Book Title: Paryavaran Vaishvik Tapman Ane Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L
Catalog link: https://jainqq.org/explore/034394/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ, વૈશ્વિકતાપમાન અને ધર્મ ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ Paryavaran, Vaiswik Tapman ane Dharm Environment, Global Warming and Religion (with Social, Industrial International & Political Context) પર્યાવરણ, વેશ્વિક તાપમાન અને ધર્મ (સામાજિક, ઔદ્યોગિક, આંતરરાષ્ટ્રીય અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં) Written & Edited by Gunvant Barvalia June - 2015 © Dr. Mrs. M. G. Barvalia પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ લેખન - સંપાદન : ગુણવંત બરવાળિયા લેખન - સંપાદના ગુણવંત બરવાળિયા મૂલ્ય : રૂા. ૧૫૦/ ડીટીપી-ડિઝાઈનઃ શ્રીજી આર્ટ | દિવ્યેશ ટી. પટેલ : 09833422890 પ્રકાશક પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, ઢેબર ચોક, રાજકોટ. પ્રકાશન: મુદ્રણ વ્યવસ્થા. 6 પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. ઢેબર ચોક, લાભ ચેમ્બર્સ, રાજકોટ 0281-2234602, 2232460 Page #3 -------------------------------------------------------------------------- ________________ કોર કે પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ જ છી - - પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કહી પ્રસ્તાવના વૈશ્વિક તાપમાન અને પર્યાવરણની જાળવણી એ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટેની વર્તમાન ગંભીર સમસ્યા છે. આ વિષય ખૂબ જ વ્યાપક અને ગહન છે. એક જ પુસ્તકમાં તમામ પાસાંઓને સમાવવા તે કોઈ પણ લેખક કે સંપાદક માટે ઘણું જ મુશ્કેલ છે રે છે. પર્યાવરણની સમતુલા જાળવવા સમષ્ટિની જીવસૃષ્ટિના રક્ષણ અને - યોગક્ષેમ માટે દરેક ધર્મના સંસ્થાપકો, ધર્મગુરુઓ અને ધર્મચિંતકોએ વિચારણા કરી જ છે. આ પુસ્તકમાં જેમની સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે સંસ્થાઓ અને લેખકોનો આભાર માનું છું. અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના લખી આપવા બદલ પદ્મશ્રી ડૉ. કુમારપાળ ૨દેસાઈ અને ડૉ. જે. જે. રાવળનો આભાર. પુસ્તકના લેખના સંપાદનકાર્યમાં મને મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન ? હું બરવાળિયાનો સહયોગ મળ્યો છે. સુઘડ D.T.P. કાર્ય માટે શ્રીજી આર્ટના ન શ્રી ઠાકોરભાઈ પટેલ તથા પ્રકાશન માટે પ્રવીણ પ્રકાશનના શ્રી ગોપાલભાઈનો આભાર. પર્યાવરણની જાળવણી દ્વારા ગ્લોબલ વૉર્મિંગથી બચવા વિવિધ ધર્મોની દષ્ટિએ માનવધર્મને કેન્દ્રમાં રાખી આપણે જાગૃતિપૂર્વક યત્કિંચિત આચરણ કરીશું તો આ પુરુષાર્થ લેખે ગણાશે. મે, ૨૦૧૫ - ગુણવંત બરવાળિયા ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). gunvant.barvalia@gmail.com 09820215542 અર્પણ ધરતીને લીલીછમ રાખવા પુરુષાર્થ કરતા મૂઠી ઊંચેરા માનવોને ભાવપૂર્વક..... Page #4 -------------------------------------------------------------------------- ________________ - ન હી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે - પર્યાવરણ વિશે માહિતીપ્રદ અને મૂલ્યવાન આકર ગ્રંથ -પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ વર્તમાન વિશ્વ વિશે વિચાર કરતાં દક્ષ મહાયજ્ઞની પૌરાણિક કથાનું છે | વારંવાર સ્મરણ થાય છે. દક્ષ પ્રજાપતિ એ બળવાન, બુદ્ધિશાળી અને ઇચ્છાસંપન્ન રાજા હતા. એમણે યોજેલા ભવ્ય અને વિરાટ યજ્ઞમાં સહુ કે દેવોને નિમંત્રણ પાઠવ્યું, ક્તિ કલ્યાણના દેવ શિવને બોલાવ્યા નહીં. યજ્ઞ એ આ તો નવસર્જનનું અનુષ્ઠાન ગણાય, પણ એને બદલે દક્ષ મહાયજ્ઞ એ વિનાશ છે. હું અને વિધ્વંસનું કારણ બન્યો. સર્જનને બદલે સંહાર થયો. આજે જગતમાં છે. - દક્ષ એટલે કે “સ્કીલ'નો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, પરંતુ એમાં શિવ અર્થાત્ કલ્યાણને નિમંત્રણ આપ્યું નથી અને તેથી સર્જનને બદલે વિનાશની શક્યતાઓ છે. છે વધી રહી છે. આજનો માનવી ટેક્નૉલૉજી પર સવાર થઈને નવીનવી ક્ષિતિજો આંબી આ રહ્યો છે, પરંતુ એની આ તીવ્ર દિશાહીન દોડ સાથે એની પાસે એ વિચારવાનો છે. અવકાશ નથી કે આ ગતિ એના જીવનને કેવો ઘાટ આપશે અથવા એના : છે પૃથ્વીના ગ્રહ પરના જીવનમાં એ કઈ રીતે વધુ સુખપ્રદ, આનંદપ્રદ અને તે જ સમૃદ્ધ જીવન આપી શકશે ? રે રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મેક્સિમ ગોક રશિયાનાં ગામડાંમાં; છે વિજ્ઞાનની સમજ પ્રસરાવવા ઠેરઠેર ઘૂમી રહ્યા હતા. એક ગ્રામસભામાં એમણે દ ક કહ્યું, ‘આજનો માનવી વિજ્ઞાનની પાંખે હવે આકાશમાં ઊડી શકશે, છેક છે આ દરિયાની તળની શોધ કરી શકશે. આમ, માનવીની વિજ્ઞાનની સિદ્ધિઓ શું અશક્યને શક્ય કરનારી બની શકશે.' આવે સમયે સભામાં બેઠેલા એક અનુભવી વૃદ્ધ ઊભા થઈને સવાલ છે - કર્યો, ‘આ વિજ્ઞાન માનવીને આકાશમાં ઉડતા શીખવી શકશે, પાતાળમાં - પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે હું પણ પહોંચતો કરી શકશે, પરંતુ આ ધરતી પર કેમ જીવવું એનું જરૂરી શિક્ષણ આપશે ખરું ?' એ અનુભવી વૃદ્ધનો પ્રશ્ન આજેય અનુત્તર છે. આજે એક બાજુ 'ગ્લોબલ યુનિટી”ની વાત થાય છે અને બીજી છે બાજુ ધર્મ, જ્ઞાતિ, રંગભેદ કે રાષ્ટ્રની વિચારધારાના સંકુચિત દાયરામાં માનