so-called Animal Husbandry Scientists of the country for being instrumental in extinction of the great Indian breeds of milch and other animals. And finally, I say Michhami Dukkadam on my own behalf for not being able to successfully stand up against all the above. From: Courtesy: VINIYOG PARIVAR TRUST .B-2/104, "Vaibhav', Jambli Gali, Borivli (West), MUMBA400 092. Tel. 807 7781 Telfax. 022-802 0749 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-૪૩ શું દેરાસરોમાં વીજળી વપરાય ? (ભાગ - ૨) એક હયું ચોંકાવનારી વાત તો એ છે કે દેવી તત્ત્વો આ વીજળીના પાપે જલ્દી જલ્દી નીચે નથી આવતા. મોક્ષમાર્ગને પામવામાં સહાયક આવા દૈવી તત્ત્વોની ગેરહાજરીથી જીવો ધર્મમાં સ્થિર થતાં કે આગળ આવતા અટકે છે. વડોદરાની બાજુમાં આવેલા એક ગામમાં ઘીના દીવા હતા ત્યાં સુધી જિનમંદિરોમાં દેવોનું આવાગમન ચાલુ રહેતું હતું. ઘંટનાદ વગેરે રાત્રિના સમયે થતો હતો તે જેવી વીજળી મૂકાવી અને આવા ગેબી અવાજો આવવાનું બંધ થયું. કોઈ જાણકાર મહાત્માએ ફરીવાર ઘીના દીવા ચાલુ કરાવી નાખ્યા અને પરિસ્થિતિ ફરી પાછી જેમ હતી તેમ થઈ ગઈ. ઘંટનાદ વગેરે રાત્રિના સમયે સંભળાવાનું શરૂ થઈ ગયું. ઘણાં એવો દાવો કરતા હોય છે કે વીજળી વાપરીએ નહીં પણ માત્ર તેનું જોડાણ રાખીએ તો કોઈકવાર ભવિષ્યમાં કામ લાગે. આ વાત ક્તલખાનાની મશીનરી તૈયાર અને કતલ બંધ જેવી છે. ભાડાનું ઘર વાપરીએ નહીં છતાં ભાડું આપવું પડે છે. કારણ આશ્રવ ચાલુ જ છે. તેથી તે યોગ્ય નથી. કોઈ વળી એમ કહે છે કે ગભારામાં લાઈટ ન રાખીએ અને બહાર રાખીએ તો ચાલે કે કેમ? રંગમંડપ વગેરે જિનમંદિરનો જ એક ભાગ છે. ગભારામાં ન થાય તો રંગમંડપમાં પણ વીજળીનો વપરાશ વર્ષ છે. ધર્મના કોઈપણ સાધનોમાં વીજળી વપરાય નહીં પછી તે દેરાસર હોય. ઉપાશ્રય હોય કે ધર્મશાળા હોય. વીજળીનો વિકલ્પ ઘી-તેલના દીવા છે. તેનાથી વીજળીના મહાપાપથી બચી જવાય છે. ઘી-તેલના દીવાથી વાતાવરણ શુદ્ધ - શુભ અને મંગલમય બને છે. ઘીનો દીવો ઠંડક આપતો હોવાથી ભગવાનની પ્રતિમાજી ઉપર નુકસાન નથી થતું. આ ઠંડક આંખોનું તેજ પણ વધારે છે અને આવું સ્વચ્છ - પવિત્ર વાતાવરણ દેવીબળોને ખેંચી લાવે છે. ગભારામાં પિત્તળની સાંકળથી લટકાવેલી હાંડીઓ અથવા દીવાના સ્ટેન્ડ રાખી શકાય. ઉપર લટકાવેલા દીવામાં દવી પણ કરી શકાય. ગભારાની બહાર લટકતી હાંડીઓ મૂકી તેમાં કાચના પ્યાલા રાખી અંદર દીવાઓ કરી શકાય. આ ઉપરાંત દેરાસરની અંદરની થાંભલીઓમાં તાંબા કે પિત્તળની ગોળ પટ્ટીઓ લગાવી ચારેબાજુ ગ્લાસ રાખવાના ગોળ એન્ડ મૂકાવી તેમાં ગ્લાસમાં રાખી દીવાઓ કરી શકાય. દીવા ઉપર થોડું ઊંચે રાખવા માટેના ઢાંકણો સાથે જ બનાવવાના. ઘીના દીવા માટેનું થી ગાયનું, વલોણાનું ઘી વાપરવું યોગ્ય જણાય છે. પણ આર્થિક રીતે પહોંચી ન શકાતું હોય તો તલના તેલના કે દીવેલના દીવા પણ થઈ શકે. ડેરીનું કે સીધી ફેટ કાઢીને બનાવેલું ઘી વિકલેન્દ્રિય જીવોના કલેવરોમાંથી બનતું હોય છે તેથી વર્ષ છે. તે જ પ્રમાણે ઓઈલ મીલમાં તલનું તેલ કાઢેલું હોય તો જયણા જળવાતી નથી. હમણાં જ એક જાણકાર ભાઈએ કહેલું કે આપણે ઘરમાં જે સિંગતેલ વાપરીએ છીએ તેમાં ૧ ડમ્બે ઓછામાં ઓછી ૫૦૦ ઈયળોનો કચ્ચરઘાણ નીકળી જતો હશે. ઘીના દીવા માટે નીચેની ત્રણ વસ્તુઓની જરૂર પડે. અંદાજિત કિંમત ૧. કાચની હાંડી + તેમાં મૂકવાનો ગ્લાસ + બોયા + માચીશ રૂ. ૪00 + રૂા. ૨૫ ૨. પિત્તળની સાંકળ ૧ કી. સાંકળ ૧૦ હાંડીને ચાલે રૂ. ૨૫૦.૦૦ ૧ કી.ના ૩. હાંડીને ઢાંકવાની ઘાઘરી (કપડું) રૂ. ૧૦.૦૦ (હાંડી અને ઉપરના કાચના ઢાંકણ વચ્ચે જે જગ્યા રહે તેને ઢાંકવા માટેનું કપડું જેથી વચ્ચેના ભાગમાંથી જીવો અંદર ન જાય.) સામાન્ય રીતે ગભારામાં લગભગ ૩ હાંડી જોઈએ. ગભારાની બહાર ૨૦ ફૂટ X ૨૦ ફૂટના દેરાસરમાં ૮ હાંડી હોય તો પુરતો પ્રકાશ મળી રહે. ગભારાના બહારના ભાગમાં ઘીને બદલે દીવેલ (એરંડીયું) પણ વાપરી શકાય. દીવેલ ૧૫ કી નો ડબ્બો પ00 રૂ.માં મળી રહે છે. તલનું તેલ પણ વાપરી શકાય (૭૫ રૂા. આસપાસ ૧ કી.નો ભાવ છે) ૧ ગ્લાસમાં લગભગ ૫૦ ગ્રા. ઘીની જરૂર પડે છે. જે એક દિવસ માટે ચાલે તેટલું હોય છે. (લગભગ ૬ થી ૭ કલાકથી વધુ). ઉપરોકત બધી વસ્તુઓની પ્રાપ્તિ સુશ્રાવક શ્રી પારસભાઈ શાહ (ટે. નં. ૮૦૮૬૦૦૯) પાસેથી મળી રહેશે. શરૂઆતમાં ખર્ચની વ્યવસ્થા દરેક હાંડીની ઊછામણી દ્વારા બોલાવી શકાય. ૧ હાંડી દીઠ તૂટફૂટ વગેરેને ધ્યાનમાં લેતા ૧૦૦૧ રૂા.ની ૨કમ રાખી શકાય. કાયમી ખર્ચની વ્યવસ્થા માટે માસિક ખર્ચની ઊછામણીઓ બોલાવી શકાય. સરળ રસ્તો એ છે કે ઘર માટે ઘી મંગાવીએ ત્યારે એક ડબ્બો દેરાસર માટે પણ મંગાવી લઈએ તો દેરાસરને પણ ચોપડાની તેમ Page #40 -------------------------------------------------------------------------- ________________ જ વહીવટીકીય માથાકૂટમાંથી છૂટકારો મળે અને સુંદર વ્યવસ્થા જળવાઈ રહે. ઘીના દીવા માટે કાયમી રકમ લખી તેનું વ્યાજ વાપરવું ઉચિત જણાતું નથી કારણ આ પૈસા બેંકોમાં કાયમી થાપણ માટે મૂકાય અને તેઓ કતલખાનાઓને, કર્માદાનના ધંધા કરતી ફેકટરીઓને પૈસા ધીરે તો તેનું પાપ પૈસા મૂકનારને લાગે. જૂના પ્રભાવશાળી જેટલા જિનમંદિરો છે જેમકે ગોડીજી, આદીશ્વરજી, શંખેશ્વર તીર્થ, પાલીતાણા, અમદાવાદના માણેક્યોકનું જિન મંદિર વગેરે બધામાં આજે પણ ઘીના દીવાઓ થાય છે દેવતત્વને પામવા અને તેમાં ભળી જવા એક ઘી વાપરવાથી ચમત્કારિક પરિણામો જોવા મળશે. હવે તો પૂજનો - મહાપૂજા આદિમાં પણ વીજળીનો, લાઈટોનો ખૂબ ઉપયોગ થાય છે. પર્યુષણ મહાપર્વના દિવસોમાં તો રોશની કરવામાં આવે છે. વળી તે લાઈટો ચાલુ-બંધ થતી હોય છે તેથી સંખ્યાત, અસંખ્યાત ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે. આ અંગે ખૂબ ઊહાપોહ થતાં સં. ૨૦૧૯ ભાદરવા વદી ૧૩ના રવિવારે દોશીવાડા પોળમાં ડહેલાના ઉપાશ્રયે રાજનગરમાં બિરાજમાન પૂ. આચાર્ય ભગવંતો, પૂ. પદરથો તેમજ શ્રમણ શ્રી સંઘના વહીવટદારો એકઠા થયા હતા. સાધક – બાધક ભાવની વિચારણા કરી સર્વાનુમતે જે નિર્ણય કરવામાં આવેલો તે આંખ ખોલી નાખે તેવો છે. સર્વાનુમતે મોટો નિર્ણય “અગાઉ જાહેરાત કર્યા મુજબ તા. ૧૫/૯/૬૩ના રોજ ડહેલાના ઉપાશ્રયે મળેલા પૂજય આચાર્ય ભગવંતો આદિ શ્રમણ ભગવંતો અને દહેરાસરજીના હાજર રહેલા વહીવટદારોની સભા જાહેર કરે છે કે દહેરાસરના ગર્ભગૃહ તથા રંગમંડપ આદિમાં બધે ઠેકાણે હિંસા, આશાતના આદિના કારણે ઈલેકટ્રીક લાઈટ ન થવી જોઈએ. આ માટે સૌને લાગતાવળગતાઓને આ સંબંધી યોગ્ય પ્રયત્ન કરી ઈલેકટ્રીક લાઈટો બંધ કરવા- કરાવવાની ભલામણ કરે છે. (બીજો નિય)ઃ આ બાબતનો પ્રચાર કરી, સક્રિય અમલ કરવા મિટીંગ બોલાવનાર ચાર ભાઈઓને સત્તા આપવામાં આવે છે.” આવા ટંકશાળી નિર્ણયોનો ચાલો આપણે સહુ પણ આજથી જ અમલ શરૂ કરીએ. ભાગ્યશાળીઓ, આપના સંઘના વહીવટદારોને આ નિર્ણય તેમજ આના પરિપત્રો ખાસ વંચાવીને “આણા એ ધમ્મો”, “જયણા એ જૈનોની કુળદેવી છે” એ ન્યાયને સાર્થક કરવા નમ્ર વિનંતી છે. આપ જયાં જયાં દેશમાં મોકલાવી શકો ત્યાં આ પરિપત્રોની નકલ તુરંત મોકલી આપવા નમ્ર વિનંતી છે. આપ લાઈટને તિલાંજલી આપો તો આપની અંતરની અનુમોદના કરવાની અમને તક આપવા અમને જાણ કરશો તો ખૂબ આનંદ થશે. અસ્તુ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાઈ ગયું હોય તો અંતઃકરણપૂર્વકના મિચ્છામી દુક્કડમ્. (સંપૂર્ણ) હૈ. હોય નહીં? ઝાડ ૨ચકqો વિરાટ્રની ઉપાય જનમ જયતિ શાસનમુના એક સુજ્ઞ વાચક તરફથી મળેલ આ ટૂચકો છે. ઝાડા થયા હોય ત્યારે કુંવાડીયાના બીજ (ગાંધીની દુકાને ૫ કે ૧૦ રૂ. કિલો મળે છે) કાચા કે સેકેલા પાણી સાથે ૩ ચમચી ગળી જવાના અથવા ફાંકી જવાના. ચાવવાના નહીં. આ બીજ મેથીના દાણા જેવા હોય છે. તેનાથી ૧૦ મિનિટમાં ઝાડા બંધ થઈ જાય છે. કબજિયાત થતી નથી. અન્ય કોઈ આડઅસર પણ થતી નથી. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી મિલાપ ચંદ્રકાનન ઝોટા હે પ્રભુ આ ભવમાં મને આજનો સુવિચાર - મસ્તીનું જીવન છે. - સમાધિનું મરણ દે. આવતા ભવમાં - ઉત્કૃષ્ટ જિનધર્મી સ્ટંબમાં જન્મ દે. જેથી ઝટ મારો મોક્ષ થાય - - — - . . વર્ધમાલ સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકારી સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્યાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ | શ્રેણી ક્રમાંક-૪] નમ્ જ્યતિ શાસનમ દુઃખમુકત (કર્મમુકત) થવાનો શ્રેષ્ઠ ઉપાય આ સૃષ્ટિ ઊપર દુઃખમુક્ત થવું કોને ન ગમે? પણ આ દુઃખનું મૂળ કારણ દોષ છે જે કર્મ બંધાવે છે. આ કર્મબંધનું કારણ આપણા જીવે અત્યાર સુધીમાં ૭ તત્વોની કરેલી વિરાધના- આશાતના છે. દુ:ખને રડવું તેના કરતા દોષને રડવું વધારે ઊચિત લાગે છે. તેથી દુ:ખ ખેંચી લાવનાર કર્મોના મૂળમાં જ લૂણો ચાંપવાનું કામ આ નીચેની ભાવના કરે છે. માત્ર બે મીનીટનું કામ સવાર, બપોર અને સાંજ ત્રણ વખત નીચેનું લખાણ ભાવથી વાંચી જવાનું છેવટે સવારે કે રાત્રે સુતી વખતે એકી સાથે ત્રણ વખત વાંચી જવાનું. આ ભાવનાના ચમત્કારિક પરિણામો તાત્કાલિક અનુભવવા મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્રિકાળ ભાવના : હે પરમાત્માનું!મારા જીવે નીચેના ૭ તત્વોની ખુબ વિરાધના-આશાતના કરી છે. તત્વત્રથી: (૧) સદેવ (૨) સદ્ગુરુ સદુધર્મ રત્નત્રયી સમ્યગુ દર્શન સમ્યગ જ્ઞાન સમ્યગુ ચારિત્ર્ય અને (૩) જીવરાશી. સુદેવ સુગુરુ સુધર્મનો મેં અપલાપુ કર્યો હશે. તેની નિંદા કરી હશે. હસી-મજાક કરી હશે. ગુર્વાશાને તહરી નહીં કરી હોય. ધર્મમાતાને છોડીને અધર્મને આચર્યો હશે. સમ્યક્ દર્શન ને બદલે મિથ્યાત્વને પોપ્યું હશે. અજ્ઞાન વશ મેં સમ્યગુ જ્ઞાન ની આરાધના ને બદલે ભયંકર વિરાધના કરી હશે. તોતડા- બોબડાને જોઈ ઠઠ્ઠામશ્કરી કરી હશે. સમ્યગુ ચારિત્રની પણ મારા આત્માએ ભયંકર આશાતના-વિરાધના કરી હશે. અને હાં આજ સુધી અનંતા ભવોમાં મેં જીવોનો કચ્ચરઘાણ બોલાવ્યો હશે. જીવો ને કાપ્યાં હશે, ભુંજી નાખ્યા હશે, સેકી નાખ્યા હશે, ફાડી ખાધા હશે, સળગાવ્યા હશે, એમને માનસિક ભયંકર પરિતાપ પહોંચાડ્યો હશે. આ બધા જ અમુકયો બદલ હે પરમાત્માનું ! આપની સાક્ષીએ અંતઃકરણપૂર્વક, જરાપણ માયા-કપટ રાખ્યા વગર, મન વચન કાયા ના યોગપૂર્વક ખમાવું છું. મિચ્છામી દુક્કડ ફરીને મિચ્છામી દુક્કડ ફરી ફરીને મિચ્છામી દુક્કડં. મને ક્ષમા આપો મારી ભયંકર ભૂલ થઈ ગઈ. હવે ભવિષ્યમાં ક્યારેય આવું નહીં કરું. મને માફ કરો. હું અંતરના ૫ અંતરથી મેં કરેલા રાગ-દ્વેષ બદલ ખામેમિ, ખામેમિ, ખામેમિ ના પોકારો કરું છું અને હે પ્રભુ તને વંદામિ, વંદામિ, વંદામિ કહી વિરમું છું. મિચ્છામી, ખામેમિ, વંદામિના ત્રિવેણીય યોગ વડે મને ત્રણરત્નોની પ્રાપ્તિ થાઓ. ત્રણ તત્વોના અનુગ્રહની મને પ્રાપ્તિ થાઓ. મંગળ પ્રાર્થના ચત્તારિ મંગલમ્, અરિહંતા મંગલમ્, સિદ્ધા મંગલમ્, સાહુ મંગલમુ, કેવલીપન્નતો ધમ્મો મંગલમ્...૧. ચત્તારિ લોગુત્તમાં, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લાગુત્તમા કેવલીપત્રો ધમ્મો લાગુત્તમો...૨. ચત્તારિ Page #42 -------------------------------------------------------------------------- ________________ શરણે પવન્જામિ, અરિહંતે શરણે પવન્જામિ, સિદ્ધ શરણે પવન્જામિ, સાધુ શરણે પવન્જામિ કેવલીપન્નત્ત ધર્મો શરણે પવન્જામિ..૩. મારી આસપાસ- ચોપાસ જિનાજ્ઞાનું સામ્રાજ્ય ફરી વળો. જગતના સર્વ જીવ સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ, ઊપર પ્રમાણે ભાવના ભાવતા જીવનમાં સાક્ષાત ફેરફારો અનુભવાશે. પાપપ્રણિધાન - ગુણબીજાધાનપ્રથમ સૂત્ર પંચસૂત્રમાં પણ લગભગ આજ વાત મૂકવામાં આવી છે. એક આચાર્ય ભગવંતે ૮૫ વર્ષે આ સ્તોત્ર પાર્ક કરેલું અને ત્રિકાળ ગણતા હતા. તેમાં પણ શરૂઆતમાં આત્માનો કર્મ સાથેનો ઈતિહાસ અને તેમાંથી છૂટવા તથાભવ્યત્વને પકવવાનો રસ્તો બતાવ્યો છે. તેને માટે પ્રથમ અરિહંતો, સિદ્ધો, આચાર્ય ભગવંતો અને ધર્મમાતાનું શરણું સ્વીકારવાની વાત મૂકવામાં આવી છે. પછી દુષ્કૃત્યોની ગહ (નિંદા) મૂકી દીધી છે. અને છેલ્લે સુકતોની હાર્દિક અનુમોદના મૂકવામાં આવી છે. ઊપસંહારમાં એનો ફળાદેશ જણાવતા અભુત વાત મૂકી છે કે આ પંચસૂત્ર ગણનારને નિયમથી નિશ્ચિત ફાયદો થાય છે. તેના અશુભનો ઉદય દૂર ઠેલાઈ જાય છે તેમજ અશુભ નબળું દુબળુ થઈ જાય છે. જ્યારે શુભનો ઉદય લાંબે હોય તે નજીક આવી જાય છે અને શુભ નબળું હોય તો સબળું અને સક્ષમ બની જાય છે. સંકલેષ હોય ત્યારે અવારનવાર અને સંકલેષ ન હોય ત્યારે કમ સે કમ (ત્રિકાળ) ત્રણવાર તો આ સ્તોત્ર ગણવું જ જોઈએ. જિજ્ઞાસુઓએ કોઈપણ ગુરુભગવંત પાસે કે જ્ઞાનભંડારમાંથી આ પંચસૂત્ર મેળવીને ત્વરિત એનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. શુભસ્ય શીધ્રભુ!સારા કામમાં ઢીલ શાને? મહામાંગલિક અને અત્યંત આદરણીય એવા પંચસુત્ર ને પંચાગ- પ્રણિપાત પ્રણામ કરીને વિરમીએ છીએ. જિનાજ્ઞાવિરુધ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો અંતઃકરણપૂર્વકના મિચ્છામિ દુક્કડે ! હૈ. હોય નહીં? હા-જામ - દાઝેલા ઘા ઉપર તુલસીનો રસ અને કોપરેલ ઊકાળીને ચોપડવાથી બળતરા મટે છે. ફોલ્લા અને જખમઝડપથી - રૂઝાઈ જાય છે. * દાઝયા પર રાળનો મલમ ખૂબ અકસીર છે. એ ભવિષ્યમાં દાગ, ઘાના નિશાનો રહેવા નથી દેતો. * દાઝયા ઉપર સાકરનું પાણી અથવા છાશ ઘી ચોપડવાથી પણ રાહત થાય છે. * ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ ઉપર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી સેજલ દિપકભાઈ ઝોટા થયેલા પાપને તરત પ્રાયશ્ચિતથી ધોઈ નાંખવું. જેમ મોડું કરીશું તેમ નિષ્ફર આજનો સુવિચાર બનતા જવાશે. - આ તો ચાનો કાપ.., મોડું થાય તો નીકળે જ નહિ. વર્ધમાન સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે, નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૪૫ જનમ જ્યતિ શાસનમ્ જેથી સાવધાન એક રાજાએ બીજા રાજા પર આક્રમણ કર્યાના અઢળક દષ્ટાંતો ઈતિહાસમાં આવે છે, પરંતુ એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું હોય તેવું ભાગ્યે જ બન્યું છે. વર્તમાનમાં આત્મવાદની સામે “અનાત્મવાદ'નું જે અદશ્ય આક્રમણ આવ્યું છે તે આપણી ચેતનાને હચમચાવી દેનારું છે. તે વળી શાસનના આધારસ્થંભ એવા પાંચેય અંગો ઉપર અકલ્પનીય રીતે ત્રાટકયું છે. (૧) “શાસન'ઉપર એકાત્તાતંત્રની સામે બહુમતવાદનું આક્રમણ આવ્યું છે. સાંપ્રત સમયમાં એકાગ્લાતંત્રના ફાયદાઓ અન્યો કેવા ઉઠાવી રહ્યા છે તે સુવિદિત છે. સર્વ ઝઘડાના મૂળ સમી લોકશાહીના નામે ઘૂસાડવામાં આવેલી ચૂંટણીના બહુમતીવાદ, શાસ્ત્રમતીના વાદની ચટણી કરી નાંખી છે. (૨) “સંઘ' ઉપર કેટલાક કહેવાતા સાધુઓને લક્ષ્યમાં રાખી વિશ્વ કલ્યાણકર સમગ્ર શ્રમણ સંસ્થાને એપ્રધાન બનાવી નાખવાનું વ્યવસ્થિત ષડયંત્ર પાંચમી કતારના કહેવાતા બુદ્ધિજીવીઓ તરફથી ગોઠવવામાં આવ્યું છે. - (૩) દેવદ્રવ્યાદિ અને તીર્થોની સંપત્તિ ઉપર સરકાર અને ટ્રસ્ટ એક્ટ દ્વારા કુહાડાઓ ઉગામવામાં આવ્યા છે. તળિયાઝાટક ભૂખડી બારસ સરકારની દાઢ સળકી છે. એની બાજનજ૨ પ્રત્યેક ધર્મના એકઠા થયેલ ફંડ ઉપર ફરી રહી છે. રાજસ્થાનનો કાળો કાયદો, શિખરજી ઉપર રાજ્યની ગીધનજર, કોર્પસને ટેલેબેલ બનાવવાનું છટકું, વગેરે અનેકવિધ યોજનાઓ દ્વારા એક કયાસ કાઢવામાં આવી રહ્યો છે કે જનમાનસ આનો કેટલી શક્તિથી વિરોધ કરે છે. નહીં તો છીંડામાંથી કાણું, કાણામાંથી બાકોરું ને છેવટે પાકિસ્તાન સામે થનાર યુદ્ધને નામે કે વિદેશી દેવાના ભારણમાંથી પાર પાડવા માટે, કલમને એક ઝાટકે (પેન તલવારથી તીક્ષ્ણ હોય છે) દેવદ્રવ્ય આદિના પૈસા આ નવી ખીચડી સરકારને ખેંચી લઈ બાકોરામાંથી બારણું બનાવી લેતા વાર નહીં લાગે. આમ પણ આ નવા શંભુમેળાની બહુમતી સવર્ણો વિરદ્ધ જૂની દાઝ મનમાં રાખી બેઠી છે. એક વિદ્વાને તો આ સરકાર આરૂઢ થઈ એ દિવસને આ અવસર્પિણી કાળનો કાળામાં કાળો દિવસ કહી અગમના એંધારા આપી દીધા છે. સમગ્ર દેશમાં જંગી કતલખાનાઓ ખોલી પશુઓનો કચ્ચરઘાણ બોલાવવાના બઈરાદાઓ નવી સરકારે આવતાવેંત જાહેર કરી દીધા છે. (૪) શાસ્ત્રો ઉપર યુનો દ્વારા અશાસ્ત્રીયતાનું લેબલ લગાડવાનું આક્રમણ આવ્યું છે. યુનાઈટેડ રિલિજીયન્સ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના થતાવેંતમાં છે અને એણે તો જાહેર કરી દીધું છે કે આખા વિશ્વમાં હવે એક જ ધર્મ હોવો જોઈએ. “ગેટ કરાર' દ્વારા આપણા લીંબડા, લીંબોળી, હળદર, હવે ઈસબગુલ વગેરે પેટેન્ટ કરી આર્થિક રીતે સંપૂર્ણ ગુલામ બનાવી દીધા છે. યુનો અને વર્લ્ડ બેન્ક વગેરે ધારે તે જ વડા પ્રધાન બની શકે છે તે રાજકીય ગુલામીની પારાશીશી છે. હવે ધાર્મિક ગુલામીનો વારો છે. તમારી પાસે પ્રથમ આગમ આચારાંગની ૧૦૦ પ્રત હોય, તો તેઓ • પાસે તેમને મનગમતા અર્થ કરેલ આચારાંગની ૨૦,૦૦૦ પ્રત હશે. શાસ્ત્રોનું કેન્દ્રીકરણ કરીને નાનકડી ડિસ્કમાં મૂકવાના કેવા જોખમો છે એ હવે સારી પેઠે સમજાય જશે. સંપત્તિને શાસ્ત્રીય માર્ગે વાળી દેવા વિદ્વાનોએ ગીતાર્થ ગુરભગવંતની પાસે માર્ગદર્શન લેવા દોડી જવું જોઈએ તો જ સંપત્તિ તેમજ શાસ્ત્રોની રક્ષા થઈ શકશે. આપાતું કાલના અપવાદો જુદા હોય છે, અને અંતિમ અંગ; (૫) ધર્મ ઉપર ત્રિપાંખીયું આક્રમણ છે. સમ્યક્દર્શન ઉપર વિજ્ઞાનની પ્રગતિનું, સમ્યકજ્ઞાન ઉપર મેકોલેએ બક્ષેલ કેળવણીવાદનું અને સમ્યફ ચારિત્ર્ય ઉપર યંત્રવાદના વિકાસનું આક્રમણ આવી પૂગ્યું છે. કહેવાતા વિકાસના દરની પાછળ રઘવાયા બનેલા, વિકાસની ઝાકમઝોળ પર ઓવારી ગયેલા સુડો - ઈન્ટેલેકચ્યુંઅલ્સને તેના પરિપ્રેક્ષ્યમાં છૂપાયેલ વિનાશના ડરની કોઈ ચિંતા નથી. આક્રમણો ખાળવા કદાચ દુ શક્ય હોય છે પણ અશક્ય તો નથી જ હોતા. દુર્જનોની દુર્જનતા કરતા પણ વધુ નુકસાન સજ્જનોની નિષ્ક્રિયતાએ કર્યું છે અને ખરી મજાની વાત એ છે કે નીરો ફીડલ વગાડે તેમ “આવું આક્રમણ હોતું હશે?' “આ તો બધી કલ્પનાઓ છે.” આવા સામુહિક નાદ ઘૂમી રહ્યા છે, એટલે પ્રાથમિક અવસ્થાએ આ આક્રમણની જાણ લોકોને કરવાનો પણ અવસર પ્રાપ્ત થાય તો પણ ઘણું કામ થયું ગણાશે. એકલદોકલ માણસથી આ લડાઈ લડી શકાય તેવી નથી. તેના માટે આયોજનબદ્ધ - રીતે એક તંત્ર ઊભું Page #44 -------------------------------------------------------------------------- ________________ કરીને લડવું પડશે. સહુએ નાના-મોટા સઘળા કાર્યક્રમોને ગૌણ કરી શાસનરૂપી તીર્થની રક્ષા માટે ખભેખભા મિલાવી ઝઝૂમવું પડશે. આ પણ લોકોત્તર ધર્મ જ છે. આ કાર્યમાં જોડાનાર, સહાયક કે અનુમોદક વિશિષ્ટ કક્ષાના પુણ્યાનુબંધી પુણ્યનો માલિક બને છે એ નિઃશંક છે. ૧ લાખ આરાધક કરતાં ૧ પ્રભાવક ચડે છે અને ૧ લાખ પ્રભાવક કરતાં ૧ ૨ક્ષક ચડી જાય છે. રક્ષા પણ ઉત્તરોત્તર ચડિયાતી છે. ૧ સાધ્વીજી ભગવંતના સંયમની રક્ષા કરતાં ૧ જિનમંદિરની રક્ષા ચડિયાતી છે, તેના કરતાં શંત્રુજય તીર્થની રક્ષા ચડે છે અને તેના કરતાં પણ જેની અંદર આવા અનેક સ્થાવર / જંગમ તીર્થો સમાય છે તે ‘શાસન'ની રક્ષા ઉત્તરોત્તર ચડિયાતી છે. ‘વ્યાવસાયિક લડત' માટે એક તંત્ર તો ઊભું કરવું જ રહ્યું. તીર્થંકરોની આજ્ઞા રૂપી દોરીનું અનુસંધાન કરી ખોવાયેલા અને વેરાયેલા મણકાઓને પરોવી દેવાનું બીડું કોઈકે તો ઝડપવું જ પડશે. યુનોની ઓફિસ દિલ્હીમાં છે જે સમગ્ર ભારતમાં થતી ગતિવિધિઓનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે, પણ જૈનોની એક ઓફિસ દિલ્હીમાં નથી. ખરેખર તો આખા વિશ્વના કલ્યાણની જવાબદારી જેને શીરે છે એ જૈન સંઘની ઓફિસ યુનોમાં હોવી જોઈએ, જેથી પ્રતિઆક્રમણોની વ્યૂહરચના આક્રમણોને ઉગતા જ ખાળી શકે અને આ શકય છે. સંસ્કૃતમાં એક સરસ શ્લોક છેઃ અમન્ત્ર અક્ષરે નાસ્તિ, નાસ્તિ મૂર્ત અૌષાં અયોગ્યઃ પુરુષો નાસ્તિ, યોજકસ્તત્ર દુર્લભઃ એટલે કે એવો કોઈ અક્ષર નથી જેમાંથી મંત્ર ન બને, એવું કોઈ મૂળ નથી જેમાંથી ઔષધ ન બને, એવો કોઈ પુરુષ નથી જેમાંથી ગુણ ન મળે. જરૂર છે માત્ર ‘આયોજક’ની, આયોજકની દુર્લભતાથી જ આ કાર્યો અટકે છે. જૈનો માત્ર શ્રીમંત નથી ધીમંત પણ છે. એક નાનકડી ઓફિસ ચલાવવા, ૫૦ લાખનું વેચાણ કરતી અને ૫ લાખનો નફો કરાવતી ઓફિસનું સંચાલન ક૨વાનો ગુણ એને લોહીમાંથી મળ્યો છે. એ જાણે છે કે આ એક ઓફિસ ચલાવવા પોતે હાથમાં સોટી લઈને મેનેજરની જગ્યાએ બેસે અને નવ નેજે પાણી ઉતરે ત્યારે આ કંપની નફો રળી શકે છે. તો જે શાસનમાં ૧૦ થી ૧૨ હજાર પૂજનીય સાધુસાધ્વીજી ભગવંત સ્વરૂપ જંગમ તીર્થની સંપત્તિ હોય, સ્થાવર તીર્થ સ્વરૂપ અઢળક તીર્થો, ઉપાશ્રયો, જ્ઞાન ભંડારો, દેવદ્રવ્યાદિની સંપત્તિ હોય એ શાસન ધણીધોરી વગરનું તો ન જ હોઈ શકે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જૈનો અંતર્ગત વહીવટ શાંતિથી કરતાં ત્યારે સમગ્ર વિશ્વમાં સુરાજ સ્થપાયેલું હતું અને જ્યારે જૈનોમાં એકતા તૂટી છે ત્યારે સમગ્ર વિશ્વમાં અરાજકતા ફેલાયેલી હોય છે . તો હવે સમગ્ર વિશ્વના કલ્યાણની, જીવમાત્રના આત્મસ્વરૂપને ઢંઢોળવાની જવાબદારી જેના શિરે છે તે વિશ્વ કલ્યાણકર જિનશાસનના શ્રમણ મોવડીઓને નમ્ર વિજ્ઞપ્તિ છે કે આ બાબત લક્ષ આપી ઘટતું કરે, નહીં તો પછી બહુ મોડું થઈ જશે. વિશ્વમાત્રના પ્રાણીઓ દયામણી નજરે પોતાના બચવાની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર આહારમાં પ્રાણીજ પ્રદાર્થોને ઘૂસાડીને આપણા (જીવન) વિહારનો નકશો બદલાવી નાખવામાં આવ્યો છે. જ્યારે અઢારે આલમ અશાંતિ, અરાજકતા, શોષણ અને હિંસાના ચક્કરમાં પિલાઈ રહી છે. વિશ્વની પ્રજાના પ્રાણસમ મોક્ષપુરુષાર્થ દેનાર સંસ્કૃતિના શ્વાસ રૂંધવામાં આવી રહ્યા હોય ત્યારે બધાએ બધું ભૂલી જઈને એક થવાનો સમય પાકી ગયો છે. સુજ્ઞેયુ કિં બહુના? સુજ્ઞને વળી વધુ શું કહેવાનું હોય? સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી સ્મીત અતુલભાઈ ઝોટા એક વાર તો સદ્ગુરુ પાસે તમારા મનના સઘળાં પાપોની પૂર્ણ શુદ્ધિ સાથે આજનો સુવિચાર પ્રાયશ્ચિત કરી જ લેજો પછી... → નવું પ્રભાતઃ એક જરી જ તે ખીચું જીવન વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સ૨કા૨ સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી ક્રમાંક-૪૬ ૐ ૐ નમઃ જનમ જયંતિ શાસનમ આવા નવરાત્રીનું પશ્ચિમીકરણ બેડીએ આપણે ત્યાં સામાજિક-ધાર્મિક તહેવારોનું આયોજન એવી રીતે ગોઠવવામાં આવતું કે જેથી આધ્યાત્મિક ઉન્નતિ તો થાય જ પણ સાથોસાથ વધારામાં શારીરિક આરોગ્ય પણ જળવાઈ રહે. આસો માસ દરમ્યાન સૂર્યના કિરણો સૌથી વધુ ગરમી ફેંકતા હોય છે એ સમયે પિત્તનો પ્રકોપ ન વધે માટે ચાંદનીનો પ્રકાશ લેવાનું અને દૂધપૌઆ વગેરે ખાઈને પિત્તના પ્રકોપને શાંત કરવામાં આવતા. મન આનંદમાં રાખવા બેનોના રાસ-ગરબા વગેરે ગોઠવવામાં આવતાં. હિલોળે ચડીને ગામની બેનો એવા રાસ લેતી હોય કે વચ્ચે હડફેટમાં કોઈ આવે તો ફંગોળાઈ જાય. પંડીતવર્ય શ્રી પ્રભુદાસભાઈએ ‘આપણું ગામડું - ગોકુળ ગામડું' એ નિબંધમાં ગામડાના ભાતીગળ જીવનનું રસતરબોળ થઈ જવાય તેવું અતિ સુંદર વર્ણન કર્યું છે. નવરાત્રીમાં એ સમયે પુરુષો માટે અલગથી અખાડાઓમાં મલ્લની કુસ્તી અને અંગકસરતોની હરીફાઈ ખેલાતી તેમાં જે જીતે તેના માન-સન્માન વધી જતા. આજે સર્વત્ર પશ્ચિમની હવાએ નવરાત્રીના તહેવારોને પણ ઝપટમાં લીધો છે. આ વાવાઝોડાએ એનું વ્યાપારીકરણ કરીને એકલા મુંબઈમાં જ ૧૦૦ કરોડ રૂ. સુધીનો નવરાત્રીનો ધંધો વધારી દીધો છે. પરંપરાગત ધાર્મિક તહેવારોમાં આદ્યશક્તિની પૂજા થતી હતી તેના બદલે સંકરીકરણના પાપે આ તહેવારો અધાર્મિકતાની ટોચ ઉપર પહોંચી ગયા છે. હાઈબ્રીડ અનાજ અને પશુધન જ નહીં પણ તહેવારો પણ આ ભેળસેળને કારણે અનારોગ્ય દેનારા અને અનાત્મવાદને પોષનારા થઈ ગયા છે. એક રાજયએ બીજા રાજય પર આક્રમણ કર્યાનું સાંભળ્યું છે પણ એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિ પર આક્રમણ કર્યું હોય તેવું તો આ સાંપ્રત કાળમાં જ સંભવી શકે છે તેનું મુખ્ય કારણ આ દેશનું પાછલા બારણે સંચાલન કરતા વેટીકન સીટી અને તેના મુખ્ય પ્યાદાઓ યુનો, વર્લ્ડ બેન્ક, યુનેસ્કો, ફાઓ છે. આ લોકોએ આ દેશને રાજકીય અને આર્થિક રીતે તો ગુલામ કરી જ દીધો છે પણ હવે સાંસ્કૃતિક અને ધાર્મિક ગુલામીની સવારી પણ આવી પહોંચી છે. આજના તહેવારોના થયેલાં પશ્ચિમીકરણે તહેવારોનો મૂળ હાર્દ (અર્ક) ખલાસ કરી નાખ્યો છે. - આ પશ્ચિમીકરણે ભારતની ત્રણે માતાઓ ઉપર ભયંકર આક્રમણ કર્યું છે. ભારતમાતાની ભૂમિ ઉપર રાસાયણિક ખાતર નામે મોતનો વરસાદ વરસ્યો છે. જેથી “સુજલામ્ સુફલામુ’ને બદલે ફળદ્રુપતાની કલ્લેઆમ'ની બૂમરાણો સાચી છે. ગૌમાતા (ગોવંશ) ઉપર કતલખાનાઓ, માંસની નિકાસ અને હૂંડિયામણના હડકવાના પ્રભાવે સરકાર પોતે જ ખાટકી બનીને પશુઓ ઉપર તૂટી પડી છે અને છેલ્લું અતિ ભયંકર આક્રમણ આ દેશની મા-બેન ઉપરનું છે. યયાતિના ભોગવાદને પણ શરમાવે એ રીતે યૌવનધને આ “રક્યા’ને ‘ભોગ્યા' બનાવી છે. આ દેશની સ્ત્રી એક ઘરેણાંની જેમ સચવાતી હતી. 'યત્ર નાર્યસ્તુ પૂજયન્ત, તત્ર ૨મત્તે દેવતાઃ'ના નાદો ગુંજતા હતા. પણ સમાનતાના ઓઠા હેઠળ ઘરની રાણીને બહાર કાઢીને નોકરાણી બનાવવામાં આવી છે. સતી સીતા કે માતા અંજનાદેવીના આદર્શો હવે “આઉટ ડેટેડ થઈ ગયા છે. યાદ રહ્યું છે માત્ર “તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત, તું ચીજ બડી હૈ મસ્ત'. સમગ્ર કુટુંબના કેન્દ્રસ્થાને રહી તેનું સુચારું સંચાલન કરતી સ્ત્રી આજે કોમોડિટી (ચીજ) બની ગઈ છે અને તેથી જ હવે અમને અમારી “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ”. ગળથુથીમાં જ શિવાજીને શુરવીરતા અને ખુમારીના પાઠ શીખવાડનાર માતા જીજાબાઈ અમને હવે જોવા પણ નહીં મળે કારણ કે ટી.વી, વિડિયો અને હાઈ-ટેક કેબલના આકર્ષણે સ્ત્રીતત્ત્વ એ અંગપ્રદર્શનનું તત્ત્વ બની ગઈ છે. સ્ટાર ટીવીનો માલિક રૂપર્ટ મરડોર્ક પોતાના પુત્રને પોતાના પ્રોગ્રામો જોવા નથી દેતો, અમિતાભ બચ્ચન એના પુત્રને પણ ચૂંટીને જ અમુક જ ચલચિત્રો જોવાની છૂટ આપે છે એજ સ્ટાર-ઝી કે એબીસીએલ પુરસ્કૃત અતિ બિભત્સ ચલચિત્રો હવે ચોવીસ કલાક અવકાશી આક્રમણ દ્વારા બતાવીને ભવ્ય ભારતની દિવ્ય પેઢીને ખલાસ કરી નાખવામાં આવી રહી છે. આવા ચલચિત્રોમાં વવાયેલા લંપટ બીજો નવરાત્રી જેવા તહેવારોને પ્રયોગાત્મક ધોરણે અશ્લીલતા ખેલવા બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળે છે. નવરાત્રીનું નવલું દૂષણ છે સૌંદર્ય સ્પર્ધાઓનું આયોજન. નાની નાની દીકરીઓ હવે ઘર-ઘર નથી રમતી Page #46 -------------------------------------------------------------------------- ________________ પણ સુસ્મિતા - ઐશ્વર્યા ૨મે છે અને તેઓની જેમ જ મંદિરોના ઓટલે વોક લે છે. ‘મીસ ઈન્ડિયા’ અને ‘મીસ યુનિવર્સ'ના ગતકડાઓ આપણે ગળે ઘંટીના પડની જેમ સમજપૂર્વક ગુપ્ત કાવતરાના ભાગરૂપે બાંધી દેવામાં આવ્યા છે અને તેની ભયાનક અસરો હવે વરતાય છે. મીસ સીટી નહીં. મીસ વિલેજથી મીસ સ્ટ્રીટ સુધી વાત આવી પહોંચી છે. સામાન્ય રીતે રાત્રે ઘરની બહાર નહીં ફરનાર બેન-દીકરીઓને નવરાત્રીના સમયે રમવા મેદાન સાથોસાથ મુક્ત રીતે વિહ૨વા પણ મોકળું મેદાન મળી જાય છે. વડીલો ન ના કહી શકે, ન સહી શકે. ઘરનું બહાર નીકળેલું નજરાણું સલામત રીતે પાછું આવશે કે નહીં તેની ચિંતા - તેનો ફડકો તો જેને હૈયે બેઠો હોય તેને જ તમે પૂછી જોજો. એક અણગમતી વાત હવે જગજાહેર છે કે સમગ્ર વર્ષ દરમ્યાન સૌથી વધુ ગર્ભપાત નવરાત્રી પછીના ૨-૩ મહિનામાં થતાં હોય છે. ‘મનુસ્મૃતિ’માં તો કહ્યું છે કે માતા-ભનિ/ કે પુત્રી સાથે પણ સ્પર્શયુક્ત આસન ન ક૨વું કારણ ઈન્દ્રિયોનો સમૂહ એવો પ્રબળ હોય છે કે તે જ્ઞાનીઓને પણ તાબેદાર બનાવી દે છે. દર્શન-સ્પર્શનનું વ્યસન છેવટે જીવનની ચાદર પર કફન ઓઢાડીને જ જંપે છે. નાસ્તિકતાની ચરમ કક્ષાએ પહોંચેલું યૌવનધન પછી વ્યભિચારના અકળ કળણમાં ખૂંપી જાય છે. રાત્રિના ઊજાગરા, બહારની ખાણીપીણી અને શરીરનું ધોવાણ અંતે નિર્માલ્યતા અને નિર્વીર્યતા છોગામાં આપી જાય છે. આવા ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને દિલ્હીના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ શ્રી સી. કે. ચતુર્વેદીએ આપેલા એક શકવર્તી ચુકાદામાં (નં. ૧૦૩૧/૯૨ તા. ૧૬/૯/૯૨) ફરમાન કર્યું છે કે રામલીલા જેવા ધાર્મિક તહેવારોમાં ફિલ્મીગીતોની ધૂન, ડીસ્કો ડાન્સ વગેરે નહીં કરી શકાય, કારણ કે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પર્યાવરણીય કે પ્રદૂષણની દૃષ્ટિએ આ ગેરવ્યાજબી છે જ પણ એટલું જ નહીં આ ગેરબંધારણીય પણ છે. કારણ કે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ૨ક્ષણ અને સંવર્ધન કરવાની પ્રત્યેક ભારતીયની ફરજ છે. અનેક શહેરોમાં નવરાત્રી ટાણે જ બાળકોની પરીક્ષા, ગ્લાન-વૃદ્ધોને પડતી અગવડો, સાજાસારા માણસના કાનમાં પડતો આ અવાજ (માણસની અવાજ સાંભળવાની ક્ષમતા ૩૨ થી ૪૫ PPM હોય છે) ૧૧૦ પીપીએમ સુધી જાય છે જે કાનના અને હૃદયના રોગ સુધી માણસને પહોંચાડી દે છે. તો, આવો ચાલો નિશ્ચય કરીએ અને નવરાત્રીને લાગેલા પશ્ચિમના ગ્રહણમાંથી મુક્ત કરીએ. હેં! હોય નહીં? સા घा જખમ * વાગેલું હોય, ચાંદા પડયા હોય, ગુમડા થયા હોય બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા ઉપર લગાડવાથી દાહ, બળતરા મટે છે. * રાઈના લોટને ઘી-ગોળમાં ભેળવીને કાટો કે કાચ વાગ્યો હોય તો તેના પર લેપ કરવાથી કાંટો કે કાંચ બહાર આવી જાય છે. * વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાંથી અથવા ફૂલાવેલ ફટકડીનો પાવડર દબાવવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે. ઘા પાકતો નથી. હળદર શ્રેષ્ઠ એન્ટી-બાયોટીક છે. - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિગ્રામ - સાયન કેન્દ્ર વતી મોરારજી નરસિં શાહ (કચ્છ ગામ બિદડા) • સમગ્ર વિનાની પ્રજાનું સાચું હિત સર્વવિરતિ ધર્મની સાથી સાધનાના આજનો સુવિચાર બળથી જ સક્રિય છે. કોઈ મહાપુણ્યવાન પવિત્ર સાધુ આ બાબતમાં આગળ વધે. બાડી બધું બેકાર જણાય છે. વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિધિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૪૭ આવો અનંતા જીવોનો ાસ કરતાં અનંતકાયનો ત્યાગ કરીએ બાવીસ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયમાં જીવોનો અફાટ અગણિત સમૂહ હોય છે. જેમાં જીવો વધારે હોય એ વસ્તુનો સ્વાદ સામાન્ય રીતે વધારે હોય છે. બટાટા, કાંદા, લસણ વગેરેના સ્વાદમાં રસ વધારે ઉત્પન્ન થવાનું આ પણ એક કારણ છે. ૩૨ અનંતકાય માં મુખ્ય છે લીલી હળદર, લીલું આદુ, સુરણ કંદ, થોર, ગળો, લસણ, ગાજર, થેગ, મૂળો, બિલાડીનો ટોપ, પાલકની ભાજી, કોમળ આમલી, આલૂ (બટાટા), રતાળું, લીલ ફૂલ વગેરે છે. અનંતકાય અભક્ષ્ય છે. બિલાડીના ટોપની વાનગી ખાતા હમણાં જ યુક્રેઈન માં ૯૮ માણસો મૃત્યુ પામ્યા. અભક્ષ્ય- અનંતકાય ખાવાથી મનમાં કલુષિત વિચારો, રોગોની ઉત્પત્તિ અને અનાચારની પ્રવૃત્તિ થાય છે. અનંતકાય વગેરે તામસી ખોરાક હોવાથી સ્વભાવમાં ઉગ્રપણું અને શરીરમાં તમસપણું આવવાથી પાપ પ્રવૃત્તિ વધે છે. બટાટા વગેરે અનંતકાયનો એક ભાગ સોયના અગ્રભાગ ઊપર મૂકવામાં આવે તો તેમાં કેટલા જીવો છે? તેનું અતિ અદ્ભુત ગણિત જ્યારે વાંચીએ ત્યારે ભગવાનના સર્વજ્ઞપણા પ્રત્યે આદર- સન્માન થયા વગર રહે નહીં. સર્વજ્ઞ ભગવંતોની અનેકાનેક ભેટની અંદર મોટામાં મોટી ભેટ ગણવી હોય તો અહિંસા અનેકાન્તવાદની સાથોસાથ જીવોનું વિજ્ઞાન જે આપવામાં આવ્યું છે તે નિઃશંક અનુમોદનીય છે. એ વખતે કોઈપણ પ્રકારના માઈક્રોસ્કોપ વગર પણ ક્યા જીવને કેટલી ઈન્દ્રિય છે, તેનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. જેને વિજ્ઞાને પણ આજે સ્વીકારવું પડયું છે.આ વાત આપણી શ્રધ્ધાને ખૂબ મજબૂત કરે છે. ફરી વાર અનંતા જીવોના ગણિત ઉપર આવીએ અને તેને તબક્કાવાર સમજીએ. જગતમાં સૌથી થોડા મનુષ્યો છે એટલે ૨૯ આંકડાથી વધુ નહિ. ૨ ની ૨કમને બેવડે જ ૯૬ વાર ગુણીએ તો ૨૯ આંકડાની એક ૨કમ આવે છે તેનાથી વધુ મનુષ્યો ન હોય. હવે આ મનુષ્યો કરતાં અસંખ્યાત ગુણ નારકીના જીવો હોય છે. તેના કરતાં પણ અસંખ્યાત ગુણ દેવલોકના જીવો હોય છે. તેના કરતાં પણ અસંખ્યાત ગુણ તીર્થંચ પંચેન્દ્રિયો જીવો હોય છે. તેના કરતાં અસંખ્યાત ગુણ વિકલેન્દ્રિય જીવો હોય છે. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય જીવ (જેવા કે અળસિયા, કીડી, ઉધઈ, જૂ, વીંછી વગેરે) હોય છે. તેના કરતાં અસંખ્યાત ગુણ અગ્નિકાય જીવો હોય છે (જેવા કે સળગતું લાકડું, સળગતો ફટાકડો, વીજળીમાં રહેલા જીવો વગેરે). તેનાથી વિશેષાધિક પૃથ્વીકાય જીવો હોય છે. (જેવા કે હીરો, સોનું, ચાંદી, કાર્બન, પથ્થર વગેરે) તેનાથી વિશેષાધિક જીવો અકાય જીવો હોય છે. (જેવા કે પાણી, ઝાંકળ, ધુમ્મસ, કરા, બરફ વગેરે). તેનાથી વિશેષાધિક જીવો વાઉકાયના હોય છે (જેવા કે શુદ્ધ વાયુ, પંખાનો પવન) તેનાથી પણ અનંત ગુણ સિદ્ધના જીવો હોય છે. સિદ્ધના જીવો કરતાં પણ અનંત ગુણ જીવો (સાધારણ વનસ્પતિકાય એટલે નિગોદમાં) બટાટા, કાંદા, લસણમાં એક નાના કણિયામાં છે. વનસ્પતિકાય જીવોમાં પ્રત્યેક વનસ્પતિકાયની અંદર ફળ, ફૂલ, પાન, ડાળી, થડ વગેરે આવે જેમાં દરેકમાં અલગ અલગ જીવો હોય છે. પરંતુ એક જ શરીરમાં અનંતા જીવો હોય તેનું નામ સાધારણ વનસ્પતિકાય, જેની નસો, સાંધા અને ગાંઠા ગુપ્ત હોય, ભાંગવાથી બે ભાગ થાય, તાંતણા વગરનું હોય, કાપવા છતાં ફરી ઊગે તે સાધારણ વનસ્પતિકાય છે. સોયના અગ્રભાગ ઉપર રહેલા અનંતકાયમાં અસંખ્ય શરીરો હોય છે અને એક એક શરીરમાં અનંતા જીવો હોય છે. અનંતી ચોવીશી પહેલાં એક શ્રાવકે તીર્થંકર ભગવંતને પૂછયું કે, હે પરમાત્મન્! દર ૬ મહિને ઓછામાં ઓછો એક જીવ મોક્ષમાં જતો હોય તો અત્યાર સુધીના અનંતાકાળમાં મોક્ષમાં કેટલા જીવો ગયા હશે? ત્યારે ૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ ભગવાને જવાબ આપ્યો હતો કે “એક નિગોદનો અનંતમો ભાગ” એટલે કે સોયના અગ્રભાગ પર રહેલા બટેટા આદિ અનંતકાયનો એક કણિયો, જેમાં અસંખ્ય શરીર રહેલા છે. તેવા એક શરીરમાં અનંતા જીવો છે, ને એક શરીરનો અનંતમો ભાગ જ હજુ મોક્ષે ગયો છે. હવે અનંતકાળ પછી પણ ભગવાનને કોઈ પૂછશે કે ભગવાન હવે કુલ કેટલા જીવો મોક્ષમાં ગયા છે? તો પણ ભગવાનનો એજ જવાબ રહેશે કે એક નિગોદનો અનંતમો ભાગ. એટલે અનંતકાયનો એક કણિયો મોઢામાં નાખીએ એટલે અત્યાર સુધી જેટલા જીવો મોક્ષમાં ગયા છે તેના કરતાં અનંતા જીવોનો કચ્ચરઘાણ આપણે બોલાવીએ છીએ. ઘણા બટેટા, કાંદા, લસણ ખાતા ન હોય પણ ઘરમાં ચામાં આદુ, અથાણામાં લીલી હળદર વગેરે નાખતાં હોય છે. આમ પ્રતિજ્ઞા હોય પણ હોટેલમાં જઈને જૈન સેન્ડવીચ, જૈન પીન્ઝા, જેન પાઉભાજી, જૈન ભેળ વગેરે ખાતા હોય છે. આ જૈન શબ્દ લગાડવાથી તો જૈન શબ્દનું ભયંકર અપમાન થાય છે. બ્રેડ, બટર વગેરે બધું અભક્ષ્ય કહેવાય છે. તેમ છતાં માત્ર તેમાં કાંદા, બટાટા નથી તેથી તેને જૈન સેન્ડવીચનું રૂપાળું નામ અપાય છે. પાઉંભાજીના જે તવા ઉપર બટાટા, કાંદા, લસણવાળી ભાજી બનાવી હોય ત્યાં જ બાજુમાં કોબીજ, ફલાવર વગેરે અભક્ષ્ય પદાર્થો નાખીને બનાવાતી ભાજી ને પાઉ સાથે આપીને જૈન પાઉભાજીનું નામ આપવામાં આવે છે. આ એક બનાવટ છે. જેને અનંતા જીવોને અભયદાન આપવું હોય તેમણે આજથી જ સર્વ અનંતકાયની સંપૂર્ણ રક્ષા કરવી જોઈએ. હાલવાચાલવામાં લીલ-ફૂલ ઉપર પગ ન મૂકાઈ જાય તેની અત્યંત કાળજી રાખવી જોઈએ. તેનાથી અનંતા જીવોની રક્ષા થાય છે, પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે. હૃદયમાં જીવદયાના પરિણામો ઉત્પન્ન થાય છે. પુણ્યનો બંધ થાય છે. ઘણા પાપકર્મો તૂટે છે. આપણા જીવોને આવા ભવમાં જવું નથી પડતું. દીર્ધાયુ અને આરોગ્ય મળે છે. પ્રભુના વચન પાળવાથી•ઉત્તરોત્તર આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને છે. હું હોય નહીં? ઘા – જખમ * તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે. * હળદરને તલના તેલમાં કકળાવી તે તેલ ઘા-જખમ ઉપર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલ્દી રૂઝાઈ જાય છે. * તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. * દાઝેલા ઉપર કકડાવેલું તેલ અથવા કોપરેલ લગાવવાથી ફોલ્લા થશે નહીં. * દાઝેલા ઘા ઉપર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે. * દાઝેલા ઘા ઉપર પાકા કેળાને બરાબર મસળી ચોંટાડી પાટો બાંધવાથી તુરંત શાંતિ અને આરામ થાય છે. | * દાઝેલા ઘા ઉપર તાંજળિયાનો રસ ચોપડવાથી આરામ થાય છે. – – – સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી રસિકલાલ મણિલાલ દોશી. અધ્યાત્મ એટલે નજરને ખેંચી જવી. આજનો સુવિચાર સ્વાત્માથી ઉઠાવીને પરમાત્મા તરફ., - દેહથી ઉઠાવીને આત્મા તરફ.. - આ લોકથી ઉઠાવીને પરલોક તરફ — — — — — — — — — — વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન). ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૪૯ | જેલમ જ્યતિ શાસનમ્ Rા ટી.વી. તારા પIV | (ભાગ - ૨) ટી.વી ના દશ્યો મનમાં ઝીલીને મોટા પણ કરતાં વિચાર કરે તેવી અનેક વસ્તુની તેને આદત પડી જાય છે. કોકા કોલાની જાહેરાતમાં ઘરમાંથી ઉપરથી નીચે પડવાની નકલ કરનાર એક બાળક હમણાં જ મરણને શરણ થયો. બીજી એક મહત્ત્વની વાત વજન વધવા અંગેની છે. ટી.વી. સામે જોઈને બેસતી વખતે બાળક અનેક પ્રકારની ગળી, તળેલી, વધારે ઘી-તેલ, માખણવાળી, ચીઝવાળી અને ઠંડા પીણા, આઈસક્રીમ વગેરે ખાય છે, સતત ખાય છે. હવે, પ્રવૃત્તિ ઓછી છે અને પ્રોગ્રામ જોવામાં મશગુલ બાળકને ખાવામાં પ્રમાણભાન નથી રહેતું તેથી વજન વધતું જાય છે. બીજું શરદી, ઉધરસ, વાયરસ ઈન્ફકશન થાય એ તો તદ્દન સ્વાભાવિક છે. કારણ વધારે કેલેરી અને અપોષણયુક્ત ખોરાક ખાધેલ હોવાથી તેની રોગપ્રતિકારક શક્તિ ખલાસ થઈ જાય છે અને આ જ કારણે આ બાળકને, મોટું થાય ત્યારે, જાડાપણું, હૃદયરોગ, ડાયાબીટીશ, બી.પી.ના રોગો થવાની શકયતા વધી જાય છે. માનસિક રીતે પણ બાળક એકલપટો, રીસામણા સ્વભાવનો, ગુનાહિત માનસવાળો, સ્વાર્થી ઉડ અને ઉશ્રુંખલ બનતો જાય છે. માતાપિતા ઈચ્છે છે કે આ બાળક ભવિષ્યમાં અમારો લાકડીટેકણ બનશે તેને બદલે તેના માટે જ માતાપિતાને ઢસરડો કરવો પડે તેવો ખેલ સર્જાય છે. ટી.વી.ના પરદાનું લેવલ અને અંતરમાં ફેરફાર હોવાને લીધે તેના ડોક-કમરના સ્નાયુ અને સાંધાની તકલીફ પણ થાય છે. અને બે થી સાત વર્ષની ઉમર ઈમ્પશનેબલ એઈઝ ગણાય છે. તે વખતે જેવા સંસ્કાર મળ્યા હોય (સારા કે ખરાબ) તેની અસર જીવનભર જોવા મળતી હોય છે, ભારતના ટીનેજરોને લક્ષ્યમાં રાખીને રૂા.૪૫૦૦ કરોડ રૂા. ટી.વી.માં જાહેરખબર પાછળ ખર્ચવામાં આવે છે. બ્રિટીશરોની જેમ હવે મુંબઈના બાળકો પણ સપ્તાહમાં ૨૧ થી ૨૨ કલાક ટી.વી. જોવામાં મશગુલ થઈને અગણિત માનવકલાકોનો વેડફાટ કરે છે. બ્રિટનમાં “પાવર રેન્જર્સ' નામની સિરિયલ ૭૪ લાખ બાળકો જુએ છે. બાળકનો ખીસ્સાખર્ચ વધતો જાય છે. પિતાનું બજેટ, બન્ને બાજુથી બળતી મીણબત્તીની જેમ ઓગળતું જાય છે. લંડનમાં બ્રેવર્લી હિલ ૯૦૨૧૦ નામની સિરિયલ પાછળ લોકો પાગલ થયા છે. ત્યાંની હોલિવુડની ૧૨ વર્ષની એકટ્રેસ મેલીસાનો રોજનો સૌંદર્યપ્રસાધનો પાછળનો ખર્ચ ૧ લાખ રૂ.નો છે. ફેન્સી કપડા પાછળ દર મહિને તે ૧૫ લાખ રૂા. ખર્ચે છે. તેના શોપીંગ કન્સલ્ટન્ટોને કે વ્યાયામ શિક્ષકોને જ દર મહિને ૨૦-૨૫ હજાર રૂપિયાના પગારો છે. તેને જોઈને નાના બાળકો પણ સતત અરીસા સામે ઊભા રહે છે. તેના જેવા દેખાવા મહેનત કરે છે. અમેરિકાની ૧૩ થી ૧૪ વર્ષની છોકરીઓમાં ૭૨% નેઈલ પોલીશ કરે છે, ૬૭% છોકરીઓ લીપસ્ટીક લગાડે છે, ૫૦% આંખની કૃત્રિમ પાંપણ લગાડે છે. બી.બી.સી.ની ચેનલ નં. ૨ સૌથી વધુ અશ્લીલ અને બિભત્સ દયો બતાવે છે. એનેસ્ટેસિયા ટોફેકિસસે “ધ વાયોલન્ટ કીસ'માં લખ્યું છે ૧૬ વર્ષથી નીચેની ઉંમરના બાળકોની નજર નીચેથી ૨ લાખથી વધુ હિંસક દશ્યો પસાર થઈ ગયા હોય છે. કાળાંતરે આ દશ્યો ઉત્તેજનામાં પરિણમી ખૂન જેવા ભયંકર અપરાધ કરાવે છે. એક માને ત્રણ દીકરા. ૩ વર્ષના નાના ટેણિયાને માં ટાંકીના ઢાંકણ પાસે નવડાવતી હતી ત્યારે ૫ અને ૭ વર્ષના બન્ને દીકરાઓનો ઝઘડો થયો. ૭ વર્ષનાએ ૫ વર્ષના બાળકને છરી હુલાવી દીધી. માતા ત્રણ વર્ષના દીકરાને મૂકીને દોડી તે પાણીમાં પડી મરી ગયો. આ બાજુ ૫ વર્ષના બાળકનું ખૂન કરી ૭ વર્ષનો બાળક છાપરા ઉપર ઘેડયો તે પણ પડી જતા આખું શરીર પતરાથી વિંધાઈ ગયું. એક ટી.વી.ના પાપે માતાએ આંખના પલકારામાં પોતાના ત્રણેય બાળકોને ગુમાવવા પડયા. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વર્ષની ઉંમરના બાળકોની નજર નીચેથી ૧ લાખથી વધુ વખત બીયર-દારૂની જાહેરાત જોઈને તેઓ દારૂના-ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે. જયોર્જ બુશને આજ ચિંતા સતાવતી હતી ‘ડ્રગ્સ' જેનું મૂળ છે તે ટી.વી.ની ટયુબ્સના ઉત્પાદનથી કલોરોફલુરોકાર્બન (CFC) નામનો વાયુ વાતાવરણમાં ફેંકાય છે જેનાથી સૂર્યના અસ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મળે છે તે ઓઝોનમાં આ ગાબડા પાડે છે અને પર્યાવરણમાં પ્રદૂષણ પેદા કરે છે. ટી.વી.થી એક બીજો મોટો હાઉ ઊભો થયો છે તે છે ઘેર ઘેર એક્ષરે કિરણોની કિરણોત્સર્ગ - તેના વિકિરણો, ટી.વી.માંથી સતત નીકળતા આ કિરણોથી ટી.વી. સામે બેસનાર દરેકનો દેહ વિંધાય છે. તેનાથી આરોગ્યના ફનાફાતિયા થાય છે અને બ્લડ-કેન્સર જેવી ભયાનક બિમારી લટકામાં મળે છે. તેથી જ જેમ સિનેમાનો અર્થ સઘળા સીનની (પાપની) મા છે તેમ દૂરદર્શનનો ખરો અર્થ પણ દૂરથી દર્શન જ થાય છે. આને દૂરથી જ સલામ કરીએ નહીં તો આપણા ફનાફાતિયા કાઢીને રહેશે. સ્વીઝરલેન્ડમાં ૮-૯ વર્ષના છોકરાએ પિસ્તોલ હાથમાં લઈ વિલનની એકટીંગ કરી પપ્પાને ઉડાવી દીધા. ‘ફર્સ્ટ બ્લડ’ ફિલ્મને જોઈ લબ્બરમૂછિયા માયકલ રયાએ ૮ કલાકમાં ૧૯ ખૂન કરી નાખ્યા. આ પ્રેરણા તેને “રેમ્બો' નામના ફિલ્મમાંથી મળી હતી. બ્રિટનમાં “જોજ' નામની ફિલ્મ જોઈ સગીરવયના બાળકો સાથે રમતાં રમતાં નાનાનાના બાળકોના માથા આડેધડ કાપવા મંડી પડયા હતા. ચીનમાં સેંઘાઈ શહેરમાં એક કૂતરાએ ટી.વી. ઉપર ખોફનાક ચહેરો આવતાં જ કૂતરો ડરનો માર્યો લાગ્યો અને ભીંત સાથે પછાડી-પછાડીને મરી ગયો. અમદાવાદ શાહીબાગમાં ભત્રીજાના ખૂનમાં સપડાયેલ બે નાની ઉંમરના કિશોરોએ કહ્યું કે આ પ્રેરણા અમને એક સિરિયલમાંથી મળેલી. સ્પાઈડરમેનના સુટ પહેરીને એક કમનસીબ પપ્પાના બન્ને ટાબરીયાઓએ ઉપરથી નીચે જમીન ઉપર કુદકો માર્યો અને બન્નેના રામ રમી ગયાં. (અપૂર્ણ) ની ટેવ પાસ ઘેપને કારણે રાશ કરે છે. આ હૈ! હોય નહીં? * જમતી વખતે હાથ-પગ ધોઈને પછી લૂંછવાના નહીં અને એમને એમ ઠંડા રાખેલ હાથ-પગથી જમવાનું વિધાન છે. * સુતી વખતે હાથ-પગ ધોયા હોય તો લૂંછી નાખવાનું વિધાન છે. ૪ પાણીને ૨૫% બાળીને પછી પીવામાં આવે તો પિત્તનો નાશ કરે છે; ૫૦% બાળીને પીવામાં આવે તો વાયુનો નાશ કરે છે અને ૭૫% બાળીને પીવામાં આવે તો કફનો નાશ કરે છે. પરંતુ ગરમ-ગરમ પાણી પીવામાં આવે તો ત્રિદોષનાશક (કફ, પિત્ત, વાયુ ત્રણેય દોષને નાશ કરનાર) છે. ખોરાક ચાવીને ખાવાની ટેવ પાડવાથી ચમત્કારિક ફાયદો થાય છે. ૧ જ કોળિયો ૪૦ વાર ચાવીને ખાવાથી પચવામાં - ખૂબ સુલભ બને છે અને શરીર માટે સીધું રસાયણરૂપ બની જાય છે. ખોરાક ચાવીને ખાવાથી સાચી તૃપ્તિ થવાથી ખોરાકનું પ્રમાણ ઘટી જાય છે. શરીરને ઓછું કામ કરવું પડે છે. સ્કૃતિ જળવાઈ રહે છે. એક ભાઈનો ૩૫ રોટલીનો ખોરાક હતો. એમણે ખૂબ ચાવીને ખાવાનું શરૂ કર્યું. આજે માત્ર ચાર જ રોટલી ખાય છે. શક્તિ-સ્કૃતિમાં જરાપણ ફરક પડયો નથી. માટે ખૂબ ચાવો અને આરોગ્યમાં ફાવો. - - - - - - - - -- સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – સાધન કેન્દ્ર વતી - દિનાબેન સતીશભાઈ શાહ. પરમાત્માને એક જ પ્રાર્થના ક આજનો સુવિચાર હે પ્રભા જ મને દo Oાગે છે. હવે દોષો દાયક લાગો. છે. ને મને સુખ બહુ ગમે છે. હવે ગણો બહુ મો. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૫૮૫૭ વિવિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ લિમ્ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-પ૦ મિણી માંક-૫] રે ટી.વી. તારા પાપે (ભાગ - ૩) ટી.વી. નહોતા ત્યારે ઘરમાં કુટુંબમેળો જામતો. મામા-માસી, ફઈ-સગાવહાલાને ઘેર ઊઠવા-બેસવાનું થતું. વડીલો પાસેથી વારસાગત સંસ્કારો મળતા. આજે ઘરનાં બાળકોને પણ સંસ્કાર આપવા, ધર્મનો અભ્યાસ કરવા કે અલકમલકની વાતો કરવા, ઘરમાં કોઈની પાસે સમય નથી. ટી.વી.એ રાત્રિનો ધાર્મિક અભ્યાસ ગુમાવ્યો. વિડિયોએ બેનોની પૂજા ભણાવવાની મજા ગુમાવી. કિટ્ટી પાર્ટીઓ, રોઝ ડે, વેલેન્ટાઈન ડે, પ્રેમના સંદેશાઓનો કાર્સ વગેરે આ ટી.વી. અને વિડિયોની આડ-પેદાશ છે. ટી.વી. આવવાથી મહેમાનોને આવકાર, તેમનો સત્કાર ભૂલાતો જાય છે. મહારાજ સાહેબ વહોરવા આવે ત્યારે જ સારી સિરિયલ ચાલતી હોય તો મોટું કટાણું થઈ જાય છે. નહીં તો આપણે ત્યાં લોકગીતોમાં પણ આવકાર અંગેના તેમ જ જીવનની નિશાળના રહસ્યો અંદર ધરબી દીધા છે. હે! જી તારા આંગણીયા પછીને રે કોઈ આવે એને આવકારો મીઠો આપજે હો... જી.... આવે એને પાણી પી જે... ભેળો બેસી જમજે રે, છે. જી એને જાપાર સુધી વળાવવાને જાજે રે એને આવકારો મીઠો આપજે રે.. જી. આવા મીઠા આવકારને બદલે મહેમાન આવે ત્યારે એવી રેખાઓ યજમાનના મોં પર ઉપસે છે. મહેમાનને થાય કે ફરી કયારેય અહીંયા પગ ન મૂકવા. મહાભારત, રામાયણની સિરિયલો વખતે ગલગલીઓ પછી કરક્ષેત્રના મેદાનમાં ફેરવાઈ ગયેલી અને કંઈ કેટલાયે આંખો ગુમાવેલી. ટી.વી., વિડિયો, સિનેમા-પિકચર બધાનું કામ પણ એક જ છે, લે દામ ભુલાવે રામ. ટી.વી., વિડિયોને લીધે કેફી દ્રવ્યોની સંગતે ચડેલા સંજુબાબાને સિગારેટ પીતો જોઈને નરગીસે ઠપકો આપ્યો અને સંજુબાબાએ નરગીસે પોતે કયાં પિકચરમાં સિગારેટ પીધી હતી તેની યાદ અપાવે છે અને નરગીસ જીવનભર પિકચરોને અલવિદા કરે છે. રેલો ઘર નીચે આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યાં સુધીમાં તો અનેકોએ કુસંસ્કારોના જામ પી લીધા હોય છે. સૌથી વધુ ભયાનક અસર ટી.વી.માંથી નીકળતા એક્સ-રે કિરણો અકાળે દેહને પીંખી નાખે છે. અમદાવાદના મનોવૈજ્ઞાનિક ટી.વી.ને જીવતાજાગતા ભૂતની ઊપમા આપે છે. બોબ હોઝ અને ડેવિડટ્રેપ નામના અમેરિકન - ઓસ્ટ્રેલિયન સંશોધકોએ બાળકો અને ટી.વી. નામના સંશોધન પત્રમાં લખ્યું છે કે ઘણા બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી અમે નિર્ણય પર આવ્યા છીએ કે ટી.વી.થી બાળકો સંસ્કારવિહોણા થતાં જાય છે અને હિંસકવૃત્તિના શિકાર થતા જાય છે. અમેરિકાના ઈન્ટરનેશનલ કંપ્લીશન અગેઈનસ્ટ વાયોલેન્ટ એન્ટરટેઈનમેન્ટ સંસ્થાના મનોવૈજ્ઞાનિકો એ બાળકોના પ્રિય સીનોમાં અમાનુષી અત્યાચાર અને ખૂનામરકીના સીનોનો પહેલો નંબર હતો. એક નાનકડી બાળકી તો રોજ રસોડામાંથી છરી લાવી એની ઢીંગલી ઉપર રોજ વાર કરતી હતી. આ ગ્રુપે આખરે જાહેર કર્યું હતું કે ટી.વી.ને કારણે પશ્ચિમના દેશોમાં ગુંડાગીર્દીમાં ૧૦૦ ટકા વૃદ્ધિ થવા પામી છે. ટીમ બીશપ નામના પ્રખ્યાત પત્રકારે ટી.વી.ની ઘાતક અસર સમજીને ઘરમાંથી ટી.વી. કાઢી નાખ્યું હતું. તો સ્ટીફન બેકર કહે છે કે બાળકોને ભૌતિક વસ્તુઓ નથી જોઈતી હોતી તેને તો માત્ર માતાપિતાનો પ્રેમ જોઈએ છે, પણ હવે દાદા-દાદીને પણ ટી.વી.ને હિસાબે પોતરાઓને ખોળામાં બેસાડવાનો સમય નથી. વિશ્વવિખ્યાત પેગ્વિન પબ્લીશના ધ પ્લગઈન ડ્રગમાં ટી.વી.થી થતાં ભયંકર નુકસાનોનું વૈજ્ઞાનિક પ્રયોગો કરીને આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. ડો. જહોન એમ. ઓટ્રી દ્વારા વટાણાના નાના છોડને ટી.વી. સામે Page #52 -------------------------------------------------------------------------- ________________ ઊગાડવામાં આવ્યા પણ એના ટોક્સિક રેડિએશનને છોડવા ખમી ન શક્યા અને છોડવા વિકૃત થઈ ગયા. છોકરાઓ ટી.વી. જોયા પછી થાકી જાય છે તેનું કારણ આ વિકિરણો જ છે. ૬૦ દિવસ સુધી એક ગર્ભવતી કૂતરી ટી.વી.ના રૂમમાં રાખી ડો. એસ. પી. શોશેએ નોંધ કરી કે ચારેય ગલુડિયાં લકવાગ્રસ્ત જમ્યા અને ત્રણ તો જન્મથી જ અંધ હતા. ગર્ભવતી બેનો જે સતત ટી.વી. સામે જોયા કરે છે તેના બાળકો ભૂલા-લંગડા અને આંધળા જન્મી શકે છે તેવું નિરુપણ એક જર્મન વૈજ્ઞાનિકે કર્યું છે. પ્રો. જહોન મેકડોનાલ્લે એક પોપટને રોજ ટી.વી. સામે રાખતા તે પોપટને ચાંચ ઉપર ભૂરા રંગનું ટપકું થઈ ગયું અને પોપટે ચાર ઈંડાને જન્મ આપ્યો. પુરુષમાંથી સ્ત્રી જાતિમાં પોપટનું પરિવર્તન આ વિકિરણો દ્વારા થઈ ગયું. ઈલેકટ્રોનિક કાઝ અને ઓડિયો કેસેટને ટી.વી.થી દૂર રાખવામાં આવે છે નહીં તો ડેટા ભૂંસાઈ જવાનો ડર લાગે છે. તો પછી માનવશરીર અને મન તો ચેતનવંતા કોષોનો બનેલો એક સંવેદનશીલ ભાગ છે તેના ઉપર આ ટી.વી., વિડિયોની શી અસર થતી હશે. ટી.વી ને કારણે એરિઝોનાના ટકશન શહેરમાં ૨૫૦૦ બાળકો લ્યુકેમિયા એક જાતના બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે. બોસ્ટનમાં ૬00 બાળકો હોસ્પિટલમાં ટી.વી. જન્ય કેન્સરની સારવાર લઈ રહ્યા છે. ટી.વી. કાઢવાની હામ ન હોય તો કમ સે કમ નહીં મામા કરતાં કાણો મામો સારો એ ન્યાયે કેબલ લેવાનું બંધ કરી દઈએ તો પણ ઘણું મોટું કામ થયું લેખાશે. (સંપૂર્ણ) હૈ ! હોય નહીં? બત્રીસ લક્ષણા પુરુષની વાત આપણે ઘણી વાર વાંચી છે પણ આ બત્રીસ લક્ષણો કયાં ક્યાં છે તેનો આપણને ખ્યાલ નથી. શ્રી ભગવદ્ ગોમંડળ શબ્દકોષમાં નીચે મુજબના બત્રીસ લક્ષણો આપવામાં આવ્યા છે. (ક) પુરુષના પાંચ લક્ષણઃ સ્વામાન, ધીરજ, વાકપટુતા, ક્ષમા અને સત્ય. (ખ) કાગડાના પાંચ લક્ષણઃ અવિશ્વાસ, લાજ, સમય–પરીક્ષા, ચંચળતા અને જ્ઞાતિ સંમેલન. (ગ) મોરનાં સાત લક્ષણઃ ઊચ્ચસ્થાને રહેવું, શત્રુને માત કરવો, મધુર ભાષણ કરવું, સ્વરૂપે સુંદર હોવું, સુઘડતા રાખવી, યુક્તિ-પ્રયુકિત જાણવી તથા શીળા રહેવું. (૫) કુકડાના ચાર લક્ષણોઃ વહેલું ઊઠવું, યુદ્ધમાં અડગ રહેવું, પરિવારનું પોષણ કરવું, સ્ત્રી ઉપર પ્રતિ કરવી. (ચ) ગધેડાના ત્રણ લક્ષણઃ મહેનત કરવી, દુઃખને ગણકારવું નહીં અને સંતોષી રહેવું. (છ) બગલાનું એક લક્ષણઃ એક ધ્યાન રાખવું. (જ). કુતરાના છ લક્ષણઃ સંતોષ, અલ્પનિદ્રા, તરત સમજી જવું, સ્વામીભક્તિ, સાહસ અને કૃતજ્ઞતા. (૪) સિંહનું એક લક્ષણઃ પરાક્રમ કરતા રહેવું. આ પ્રકારે બત્રીસ લક્ષણ કહેવાય છે, જેનામાં આ બત્રીસ ગુણ હોય તે વહેવારની ભાષામાં સર્વગુણ સંપનકહેવાય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી અમિચંદભાઈ વનમાળીદાસ શાહ. અય માનવા માનવશક્તિ૫ સોનાના લાસમાં હાર ન રેડ. આજનો સુવિચાર - એ દુધ રેડ નહિ તો છેવટે છાશ રેડ.- લોગણે - બેફામપણે તે દાદ છે. જ ર ધાર્મિકતી તે દધ છે. ભોગ અટકો તે છાશ છે. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેનાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે, નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિવિયોગ પરિવાર બી-૨૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ લમ્ જ્યતિ શાસનમ દેવનાર એક કાળુ કલંક હિંસા અને શોષણના પાયા ઉપર ઊભેલી અને નભતી પશ્ચિમની જીવન-વ્યવસ્થાનો અમલ જયારથી આ દેશની પ્રજા પર ઠોકી બેસાડવામાં આવ્યો છે. ત્યારથી સર્વપ્રકારે સર્વનાશની ગર્તાની આરે આ દેશની પ્રજા આવીને ઊભી છે. શ્રેણી ક્રમાંક-૫૧ મુંબઈની ભાગોળે આવેલા દેવનાર કતલખાનામાં રોજના ૭૦૦૦/૮૦૦૦ થી વધુ જીવોની ક્રૂર કત્લેઆમ ક૨વામાં આવે છે ૧૯૭૩-૭૪ થી લઈ ૧૯૮૭-૮૮ સુધીમાં દેવનારે ૩,૫૪,૭૨,૧૬૩ નિર્દોષ અને અબોલ-મૂંગા પ્રાણીઓને રહેંસી નાખ્યા છે. નિકાસ કરવા માટે કોઈ પશુની કતલ દેવનારમાં કરવામાં નહિ આવે એવી બાંહેધરી આપવા છતાં તે વર્ષોમાં ૮૯ લાખથી વધુ પશુઓની કતલ નિકાસ માટે કરવામાં આવી છે. આવી ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે ચાલતા દેવનાર ઉપર કાયદા દ્વારા અટકાવ લાવવાના પ્રયાસના પ્રથમ ચરણરૂપે નિકાસ માટે કતલ ન કરી શકાય એવી મુંબઈ હાઈકોર્ટમાં એક રીટ પીટીશન પણ દાખલ કરવામાં આવી છે. જે થોડા સમયમાં કોર્ટમાં ફાયનલ હિયરીંગ માટે આવશે. એ સિવાય ગલી ગલીએ પાનની દુકાનની જેમ નાના નાના કતલખાનાઓ ખોલવા માટે ૬૦૦ લાઈસન્સ આપવામાં આવ્યા હતા. તે અંગે અમારી સખી સંસ્થા દ્વારા રીટ પીટીશન (૨૪૭૩/ ૯૧) ાખલ કરવામાં આવતા ૧૮૯ સિવાયના નવા લાઈસન્સો આપવાનું કોર્ટે રદ કરેલ હતું. ૧૮૯ માટે પણ હવે તેની પાંચ વર્ષની મુદત પૂરી થઈ એટલે તે લાઈસન્સો ૨દ કરાવવા માટે આપણે આપણા વકીલોને તાકીદ કરેલ છે. મહારાષ્ટ્ર એનીમલ પ્રીઝર્વેશન રહેલા છીદ્રોને પૂરવા પણ એક રીટ પીટીશન કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્રમાં ગોવંશ વધ પ્રતિબંધ માટે નવો ખરડો જ પસાર કરવામાં આવ્યો છે પણ રાષ્ટ્રપતિની સહી નથી આવી તેથી તે ખરડો હજુ પસાર નથી થયો. કહેવાતું કાયદેસરનું કતલખાનું કેટલા ગેરકાયદેસર કામ કરે છે તે હવે જોઈએ. દૈવનારની ગૈરકાયદેસરતાના પુરાવાઓંઃ (૧) જુદા જુદા ૧૬ જેટલા કાયદાઓનો ભંગ કર્યા પછી જ એક પશુની કતલ કરી શકે છે. (૨) ૧ ટ્રકમાં માત્ર ૮ પશુ લાવવાની પરવાનગી છતાં ૧૫/૨૦ મોટા અને ૩૦/૪૦ નાના પશુઓને માલસામનની જેમ ભરીને બે-બે દિવસ ભૂખ્યા ને તરસ્યા લાવવામાં આવે છે. (૩) ફીટ ફોર સ્લોટરનું સર્ટીફિકેટ માટે સરોસબાનાએ એક પ્રખ્યાત અંગ્રેજી વર્તમાનપત્રમાં લખ્યા મુજબ ૧ પશુદીઠ ૧૦ રૂા.ની લાંચ વેટર્નરી ડોકટરો લે છે. (૪) આ પશુઓને માર્યા પહેલા અને પછી (પ્રી અને પોસ્ટમોર્ટમ) ડોકટરી તપાસ આવશ્યક છે જે કયારેય કરવામાં નથી આવતી. (૫) નિકાસ માટે પશુઓ મારી ન શકાય તેના માટે રીઝોલ્યુશન નં. ૧૫૪ (૯/૫/૮૩) હાઉસમાં પાસ કરવામાં આવ્યું છે છતાં નિકાસ માટે લાખો જીવોની કતલ થાય છે. (૬) એક પશુની સામે બીજા પશુઓને મારવાનો કાયદો નથી છતાં હલાલ પદ્ધતિથી એકસાથે ૨૦/૨૦ પશુઓને તરફડાવીને મારી નાખવામાં આવે છે. (૭) પશુની કતલ માટે આંતર-રાજય હેરફેર ઉપર પ્રતિબંધ હોવા છતાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે કતલ કરવા મહારાષ્ટ્રમાં પશુઓ લાવવામાં આવે છે. (૮) ખોટા સર્ટીફિકેટો લેવા માટે પશુઓના પગ લાકડીથી ભાંગી નાખવામાં આવે છે. આંખમાં એસિડ અને નાકમાં તમાકું નાખવામાં આવે છે. ઘણીવાર શીંગડાઓ પણ બટકી નાખવામાં આવે છે. (૯) જેમ સુગંધી વિષ્ટા ન હોઈ શકે તેમ હાઈજિનીક મીટ પણ સંભવી જ ન શકે. છતાં ગંદુ અને રોગીષ્ટ માંસ મુંબઈની પ્રજા પર ઠોકી બેસાડવામાં આવે છે અને તે દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ હાલ, ભારતભરમાં કુલ ૩૬૩૯ કતલખાનાઓ છે જેમાં મશીનથી ચાલનારા ૩૬થી વધારે સ્વયંસંચાલિત છે. દેવનાર તો એશિયામાં સૌથી મોટામાં મોટું કતલખાનું છે. રોજના ૭ થી ૮ હજાર નાના મોટા પશુઓની કતલ કર્યા પછી પણ દર વર્ષે દેવનાર ૭ કરોડથી વધુની ખોટ કરે છે જે પૈસા માંસ નહીં ખાનારા અન્નાહારીઓના ગજવામાંથી પણ જાય છે. પાડાનાં વાંકે પખાલીને ડામ એવો આ ઘાટ ઘડાયો છે અને મજૂરી પર કામ કરતાં સર્વિસ યુનિટને નુકસાન કઈ રીતે થઈ શકે? એ સમજાતું નથી અને વેપારનો કાયદો છે કે જે યુનિટ નુકસાન કરતું હોય તે બંધ કરી દેવું જોઈએ. તો પછી દેવનારને પણ ખંભાતી તાળું મારી દેવું જોઈએ. આવો! આજથી જ આ યંત્રવાદને તોડી નાખવા મંત્રનો અને તપના તંત્રનો સહારો લઈ આપણી ભાવનાની તાકાતને પણ કામે લગાડીએ. મહામાંગલિક શાશ્વતી ઓળીના દિવસો નજીક આવી રહ્યા છે. સમગ્ર દેશમાં હિંસા અને કતલખાનાઓ દ્વારા મોતનું તાંડવ સર્જાયું છે. રોજના લગભગ ૨ લાખ નાના મોટા પશુઓની કતલ થાય છે. તેમાં વધારો થાય તેવો એક ચુકાદો હમણાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અહમદીએ આપેલ છે. તેથી ૯ રાજયોમાં ગોવંશ વધ પ્રતિબંધના કાયદાઓ ઉપર ગંભીર અસર પડશે. લગભગ રોજના નવા ૫0000 પશુઓની કતલ વધશે. આ સંજોગોમાં આપણે બેસી ન રહી શકીએ. આયંબીલનો તપ અને નમો જિણાશં જિઅભયાર્ણ નો જપ કદાચ કેટલાયે પશુઓના પ્રાણને બચાવવામાં ખપ આવશે. S હોય નહીં? આપણા ઋષિમુનિઓએ પોતે અનુભવેલી, અતીન્દ્રિય શક્તિથી જાણેલી વાતોને ગાગરમાં સાગર સમાય તેમ શ્રેષ્ઠ રીતે ભરેલી છે. આવો અહીં આપણે શ્રેષ્ઠ આહાર-વિહારનો વિચાર કરીએ. કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ? જળમાં - અંતરીક્ષ (વરસાદનું પાણી); દૂધમાં - ગાયનું દૂધ; ફળમાં - દ્રાક્ષ, સુકામેવામાં - બદામ; માખણઘી - ગાયનાં; ચોખામાં - લાલચોખા; કઠોળમાં - લીલા મગ; શાકમાં - પરવળ (શાકનો રાજા કહેવાય છે); તેલમાં - તલનું તેલ; શર્કરામાં - દેશી સાકર -માટલાનો ગોળ; પીણામાં - ગાયનું દૂધ; મુખવાસમાં લવીંગ; દાતણમાં- કરંજનું; ઓષધમાં - શીલાજીત અને વિહારમાં (જીવનમાં) - બ્રહ્મચર્ય. તીર્થોમાં - શત્રુંજય પર્વોમાં- પર્યુષણ પર્વ; મંત્રોમાં - નમસ્કાર મહામંત્ર; યંત્રોમાં શ્રી સિદ્ધચક્ર અને તંત્રમાં - શ્રી જિન શાસન. -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સૌજન્યઃ વર્ધમાન સંરતિધામ - સાયન હેજ વતી પ્રભાબેન કાંતિલાલ શાહ (પાટણ) તમે બધમાં વધુ કોઈ પણ વ્યાજના દોષને ધિક્કારી છો પણ કષ્ટ આજનો સુવિચાર વ્યક્તિને તો કદી ધિક્કારી શકો નહિ. તેમ કરતાં. તમે તરત સામુન ગુમાવી બેસો છો. - - - - - વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્યાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. - ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-પર જામ્ જ્યતિ શાસનમ વિસમ્રાટ મહવીરપભુનું પૂણ્યત્વ લોકોને હવે ઇશ્વર સમજાશે (ભાગ - ૧) ૨૫૫ર વર્ષ પહેલાં વીરપ્રભુએ ૧૪ રાજલોકનાં ૧ પણ જીવને દુઃખ નહીં પહોંચાડવાની જે વાત કરી હતી તે આજે રશિયાના “સુજહલમાં ભરાયેલા વૈજ્ઞાનિક સંમેલનમાં બજાજ, ઈબ્રાહીમ અને સીંગ નામના વૈજ્ઞાનિકો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી “બીસ થિયરી ઓફ અર્થકવેકસ”માં પણ એજ વાત કરવામાં આવી છે. તેમણે વૈજ્ઞાનિક રીતે રજૂ કરીને બતાવ્યું છે કે - આ સૃષ્ટિ ઉપર અને ભારતમાં આવેલા છેલ્લા ત્રણ-ત્રણ ભૂકંપો કતલખાનાને આભારી છે. કતલખાનાઓ અને યુદ્ધોથી ઈ.પી.ડબલ્યુ, વેલ્ટ એટલે કે - “આઈન્સ્ટાઈન પેઈન વેઝ” અથવા તો “નોસિસેશન વેલ્ટ” નીકળે છે. જેની ગરમી ૧૦૪૦ મેગાવોટથી પણ વધારે હોય છે. તેમણે રજૂ કરેલ શોધપત્રમાં એકાઉસ્ટીક એનોસ્ત્રોફી અને ખડકો પર પડી રહેલા “સ્ટ્રેસ”ની ચર્ચા આખા જગતે સચિંત શરૂ કરી છે. સપ્ટેમ્બર ૧૯૯૫માં પુશિનો નગરમાં રશિયામાં ફરીવાર યોજાનારા આ અંગેના પરિસંવાદમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિજ્ઞાને પોતાની શોધોમાં હિંસાનું ઉમેરણ કરીને વિજ્ઞાનની કહેવાતી ઉપયોગિતા પણ ખલાસ કરી નાખી છે. ૧૦ મિનિટમાં ૭00 વખત સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકે એટલા શસ્ત્રો ખડકીને વિજ્ઞાને પોતાના અસલી સ્વરૂપની પ્રતીતિ કરાવી દીધી છે. વિજ્ઞાનમાં પ્રેમ, કરૂણા અને શાંતિ મેળવવામાં આવે તો કદાચ તે અધ્યાત્મ તરફ પગલાં ભરી શકશે. વિજ્ઞાને પાંચ ઈન્દ્રિયોની શક્તિ કોમ્યુટરના સાધનોથી વધારી દીધી પણ છઠ્ઠા મનના વિષયોમાં ઊભા થતા સંકલષોની દવા આજ સુધી શોધી નથી શકાઈ – જે અધ્યાત્મના વિષયની બારાક્ષરીમાં સમાવી લેવામાં આવી છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જ્ઞાનસારમાં મનોવિજ્ઞાનની પૂર્ણ વિકાસ રેખાનું અદ્ભુત કલાત્મક વિજ્ઞાન રજૂ કર્યું છે. ધર્મનું વિરાટપણું એવું છે કે એનાથી દૂર જનાર પણ એની નજીક આવતો જાય છે. વિજ્ઞાન અપૂર્ણ છે. ધર્મ સંપૂર્ણ છે. વિજ્ઞાન વનસ્પતિમાં જીવ માનીને અટકી જાય છે. ધર્મ એક ડગલું આગળ વધે છે અને કહે છે - આ ઘાસ ઉપર ચલાય નહિ. આ વૃક્ષોને કપાય નહિ અને આજે ઓઝોનની ક્રાઈસીસ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. ૨૧મી સદીનું વિશ્વયુદ્ધ અહમ્ માટે કે જમીનના ટુકડા માટે નહિ પણ પાણી માટે લડાશે એવું યુનેસ્કોએ જાહેર કર્યું છે. એની પાછળ મૂળમાં યયાતિની ભોગવાદી સંસ્કૃતિની ભેટસ્વરૂપ જંગલોની બેફામ કલેઆમ છે. ન્યુયોર્ક ટાઈમ્સની એક દિવસની કોપીઓ માટે ૫૦,૦૦૦ ઝાડનો ખુરદો બોલાવતા. લંડન અને અમેરિકા વગેરે જવાળામુખીના મુખ ઉપર ખાટલો રાખીને સૂતા છે. બચવું હશે તો ધર્મના શરણે જ આવવું પડશે. પદ્રવ્યોના સર્વ રહસ્યો પ્રગટ કરનાર પ્રભુવીરનો ધર્મ આપણને ઠીક ઠીક લાગે છે અને અપાર શ્રમે એકાદ અણુના રહસ્યને પ્રગટ કરનાર વિજ્ઞાન આપણને અદ્ભુત લાગે છે. વિજ્ઞાન એ મિનિટનો કાંટો છે અને ધર્મ એ કલાકનો કાંટો છે. કેટલાક કલાકો ફરવાથી જે કામ ન થાય તે હેજ પડખું ફેરવવાથી થઈ જાય છે. પ્રયોગશાળામાં પ્રયોગો કરીને સેંકડો વર્ષે જે સિદ્ધ થાય છે તે ધર્મ મહાસત્તાના યોગો દ્વારા યોગીપુરુષો મળમૂત્ર વડે સહજ હાસ્યની જેમ સિદ્ધ કરે છે. વિશ્વ કલ્યાણકર જિનશાસનની સ્થાપના કરનાર પ્રભુવીરે ૬ મહિના સુધી કલ્પનાતીત ઉપસર્ગો કરનાર ગોશાળાનો વિરોધ નથી કર્યો કારણ કે ધર્મની આંતરિક એકતા અદ્ભુત છે. વિજ્ઞાન facts ઉપર ઊભું છે. ધર્મ રાગદ્વેષરહિત પૂર્ણ ચેતનાના સનાતન મૂલ્યો ઉપર ઊભું છે. આઈન્સટાઈન આવતા ન્યૂટન છાપાની પસ્તીની જેમ ફેંકાઈ જાય છે. જયારે છેલ્લા ૨૫૦૦ વર્ષમાં વિરપ્રભુએ બક્ષેલ જ્ઞાનમાં કયાંય કોઈ જગ્યાએ ફેરફારને અવકાશ પણ. નથી. ધર્મનો વિરોધ કરનારાઓએ પહેલા ધર્મના મહાસાગરમાં ડૂબકી મારવી પડશે. તો જ નિસર્ગના મહાસંગીતના મુક્તકની પ્રાપ્તિ થઈ શકશે. પ્રશમરતિના રચયિતા ૧૦ પૂર્વધર ઉમાસ્વાતિજી મહારાજાએ આગાઢ અભ્યાસ પછી પણ Page #56 -------------------------------------------------------------------------- ________________ જાહેર કરેલું કે મારા જેવા અબહુશ્રુતનો પ્રભુના શાસનમાં પ્રવેશ પણ દુષ્કર છે અને પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં ભગવાનના શાસનનું ચીરફાડ ઓપરેશન કરનાર અમુક વક્તાઓ ધર્મને પોતાના ખેતરની ગાય માને છે. છીછરાં જ્ઞાનમાં છબછબીયું કરતાં બાળક જેમ પોતાના મોંમાં રહેલા કોગળાને પેસિફિકનો મહાસાગર મારે તેવી હાલત અપૂર્ણ અભ્યાસીઓની હોય છે. જયારે ધર્મના અતિગૂઢ રહસ્યોનો તાગ મળે છે. ત્યારે સમજાય છે કે વિજ્ઞાન તો અંગૂઠો ચૂસતું પોલિયો-પીડિત બાળક છે. જયારે ધર્મ ઓલિમ્પિકમાં સુવર્ણ ક૫ જીતનાર એપ્લેટ સ્વરૂપ છે. વિજ્ઞાને આટલી કહેવાતી પ્રગતિ કરી છે. તેનું કોઈ લક્ષ્ય નથી જયારે ભગવાન મહાવીરના પૂર્ણજ્ઞાનનું ચરમ લક્ષ્ય છે - (રેવરન્સ ફોર લાઈફ) “જીવત્વનું બહુમાન'. વિજ્ઞાનને આગળ જવું હશે તો ધર્મની આંગળી પકડી એના આજ્ઞાંકિત વિદ્યાર્થી તરીકે કામ કરવું પડશે. વિજ્ઞાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવતાં આજના કહેવાતા બૌદ્ધિકોને પ્રભુવીરના વચનો એમના કહેવાતા વિજ્ઞાનના એરણ પર પણ સમજવા હવે બહુ સહેલા છે. જેમ ગૃહિણી ભાતના આંધણમાં રહેલા ચોખા ચડી ગયા છે કે નહિ તે જોવા બધા જ ચોખા નહીં પણ માત્ર ચાર-પાંચ દાણા દબાવીને તેની પરીક્ષા કરે છે તેમ આજે ધર્મની પણ પચ્ચીસ-પચ્ચાસ વાતો જો તેમના જ્ઞાનમાં તેમને જ બરોબર સમજાઈ જાય તો પ્રભુવીરની બીજી બધી વાતો પર પૂર્ણ શ્રદ્ધાવાન બની જવાશે ખરું? વિજ્ઞાને ૨૦૦ વર્ષ પહેલાં સિદ્ધ કર્યું છે કે પાણી એ હાઈડ્રોજનના બે ઘટક અને ઓક્સિજનના એક ઘટકનું બનેલું છે. ત્યારે જૈન ધર્મના ૨૫૦૦ વર્ષ પહેલા જીવ-વિચાર નવતત્વ ભણનાર નાનકડું છ વર્ષનું બાળક પણ તેમાં રહેલી એક ગાથાને આધારે સહેલાઈથી કહી શકે છે કે પાણી વાયુઓનું બનેલું છે. જેનધર્મ કેટલાંયે વર્ષોથી ૨ ચંદ્ર અને ૨ સૂર્યની વાત કરે છે અને નાસા'ના વૈજ્ઞાનિકો આ વાતને હસી કાઢતા હતા. હમણાં ૧૦ વર્ષ પહેલાં જ રશિયામાંથી નીકળતા એક વૈજ્ઞાનિક મેગેઝીને આ વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું છે કે – આજનો સૂર્ય-ચંદ્ર ત્રીજે દિવસે આવે છે. બીજે દિવસે આવતા ચન્દ્ર-સૂર્ય અલગ છે. ૧ પાણીના ટીપામાં મદ્રાસના વૈજ્ઞાનિકના મત મુજબ ૩૬૪૫૦ જીવો છે. ધર્મ કહે છે - ૧ પાણીના ટીપામાં અસંખ્ય જીવો છે. (પાણીમાં હાલતા-ચાલતા જીવો સંખ્યાતા છે અપુકાયના (સ્થાવર) જીવો અસંખ્યાતા છે અને પાણીમાં લીલ વગેરે થાય તેમાં અનંતા જીવો છે.) લૌકિક ગણિત-મીલીયન, બીલીયન, ટ્રીલીયન્સ કે પ્રકાશવર્ષની ગણતરી કરતાં કરતાં હાંફી જાય છે. ત્યારે જૈનધર્મમાં ખગોળ, ભૂગોળ, ગણિતાનુયોગના સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતના અનંતા પ્રકારોની વાત વહેતી નદીના ઝરણાં જેટલી સહજતાથી મૂકી દેવામાં આવી છે નિષ્પક્ષ રીતે આ બધી વાતો વાંચવામાં આવે તો પ્રભુવીરના સર્વજ્ઞપણામાં શંકાને સ્થાન ન રહે. એ જમાનામાં કોઈ ઈલેકટ્રો-માઈક્રોસ્કોપીક સાધનો વગર પરમાત્માએ પોતાના સર્વજ્ઞાપણા દ્વારા પ્રત્યેક જીવમાં ૧ ઈન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયવાળા પ્રાણીઓનું જે લીસ્ટ આપવામાં આવ્યું છે અને વિજ્ઞાન આજે આ વાતનો સ્વીકાર કરે ત્યારે ધર્મ મહાસત્તાના કંદમૂળ નહિ ખાવાના, રાત્રિ ભોજન નહિ કરવાના જેવા અનેક ફરમાનો સહર્ષ પાળવાનું મન થઈ આવે જ. હવે વૈજ્ઞાનિકો કહે છે કે ૧ કયુબીક સેન્ટીમીટર ધૂળમાં ન્યૂયોર્કની વસ્તી જેટલા અને પાણીના ૧ ટીપામાં ૫ મહાપા જીવો છે. સ્ટ્રેપ્ટોમાઈસીન શોધતાં શોધતાં ૧ કયુબીક સેન્ટીમીટર માટીમાં ૮૦૦ અબજ બેકટેરીયામાંથી ૩૦૦ જાતની જુદી જુદી એન્ટીબાયોટીક્સ દવાઓ શોધવામાં આવી છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી - સુરેન્દ્ર એન્ડ ક. (રૂમાલવાળા) T૦ સાથી વિદ્યા તે છે કે જે.. દુ:ખ કરતાં દોષને વધુ ખતરનાક સમજાવીને આજનો સુવિચાર | તેને જ દુર કરવાની વાતને બધાન્ય આપવાનું શીખવે છે વર્ધમાત્ર સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી ક્રમાંક-પ૩ ૐ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ વિશ્વસમ્રાટ મહાવીર પ્રભુનું જગપૂત્વ લોકો હવે જશ્નર સમજાશે (ભાગ - ૨) બ્રેડ, બટર, ટૂથપેસ્ટ, ઠંડા પીણા, આઈસક્રીમ જેવા અનેક વાસી અભક્ષ્ય પદાર્થો ચણાની દાળ જેટલા લઈને યંત્રોમાં જોતાં અબજોના અબજો જીવોની વસાહત (કોલોની) વૈજ્ઞાનિકો જોઈ શક્યા છે. એ આપણી અકરાંતિયા બનીને જયારે ને ત્યારે જે આવે તે મોંમાં ઓરવાનું કામ કરતા પૃથકજનોને માટે દીવાદાંડી સમાન છે. - ગૌતમસ્વામી સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદજીની યાત્રા કરવા ગયા. આ વાત કહેવાતી મંગળ યાત્રા મેરીનર-૪ની ન થઈ ત્યાં સુધી જ હસી કઢાતી હતી. કારણ ૪૦ ટન જિનના આ યાને ૪૦ કરોડ માઈલની સફરમાંથી ૩૨ કરોડ માઈલ સુધીની યાત્રાને ૪ સોલાર પેનલ-વાલ્સ પર સૂર્ય કિરણોથી અણુશક્તિ પેદા કરીને જ પૂર્ણ કરી છે તેમ કહેવાય છે. ૪૦ ટન વજનનું યાન જે કામ કરી શકે એ કામ ૫૦/૧૦૦ કીલો વજન ધરાવનાર ગૌતમસ્વામી આધ્યાત્મિક તાકાતના જોરને આધારે ન કરી શકે? હવામાં યોગીઓ અધ્ધર રહેતા એ વાતને હવામાં અધ્ધર હવે ઉડાવી નહીં શકાય કારણ વિજ્ઞાન સમજવા લાગ્યું છે કે યોગાસનો અને પ્રાણાયામ દ્વારા જયારે શરીરમાંના આકાશતત્વ પર નિયંત્રણ લાવવામાં આવે છે ત્યારે કહેવાતા ગુરુત્વાકર્ષણના પરિબળો નબળા પડી વિરુદ્ધ દિશામાં કામ કરવા લાગે છે. શકય છે. ધીમે ધીમે આકાશગામિની સહિત આઠેય મહાસિદ્ધિઓની સાચી પ્રતીતિ વિજ્ઞાનને થઈ આવે. ઉકાળેલું પાણી પીવાથી માંડીને ઊભા ઊભા પ્રતિક્રમણ કરવાથી કે એક પંચાંગ પ્રણિપાત ખમાસમણું આપવાની યોગાસનનોની ઘણી ઉપયોગી મુદ્રા આવી જતી હોય છે. શુદ્ધ ક્રિયાથી વંદિત બોલાય તો પ્રાણાયમની જરૂ નથી રહેતી એવી ટકોર એક નેચરોપેથે કરેલી. મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૪૪ ગાથાઓ દ્વારા મહામનિષી માનતુંગસૂરીશ્વરજી મહારાજાના શરીર પર બાંધવામાં આવેલી બેડીઓ તૂટવા માંડી એ ચમત્કાર ભોળાજનોને ભોળવવા માટે કાલ્પનિક કથા દ્વારા કરવામાં આવે છે, એવું હવે નહિ કહી શકાય કારણ શરીરમાં ઉત્પન્ન થતી પથરીઓને વાઢકાપ વિના માત્ર અવાજના મોજાઓ દ્વારા તોડી નાંખવામાં આવે છે. દર્દી પોતે પણ આ પ્રક્રિયા ટી.વી. પર નિહાળી શકે છે. એક ડગલું આગળ વધીને વાત કરીએ તો અવાજ ૧૮,૦૦૦ સાઈકલ પર અશ્રાવ્યધ્વનિમાં રૂપાંતરિત કરીને અહ્વાસોનીક ડ્રીલ દ્વારા સેંકડના હજારમાં ભાગમાં કઠણમાં કઠણ હીરાને તોડી નાખે છે. ૧ કરોડ ૨૦ લાખ કંપનોથી ખોપરી ખોલ્યા વગર જો ઓપરેશનો થતા હોય તો અક્ષરોથી ખરી તાકાતને જાણનારા મહાપુરુષો મંત્રો દ્વારા એક બેડી તોડવાનું કામ ન કરી શકે? નમસ્કાર મહામંત્રના પાઠ, જાપ દ્વારા કાર્મણવર્ગણા રૂપી દોષોને બાળી નાખવાનું કામ ન થઈ શકે? ૮૪,૦૦૦ હાથીના વજન જેટલી સૂકવેલી શાહીથી લખાયેલા શાસ્ત્રોનું પુનરાવર્તન નેપાલમાં મહાપ્રાણ ધ્યાનમાં વ્યસ્ત એવા ભદ્રબાહુસ્વામીજી કરી શકતા હોય તે આપણને અશકય જેવું લાગતું હતું પણ સુપર કોમ્યુટર્સના આગમને આ શંકા દૂર કરી દીધી છે. ૭ સંખ્યાના ગુણાકારો સેકંડના અસંખ્યભાગમાં કરીને ૨૦૦ માણસ ૨૪ કલાક જે કામ કરે તેને અડધો કલાકમાં સમેટી આપતા આ નિર્જીવ કોષોમાં આટલી તાકાત હોય છે તો યોગશક્તિથી વિકસિત થયેલા જ્ઞાનકોષો ૧૪ પૂર્વ પ્રમાણ જ્ઞાનનું પુનરાવર્તન બે ઘડીમાં ન કરી શકે? વિજ્ઞાન કહે છે, આપણે મગજમાં રહેલી શક્તિના ૭ થી ૮% કોષોનો જ ઉપયોગ કરીએ છીએ, જે એકાદ ટકો વધારે ઉપયોગ કરી શકે તે મહામાનવ બની શકે છે. આના આધાર પરથી ત્રણલોકના ત્રણે કાળનું જાણી શકવાની કેવળજ્ઞાનની વાત સહેલાઈથી સમજી શકાશે. જે આત્મામાં ગુણ કેળવવાથી આવે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં આવતી છ વેશ્યાઓના જુદા જુદા રસ, સ્પર્શની વાત આવે છે કૃષ્ણ વેશ્યા કડવી, શુકલ વેશ્યા શેરડીના રસ જેવી મીઠી આ બે વાતો હવે સિદ્ધ થઈ ચૂકી છે. વિજ્ઞાન Personality raysમાં માને છે. મનુષ્યની આસપાસ એક ઈલેકટ્રોમેગ્નેટીક ફીલ્ડ હોય છે. જેને તપ-જપ અને શુદ્ધ ભાવોથી ખૂબ પ્રબળ બનાવી શકાય છે. ' ઉપને ઈવા, વિગમેઈવા અને વેઈવાની ત્રિપદીવાળી વાત વિજ્ઞાન સ્વીકારે છે. ધર્મની જેમ વસ્તુની સ્થિર અને અસ્થિર અંશને વિજ્ઞાન માને છે. શક્તિનો નાશ નહિ પણ રૂપાંતરવાળી ધર્મની વાતને પણ વિજ્ઞાન હવે સ્વીકારે છે એ આવકારદાયક છે. ૩૫૦૦ હાથ પ્રમાણ પ્રથમ ઋષભદેવ ભગવાનની વાત હવે પુરાતત્વખાતું સ્વીકારે છે. ૧ કરોડ વર્ષ જૂના માણસો અને ખોપરી (પાલ્કીંગમેન અને બોલ્ડર માસ) આફ્રિકાના જંગલોમાં મળી આવે છે. ભૂંડની કાયા ત્યારે હિપોપોટેમસ જેવી હતી એ વિજ્ઞાનની માન્યતા આ વાતને વધુ પુષ્ટ કરે છે. ફોરનેટ મેગેઝીનમાં 'Mountain that Grows' વાળો લેખ લખીને એકેન્દ્રિય (પર્વતમાં રહેલ જીવ) જીવવૃદ્ધિ કરે છે એ જૈન ધર્મની માન્યતા પર ઓવારી જવાય છે. સૌથી વધુ આનંદાશ્વાર્ય ત્યારે થાય જયારે દરિયામાં ગયા વગર જૈન ધર્મની ઓસનોગ્રાફી (સમુદ્રશાસ્ત્ર) અંગેની ટીપ્પણોમાં જણાવાયું છે કે બંગડી અને નળિયા સિવાયના સર્વે આકારની માછલીઓ સમુદ્રમાં હોય છે. આજે ઈલેકટ્રીક, પાયલોટથી લઈ વ્હીપ માછલી, ડોગ ફીશ, કેટ, પેસ્ટ ફીશ, ભગત, સેલ્ફલ્યુમીનસ, સોફીયા, સ્વોર્ડ, ફલાઈંગ અને કુરાન ફીશ જેવી અનેક માછલીઓ મળી આવે છે પણ કયાંય બંગડી કે નળિયા આકાર નજરે નથી પડતો. અહીં લેવામાં આવેલી તેમજ આવી બીજી અનેક વાતો પરત્વે તેમજ જિનધર્મ પ્રત્યે અપાર અહોભાવ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. ધર્મના સિદ્ધાંતોની પ્રરૂપણા કરવા વિજ્ઞાનની વાતોનો આધાર એટલે લેવો પડયો છે કે આજે બધા લોકો વિજ્ઞાનની પાછળ પાગલ થયા છે. ધર્મ સનાતન સત્ય છે. ધર્મના સહારા વગર સાચી શાંતિની પ્રાપ્તિ થવી અશકય છે. કહેવાતા સમૃદ્ધિવાન અમેરિકનો આદિ પણ અંદરથી ખોંખલા થતા જાય છે. ધર્મના ગૂઢ રહસ્યો સમજવા ઘણું ય જોઈએ છે. મોટા મોટા વૈજ્ઞાનિકો કહે છે અમે જે સમજયા છીએ તે સંપૂર્ણ સત્ય નથી તો ચાલો સનાતન સત્યરૂપ ધર્મ મહાસત્તાને શરણે જઈએ અને આત્મકલ્યાણ કરીએ. અસ્તુ. (સંપૂર્ણ) હેં હોય નહીં? * મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર હોય છે પણ ભોગવવામાં પરતંત્ર હોય છે. * ૩ત્તમ વારતા થા, સામયિતા તુ મધ્યમાં | अधमा त्वर्थचिन्ता स्यात्, परचिन्ता डधमाधमा । અર્થ: સ્વાત્માના શ્રપોતાના આત્માની) ચિંતા ઉત્તમ કોટિની છે, તો વિષયસુખની ચિંતા મધ્યમ છે. ત્યારે પૈસાટકાની ચિંતા અધમ છે (પણ) પરચિંતા તો અધમાઅધમ છે. : સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી પાનાચંદ લાલચંદ શાહ (રૂમાલવાળા) ઓ માનવી મારે ત્યાં સુધી તો પવનો રહે. આજનો સુવિચાર - ગરઢાં પહેલાં તે રોજ ૫-૧૫ વાર કરે છે. કોલ કરીને, અભિમાન કરીને, - માથાઓ પીને, આસક્તિ કરીને, વર્ધમાન સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ - ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૫૪ નિમ જ્યતિ શાસનમ પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતા (ભાગ - ૧) આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિમાં તનના અને મનના અનેક રોગોના રામબાણ ઔષધો આપવામાં આવ્યા છે. આયુર્વેદમાં કોઈ ઝડપી અસરવાળો કોઈ ઉપચાર નથી તેવો ખોટો આક્ષેપ કરવામાં આવે છે. અહીંયા આપણે એલોપેથીને પણ ભૂલી જઈએ તેવા આયુર્વેદના સીધાસાદા અને ઝડપી ઉપાય જોઈએ. સાપનું ઝેર ઉતારવાનો સરળ ઉપચાર પ્રાચીન શાસ્ત્રોની અંદર એટલા અદ્ભત રહસ્યો પડેલા છે કે જો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો આજે જગતને આંજી નાખનાર વિકાસના મોડેલો ફિક્કા લાગે. એક સાદો-સરળ પ્રયોગ જોઈએ. સાપના ઝેરને ઉતારવા માટેનો પ્રયોગઃ જેને સાપ કરડયો હોય તેને તુરંત શકય હોય તો પીપળાના ઝાડ પાસે લઈ જવો અથવા પીપળાના ૫૦-૧૦૦ કુમળા પાન દર્દી પાસે લઈ જવાના. પીપળ અને પીપળો અલગ છે. પીપળમાં પાન નાના હોય છે. પણ પીપળામાં પાનની દાંડી પણ લાંબી અને પૂછડી પણ લાંબી હોય છે. આપણે પીપળ નહીં પીપળો વાપરવાનો છે. દર્દીને જડબાથી બે માણસ ખૂબ મજબૂતાઈથી પકડી રાખે અને એક માણસ 'દર્દીના પાછળના ભાગમાં ઊભો રહી એના બન્ને કાનમાં આ પાન રાખે. કાનને અડાવવાના નહીં પણ કાનના કાણા સુધી છેક લઈ જવાના. આ પાનમાં પાછું ધ્યાન રાખવાનું કે જયારે તોડીએ ત્યારે તેમાં દૂધનું ટશિયું ફટયું હોય તે લુછી નાખવાનું નહીં. જો સાપ કે નાગ ઝેરી નહીં હોય તો દર્દીને વેદના નહીં થાય. પણ જો ઝેરી હશે તો લોહીમાં ભળેલ ઝેર વાળો દર્દી સખત દર્દથી પીડાશે. દર મિનિટે આવી રીતે બીજા બે પાનની જોડી; ફરી પાછી બે પાનની જોડી એમ અવારનવાર ૧૦-૧૫ મિનિટ આ પ્રમાણે કરતાં ધીમે ધીમે વેદના ઓછી થતી જશે. પછી દર્દીને સુવડાવી દેવાનો. કરડયા પછી શકય એટલી ઝડપથી આ ઉપચાર શરૂ કરવો. રણ અને સમુદ્ર સિવાય ભારતમાં કયાંય પણ જાઓ તો લગભગ ૧૦૦ ડગલામાં એક પીપળાનું ઝાડ તો મળશે જ. ગુજરાત વિદ્યાપીઠના એક અગ્રણી પ્રોફેસરે આજ સુધી આવા ૧૦૦થી વધારે કેસોમાં આ રીતે ઝેર ઉતારવામાં સફળતા મેળવી છે. શરીરને અડે નહીં છતાં લોહીમાં પ્રસરી ગયેલું ઝેર ઉતરી જાય, એવા ગૂઢ રહસ્યો આપણા જૂનો વારસામાં જ સંભવી શકે. - દર્દીને ઊંઘવા નહીં દેવો જોઈએ. આંખમાં પાણીની છાલકો મારતાં રહેવું જોઈએ. સાપનું ઝેર ઉપર ચડે છે એટલે હૃદય અને મગજ સુધી ઝેર પહોંચે એ પહેલાં આ પ્રયોગ કરી લેવો જોઈએ. આમાં અન્ય કોઈ નુકસાન પણ નથી. બીજું જયાં કરડયો હોય તેના ઉપરના ભાગમાં ફીટ દોરી-પાટો કે પટી બાંધી દેવી જેથી ત્યાં ધમની દબાવાથી લોહીનું પરિભ્રમણ ઓછું થાય અને ઝેર આગળ પ્રસરતા અટકે છે. આંખોમાં તેજ લાવનાર જૂનું ઘી શીલ્પશાસ્ત્રોની દૃષ્ટિએ રચાયેલા શિખરની ઉપરના ટોચનાં મણીબંધ પથ્થરની નીચે અને શિખર ઉપર ગાયના ઘી ભરેલી અને કલાઈથી સીલ કરેલા તાંબાના કળશો રાખવામાં આવતા. તેથી મંદિર ઉપર વીજળી પડે ત્યારે ગાયનું ઘી એ વીજળી શોષી લે અને મંદિરને તૂટવા ન દે. જૂનું ઘી આંખમાં આંજવાથી ઘણું જ પાણી નીકળે છે અને આંખને ખૂબ ઠંડક મળે છે. સુશ્રુત જણાવે છે કે જૂનું ઘી ત્રણેય દોષને હરનાર છે. ૧૧ વર્ષ જૂનું ઘી અપસ્માર (વાઈ) અને ગાંડપણ મટાડનાર છે. નાકમાં ટીપાં પાડવાથી શિરોવ્યાધિના રોગોને મટાડે છે. ૧૧૧ વર્ષ જૂનાં ઘીને કુંભ સર્પ કહે છે. તે તમામ જાતના બેકટેરિયાને મટાડે છે તેથી જૂનું ઘી મહાધૂત કહેવાય છે. તે બુદ્ધિને વધારે છે અને આંખના તિમિરના રોગોનો નાશ કરે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ કોણ શું કહે છે ? સરોવર : દાન આપવાથી ઈશ્વરે આપેલું ક્યારેય ઓછું નથી થતું. પરપોટો : જગતમાં જે માથું ઊંચકે છે તે મરે છે. સૂર્ય : અતિ ઊગ્ર બનશો તો કોઈ સામું પણ નહીં જુએ. સોય ? જુદા પડેલાને મારી જેમ ભેગા કરતાં શીખો. એરણ : સહન કરશો તો સખત બનશો. હથોડો : ઘા કરનાર થાકશે. મુગો: ફૂલાતા જશો તો ફાટી જશો. સાણાસી : ઢીલું મૂકશો તો શિકાર છટકી જશે. વાદળા : મારી જેમ બીજાને માટે વ૨સી જતાં શીખો. બીજ : પૃથ્વીના પડને પણ ચીરીને બહાર આવતા શીખો. વૃક્ષ : કાયાને કષ્ટ આપીને શરણે આવેલાને શાંતિ આપો. તારાઓ : અંધકારમાં પણ આશાનો પ્રકાશ ગુમાવશો નહીં. અરીસો : જેવા હશો તેવા દેખાશો. ઘડિયાળ ઃ સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સાગર : મારી જેમ વિશાળ અને નિખાલસ હૃદય રાખો. ગુલાબ : તમારા સુકૃત્યોની સુવાસ બીજાને આપો. દીપક : જાતે બળીને બીજાને પ્રકાશ આપો. હું હોય નહીં? * મોલમાં જવાનું બારું ભારતવર્ષની ભવ્ય ભૂમિ જ છે કારણ અહીં ૬ ઋતુ બરાબર સપ્રમાણ હોય છે. લંડન વગેરેમાં ૨ મહિના માત્ર ૨-૪ કલાક સૂર્ય ઊગે અને ૨ મહિના માત્ર ૨-૪ કલાકની જ રાત્રિ રહે છે. ભારતની ભવ્ય ભૂમિમાં છએ ઋતુ પ્રમાણે ધન-ધાન્ય, ફળ-ફળાદિ વગેરે ઊગે છે એ પ્રમાણે આહાર ગોઠવી દેવામાં આવે તો “ઋતુચર્યા” પરિપૂર્ણ થઈ ગણાય. એજ પ્રમાણે દિનચર્યા અને જીવનચર્યા ગોઠવી દેવામાં આવે તો એવા માણસના શરીરે આરોગ્ય ટકી રહે છે. જે ભવિષ્યમાં મોક્ષમાં જવા માટેની અનુકૂળતા કરી આપી છે. (અપૂર્ણ). સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી ડીપ ડિએશન (જીગર અને દીપક) | | | | | | ' કે ' ' છે પોતે જ પોટ છે ? આજનો સુવિચાર - સારા કા વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકારી સંસ્કૃતિ ભવન) ૬, ધન મેનાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી કેશ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેસઃ ૮૦૨૦૭૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જૈનમ્ જ્યતિ શાસનમ પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતા (ભાગ - ૨) નિર્મળીના બીજ શ્રેણી ક્રમાંક-૫૫ મોટા શહેરોમાં દેશી ઓસડિયા વેચતા ગાંધી-કરિયાણાની દુકાને આ બીજ ૫ થી ૧૦ રૂા. કીલોના ભાવે મળી રહે છે. સૂતરના બટન જેવા આકારના અને સહેજ પીળા રંગના આ બી સખત-કડક હોય છે. વાપરતા પહેલા બીજને ધોઈને કોરા કરી નાખવા. પેટમાં કોઈ પણ પ્રકા૨નું ઝેર ગયું હોય ત્યારે નાના બાળકોને નિર્મળીના બીજનું ચૂર્ણ ૫ ગ્રામ અને મોટાને ૧૦ ગ્રામ પાણીમાં હલાવી પીવડાવી તેના ઉપર ૧ લોટો કે ૨ લોટા ગરમ પાણી પીવડાવવાથી ૫-૧૦ મિનિટમાં જ આ ઝેર વમન દ્વારા નીકળી જશે. વીંછીનું ઝેર ઉતારવા નિર્મળીના બીજ પથ્થર ઉપર સહેજ પાણી સાથે ઘસીને તેનો લેપ ડંખ ઉપર ક૨વાથી અથવા બીજના ચપટા ભાગને થોડો ઘસીને આખું બીજ ડંખ ઉપર ચોંટાડી દેવાથી વીંછીનું ઝેર ૧૦ મિનિટમાં ઊતરી જાય છે(પથરીના રોગો માટે નિર્મળી ધૃત (ઘી) સવાર-સાંજ ૨-૨- ચમચી જેટલું લઈ ૨-૨ ચમચી ગોખરું ચૂર્ણ સાથે ૬ થી ૧૨ માસ લેવાથી પથરીના તમામ રોગો મૂળમાંથી મટે છે. નિર્મળી ઘી બનાવવા બીજનું ૧૦૦ ગ્રામ ચૂર્ણ ૧ લીટર પાણીમાં ચાર કલાક પલાળી ૧ કી. ઘીમાં બધું નાખી, ધીમા તાપે ચૂલા ઉપર પાણી બળી જાય અને ચૂર્ણ દાઝીને શ્યામ થાય ત્યાં સુધી ઘીમાં પકવીને ઊતારી લેવાથી નિર્મળીઘૃત તૈયાર થઈ જાય છે. નિર્મળીના બીજનું ચૂર્ણ ૧ ગ્લાસ પાણીમાં ૫ ગ્રામ પલાળી ૬ થી ૧૨ કલાક રહેવા દઈ પાણી ગાળીને કલાકે ૨-૨ ચમચી પાણી પીવાથી તથા તે ટીપાં વારંવાર બને નસકોરામાં નાખી અંદર શ્વાસ લેવાથી વાઈ-ફીટહીસ્ટેરીયા, અપસ્માર જેવા હઠીલા રોગો લાંબા સમયે મૂળમાંથી મટે છે. પાણીને નિર્મળ કરે તેનું નામ જ નિર્મળી. ૧ ડોલ પાણીમાં ૧૦ થી ૨૦ નિર્મળીના બીજ નળે બાંધવાની કોથળીમાં ભરી કોથળી બાંધી તે કોથળી પાણીમાં નાખી ૧ કલાક રહેવા દેવાથી પાણી જંતુમુક્ત, ડોહળાશમુક્ત, સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુપાચ્ય બને છે. પાણીને સાચવીને નિતારીને ઉ૫૨થી બીજા પાત્રમાં લઈ લેવાનું. નીચેના ૨-૩ ગ્લાસ પાણીને ૨હેવા દઈ કાઢી નાખવાનું. કલોરીનની ટીકડીઓ નાખવાથી કેન્સર, અલ્સર અને ચામડીના રોગો થાય છે. નિર્મળીના બીજ એની સામે વીમો ઉતારી આપે છે. આંખોના નંબર અને આંખના તમામ રોગીએ પરવળ, તાંજળિયો અને ડોડી (જીવન્તી) સિવાયના તમામ શાકભાજી બંધ કરી નાખવા અથવા એકદમ ઓછા કરી નાખવા, ટી.વી. જોવાનું બિલકુલ બંધ કરી ત્રિફળા ૨ ચમચી, ૧ ચમચી ગાયનું ઘી અને જૂનો ગોળ જરૂ૨ પ્રમાણે મેળવી ૧ લાડુડી બપોરે ભોજનની વચમાં ખાવી. નિર્મળીના દસ બીજ નળે બાંધવાની કપડાંની કોથળીમાં ભરી માટીની પાણી ભરેલી કુલડીમાં ૧૨ કલાક સુધી પલાળી રાખવાના પછી બીજ કાઢીને સૂકવી નાખવાના. આ પાણીને આંખ ધોવાની બે પ્યાલીમાં રાખી પાણીમાં બન્ને આંખો એકસાથે નાખીને ખોલ-બંધ કરવાની. પછી ફરીવાર એ કુલડીના પાણીથી આ પ્રક્રિયા કરવાની. શરૂઆતમાં આંખ લાલ થઈ જશે, પણ તેની ચિંતા નહીં કરવાની. આ પ્રક્રિયા રોજ કરવાની. બીજ ૨૫-૩૦ દિવસે બદલાવી નાખવાના. કન્જકટીવાઈટીસ વખતે ૨૫-૩૦ બીજને ૨૫૦ ગ્રામ પાણીમાં ઊકાળી ૨૦૦ ગ્રામ પાણી બાળીને ઊતારી ગાળીને તે ૫૦ ગ્રામ પાણીને ઠંડુ કરી તે પાણીના ટીપા આંખમાં નાખવાથી અથવા ઉપર બતાવ્યા પ્રમાણે ધોવાથી કન્જકટીવાઈટીસ ૧ કલાકમાં મટી જશે અથવા કોઈ રોગીની સામે જોશો તો પણ આ રોગ થશે નહીં. આવું પાણી બે દિવસથી વધારે રાખવું નહીં. મધુપ્રમેહ-ડાયાબીટીશ એ આજકાલ બહુ સામાન્ય રોગ થઈ પડયો છે. ૨૦ પ્રકારના પ્રમેહને મૂળમાંથી મટાડવા નીચે પ્રમાણે જો પ્રયોગ કરવામાં આવે તો મૂળમાંથી આ રોગ મટી શકે છે. રોગીએ નીચેની વસ્તુઓ ધ્યાનમાં રાખવી. એક ઠેકાણે અરધો કલાકથી વધારે બેસવું નહીં, દિવસે ઊંઘવું નહીં, માનસિક ચિંતા ક૨વી નહીં. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ જૂનું થયું હોય તેવું જ અનાજ ખાવું, વધુ પડતી ઊંઘ ન લેવી. કાચો ગોળ, માંસાહાર, કફ કરનારા પદાર્થો દહીં, છાશ, ભીંડા, કાચા-પાકા કેળા, મોસંબી, નારંગી, મગફળી-સીંગ, તલ, ટોપરું, મેંદાની તમામ ચીજો, તળેલી વસ્તુઓ, ઈડલી-ઢોકળા-જલેબી, પાઊં-બિસ્કીટ જેવી આથાવાળી ચીજો, ખટાશ, મીઠું (મીઠાના બદલે સિંધવ થોડા પ્રમાણમાં લઈ શકાય.) મૈથુન, મૂત્ર-પેશાબ રોકવાનું, ધુમ્રપાન, વાલ, માવા-મેંદાની મિઠાઈઓ, દૂધી, કોળું, શેરડી કે તેનો રસ, તમામ ઠંડા કે ફ્રીઝના પદાર્થો, સીધો કે ઠંડો પવન, એ.સી.ની ઠંડક, પૌઆ, ઠંડા પાણીએ સ્નાન. આ બધી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. હવે નીચેની વસ્તુઓનો ઉપયોગ કરવો. મમરા, ખાખરા, મગ, મગનું પાણી, જાડા ચોખા (રેશનીંગના), મઠ, ઘઉં, કળથી, તુવેર, ચણા, તુવેર-ચણાની દાળ, સરગવો, થોડું ચાલવાનું, હળવી કસરત, થોડા પ્રમાણમાં કેસર-સુખડી-શીરો વગેરે ખાવો, રાઈ, મેથી, જીરું, કારેલા, શાકભાજીનો સૂપ વગેરે વાપરવું. ઉપાયમાં નિર્મળીના ૧-૨ બીજનો છાશમાં કરેલો ઘસારો અથવા છાશમાં બરોબર લસોટીને ઢીલી ચટણી જેવું બનાવીને ચાટી જવું. ઉપર ૧ કપ પાતળી છાશ પીવી. દિવસમાં ત્રણ વખત લેવાનું. જો આ દવાથી વમનઊલ્ટી થાય તો દવાનું પ્રમાણ અડધું કરી નાખવું. છ થી બાર મહિના આ રીતે કરવાથી મધુપ્રમેહ અને તમામ પ્રમેહો મૂળમાંથી મટે છે. તાત્કાલિક ઉપાય માટે મામલેવો, કારેલા, ઈન્દ્રજવ, જાંબુના ઠળિયાનું ચૂર્ણ સમભાગે મિશ્ર કરી ૨-૨ ચમચી સવાર-સાંજ લેવું. લો સુગર થાય તો ઈન્સુલીન લેતાં હોય તો ઘટાડતાં જઈ બંધ કરવું અને પછી ચૂર્ણ પણ ધીમે ધીમે ઓછું કરતાં જઈ બંધ કરવું. લો સુગરના લક્ષણોમાં ચક્કર, આંખે અંધારા, પોપચાં ભારે થવા, વધુ ઊંઘ આવવી, અશક્તિ લાગવી વ. ગણાય છે. ગાયના ઘીમાં શેકેલ હળદર ચૂર્ણને આમળા ચૂર્ણ સાથે સમાન ભાગે મિશ્ર કરી રાખવું. દરરોજ સવારે નરણાં કોઠે ૨ ચમચી ચૂર્ણ ૧ ગ્લાસ ખળખળતાં ઊષ્ણ પાણી સાથે લેવું. શરૂમાં ૩૪ વાર હાજત થાય તો ગભરાવું નહીં. કચરો નીકળી જવા દો. (જંબુદ્રીપ માસિકમાંથી સાભાર).. હેં! હોય નહીં? વર્ષાઋતુમાં પિત્તનો જે સંચય થયો હોય છે તે શરદના (ભાદરવો/આસોના) તીખા તડકાને કારણે પ્રદપિત થાય છે અને તેથી જ શરદને રોગોની જનની કહી છે. તેથી આ ઋતુમાં નીચેની બાબતોની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. (૧) તડકાથી બચવું (૨) ઊકાળેલું પાણી પીવું (૩) દૂધ-ઘી-કેળા-દાડમનો ખોરાકમાં ઉપયોગ કરવો (૪) શ્રાદ્ધમાં ખીર, દૂધપાક, ઘી-કેળા વગેરેનો વપરાશ આ ઋતુમાં પથ્ય છે. (૫) કારેલા, દૂધી, પરવર, કોળું, મેથી, તાંદળજો વગેરે શાકપાનનો ઉપયોગ કરવો હિતાવહ છે (૬) ઠંડો અને વાસી ખોરાક તેમજ સુકવણી કરી તળેલા શાક વગેરે ન ખાવા (૭) ઊષ્ણ, તીક્ષ્ણ, તીખાં, ખારાં, ખાટા રસનો ઉપયોગ ઓછો કરવો (૮) માથા ઉપર સૂર્યનાં સખત તાપના કિરણોથી બચવા માથે ઢાંકેલું રાખવું અથવા છત્રીનો ઉપયોગ કરવો (૯) આમળા, ત્રિફળા, કાળ દ્રાક્ષ, ગરમાળાનો મૃદુ રેચ લઈ પેટ સાફ રાખવું (૧૦) રાત્રે ખુલ્લામાં, શીતળ વાતાવરણમાં, મનને આફ્લાદ પમાડે તેવા સંગીત, આનંદનાં વાતાવરણમાં રહેવું. શરદ પૂર્ણિમાના દિવસોમાં દૂધ-પૌંવા, ચન્દ્રની શીતળ છાયાની, ફૂલની મધુરી સુવાસ અને મિત્રવંદમાં આનંદ માણવો. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી એક સદગૃહસ્થ તરફથી તધ્યા વિના મન રોયા વિના નહિ ચાલે, આજનો સુવિચાર - જે પરણે તુટી જાય તે ઈન્સાન છે. - જે સ્વદોષે તટી પડે તે મહાન છે. - જે dશવિરહે તરફડતો રહે તે ભગવાન છે. વર્ધમાનું સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેનાન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જિનમ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-પ૬ ‘અમારિ’ની શરૂઆત અમારે ઘરેથી જ (ભાગ - ૧) અંગ્રેજીમાં એક કહેવત છે “Charity begins at home". તે ન્યાયે જેમની કુળદેવી “જીવદયા” (કરણા) છે તેવા જેનોએ અમારિની શરૂઆત ઘરઆંગણેથી કરવી જોઈએ. "Think Globally, Act locally એટલે વિશ્વસંદર્ભનો વિચાર કરીને કરીએ ઘરના કામ. એ ન્યાયે ભાવના વિશ્વ આખાના સર્વાત્માની પણ સાધનાની શરૂઆત સ્વાત્માથી, પોતાનાથી જ કરવાની છે. આ શ્રેણીમાં અમારિનો વિચાર આપણે વૈશ્વિક રીતે કરવાનો છે પણ શરૂઆત આપણા ઘરમાં ઝાડુ કાઢતી વખતે રાખવાની જયણાથી કરવાનો છે. યોગોદ્ધહન કર્યા પછી જ જે આગમસૂત્ર વાંચી શકાય છે તેવા સમગ્ર જિન આગમનો સાર એક શ્લોકમાં અદભુત રીતે વર્ણવવામાં આવ્યો છે. અહિંસા ધ્યાન યોગશ્વ, રાતદિના” વિનિગ્નમ્ | સાધર્મિકતુ રાશ્વ, સરિમેશવ તત (જનમઃ એટલે કે અહિંસા, યોગમાં ધ્યાન, રાગ-દ્વેષનો નાશ અને સાધર્મિક પ્રત્યે અનુરાગ એજ જિનાગમનો સાર છે. અહિંયા પણ અહિંસાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. રાજાના ૪ પંડિતોને પોતાના સઘળા શાસ્ત્રોનો સાર માત્ર ૧ ચરણમાં રજૂ કરવાનો આદેશ રાજાએ આપ્યો ત્યારે ધર્મશાસ્ત્રના પ્રકાંડ પંડિત કપિલે પણ બધા ધર્મોનો સાર (કપિલઃ પ્રાણીનાંદયા) પ્રાણીઓ પર દયા રાખવાનો કહ્યો હતો. આ બતાવે છે કે આપણા જીવનમાં કેન્દ્રસ્થાને અહિંસા હોવી જોઈએ એના બદલે વાત કંઈક જુદી જ છે. અનાર્યો કહે છે Eat, Drink and be merry. ખાવાપીવો અને જલસા કરો. આપણે આ એક કદમ આગળ જઈને એક નવું સૂત્ર આપ્યું છે કે 'Live & Let Live'. જીવો અને જીવવા દો. પણ જે પ્રકારે હવે પ્રાણીઓની ક્રૂર કલેઆમ ચાલી છે તે હિસાબે હવે આપણે કહેવું પડશે કે We shall die, But thy Shall Live. અમે પ્રાણના ભોગે પણ આ પશુઓને બચાવીશું કરેંગે યા મરેંગે શા માટે? કરકે હી રહેંગે. ખરેખર તો પશુઓની બેફામ કલેઆમ પાછળ ભેજું પશ્ચિમના પવનનું છે. ફાઓના ડીરેકટર વાલ્બર્ગ હોલ્ડરે જાહેર કર્યું હતું કે “ભારતમાં તો હજુ ઘણા નવા યાંત્રિક કતલખાનાઓ થઈ શકે તેટલો મોટો પશુઓનો પુરવઠો છે.” ભારતીય પશુ કલ્યાણ નિગમ (એનીમલ વેલ્ફર બોર્ડ) જોકે જુદી વાત કરે છે. ૧૯૪૭માં ૧૦૦૦ માણસ દીઠ ૪૫૧ પશુઓ હતા જે ૨૦૦૧ની સાલમાં ૧૦૦૦ દીઠ માત્ર ૨૦ થઈને રહેવાના છે. રોજના આ દેશમાં એટલા પશુઓની કતલ થાય છે કે એ પશુઓના લોહીમાંથી આ દેશની બધી સરકારી ઈમારતોને અનેકવાર આ લોહીના લાલરંગથી રંગી દઈએ તો પણ લોહીના કન્ટેઈનરો વધી પડે. બસ, મારો અને કાપો એ સિવાય બીજી વાત નથી. પહેલાના જમાનામાં નાના નાના કતલખાનાઓ હતા. પણ આ કામ ક્રૂર ગણાતું. સમાજ ખાટકીઓને ધુત્કારતો. છૂપાઈને શરમાઈને માત્ર જીભના સ્વાદ ખાતર એકલ-દોકલ પશુઓની કતલ થતી હતી. જયારે આજે રાજયાશ્રયે જ આ Page #64 -------------------------------------------------------------------------- ________________ કતલખાનાઓ ચલાવવામાં આવે છે. અરે! આવા કતલખાનાઓ ચલાવવા માટે સબસિડી લોન, ઈન્કમટેક્ષ માફી વગેરે અનેક સવલતો આપવામાં આવે છે. કુમારપાળ મહારાજા અને કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યશ્રીજીને ઉપાલંભ આપવાનું કોઈકને મન થઈ જાય. કુમારપાળ મહારાજ તો રાજા હતા અને પ્રજા પાસે અમારિ પળાવવાની હતી. આજે ઊલ્ટી ગંગા છે. અમારે પ્રજાએ આ રાજાઓ (કહેવાતી સરકારના પ્રધાનો, બ્યુરોક્રેટ્સ વગેરે) પાસે અમારિ પળાવવાની છે. પશુઓની કતલ અન્ય દેશોની જીભના ચટકા માટે ન થઈ શકે તે માટે એક લોકઆંદોલન હમણાં જ લંડનમાં ફેલાયું છે અને લંડનથી બહાર કોઈપણ જગ્યાએ માંસની નિકાસ થતી હોય તો તેઓ દરોડો પાડે છે. પશુપંખીઓને પાંજરામાં રાખી તેના ઉપર પ્રયોગો કરવામાં આવતા હોય તો તેના પર ત્રાટકી તેઓ પંખીઓને મુક્ત કરે છે. આપણે જે સૌંદર્ય પ્રસાધનો લગાડીએ છીએ તે આપણને નુકસાન કરે છે કે નહીં તે જોવા માટે એકલા ફ્રાન્સમાં જ રોજના ૨૨,૦૦૦ પંખીઓની કલેઆમ થાય છે. એક માતા પોતાના બે દીકરામાંથી જે દીકરો મૂંગો હોય તેને વધારે પ્રેમ કરે છે. તેના પ્રત્યે એનું વાત્સલ્ય ઊભરાઈ જાય છે. તો આ પશુઓ આપણાં જ ભાઈભાંડુ છે. તેઓ આપણી દયા પર નભે છે. ખાવું છે કે પીવું છે એવું નહીં બોલી શકતા પશુઓને બચાવવાની જવાબદારી આપણા લોકોની છે અને દેવલોક કે નારકલોકમાં પશુ નથી. અહીં વચ્ચે પૃથ્વી ઉપર પશુ યોનિ એટલા માટે છે કે એને બચાવવાના સંસ્કારો આપણામાં પડે અને એકવાર પશુને આપણા વગર ચાલી શકશે પણ આપણને પશુ વગર નહીં ચાલી શકે. પશુધન ઝડપથી ખતમ થઈ રહ્યું હોવાને કારણે પાકિસ્તાન જેવા દેશે પણ બાવનને બદલે ૧૦૪ દિવસ સુધી કતલખાનાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે. અને આપણે કહેવાતા સંસ્કૃતિના ચાહકો આડેધડ પશુધનને ખલાસ કરી રહ્યા છીએ. દૂધનો ભાવ ૫૦ રૂપિયે લીટર થશે તો પણ દૂધ નહીં મળે કારણ કરોડો ડોલર સાથે ૩૦૦૦ મલ્ટીનેશનલ કંપનીઓ ત્રાટકી ચૂકી છે. બીજી ૧૭000 મલ્ટીનેશનલ કંપનીઓ લાઈનમાં ઊભી છે. જે ઊભી બજારેથી દૂધ ચૂસી લઈ તેમાંથી ચીઝપનીર, બટર, ચોકલેટ, આઈસક્રીમો બનાવશે. સ્વામી વિવેકાનંદને એકવાર ફોરેનમાં એક કતલખાનાવાળાએ તેમનું કતલખાનું બતાવ્યું. એકબાજુ એક ગાયને કતલ માટે ઊભી રાખી અને બીજી બાજુ ૨ મિનિટમાં ૧૮ ડબ્બાઓ પેક થઈને બહાર પડયાં. કોઈમાં માંસ, કોઈમાં લોહી, કોઈમાં હાડકા, ચામડી વગેરે અને પછી સ્વામી - વિવેકાનંદને પૂછયું કેવી લાગી અમારી આ અદ્યતન ટેકનોલોજી ત્યારે ભારે શોકની લાગણી સાથે સ્વામીજીએ કહ્યું કે તમને મારી શાબાશી જોઈએ છે? તો એક કામ કરો કે એકબાજુ આ ૧૮ ડબ્બાઓ મૂકી દો અને ફરીવાર મશીન ચાલુ કરી જીવતી ગાય બહાર કાઢી આપો તો તમને શાબાશી આપું. | (અપૂર્ણ) -- - - - - - -- સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી. શ્રી રમણિકલાલ મણિલાલ શાહ જો તમે અર્થ અને કામને પરમાર્થ બનાવવા માગતા હો, તો તેમાં કમી આજનો સુવિચાર નીતિ અને સદાચાર ઘાલી દો, આવી રીતે નિયંત્રિત બનેવા-બેફામ નહિ બનતી અર્થ, કામ, પરંપરચા (ધર્મ દ્વારા) મોક્ષનું કારણ બને છે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ = = = = = = = :::: : Page #65 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૫૭ જનમ જ્યતિ શાસનમ્ અમારિ’ની શરૂઆત અમારે ઘરેથી જ (ભાગ - ૨) અરિહંતોને જન્મ આપનાર “આહત્ય' છે. અરિહંતોની માતાનું નામ “કરુણા' છે. કોઈ એક આચાર્ય ભગવંતની આપણે સેવા કરીએ પણ એમની માતાનું ધ્યાન ન રાખીએ તો? તેમ ભગવાનની ભક્તિ કરીએ પણ ભગવાનને જે વ્હાલા તે આપણને પણ વહાલા એ ન્યાયે મૂંગા, અબોલ પશુઓને ન બચાવીએ તો? અને ખરેખર આપણી સાચી માતા આ પશઓ જ છે. કારણ આપણી માતાનું દૂધ આપણે વરસ - બે વરસ પીએ જયારે ગૌમાતાનું દૂધ આપણે જીવનભર પીએ છીએ. * અજૈનો ૩૩ કરોડ દેવતાઓનો વાસ ગૌમાતામાં માને છે અને છાણ એ સોનાની ખાણ છે એ બતાવવા લક્ષ્મીજીનો વાસ છાણમાં માને છે. કહેવાય છે કે ૩૩ કરોડ દેવતાઓના વાસ પછી છેલ્લે લક્ષ્મીજી આવ્યા કે મારું સ્થાન કયા? છેવટે ક્યાંય જગ્યા ન મળતા તેમણે છાણમાં વાસ કર્યો છે. આજ દૃષ્ટાંત બતાવે છે કે છાણની શી ઉપયોગીતા છે. - એક તરફ દેશમાં અદ્યતન કતલખાનાઓ ખોલતા જવા અને બીજી તરફ હોલેન્ડથી ૧૩.૦૨ અબજનું છાણ મંગાવવું. આના જેવી બીજી મોટી મૂર્ખામી કયો દેશ કરે? લાખના બાર હજાર કરવા જેવી કે હાથી વેંચીને ગધેડો ખરીદવા જેવી આ વાત છે. જે છાણ મંગાવવામાં આવ્યું છે તે જામનગર કે કંડલા બંદર ઉપર સુકવવામાં આવશે. ત્યાંથી જે છાણ મોકલવામાં આવે છે તે સંકરથનું હોવાથી અને પતલું પાણી જેવું હોવાથી તેને બંદર ઉપર સુકવવામાં આવશે. ત્યાંથી આવેલા જંતુઓની સામે આ ધરતી પર પ્રતિકંઠી જંતુઓ ઉત્પન્ન નહીં થવાથી કદાચ રોગચાળો પણ ફાટી નીકળે એવી સંભાવનાઓ છે. આવા આયોજનો સામે કહેવાતા દેશભકત રાજકારણીઓ પણ તેમના કાન કેમ નહીં આમળતા હોય? આખા દેશના અર્થતંત્રને ખોરંભે ચડાવનાર આ પશ હત્યાના રાજકારણના કેન્દ્રમાં નહેરુનું વિકાસનું મોડેલ છે. આ દેશે મશીનને કેન્દ્રમાં રાખ્યું છે તેથી આજે દેશની એક વ્યક્તિ દીઠ ૯૦૦૦ રૂ.નું દેવું છે. જે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી. ગોધન કેટલું છે તેના ઉપરથી ધનવાનપણું નક્કી થતું હતું. છાશ વેંચવી તે પાપ મનાતું હતું એ જ દેશમાં આજે દૂધનું ટીપું પણ જોવા નથી મળતું, મળે તો ડેરીના ગંદા-વાસી બટર ઓઈલ જેવા અજાણ પદાર્થોથી મિશ્ર કરેલા અપોષક દૂધે અંધત્વ અને અપોષણના રોગોની વણઝાર ચલાવી છે. દાનનો પ્રવાહ હોસ્પિટલોમાં વાળવાથી મૃતકોની અને રોગીઓની સંખ્યા બમણાં જોરથી વધવા લાગી છે. કારણ એલોપથીનું વિજ્ઞાન અપૂર્ણ છે. પરિવર્તનશીલ છે. જે પેનિસિલીનથી સઘળા રોગો ઉપર વિજય મેળવવાની વાત હતી તે જ પેનિસિલીન ભયંકર રોગો કરનારું છે તે નક્કી કરવામાં આવ્યું છે. હૃદયના રોગીઓને પહેલા સફીલા તેલનું પ્રિસ્ટીશન લખી આપનાર ડૉકટરો હવે એ બધા દર્દીઓને સફોલાથી જે નુકસાન થયું છે તેથી આંતરડાને સાજા કરવાની દવા લખી આપે છે અને હવે કહે છે સફોલો તો કયારેય નહીં ખાતા. શરીરમાં કોઈ અંગ વધારાનું નથી હોતું તેવું આપણા આયુર્વેદના શાસ્ત્રો છડી પોકારીને કહેતા તે હવે યુરોપ-અમેરિકા સ્વીકારવા લાગ્યા છે પણ લાખો લોકોનો એપેન્ડીક્સ નકામા સમજીને કાઢી નાખ્યા પછી. | મૂળ વિષય ઉપર પાછા ફરીએ તો દાનનો પ્રવાહ ગૌશાળામાં ગાયના સાચા દૂધનો પુરવઠો વધારવામાં કરવો જોઈએ. બીજી બાજુ યાંત્રિક કતલખાનાઓ બંધ કરી બળદોનો પુરવઠો વધારવો જોઈએ. માત્ર ૩૦૦ કરોડ રૂ.નું હૂંડિયામણ રળી આપતી માંસની નિકાસ બંધ કરી દેવી જોઈએ તો ફરી એકવાર મુળથી અપોષણ અને અંધત્વના રોગો ઉપર કાબૂ મેળવી શકીએ. ગુમડા ઉપર પાટાપીંડી કરવાને બદલે પેટ સાફ કરીને ગુમડાને મૂળમાંથી ઉખેડવાની મહેનત કરવી જોઈએ તો જ આ દેશનાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ૯ લાખ કરોડ રૂ.ના દેવાના ભારણને નાથી શકાશે. જમીનના પેટાળમાં આગ ચાંપનાર એક માત્ર રાસાયણિક ખાતરને જો તિલાંજલિ આપી દેશી છાણિયા ખાતરને વપરાશને ફરીવાર શરૂ કરવામાં આવે તો આ એક જ પ્રયોગથી સમગ્ર દેશનું દેવું દૂર થઈ શકે તેમ છે. લાખો રૂ.ની સબસીડી રાસાયણિક ખાતર અને ટ્રેકટરોને આપવાનું બંધ કરી પશુધનને બચાવી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશના ટોચસ્થાનેથી પ્રયત્ન કરવામાં આવશે તો જ ઘડિયાળના કાંટા પાછા ફરશે નહીં તો આ દેશ વિનાશની ગતિ તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. નવા વિકાસના મોડેલના વંટોળિયા એણે વાવ્યા છે હવે નાદારીના, દેશની આબરૂના ધજાગરાના અપોષણ, બેકારી, મોંઘવારી, ગરીબીની અને છેવટે સર્વનાશના વાવાઝોડાં લણવાની તૈયારી એણે રાખવી પડશે. જાપાનથી આવેલા ફોકુઆઓએ રાજીવ ગાંધીને કહેલું કે તમારી જૂની પરંપરાઓ એટલી સુદઢ અને સમૃદ્ધ છે કે તમે કોઈપણ બાબતમાં નવો ફેરફાર મત કરો. "DO NOTHING. જાપાનમાં દેશી ખાતરથી તેમણે જે વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું છે. તેથી તે સમગ્ર ભારતમાં ફરીને આપણી ખેતી, આપણી સંસ્કૃતિના રિવાજો આપણા સામાજિક, ધાર્મિક જીવન ઉપર સંશોધન કરી જતાં પહેલા તેમણે ત્યારના વડાપ્રધાનને આ સોનેરી સલાહ આપી, કશું કરો નહીં, જે છે તેને બરોબર સાચવો. અંગ્રેજો આપણા પૂર્વજોએ સ્થાપેલી સંસ્કૃતિના ફનાફાતિયા ઊડાવી રહ્યા છે. આપણા સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુએ એક કબૂતરનો જીવ બચાવવા પોતાના શરીરનું એક એક અંગ કાપીને એની સામે ત્રાજવામાં મૂકતા ગયા હતા. ઈન્દ્રએ પછી પોતાનું રૂપ પ્રગટ કરી શ્રી શાંતિનાથ પ્રભુની કાયા જેવી હતી તેવી કરી નાખી હતી. સિસોદીયા કુળના એક રાજાની આંખે દેખાતું બંધ થયું હતું. ઘણા વૈદ્યો, હકીમોએ દવા કરી પણ કારી ફાવી નહીં. એક વૈદ્યરાજે એક સુરમો બનાવી આપ્યો અને રાજાને દૃષ્ટિ પાછી ફરી. આખા ગામમાં ઉત્સવો શરૂ થઈ ગયા. નાટકચેટક ફરીવાર શરૂ થઈ ગયા. પછી રાજાને ખબર પડી કે આ સુરમા માટે એક કબૂતરની હત્યા કરવામાં આવેલી અને રાજાએ આખું ગામ જયાં ઉત્સવ મનાવી રહ્યું હતું ત્યાં જઈને જાહેરમાં ધગધગતું શીશું પીને પોતાના જીવનનો અંત આણ્યો. મૃત્યુ પહેલા એમણે જાહેર કર્યું કે મારી આંખની દૃષ્ટિ માટે હું એક અબોલ, અનાથ જીવનો પ્રાણ ન લઈ શકું. આવું દુષ્કૃત્ય થવા માટેનું પ્રાયશ્ચિત એ છે કે મારે મારા જ પ્રાણ આપી દેવા. આવા આદર્શોને પ્રસ્થાપિત કરનાર આ દેશમાં લગભગ એકપણ દવા એવી નહીં આવતી હોય જેમાં પ્રોટીન, વિટામીનો નામે પ્રાણીઓના માંસ-. લોહી અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. ચાલો! વિશ્વનો ભારતનો વિચાર કરીને હવે આપણે આપણા ઘરમાં અમારિનું પ્રવર્તન કેવી રીતે થઈ શકે તે જોઈએ. (અપૂર્ણ) સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – સાયન કેન્દ્ર વતી કુમારભાઈ હિમતભાઈ મહેતા ૦ઘાસ ખવડાવીને પશને પેટ સદા માટે થોડું ભરાઈ જશે? આજનો સુવિચાર | હા. એથી આપણો કરુણા ગુણ જરૂર વિકાસ પામશે. પછી ગર્ભપાત, માબાપને ત્રાસ, પત્નીને મારપીટ વગેરે અસંભવિત બની જશે.' વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન માન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ –––– Page #67 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ જામ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-૫૮ જૂdf cર્ષના સંકલ્પો પરમ આત્મીય સ્નેહી સ્વજનો પ્રણામ સહ! આ વર્ષે અમારા દ્વારા છપાવવામાં આવેલી અણમોલ ક્ષમાપનાએ અનેક લોકોના મનમાં ઉત્કંઠા જન્માવી હતી અને ચોમેરથી વધુ ને વધુ માત્રામાં આ પ્રકારની ક્ષમાપનાનો સંદેશ આપણા ભાઈઓએ ચારે કોર ફેલાવેલો. સાથે સાથે એવી માંગ પણ ઊભી થયેલી કે નૂતન વર્ષના નવલા પ્રભાતે કોઈક વિશિષ્ટ સંદેશ, સંકલ્પો માટે જો આગોતરી જાણ બધાને કરવામાં આવે તો પોતાના તરફથી મોકલાતા અભિનંદન પત્રોમાં એ સંકલ્પો વગેરે મૂકી શકે. આ વિચારને મનમાં રાખી આ સાથે અમો આપને એક ગુજરાતી અને એક તેનું હિન્દી ભાષાંતર કરીને થોડાક મજબૂત સંકલ્પો કરીને મોકલીએ છીએ. આપ આ પેમ્ફલેટ ઉપર આપનો રબ્બર સ્ટેમ્પ મારી આપના મિત્રવર્તુળ તથા સગાંસંબંધીઓને આ સંકલ્પ મોકલી શકો છો અથવા તો આપ પ્રીન્ટર પાસે જયારે આપના દિવાળી કાર્ડ છપાવો ત્યારે તેમાં આ સંકલ્પો અથવા જગ્યાના અભાવે આમાંના થોડાક ચૂંટેલા સંકલ્પો આપના કાર્યમાં મૂકી શકો છો. ભાવના-પ્રાર્થના તેમ જ સંકલ્પની તાકાત અતિ ઉત્કૃષ્ટ હોય છે. સિદ્ધિને કેટલું છેટું હોય છે? માત્ર સંકલ્પ જેટલું જ આપણે જેવું વિચારીએ છીએ તેવા આપણે થઈએ છીએ. માટે! ચાલો મન ભગવાનને આપી નવા વર્ષની પ્રત્યેક ક્ષણને આ સંકલ્પોની સાંકળ વડે મજબૂત કરીએ. સમયમ ગોયમ મા પમાયણ | નો સંદેશ વિરપ્રભુએ ગૌતમને આપવા દ્વારા આપણને સહુને આપ્યો હતો. ગૌતમના ત્રણ અક્ષરોમાં જ આ જગતની શ્રેષ્ઠ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. “ગૌ એટલે કામધેનુ ગાય; “ત' એટલે કલ્પતર, કલ્પવૃક્ષ અને “મ' એટલે મણિ. આ લૌકિક જગતની ત્રણ શ્રેષ્ઠ વસ્તુઓ આ નામ માત્રમાં સમાઈ જાય છે. વિરપ્રભુના ૧૪000 શિષ્યોમાંથી માત્ર ૭00 ને કેવળજ્ઞાન અને એમના શિષ્ય શ્રી ગૌતમ સ્વામી પ્રભુને ૫OOOO શિષ્યોમાંથી ૫OOOO ને કેવળજ્ઞાન એક જગ્યાએ ૫% પરિણામ બીજી જગ્યાએ ૧૦૦% પરિણામ. આ પ્રભાવનું કારણ પણ પરમકૃપાળુ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન જ છે. કારણ એમના પ્રત્યેની અપાર ભક્તિથી ગૌતમ સ્વામીમાં એવી લબ્ધિ પ્રગટ થઈ, એવા દાનેશ્વરી બન્યા કે પોતાને હજુ કેવળજ્ઞાન નહોતું થયું છતાં એમની પાસે દીક્ષા લેનાર પ્રત્યેકને કેવળજ્ઞાનનું દાન એમણે કરેલું. LLLLLLLL LSLS. “ગૌતમ' નામમાં એવું મહાભ્ય છે કે સંગ્રામ સોનીએ શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રના શ્રી ભગવતી સુત્ર) શ્રી ગૌતમ સ્વામીએ પૂછેલ ૩૬૦૦૦ પ્રશ્નોના શ્રી વિરપ્રભુએ “હે ગોયમા' કહીને જે ઉત્તરો આપ્યા છે તે પ્રત્યેક નામ વખત ૩૬૦૦૦ સોનામહોર મૂકીને પૂજન કર્યું હતું તેમના પત્નીએ ૧૮૦૦૦ સોનામહોરથી અને પુત્રવધૂએ ૯000 સોનામહોરથી પૂજન કર્યું છે. ગૌતમ સ્વામી કેવા તેમને વ્હાલા હશે કે માત્ર એમના નામ ઉપર ૬૩૦૦૦ સોનામહોરનું પૂજન કરવામાં આવ્યું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીનું નામ લઈ ધંધો કરવા જવું એમ શ્રાદ્ધવિધિ પ્રકરણકાર જણાવે છે. બાળ-ગ્લાન સાધુ ભગવંતો તેમ જ માંદગી કે અભ્યાસ અંગે વિશિષ્ઠ પ્રસંગોએ ઈચ્છીત ગોચરી મેળવવા જતાં પહેલા ગૌતમ સ્વામીનું નામ લઈને મુનિભગવંતો નીકળે ત્યારે તેમની સર્વ આકાંક્ષાઓ ગૌતમ પ્રભુના નામ માત્ર લેવાથી પૂર્ણ થતી હોય છે. યસ્યાભિધાને મુનયોstપ સર્વે, '' ગુજ્ઞત્તિ ભિક્ષા, ભમણસ્ય કાલે | મિષ્ટાન પાનાંમ્બર, પૂર્ણ કામઃ, સ ગૌતમો યચ્છતુ વાછિત મે || કોઈક જગ્યાએ શાસ્ત્રકાર પરમર્ષિઓ કલ્પના કરે છે કે શ્રી ગૌતમ સ્વામીની પત્નીઓનું નામ અનંતી લબ્ધિઓ હતી. જે આજે શ્રી ગૌતમ સ્વામીની વિરહમાં આમતેમ ભટકે છે પણ જેવું કોઈ ગૌતમ સ્વામીનું નામ માત્ર લે છે તેને આ પત્નીઓ આવીને વળગી પડે છે. પ્રત્યેક નવલા વર્ષે ગુરુમુખે સાંભળવામાં આવતા શ્રી ગૌતમ સ્વામીના રાસમાં એક જંગ્યાએ લખ્યું છે કે આમતેમ શા માટે ભટકો છો, ગામ-પરગામ શું કામ દોડે છે ભાઈ? તારે કલ્યાણ કરવું છે ને? માત્ર ગૌતમનું નામ લે. તારું કામ થયા વગર રહેશે નહીં. આવો! આપણે સહુ શ્રી ગૌતમ સ્વામીના ચરણકમળમાં વંદન કરીને એમને સાડાત્રણ કરોડ રૂવાડાઓમાંથી નીકળતી આપણી ચેતનાના બળ વડે મગજના અઢી અબજ સેલોમાં સર્વ જગ્યાએ ઉપયોગપૂર્વક એમનું નામ ફીડ કરીને વિનંતી કરીએ કે નૂતન વર્ષમાં આપ અમારા ઉપર એવા આશીર્વાદ વરસાવો કે શ્રી જિનશાસનની આરાધના પ્રભાવના અને રક્ષાના સર્વે કાર્યોમાં, આ સાથે કરવામાં આવેલા સર્વ સંકલ્પો અમે ચપટીક વગાડતાં પૂરા કરી શકીએ. અઢળક યંત્રો સાથે ઉતરેલો માઈકલ જેકસન બે કલાકમાં લોકોના ૧૮ કરોડ રૂપિયા ખંખેરીને પશ્ચિમના ઘોંઘાટિયા અને રોગકારક સંગીતના સુરો ફેલાવી શકતો હોય તો કે, ગૌતમ પ્રભુ! તારા : નામનો મંત્ર લઈ સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ઉતરી આવેલ અનાત્મવાદના આક્રમણને દૂર કરી અમે શાંતિનો અને સમાધિના સુમધુર સુરો નહીં ફેલાવી શકીએ? આવો! આપણે સહુ આ સંકલ્પો કરી સિદ્ધિને સાદ કરીએ. - - - - - - - - – – – – – – – –– – – સૌજન્યઃ શ્રી અરવિંદભાઈ મગનલાલ શાહ પરિવાર હિન્દુ તે જ કહેવાય જેને પોતાના ધર્મનું ભારેથી ભારે ગીરવ હોય, સાથે આજનો સુવિચાર જ કોઈના ધર્મ તરફ કદી મિરરકાર પણ ન હોય. - જેને પાપનો ભારે ખટકો હોય. અને પુણ્ય કમાણીનો ચકો હોય. વર્ધમાત્ર સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨.' ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ તળ વર્ષોનાં સંકલ્પો ચાલો, વિક્રમ સંવતના નૂતન વર્ષના નવલા પ્રભાતે પરમકૃપાળુ પરમાત્માને ભાવપૂર્વક નમસ્કાર કરીએ, અને નીચે મુજબની પ્રતિજ્ઞાઓ કરી તેના આગમનને વધાવીએ. આત્મા અને મોક્ષના અસ્તિત્વનો સ્વીકાર કરીને આર્ય મહાસંતોએ રચેલી જીવનશૈલીને, તેના સિદ્ધાંતોને, તેના વ્યવહારોને દઢપણે વળગી રહેવાનો; અને આત્માના અને મોક્ષના અસ્તિત્વનો છેદ ઉડાડીને રચાયેલી ધ્યેયશૂન્ય જીવનશૈલીને તિલાંજલી આપવાનો નવા વર્ષમાં અમે પ્રચંડ પુરુષાર્થ આદરીશું; છે દેશના કરોડો પ્રજાજનોને બેકારી - મોંઘવારી - ભૂખમરો - રોગો - ગાંડપણ - અપોષણ - અંધત્વ વિગેરેના ખપ્પરમાં ધકેલતી પશ્ચિમી મોડલની પંચવર્ષીય યોજનાઓના ભરડામાંથી પ્રજાને મુક્ત કરવાનો નવા વર્ષમાં અમે પ્રચંડ પુરુષાર્થ આદરીશું; રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બળાત્કારથી વાંઝણી બનેલી ધરતીને પશુઓના છાણમૂત્રના સિંચન દ્વારા ફરી નવપલ્લવિત કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; દૂધનું ઉત્પાદન વધારવાના બહાના હેઠળ આ દેશની વિશ્વ શ્રેષ્ઠ ગાયોનું સંકરીકરણ અટકાવી તેના આનુવંશિક ગુણોનું જતન કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & ગ્રામ્ય બાળકોના મોંમાંથી દૂધનું પ્યાલું પણ આંચકી લઈ તેમને અંધત્વ અને અપોષણના રોગો તરફ ધકેલનારી ડેરીની ઘાતક યોજનાઓનું વિસર્જન કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & ભૂમિ, જળાશયો, જંગલો, પશુઓ, પ્રાણીઓ, વનો, પુષ્પો જેવી કુદરત સર્જિત સંપત્તિઓનું વ્યાપારીકરણ કરવાનો સિદ્ધાંત સ્થાપી દેશના કરોડો માનવોનું શોષણ કરનારા ષડયંત્રને સફળ બનતું અટકાવવા | માટેનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; ૬ & તોતીંગ યંત્રો અને સંપત્તિના હથિયારો દ્વારા છ લાખ ગામડાંઓના ગ્રામ્ય કારીગરો ઉપર ત્રાટકનારા . દેશી-પરદેશી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના આક્રમણને મારી હઠાવવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; 8 અનાજનું ઉત્પાદન વધારવાના બહાના બેઠળ “જગતના તાત નું શ્રેષ્ઠતમ બિરુદ પ્રાપ્ત કરનાર ખેડૂતના હાથમાંથી ખેતી, ભારતીય પદ્ધતિનું ખેતીનું વિજ્ઞાન, ખેતીની જમીન આંચકી લેવાના ષડયંત્રને તોડી પાડવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & વિકાસના - પ્રગતિના બહાના હેઠળ પશ્ચિમે દોરી આપેલા સર્વતોમુખી પતનના માર્ગ તરફ દોટ મૂકવાને બદલે, ત્યાંથી પાછા ફરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & પશ્ચિમી સત્તાને ઈશારે નાચતા દેશી પ્રધાનો, આયોજકો અને અમલદારોના આ દેશની પ્રજાને સાત વ્યસનોના ઘોડાપૂરમાં ડૂબાડી દેવાના પ્રયાસોમાં અવરોધો મૂકવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; 8 સતીઓ, સંતો અને શૂરાઓના આ દેશને દુરાચારી, સત્તાલોલુપી અને કાયરોના દેશમાં ફેરવવાના પશ્ચિમી સત્તા અને તેના દેશી એજન્ટોના પ્રયાસો ઉપર પાણી ફેરવી દેવાનો અને પ્રચંડ પુરુષાર્થ આદરીશું; આ પવિત્ર મંદિરની ધૂમ્રસેરોથી આચ્છાદિત અને મંત્રોચ્ચારના નિનાદથી ગૂંજતા આ દેશના વાયુમંડળને સેટેલાઈટ ચેનલોના અવકાશી અતિક્રમણથી બચાવવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & પશ્ચિમી ઢબના શોષક યંત્રો વડે ચાલતા ઉદ્યોગોના સંચાલન માટે માનવમજૂરો પેદા કરનારા આધુનિક શિક્ષણના કારખાનાંઓને સ્થાને “સા વિદ્યા યા વિમુકતયેનો આદર્શ નજર સમક્ષ રાખીને સંસ્કારનું સિંચન કરતા ગુરુકુળોની પુનઃ સ્થાપના કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું. 听听听听听听听听听听听听听听听听听听听听听听呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢 听听听听听听听听听听听听听听听乐听听听听听听听听听听听听听 Page #70 -------------------------------------------------------------------------- ________________ GO नूतन वर्ष के संकल्प आईये, विक्रम के नूतन वर्ष के सुनहरे प्रभात में परम कृपालु परमात्मा को भावपूर्वक नमस्कार करें और निम्नलिखित संकल्प करके नव वर्ष के आगमन का स्वागत करें । * आत्मा व मोक्ष के अस्तित्व का स्वीकार करके आर्य महासंतों द्वारा रचित जीवनशैली, उसके सिद्धांतों तथा व्यवहारों को दृढता से अपनाने का; व आत्मा तथा मोक्ष के अस्तित्व को नकारने वाली ध्येयशून्य जीवनशैली को तिलांजली देने का नये वर्ष में हम प्रचंड पुरुषार्थ करेगें। * देश के करोड़ो प्रजाजनों को बेकारी - महँगाई - भूखमरी - रोग - पागलपन - कुपोषण - अंधत्व वगैरह के खप्पर में ढकेलने वाली पश्चिमी मॉडल की पंचवर्षीय योजनाओं की नागचूड से प्रजा को मुक्त करने का नये वर्ष में हम प्रचंड पुरुषार्थ करेगें। रासायनिक खाद व कीटनाशकों के बलात्कार से वंध्या बनी हुई धरती को पशुओं के गोबर व मूत्र के सिंचन द्वारा नवपल्लवित करने का हम प्रचंड पुरुषार्थ करेगें । * दूध का उत्पादन बढ़ाने के बहाने इस देश की विश्व श्रेष्ठ गायों का संकरीकरण रोक कर उन गायों के आनुवंशिक गुणों की रक्षा करने का हम प्रचंड पुरुषार्थ करेगें । * गाँव के मासूम बच्चों के मुँह से दूध का प्याला छीन कर उन्हें अंधत्व तथा कुपोषण के रोगों में ढकेलने वाली डेयरी की घातक योजनाओं के विसर्जन का हम प्रचंड पुरुषार्थ करेंगे। भूमि, जलाशयों, जंगलों, पशुओं, प्राणीओं, जंगलों, पुष्पों आदि प्राकृतिक संपत्तिओं के व्यापारीकरण करने का सिद्धांत प्रस्थापित करके देश के करोड़ों लोगों के शोषण के षडयंत्र को विफल बनाने का हम प्रचंड पुरुषार्थ करेगें। * दैत्यकाय यंत्रों और विशाल पूंजी के हथियारों द्वारा छह लाख गावों के ग्राम्य कारीगरों पर टूट पड़ने वाले देशी - परदेशी मुठ्ठीभर उद्योगपतियों के आक्रमण को मार हटाने का हम प्रचंड पुरुषार्थ करेगें। * अनाज का उत्पादन बढाने के बहाने से “जगत के तात" का श्रेष्ठतम बिरुद प्राप्त करने वाले किसान के हाथों से खेती, भारतीय पद्धति का कृषि-विज्ञान और खेती की जमीन हड़पने के षडयंत्र को परास्त करने का हम प्रचंड पुरुषार्थ करेगें। * 'विकास' - 'प्रगति' के बहाने पश्चिम द्वारा तय किये गये सर्वतोमुखी पतन के मार्ग पर बेतहाशा भागने के बजाय इस मार्ग से वापस लौट आने का हम प्रचंड पुरुषार्थ करेगें। * पश्चिमी सत्ताओं के ईशारे पर नाचने वाले हमारे देशी मंत्रियों, आयोजकों तथा अफसरशाही द्वारा इस देश की महान प्रजा को सातों व्यसनों की बाढ़ में डुबो देने के प्रयासों में अवरोध पैदा करने का हम प्रचंड पुरुषार्थ करेगें। * सतियों, संतों तथा शुरवीरों के इस देश को दुराचारी, सत्तालोलुप तथा कायरों के देश में पलट देने के पश्चिमी सत्ताओं और उनके देशी एजेटों के प्रयासों पर पानी फेरने का हम प्रचंड पुरुषार्थ करेगें। * पवित्र यज्ञयाग की धूम शिखाओं से आच्छादित और मंत्रोच्चार के निनाद से गुंजित इस देश के वायुमंडल को सेटेलाईट चेनलों के अवकाशी अतिक्रमण से बचाने का हम प्रचंड पुरुषार्थ करेगें । * पश्चिमी प्रथा के शोषक यंत्रों द्वारा चलने वाले उद्योगों के संचालन के लिए मानव - मजदूर पैदा करने वाले आधुनिक शिक्षा - कारखानों के स्थान पर ‘सा विद्या या विमुक्तये' के आदर्श को नजर के सामने रखकर संस्कारों के सिंचन करने वाले गुरुकुलों की पुनः स्थापना का हम प्रचंड पुरुषार्थ करेगें । Page #71 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૫૯ જમ જ્યતિ શાસનમ અમારી શaઆત અમારે ઘરેથી જ (ભાગ - ૩) એક આચાર્ય ભગવંત રસ્તામાં ચાલતાં ચાલતાં મૂર્ષિત થઈને ઢળી પડયાં. એક શિષ્યને વનસ્પતિશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. બાજુમાં જ રહેલા એક ઝાડના પાંદડાને તોડી તેમાંથી દવા બનાવી તુરંત આચાર્ય ભગવંતને ભાનમાં આપ્યા. આચાર્ય ભગવંતે પૂછયું આપે સહુએ મને સાજો કેવી રીતે કર્યો? ત્યારે ખબર પડી અને કહયું કે વનસ્પતિના એક પાંદડાની તમે હિંસા કરીને મારા પર ઔષધિ પ્રયોગ કર્યો? અહાહાહા... મારા નિમિત્તે આવી હિંસા આજથી જીવનભર માટે સંપૂર્ણ લીલા શાકભાજી, ફૂટ આદિનો ત્યાગ. શિષ્યો અચરજ પામી ગયા. આવું આચારચુસ્ત આપણું જીવન હતું. શાક કાપવું છે એમ ન બોલાય, શાક સમારવું છે એમ બોલાય. અમારી બહેનો ભીંડા સમારતી વખતે બે ભીંડાને અભયદાન આપે અને જીવદયાના સંસ્કારોને જીવંત રાખે છે. અલક-મલકની વાતો કરતાં બપોરે અનાજ સાફ કરી પછી દળે અથવા દળાવે. બહારના તૈયાર લોટમાં આવી જયણા કયાં રહેવાની છે? હવે તો દિલ્હીની હોસ્ટેલમાં ગુજરાતી યુવાનો ઉપર પ્રયોગ થયો કે લોટમાં ૨૨.૫% માછલીનો લોટ ઉમેરવા છતાં તેના સુગંધ અને સ્વાદમાં કંઈ ફેરફાર ખ્યાલ નથી આવતો. ભવિષ્યમાં તૈયાર લોટની જે પ્રમાણે માર્કેટ ઈકોનોમી ઘડવામાં આવી રહી છે. તેના પરથી એમ લાગે છે કે તૈયાર લોટ વાપરતા ઘરઘરમાં માછલીના લોટો અણજાણપણ ખવાતા થઈ જશે. ગુજરાતમાં કહેવાતી સંસ્કૃતિપ્રિય સરકારે નવા નવા ફતવાઓ બહાર પાડીને સમગ્ર ગુજરાતના ખેડૂતોને તલાવડી બનાવવા લલચાવ્યા છે અને મોટી સબસીડીઓ અને મત્સ્ય બીજની સવલતો ઊભી કરી ઠેર-ઠેર માછલીઓને મારવાના આયોજનો ઊભા કરી આપ્યા છે. - ઉમરગામ-દહાણુ પટ્ટામાં તો શીમ્પ અને ઝીંગા માછલીઓ માટે મોકળું મેદાન ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. આ સંહાર કયાં જઈને અટકશે? વેરાવળ કે પ્રભાસપાટણ કેવું ગંધાઈ ઊઠયું છે? તેમ ગાંધીનું આખું ગુજરાત હવે ગંધાઈ ઊઠશે. આમાં કોઈ આરોવારો પણ નથી કારણ યુનો-યુનેસ્કો અને ફાઓ જેવી સંસ્થાઓએ ઘડેલી માર્ગદર્શિકા પ્રમાણે જ આપણા કૃષિવિભાગનું આયોજન કરવું પડે છે. માછલા કે સસલાની ખેતી કઈ રીતે થઈ શકે? કતલખાનાઓને ઉદ્યોગોનો દરજ્જો કંઈ રીતે આપી શકાય? Killing can never be treated as business. અને ષડયંત્ર એ છે કે સીધા નામે એને પૈસા ફાળવવામાં આવે તો પ્રજામાં ઊહાપોહ થાય એટલે ખેતીના નામે, ઉદ્યોગના નામે વંશપરંપરાગત ખેતીના ખાતાના પૈસા ખલાસ કરવા આવા શબ્દછળ કરવામાં આવે છે. શરૂ શરૂમાં ચા નહોતી ચાલતી ત્યારે બાળકોને સ્કૂલમાં “બા ચા પા'ના પાઠો ભણાવવામાં આવતા. હવે ‘બા બિયર પા’ના પાઠ આવે તો નવાઈ નહીં લાગે. શેકસપિયરે ભલે કહ્યું હોય કે Waht is there in the name? પણ એક શબ્દછળ દ્વારા સમગ્ર રાષ્ટ્રનો નાશ થઈ શકે છે. હિન્દુ પ્રજાને હિન્દુ ધર્મ તરીકે વર્ણવો એટલે એક નાનકડા શબ્દછળ દ્વારા સમગ્ર ૮૫ કરોડની હિન્દુ પ્રજાનો એકડો નીકળી જાય છે. હિમાલયથી સિંધુની વચ્ચે વસનાર બધા હિન્દુ છે અથવા તો હેંડ ધાતુ પરથી હિંદુ શબ્દ આવ્યો છે એટલે કે એક ભવમાંથી બીજા ભવમાં આત્મા જાય છે, હેંડે છે તેવી માન્યતા ધરાવનાર બધા હિન્દુ છે. હિન્દુ એ ધર્મ નથી, હિન્દુ એ પ્રજા છે. તેમાં વૈદિક, જૈન વગેરે અનેક ધર્મો પાળનારી હિન્દુ પ્રજા છે. એટલે પ્રજાથી આપણે હિન્દુ અને ધર્મથી આપણે જૈન ધર્મ પાળનારી કોમ. ફરી પાછા મૂળ વિષય ઉપર આવીએ કે ઘર ઘરમાં અને ઘટ ઘટમાં શાંતિ જોઈતી હશે તો જીવોને અભયદાન આપવું જ પડશે. જેની તબિયત સારી ન રહેતી હોય તેણે સમજી લેવાનું કે આગલા ભવમાં કદાચ ખૂબ જીવહિંસા કરી હશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અગાઉ, શરૂઆતની શ્રેણીમાં આપણે અમારિ અંગેના થોડાક ઉપાય જોયેલા. હવે થોડા વધુ ઊંડાણમાં ઊતરીએ. (૧) ઘરમાં ઝાડુ કાઢતી વખતે એ ઝાડુમાંથી અવાજ ન આવતો હોવો જોઈએ. એના રેશા કોમળ હોવા જોઈએ. શાંતિથી નીચે બેસીને જયણા પાળતા પાળતા ઝાડુ વાળવું જોઈએ. કીડીને એનું દર જે બાજુ હોય તે બાજુ ઝાડુ વાળતા વાળતા લઈ જવી જોઈએ. નહીં તો દર વગેરે નહીં મળતા એને જે ગભરાટ થાય તેમાં પણ હિંસકતા આવી જાય છે. આજકાલ પ્લાસ્ટિકના ઝાડુ, વેકયુમ કલીનરો આવી ગયા તેમાં જયણા જળવાતી નથી. આવા સાધનોનો ઉપયોગ આપણે બંધ કરી દેવો જોઈએ. (૨) મોરી, બાથરૂમ, વોશ બેશીન વગેરે જયાં જયાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં બધે જે ચીકાશ થઈ જાય છે તે લીલ છે તેમાં અનંતા જીવો હોય છે તેને લોખંડના બ્રશથી કે અન્ય કોઈ રીતે ઘસીને ધોવાય નહીં, નહીં તો અનંતા જીવોનો હ્રાસ થાય. ઘરમાં જેટલા પાણી ભરવાના સાધનો કે તપેલી, વાટકા વગેરે હોય તેને રાત્રે ઊંધા વાળીને સુવું જોઈએ. જેથી તેમાં પાણીનો કોઈ ભાગ રહી ન જાય અને તેથી જ રાત્રે વાસણો ધોવાઈ જાય પછી કોરા કપડાથી લૂછી એને યોગ્ય ઠેકાણે ઊંધા મૂકી દેવા જોઈએ. નહીં તો જે પાણીના ટીપા સવાર સુધી રહી જાય તેમાં સૂક્ષ્મ અનંતકાય થવાની સંભાવના વધી જાય છે. શકય હોય તો પીવાના પાણીના માટલા પણ ઊંધા વાળી દેવા જોઈએ. આજે લગભગ બધાને ત્યાં સવારમાં પાણી આવતું હોય છે. તો રાત્રે જરૂર પુરતું ૨/૪ ગ્લાસ પાણી તપેલીમાં રાખીને માટલું ઊંધું વાળી દીધું હોય અથવા બે માટલા રાખ્યા હોય તો જયણા જળવાવાની શકયતા વધી જાય છે. (અપૂર્ણ) – ! હોય નહીં? શ્રેષ્ઠ શું છે તે અગાઉની શ્રેણીમાં જોયેલું. વધુ આગળ જોઈએ. શરીર પોષક દ્રવ્યોમાં અન્ન શ્રેષ્ઠ છે. જીવન આપવામાં ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. હૃદયને હિતકરમાં બોર-દાડમ-દ્રાક્ષ શ્રેષ્ઠ છે. કફ કરવામાં ઊલ્ટી શ્રેષ્ઠ છે. વાયુને કરવામાં બસ્તિ શ્રેષ્ઠ છે. સ્થિરતા કરવામાં વ્યાયામ શ્રેષ્ઠ છે. કંઠને નુકસાન કરનારમાં કોઠું શ્રેષ્ઠ છે. કફ અને પિત્ત ઉત્પન્ન કરવામાં અડદ શ્રેષ્ઠ છે. વિષનાશમાં સરસડો શ્રેષ્ઠ છે. વયસ્થાપન કરવામાં આમળાં શ્રેષ્ઠ છે. પથ્થોમાં હરડે શ્રેષ્ઠ છે. લોહીવા મટાડવામાં બકરીનું દૂધ શ્રેષ્ઠ છે. મૂત્ર ઉત્પન્ન કરવામાં શેરડી શ્રેષ્ઠ છે. વાયુ ઉત્પન્ન કરવામાં જાંબુ શ્રેષ્ઠ છે. કોમળતા કરનારમાં સ્વેદન શ્રેષ્ઠ છે. પુરુષત્વ ઓછું કરનાર ક્ષાર છે. હૃદયને નુકસાન કરનાર ઘેટીનું દૂધ છે. સુખપૂર્વક વિરેચનમાં નસોત્તર શ્રેષ્ઠ છે. કૃમિનાશકમાં વાવડીંગ શ્રેષ્ઠ છે. કોઢનો નાશ કરવામાં ખેર શ્રેષ્ઠ છે. – – – – – – – – – – – સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી ચારૂબેન કીરીટભાઈ દોશી ૦ધાર્મિકતા એ ખૂબ ઉત્કૃષ્ટ બાબત છે, પરન્તુ તેથી આજનો સુવિચાર - માનવતા કે રાષ્ટ્રીયતાની સાવ ઉપેક્ષા કરી દેવાય નહિ. તેવી ઉપેક્ષા ધાર્મિકતાની હાંસી કરાવનારી બનશે. વર્ધમાન સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર : (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ || ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ ': ' Page #73 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ || શ્રેણી ક્રમાંક-૬૦ જેલમ્ ક્ષતિ શાસનમ અમારિ’ની શહૃઆત અમારે ઘરેથી જ (ભાગ – ૪) પાણી તો ઘીની જેમ વાપરવું જોઈએ બેટા, એવા દાદીમાના શીખના મીઠા-મધુરા શબ્દો આપણને ગળથુથીમાં મળતા તે આજના જમાનામાં કેટલા બધા સાચા ઠરી રહ્યા છે. અમારા એક મિત્ર ગુજરાતના કોઈ ગામડામાં ધમધોખતા બપોરે ઊતરીને પાનવાળાને દુકાને જઈ ૧ ગ્લાસ પાણી માંગ્યું, એણે જે જવાબ આપ્યો છે તે હૃદય વિંધી નાખે તેવો છે. તેણે કહ્યું, સાહેબ! ચાર દિવસથી હું ન્હાયો નથી ઘરનાને પીવા જેટલું પાણી પણ ભેગું નથી કરી શકયો. જોઈએ તો પેપ્સી તૈયાર છે. આપ લઈ જાઓ અને આ દેશની પરિસ્થિતિ કેવી વિષમ છે પાણી નથી પેપ્સી તૈયાર છે. ગામડાઓમાં દૂધના ટીપાં માટે વલખાઓ મરાય છે અને શહેરોમાં લોઅર મિડિયમ કલાસના લોકો પણ ૧૫ રૂા.ની ૧ લીટર બિસ્લરીની ઠંડી બોટલ લેતા અચકાતા નથી? આ કેવું ગાંડપણ. મારા ભાઈ આટલા પૈસામાંથી ૧ લીટર ગાયનું દૂધ આવી શકે. છતાં! આજે એક ફેશન થઈ પડી છે. મીનરલ વોટરનું ૬૫% થી ૮૫% પાણી રોગ કરનારું છે એવા અનેક અખબારી અહેવાલો છતાં બસ પાણી માટે લોકો પાણીની જેમ પૈસા વેરે છે. આપણા ઘરોમાં પણ આપણે અળગણ કાચા પાણીનો અક્ષમ્ય વેડફાટ કરીએ છીએ. અગાઉ જણાવ્યા મુજબ અળગણ પાણીમાં હાલતાં ચાલતાં સંખ્યાતા જીવો અપકાયના અસંખ્ય જીવો અને પાણીમાં જે સૂક્ષ્મ લીલફૂલ થાય તેમાં અનંતા જીવો. આ બધા જીવોને આપણે થોડીક મહેનત કરીએ તો અભયદાન આપી શકીએ તેમ છીએ. સહુ પ્રથમ તો આપણા ઘરોમાં કાપડ કોથળીના ગળણા ને બદલે પ્લાસ્ટિકના ઝીણાઝીણા કાણા દેખાતી કોથળીઓ આવી ગઈ છે તેને તરંત તિલાંજલી આપી દેવી જોઈએ. કારણ પાણીના એક બિંદુમાં એટલા બધા જીવો છે કે જો એ માત્ર સરસવના દાણા જેટલા મોટા થઈ જાય તો ૩૨૦૦ લાખ માઈલ પહોળા જંબુદ્વીપમાં સમાય નહીં. સ્વીમીંગ પુલમાં પાણીમાં બેઠા બેઠા વોટર કોન્ઝર્વેશન અંગેના વકતવ્યો આપવા સહેલા છે. પરંતુ આપણા પોતાના જીવનમાં પાણીના વપરાશ અંગેનું પ્લાનીંગ વ્યવસ્થિત કરવામાં આવે તો ખરેખર અનેક દુષ્કાળોને મારી હઠાવવાનું કામ આપણે સહજતાથી- સરળતાથી કરી શકીએ તેમ છીએ. રોજનું ૪૫૦ અબજ ગેલન (૧ ગેલન = ૪.૫ લીટર) પાણી વેડફતા અમેરિકનો થોડુંક પાણી ઓછું વાપરે તો પણ ૨૫ કરોડ ગેલન પાણી બચાવી શકે છે. તાંબા-પિત્તળના ૧ લોટા પાણીથી લીંબડા-બાવળના દાતણ માત્રથી દાડમની કળી જેવા અને જીવનભર પડાવવા ન પડે એવા દાંત રાખતા આપણા વડવાઓના સામે આજે ટૂથપેસ્ટનો રગડો ઘસતાં ઘસતાં બ્રશ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેલા નળમાંથી ૨૦-૨૫ લીટર પાણી વપરાઈ જતું હશે. આ ટીનેજર્સને રોકવાનું કહેતા પહેલા પિતાશ્રીએ પણ શેવીંગ કરતી વખતે ચાલુ રહેતા નળને બંધ કરવાની ટેવ પાડવી પડશે. ઘરનાને આવી રીતે પાણીનો વેડફાટ કરતાં જોઈને ઘરનો રામો પણ કપડાં ધોતી વખતે કે વાસણ માંજતી વખતે નળ ખુલ્લો જ રાખે છે. આટલું પાણી ૧ ઘરમાં પણ બચે તો ૧ મિનિટે ૧૩ થી ૨૨ લીટર પાણીના થતા વેડફાટને હિસાબે લગભગ પ્રત્યેક ઘર પ્રતિવર્ષ ૧ લાખ લીટર પાણી બચાવી શકે તેમ છે. ૧૧ કરોડ કુટુંબો જો શહેરોમાં વસતા હોય તેને ૧ લાખ લીટરથી ગુણીએ તો કેટલું પાણી બચી શકે એની કલ્પના કરવી બહુ મુશ્કેલ નથી. ગામડાઓમાં હજુ પણ ઘરે આવતા હજામો ૧ વાટકી પાણીમાં ઘરઆખાની દાઢી-બાલ કરી આપતા તેઓ પછાત ગણાય. ગામડામાં વસનારા કુટુંબના થોડાક વાસણો ઘરનાં આંગણામાં પડેલી ધૂળ કે ચૂલામાં પડેલી રાખથી કે બચેલી છાણાની રાખથી ઘસીને ઊજળાં કરી તે જ રાખથી ચોખ્ખાં કરી દઈ પાણીનું ટીપું નહીં વાપરનારી આપણી ગામડાની કન્યા અવિકસીત કહેવાય અને અમે બે અને અમારા બે માટે ૨૫-૫૦ ડોલ પાણી વેડફતી શહેરની કન્યાઓ મોડર્ન ગણાય. વિશ્વબેંકે જાહેર કર્યું છે હવેનું વિશ્વયુદ્ધ પૈસા માટે કે જમીન માટે નહીં પણ પાણી માટે ભવિષ્યમાં થશે. આખી દુનિયાએ એકવીસમી સદીમાં વાર્યા નહીં તો હાર્યા એ ન્યાયે પાછું ફરવું પડશે. Page #74 -------------------------------------------------------------------------- ________________ આપણે મુંબઈમાં વસતું ચાર માણસનું કુટુંબ રોજ માત્ર પાંચ મિનિટનો શાવર-બાથ લે તો પણ મુંબઈ મ્યુ. કોર્પોરેશને દર અઠવાડિયે ૩ થી૪ હજાર લીટર પાણીનું આપણા નામનું નાહીં નાખવું પડે. આટલું પાણી ઝૂંપડપટ્ટીના એક માણસને ત્રણ વર્ષ સુધી પીવા માટે ચાલી શકે. પહેલાં ઘરમાં ખાતા અને બહાર સંડાસ જતા આજે બહાર ખાઈને ઘરમાં સંડાસ જતાં આપણને એ ખબર પણ નથી કે દેશમાં ૧ કળશો લઈ ગામડા બહારની ખુલ્લી વિશાળ જમીનમાં જંગલે જવાની ટેવથી કસરત, શુદ્ધ હવા આપમેળે આવી જતી. આ તંદુરસ્ત ટેવને કારણે આ દેશની જમીનની ફળદ્રુપતામાં પણ માનવ મળમૂત્રથી જંગી વધારો થતો હતો એના બદલે પાતાળકુવાવાળા સંડાસો દાખલ કરી ભૂગર્ભ જળાશયોને પણ પ્રદૂષિત કરનાર પ્રગતિના વખાણ કરતાં આપણે થાકતા નથી. એમ અમેરિકનો એકવાર ટોયલેટ ફલશ કરે ત્યારે ૫ થી ૭ લીટર પાણી વાપરતા (વેડફતા) હોય છે. અહીં પણ સામાન્યરીતે ૧ ઘરમાં દશવાર ટોઈલેટ ફલશ થાય તો રોજના ૬૦ ગેલનને હિસાબે મહિને ૧૮૦૦ ગેલન અને વર્ષે ૨૧૬૦૦ ગેલન પાણી તો એક જ કુટુંબ ઢોળી નાખે છે. માત્ર ૧ કરોડ લોકો પણ આ ટેવ ગ્રામ્ય જીવનશૈલી છોડી શહેરી જીવન અપનાવે એટલે ૨૧૬ અબજ ગેલન પાણી આમ જ વેડફાઈ જાય. અમેરિકાના એક સર્વેક્ષણ અનુસરા ઘરવપરાશના પાણીના ૩૨% શાવર બાથ પાછળ, ૪૦% પાણી ટોઈલેટ ફલશ કરવા પાછળ અને ૧૪% પાણી વોશીંગ મશીન પાછળ વેડફી નાખે છે. બપોરે બાર વાગે જે રોટલીભાત આપણને ખાવા જોઈએ તે સવારે ૬.૦૦ વાગે પલાળતી આપણી માતાઓ આપણને જૂનવાણી લાગે છે. પણ ૧૨ વાગે પાણીમાં રહેલા હાયડલ પાવરને કારણે આ ચોખા-આટો એટલા પલળી ગયા હોય છે કે બપોરે અડધું બળતણ પણ તેને વાપરવું પડતું હોતું નથી. આજે તો રસોઈનો સમય થાય ત્યારે કમને ઊભા થઈ પ્રેસરકૂકરમાં રસોઈ કરતાં અને નારી સ્વાતંત્ર અને નારી સમાનતા વિષે વકતવ્ય આપવાની તૈયારી કરતી આધુનિક નારીનું જીવન વૈજ્ઞાનિક ગણાવું કે આપણા પૂર્વજોએ બોલ આવા અદૂભુત વારસાને ને તે સુજ્ઞ વાચકો જ વિચારે. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય એ ન્યાયે આ દેશની ૮૫ કરોડ પ્રજા આવા વંશપરંપરાગત આયોજનો ગોઠવે તો કેટલું સુંદર પરિણામ આવે એ કલ્પવું અઘરું નથી. મૂળ વિષય ઉપર પાછા ફરીએ તો પાણીની કોથળીઓ બાંધવા ટેવાઈ ગયેલા આપણે ભૂલી ગયા છીએ કે એ કોથળી સુકાઈ જાય (એનો સંખારો ન કાઢીએ) એટલે એમાં બચેલા બધા જીવો ખલાસ થઈ જાય. પરિણામો ખરાબ ન થાય તેમ જ “નહીં મામા કરતાં કાણો મામો સારો' એ ન્યાયે અત્યારે જાડા કપડાની કોથળીઓ કાઢી નાખવી હિતાવહ નથી પણ પ્રત્યેક ઘરમાં ૧ નાનો ઢોલ રાખીને ચાની ગળણી જેવું પાણીનું ૧ કપડાનું ગળણું ડોલ ઉપર મૂકી પાણીનો વપરાશ કરીએ તો તેમાં રહેલા સંખારાને આપણે ડોલમાં સ્ટોર કરેલા પાણીમાં કાઢી શકીએ. ગામમાં બે-ચાર કુવા હોય તો જે કુવાનું પાણી પનિહારી લઈ આવી હોય એજ કુવામાં એનો સંખારો એની સહિયરને નાખવા આપતી એ વાત હમણાં સાંભળીએ છીએ ત્યારે રૂવાડા ઊંચા થઈ જાય છે. – – – – – સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી જીગ્નેશ કિરીટભાઈ દોશી ૦ અગણિત અશુભ નિમિતોથી બાળકને દૂર રાખવું એ તપોવનની પચાસ આજનો સુવિચારો ટકા સફળતા છે. હું તેને ધર્મપતિ ધર્મક્રિયાઓ દ્વારા સુસંસ્કારોથી વાસિત કરવું એ તેની બાકીના પચાસ ટકાની સફળતા છે, વર્ધમાલ સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન). બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેનાન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ || ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ ૧ી ફિE EL ES Page #75 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૬૧ જનમ જ્યતિ શાસનમ માનવીના આર્થિક લાભ અને લાભ વચ્ચે રહેંસાવા, રીબાવા પ્રાણીઓ (ા (ભુ ઈન્ટરનેશનાલીસ્ટ મેગેઝીનના આધારે ) (ભાગ - ૧) માનવો અને પ્રાણીઓ આ પૃથ્વીનો સમાન ભોગવટો કરવા હક્કદાર હોવા છતાં પશુઓ તથા પ્રાણીઓ પ્રત્યે માનવીનો વ્યવહાર મહદ્ અંશે નિર્દય તથા નિષ્ઠુર રહેતો આવ્યો છે. પ્રાણીજગતે માણસના અળવીતરાવેડાને કારણે પુષ્કળ યાતનાઓ ભોગવી છે, હજુ પણ ભોગવવાનું ચાલુ જ છે. દૂધ કે અન્ય ઉપયોગ માટે પાળી શકાય તેવા પશુઓ હોય કે જંગલના જાનવરો, માનવીની લાલસામંડિત ક્રૂરતાએ કોઈને છોડયા નથી. સામાન્યતઃ માનવી શબ્દની અર્થછાયામાં માયાળુ તથા સંવેદનશીલ વ્યક્તિ, એવો અર્થ અભિપ્રેત છે. માનવીઓનો શબ્દકોષ આવો અર્થ “માનવ” શબ્દ વિષે આપે છે. પણ પશજગત પાસે જો કોઈ પોતાનો શબ્દકોષ હોત તો તેમાં “માનવ' શબ્દનો અર્થ “ઘાતકી” કે “નિર્દય’ વ્યક્તિ તેવો અપાયો હોત. હજારો વર્ષોથી માનવી પશઓને પોતાના ઉપયોગ માટે પાળતો આવ્યો છે. આજે વિશ્વમાં પશુઓ-પ્રાણીઓની વસતિ બરાબર માનવ વસતિ જેટલી જ છે. બાકી રહ્યા, પક્ષીઓ. જગતમાં પંખીઓની સંખ્યા માનવીઓ કે પશુઓ કરતા પણ વધુ છે, તેની આપણે આગળ ઉપર ચર્ચા કરીશું તેના ઉપરથી ખ્યાલ આવશે. આજે વિશ્વમાં મોટાભાગના પશઓ ફકત માંસ મેળવવા માટે જ ઉછેરવામાં આવે છે. મારી નાંખવા માટે જ જન્માવવામાં આવે છે, જીવાડવામાં આવે છે. અરબસ્તાનના રણપ્રદેશોમાં આરબોની સદીઓથી સેવા કરનાર ઊંટનું નિકંદન નીકળી રહ્યું છે. સદીઓ પહેલાં જે ઊંટની મદદ વગર આરબોનું જીવન શક્ય નહોતું, તેવા ઉમદા પ્રાણીનું માંસ ખૂબ વખણાવા લાગ્યું છે. ડી.ડી.એ.એ બહાર પાડેલા છેલ્લા અહેવાલ મુજબ ટયુનિશિયામાં તો ઊંટની વસતિ ખતમ થવાને આરે પહોંચી ગઈ છે, કારણ કે લિબિયા અહીંથી ઊંટોની મોટાપાયે આયાત કરી રહ્યું છે. લિબિયાની પ્રજાને ઊંટના માંસની વાનગીઓ ખૂબ ભાવે છે. ' ધ ન્યુ ઈન્ટરનેશનલીસ્ટ નામના સામાયિકના જાન્યુઆરી, ૧૯૯૧ના અંકમાં અપાયેલી માહિતી મુજબ (આ લેખમાં તમામ અવતરણો આ સામાયિકમાંથી ટાંકવામાં આવ્યા છે), દર વર્ષે ઓસ્ટ્રેલિયા ૭૦ લાખ જીવતા ઘેંટાઓની નિકાસ મધ્ય-પૂર્વના દેશોમાં કરે છે. સન ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયાથી ઘેંટાઓ ભરીને નીકળેલી ફરીદ ફેર્સ કંપનીની સ્ટીમરમાં આગ લાગતા ૪૦૬૦૫ ઘેંટાઓ જીવતા ભુંજાઈ ગયા હતા. ન્યુઝીલેન્ડ પણ ઇરાનને જીવતા ઘેંટાઓ વેચે છે. એક વખત ૩૦૨૭૦ ઘેંટાઓ ભરી ઇરાન જવા નીકળેલી સ્ટીમર ૧૯ દિવસની દરિયાઈ સફરના અંતે ઇરાનના બંદરે લાંગરી ત્યારે તેમાંથી ૪૪૫૦ ઘંટાઓ મરી ગયા હતા. આ બનાવ પછી ન્યુઝીલેન્ડની સરકારે જીવતા ઘેંટાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો, પણ ૧૯૮૫માં આવી નિકાસની છૂટ આપી દેવાઈ છે. શ્રી માર્ક ગોડ ભુખ અને માંસ વચ્ચેનો આંતર સંબંધ સમજાવતા કહે છે, “આજે સુદાન, બાંગલાદેશ અને તાન્ઝાનિયા જેવા ત્રીજા વિશ્વના સૌથી ગરીબ અને સૌથી વધુ ભૂખમરો વેઠતા દેશોમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ માંસ ખાવાની આદત પાશ્ચાત્ય ઢબે વધી રહી છે. ત્રીજા વિશ્વના દેશોની ૧૪૬ લાખ હેકટર જમીન (આ વિસ્તાર બ્રિટન, ફ્રાંસ, ન્યુઝીલેન્ડ અને ઈટાલીના સંયુકત ક્ષેત્રફળ જેટલો થયો)માં યુરોપના પશુધનને તગડા કરી તેનું માંસ ખવડાવવા માટેનો ઘાસચારો ઉગાડવામાં આવી રહ્યો છે. ભલે, બધી વનસ્પતિ માનવીનો ખોરાક હોતી નથી. પણ ઘાસચારો ઉગાડવા માટે ઉપયોગમાં લેવાતી જમીનમાં અનાજ વાવીને ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જરૂ૨ ઠંડો કરી શકાય. ગરીબ દેશોને આવી નિકાસ વડે હૂંડિયામણ કમાઈ લેવાની લ્હાય હોય છે. પણ વિદેશી ચલણની ભૂખ કરતા માનવીની ખોરાક માટેની ભૂખ ચડિયાતી ગણાવી જોઈએ. કૃષિ નિકાસની લાલચમાં પડેલા દેશોની જનતા ભૂખમરો તો વેઠે જ છે, પણ લાંબા ગાળે પર્યાવરણનું નખ્ખોદ પણ નીકળી જાય છે. એક દૃષ્ટાંત આપું. હાલ સુદાનમાં કારમો દુષ્કાળ ચાલી રહ્યો હોવા છતાં આ દેશ મોટાપાયે મગફળીની નિકાસ યુરોપમાં કરી રહ્યો છે. ૧૯૮૯માં એકલા બ્રિટને આ દેશમાંથી ૧૮ લાખ કિલોગ્રામ મગફળી આયાત કરી હતી. ખેતરમાં એક જ પ્રકારનો પાક વારંવાર લેવામાં આવે તો જમીનના રસકસ ઘટી જતા હોય છે. “મોનો કલ્ચર' ખેતી કરાય નહિ. આમ, છતાં સુદાન મગફળીનો પાક ઉપરા ઉપરી લઈ પોતાની જમીનની ફળદ્રુપતા નષ્ટ કરી રહ્યું છે. અન્ય કોઈ ખેતપેદાશ કરતા મગફળીના છોડવા જમીનમાંથી વધુ પ્રમાણમાં ભેજ શોષી લે છે. જો કોઈ ખેતરમાં વારાફરતી મગફળીના બે પાક લેવામાં આવે તો તેની જમીનના ૩૦ ટકા રસકસ ઊડી જતા હોય છે. સુદાન તો મગફળીની પાછળ પડી ગયું છે. કેવા હાલ થશે તેની ખેતીલાયક જમીનના? (અપૂર્ણ) = = = = હું! હોય નહીં? પાદપ્રક્ષાલન, પાદમલરોગ શ્રાપહમ્ ! દૃષ્ટિપ્રસાદનું વૃષ્ય, રૌઢ્યદન, પ્રીતિવદ્ધનમ્ II પગ ધોવાથી પગનો મેલ, પગનો રોગ અને થાકને દૂર કરે છે. દૃષ્ટિની શક્તિને વધારે છે અને પ્રસન્ન રાખે છે. શક્તિને વધારે છે. રૂક્ષતાને દૂર કરે છે અને પ્રીતિવર્ધક છે. * કડવા લીમડાના પાનની લુગ્બી વ્રણ (ઘાને) શુદ્ધ કરી ઘા રૂઝવવામાં મદદ કરે છે. * કળથીનો સુ૫ અને કળથીનું શાક કિડનીની પથરીને દૂર કરે છે. કળથીમાં લાલ કરતાં વધારે સફેદ ગુણકારી છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી હસમુખભાઈ વસંતજી ખીમજી ડેઢિયા | પર પાર્થની આસકિત તે ડાયાબીટીસ છે. એની હાજરીમાં ગોઇ પણ વા| આજનો સુવિચાર (ધર્માનુષ્ઠાન) મ રે નહિ કોઈ પણ રોગ (ગોપાલ) મળે નહિ | » કચોક પણ ચોટવું એ જ પાપ, વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૬૨ જૈનમ જ્યતિ શાસનમ માનવીના આર્થિક લાભ અને લોભ વચ્ચે રહેંસાવા, રીબાવા પ્રાણીઓ (Mી (ભુ ઈન્ટરનેશનાલીસ્ટ મેગેઝીનના આધારે) ) (ભાગ - ૨) ન્યુ ઈન્ટરનેશનાલીસ્ટ' સામાયિકનું સંશોધન કહે છે કે, “માંસનું ઉત્પાદન અનાજના બગાડ વડે જ થાય છે.” માંસાહારી માણસને એક મટન સ્ટીક ખવડાવવા માટે જરૂરી માંસ મેળવવા પાછળ એટલું અનાજ વેડફાય છે કે તેમાંથી પાંચ અન્નાહારી માનવોનું પેટ ભરી શકાય. ૧૦ હેકટર જમીનની કિષિ નિપજ ઉપર સોયાબીનનો આહાર લેતી ૬૧ વ્યક્તિઓ કે ઘઊંનો આહાર લેતી ૨૪ વ્યક્તિઓ નિભી શકે છે. પણ માંસ કે બીફ ખાતી માત્ર ૨ વ્યક્તિનું ભરણપોષણ થઈ શકે છે. શ્રી ગાયલ હાર્ડિએ ઉપરોકત સામયિકમાં માંસ મેળવવા માટે પશુઓ સાથે કેવી ક્રૂરતા આચરવામાં આવે છે, તેનું વિગતવાર વર્ણન આપ્યું છે. શ્રી હાર્દિ કહે છે, “સમૃદ્ધ દેશોમાં મોટા ભાગનું માંસ તથા માછલીનું ઉત્પાદન ફેકટરી - ફાર્મમાં થાય છે.” સુપર માર્કેટમાંથી રૂપાળા ડબ્બાઓમાં પેક કરેલ વિવિધ પ્રકારના માંસ કે માછલીઓ ખરીદતા લોકોએ તેનું ઉત્પાદન કઈ રીતે થાય છે તે જાણવું જોઈએ. સૌ પ્રથમ ડક્કર કે ભુંડના માંસની ઉપલબ્ધિ પાછળ ભંડણની કેવી વેદના છૂપાયેલી છે. તે જાણો. આપણે ત્યાં ભેંસોના તબેલા હોય છે, તે પ્રકારે યુરોપમાં ભંડોના તબેલા રાખવામાં આવે છે. આ તબેલા આધુનિક કારખાનાની માફક ભુંડના બચ્ચાઓનું ઉત્પાદન કરતા રહે છે. સૌ પ્રથમ તગડા ભુંડ વચ્ચે માદા ભુંડને છોડી મુકી ફળાવવામાં આવે છે. ભુંડણ ગર્ભવતી બન્યા બાદ ત્યાંથી હટાવીને લોખંડના સાંકડા હારબંધ ગોઠવેલા ચોકઠામાં બાંધી દેવામાં આવે છે. આ ચોકઠું એટલું નાનકડું હોય છે કે બિચારી ભુંડણ એક પગલું આગળ કે પાછળ ખસી શકતી નથી. ભુંડણ પોતાની આખી ગર્ભાવસ્થા આવી સાંકડી, હવાઉજાસ કે સાથીદારની હૂંફ વગરની અર્ધ ખુલ્લી કોટડીમાં કાપે છે. મહિનાઓ સુધી તેણે પોતાના મળમૂત્રમાં સુવું - ઊઠવું - બેસવું અને રહેવું પડે છે. અંતે, ગંદકી વચ્ચે પતરાના પ્લેટફોર્મની છત ઉપર ભુંડણની સુવાવડ થાય છે. નાનકડા ભુંડબાળ પોતાની મા પાસે બે અઠવાડિયાથી વધુ રહી શકતા નથી. જે ભુંડના બચ્ચાઓને ઓછામાં ઓછા બે મહિના માતાનું ધાવણ મળવું જોઈએ, તેને માત્ર બે અઠવાડિયામાં માતા પાસેથી ખુંચવી લેવાય છે. બચ્ચાના વિરહમાં ડુબેલી ભુંડણને ત્યારબાદ પાંચ દિવસનો આરામ આપ્યા પછી ફરીથી સશકત ભંડોના ટોળા વચ્ચે ફળાવવા માટે ધકેલી દેવામાં આવે છે. આ ચક્ર આમને આમ ચાલતું રહે છે. મરઘીના ઉછેરની ઘટના પણ આવી જ ક્રૂર અને દયાહીન છે. પોસ્ટ્રી ફાર્મમાં લોખંડના વાયરમાંથી બનાવેલા પિંજરામાં મરઘીઓ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. જગ્યાના અભાવને કારણે પિંજરાઓની એકબીજા ઉપર ગોઠવેલી થપ્પીઓ બનાવાય છે, પરિણામે મોટાભાગની મરઘીઓએ કતલ માટે બહાર કઢાય તે પહેલા કદી સૂર્યપ્રકાશ જોયો હોતો નથી. ઈંડા મેળવવા માટે પાળેલી મરઘીઓને ૪૫ થી ૫૦ સેન્ટીમીટર લાંબા પિંજરામાં ભરી હોય છે. વાયરના પિંજરાની સંકડાશમાં ચાલીને મરધીના પગ ભાંગી જાય છે. પીંછાઓ ખરી જાય છે. ઓટોમેટીક ફીડરમાંથી ખોરાક મેળવવા પડાપડી કરતી મરઘીઓ શારીરિક વેદનાને કારણે ઘણીવાર ખાઈ શકતી નથી. નાના પિંજરામાં Page #78 -------------------------------------------------------------------------- ________________ અતિશય સંકડાશ ભોગવતી મરઘીઓના મગજ સતત તાણ અનુભવતા રહે છે. પરિણામે મરઘીઓ એકબીજા ઉપર ઝનૂની હુમલા કરવા લાગે છે. બીજી મરઘીને લોહીલુહાણ કરી નાંખવા લડાઈ થતી રહે છે. ઘણી વખત કોઈ રોગને કારણે મરઘીઓ મગજનું સંતુલન ગુમાવી બેસે છે અને પોતાની જાતને ઈજા કરવા ઉપર ઊતરી આવે છે. મોટેભાગે મરઘી ઉછેરતાં ખેડૂતો મરઘીઓની ચાંચ કાપી નાંખે છે. જેથી અંદરોઅંદરની લડાઈમાં કોઈ મરઘી મરી જાય નહિ અને પોતાને નુકસાન ન થાય. - હવે માછલી પાલનની રીતરસમ જાણો. મત્સ્ય ઉછેર માટેના ફાર્મમાં તૈયાર કરેલા તળાવમાં મત્સ્ય બીજ ભરેલા પિંજરા ઉતારવામાં આવે છે. ઉછરતી માછલીઓને ખોરાક માટે એન્ટીબાયોટીકસ ભેળવેલી ગોળીઓ આપવામાં આવે છે. માછલીઓ ખાવાલાયક બની જાય અને તળાવમાંથી બહાર કાઢી મારી નાંખવામાં આવે તે પહેલા થોડા દિવસ તેનો ખોરાક બંધ કરી અધમુઈ કરી નંખાય છે. કારણ કે ભૂખથી રીબાયા પછી મરેલી માછલીને રાંધતી વખતે તેના આંતરડા સહેલાઈથી સાફ કરી શકાય. આ રીતે મારેલી માછલીમાં ગંદકી રહેતી નથી. ફીશ ફાર્મમાં ઉછરતી માછલીઓમાંથી ૨૦ ટકા માછલીઓ તો ઉછેરકાળ દરમ્યાન ચામડીનું અલ્સર થવાથી, બેકટેરીયાના હુમલાને લીધે કીડની ખરાબ થઈ જવાથી કે ટયુમરનું કેન્સર થઈ જવાથી મરી જાય છે. જંગલમાં વસતા જાનવરોની સ્થિતિ પણ કાંઈ સારી નથી. માનવજાત લાકડું મેળવવા માટે જંગલ કાપતી ગઈ, તેની સાથે સાથે વન્યપ્રાણીઓના પ્રાકૃતિક “ઘર” પણ કપાઈ ગયો. જંગલી પ્રાણીઓના વસવાટ માટે જરૂરી હોય તેવા અડધો અડધ ગાઢ જંગલો જગતના નકશા ઉપરથી ભુંસાઈ ગયા છે. ધ વર્લ્ડ રીસોર્સ રીપોર્ટ ૧૯૯૦-૯૧માં જણાવ્યા મુજબ વન્યપ્રાણીઓના વસવાટ માટે આદર્શ ગણાય તેવા ઊષ્ણકટિબંધના પ્રદેશોમાં આવેલા જંગલોનો ૪૪ ટકા હિસ્સો નાશ પામ્યો છે. (અપૂર્ણ) = = - - - - — છે. હોય નહીં? ન લાધવ કર્મ સામર્થ્યમ્ - એટલે કે શરીરને હલકું બનાવે તેટલી કસરતો કરવી. વાયુના અને ઝાડાના રોગીઓએ કસરત ન કરવી. + ડોડીના ફૂલને ચૂંટી તેને રોજ ખાવાથી આંખનું તેજ વધે છે. * શેમળના કાંટાને ગુલાબજળમાં ઘસીને તેનો લેપ મુખ ઉપર કરતાં “તારુણ્ય પિટીકા (ખીલને) * મટાડે છે. - - - - - - - - - - - - - - - સૌજન્યઃ શાહ મગનલાલ જીવનલાલ મઢડાવાળા સરળતા, સહિણાતા અને ભવપાન એ ત્રણ ગણો સર્વગણોમાં શ્રેષ્ઠ છે. આજનો સુવિચાર - એમાં ચ શ્રેષ્ઠ વાડોષણના કે, - જેની સાથે પરગુણદર્શન અનિવાર્યપે જોડાયેલું છે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્યાન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ નમઃ | શ્રેણી ક્રમાંક-૬૩| જનમ્ જ્યતિ શાસનમ સિદ્ધભગવંતના સાધર્મિક બનવા સાર્ધાર્મિક ભંકિત શ્રી સંભવનાથ ભગવાન અરિહંત થઈને સિદ્ધ થયા એટલે કે સિદ્ધભગવંતના સાધર્મિક થયા તેની પાછળ મૂળ કોઈ કારણ હોય તો તે તીર્થંકર નામકર્મના મૂળમાં સાધર્મિક ભક્તિ છે. અગાઉ આપણે એક શ્લોકમાં જોઈ ગયેલા કે સમગ્ર જિનાગમના સાર છે અહિંસા, ધ્યાનયોગ, રાગદ્વેષનો વિનિગ્રહ અને સાધર્મિક પ્રત્યેના અનુરાગ. સાધર્મિક ભક્તિનો પણ સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. સાધર્મિક ભક્તિની મહત્તા તો આપણને ત્યારે જ સમજાઈ જાય છે જયારે પર્યુષણના પાંચ કર્તવ્યમાં તેમ જ શ્રાવકને કરવાના વાર્ષિક ૧૧ કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હોય. - જેમ એક પતિ સાથે સંબંધ બંધાય એટલે પતિના ઘરના અન્ય સભ્યો સાથે આપમેળે સંબંધ બંધાઈ જાય છે. તેમ એકવાર આપણો સંબંધ અરિહંત સાથે થાય એટલે અરિહંતના જે વ્હાલા હોય તે બધા આપણને આપમેળે વ્હાલા થઈ જાય છે. - પૂજયપાદ શ્રી લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા પર્યુષણના પ્રથમ ત્રણ દિવસની અણજિકા નામની પ્રતમાં જણાવે છે કે, “ત્રાજવાના એક પલ્લામાં તમે કરેલા બધા ધર્મો મૂકો એટલે કે માસક્ષમણ, કર્યા હોય, અઠ્ઠાઈ, ઉપધાન, ઊજમણા કર્યા હોય, સામાયિક, પ્રતિક્રમણ કર્યા હોય, દીક્ષાઓ આપી હોય, પ્રતિષ્ઠા કરાવી હોય વગેરે બધા કર્મો એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં ફકત એક જ સાધર્મિકની એક જ વખતની ભક્તિ મૂકો. સાધર્મિક ભક્તિનું પલ્લું સરખું થઈ જશે. બધા કર્મોના પાલનથી ઊપાર્જન થતા પુણ્યથી અધિક પુણ્ય સાધર્મિક ભક્તિથી ઊપાર્જિત થાય છે. સાધર્મિકની ભક્તિ કરવાની છે. સાધર્મિક “વાત્સલ્ય” એટલે સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય, ભક્તિ. તેને જોઈએ અને અંદર પ્રેમનો ઊછાળો આવે. માતાને દીકરા પર થતાં વાત્સલ્યમાં સ્નેહરાગ મિશ્રિત થાય છે. સાધર્મિક ભક્તિમાં ધર્મરાગ મિશ્રિત થાય છે. સાધર્મિક એ બિચારો નથી એ દુઃખી છે, ગરીબ છે માટે આપો એવો ભાવ નહીં થવો જોઈએ. અત્યંત બહુમાનપૂર્વક એની ભક્તિ કરવાની છે. દીન-દુ:ખીની અનુકંપા કરવાની છે. અર્જનોનું ઔચિત્ય જાળવવાનું છે પણ સાધર્મિકની તો ભક્તિ જ કરવાની છે. તેનાથી અઢળક પુણ્યાનુબંધી પુણ્યનું ઊપાર્જન થાય છે. સાધર્મિકને જોતા હૈયું પુલકિત થાય. સાચા ધર્મી માણસને સાધર્મિકની ભક્તિ કરવાના ભારે કોડ જાગે, અત્યંત ઉત્કંઠા થાય. આપણે જૈનોએ એકબીજા સાધર્મિકોને પ્રણામ કરવા જોઈએ. અજેનોને જય જિનેન્દ્ર કરવા જોઈએ. મુંબઈના પરામાં રહેતા એક ભાઈ રોજ તેમના જિનાલયે ઊભા રહે. કોઈક સાધર્મિકની શોધમાં. તેને બહુમાનપૂર્વક ઘરે લઈ જઈ જમાડે. દૂધથી પગ ધોઈ ચાંદલો કરી ઊચિત સન્માન કરે અને પછી જ પોતે જમે. જો સાધર્મિકની ભક્તિ ન થાય તો તે દિવસે આહારનો ત્યાગ કરે સાધર્મિકની ભક્તિ એટલે સંઘના સભ્યની ભક્તિ. આજે બૂમરાણ મચી છે સાધર્મિક માટે કાંઈક કરો, કાંઈક કરો. પરંતુ સાચો ભાવ નથી થતો કારણ સાચો ધર્મ સ્નેહ જાગ્યો નથી. કારણ ગુણ ગમે તો ગુણી ગમે, પૈસો ગમે તો પૈસાદાર ગમે તેમ ધર્મ ગમે તો ધર્મીજન ગમે. ધર્મ સાથેનો માનસિક સંબંધ અપાર અહોભાવપૂર્વક જોડાઈ જાય તો સાધર્મિકનો વિકરાળ લાગતો પ્રશ્ન વામન જેવો થઈ જાય. રાજયમાં રાજાઓ બે વાત કરતા “દુરસ્ય દંડસુજનસ્ય સેવા’ અપરાધીને દંડ કરવાનો તેથી Page #80 -------------------------------------------------------------------------- ________________ અપરાધ ઘટે અને સજ્જનનું સન્માન કરવાનું તેથી સજ્જનો વધે. આપણા દેરાસરો, ઉપાશ્રયો સાચી રીતે સાચવનારા આ સાધર્મિકો જ છે. તેમનું સન્માન કરવાથી ધર્મીજનોની ધાર્મિકતા વધે છે. સુરેન્દ્રનગરમાં એક શ્રાવક સવારમાં પૂજા કરીને બહાર નીકળ્યા ત્યાં ત્યારે કચ્છ-ભુજથી એક મેટાડોરમાં 15-20 ભાઈ-બેનો તેમના મહારાજ સાહેબને વંદન કરવા આવેલા અને જિનાલયે દર્શન કરી શંખેશ્વર જઈ રહ્યા હતા. પેલા સજ્જને સાધર્મિકોને જોયા. અતિ આગ્રહ કરી પરાણે ઘરે તેડી ગયા. તેમના શ્રાવિકા જૈફવયે પણ અતિથિ સત્કાર કરવા માટે સાધર્મિકની ભક્તિ કરવામાં માહેર. ગાંડાધેલા થઈ ગયા. પાંચ મિનિટમાં તો ચા-પાણી, નાસ્તો અઢળક વસ્તુઓ તૈયાર. નવાસવા ધર્મમાં જોડાઈ રહેલા આ મહેમાનોની આંખમાં આંસુ આવી ગયા. આવી ભક્તિ? અમારી તો આવી લાયકાત પણ નથી અને એમણે મનોમન નક્કી કરી લીધું કે હવે અમારે ઘરે પણ કોઈ સાધર્મિક આવશે ત્યારે આ શેઠે કરી છે એવી એથી પણ ચડિયાતી ભક્તિ હું કરીને રહીશ. હવે આની ચેઈન ચાલશે. જુઓ. એકવાર આવી ભક્તિ કરે તેનાથી તળાવમાં થતાં વમળોની જેમ ભક્તિ વધતી જાય છે. આજે તો એક-બે મહેમાન આવે ઘરમાં, સગાં-વહાલાં આવે તો પણ કામ વધવાનો, કામ કરવાનો કંટાળો આવે. 15-20 જણાં અનાયાસે આવી ચડે તો તો ખલાસ. 156 મણ સોનાનો જેમનો વાર્ષિક પગાર હતો તે માંડવગઢના મંત્રી પેથડશા સાધર્મિકને જુએ એટલે પાલખીમાંથી ઊતરી જઈ સાધર્મિકને ભેટી પડે અને ભાવપૂર્વક ઘરે લઈ જઈ ભક્તિ કરે. માંડવગઢ તો સાધર્મિક ભક્ત માટે આમ પણ પ્રખ્યાત છે. તે ગામમાં નવો કોઈ સાધર્મિક આવે એટલે પ્રત્યેક ઘરમાંથી તેને 1 ઈંટ અને એક સોનામહોર મળી જાય. લાખ જૈન કુટુંબોના વસવાટને કારણે નવા આવનાર સાધર્મિકને ઘર બાંધવા પુરતી ઈંટ અને ધંધો કરવા પુરતું ધન મળી રહેતું. સાધર્મિક એ ધર્મ મહાસત્તાનું એક અંગ છે. જેમ કાન દુઃખે તો આંખ રડે છે એમ કોઈ પણ અંગ નબળું પડે તો તેનું દુઃખ આપણને થાય જ. અને એટલે જ કહ્યું છે જે ખાતું નબળું પડે તેના ઉપર ત્યારે વધારે જોર આપવું જોઈએ અને આ સાધર્મિક ભક્તિ એટલી બધી વૈનાનિક છે કે એના દ્વારા થતા પ્રત્યક્ષ-પરોક્ષ લાભની જાણકારી માટે આંતર-સૂઝ આવશ્યક થઈ પડે. તે રાજકોટમાં સાતે વ્યસને પૂરા એક ભાઈ પૂ. મુનિભગવંતના દર્શને ગયા. કોઈ જૈન ભાઈ એમને પ્રેમપૂર્વક જમાડવા ઘરે લઈ ગયા. બદામનો ચોખ્ખા ઘીનો શીરો, મેવા-મિષ્ટાન્નથી સાધર્મિક ભાઈની | એવી ભક્તિ કરી કે મહેમાન ભાઈએ કહ્યું, હું આને માટે લાયક નથી. મારી આવી ભક્તિ નહીં કરો, હું બહુ પાપી માણસ છું. યજમાન ભાઈએ તો આગ્રહ કરી જમાડયા. ઊચિત્ સન્માન પણ કર્યું. આ ભાઈ ઉપાશ્રયમાં આવી ભક્તિની અનુમોદના કરતાં કરતાં ધ્રુસ્ક ને ધ્રુસ્કે રડી પડ્યા અને જીવનભર માટે સાતે વ્યસનોનો ત્યાગ કર્યો. T સૌજન્યઃ શાહ સુરજબેન મગનલાલ મઢડાવાળા * દોષોનો સપાટ સહકાર છે. આજનો સુવિચાર - તે રવાપમાન અને પગુણદન કદી થવા દેતો નથી. આ બે ગણોના મવભાવમાં ઈન્સાન સેતાન બની જાય છે. વર્ધમાત્ર સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન). બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, 6, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. 8077781 ટે. નં. 3887637, ટેલી ફેક્ષઃ 3895857 ટેલી ફેક્ષઃ 8020749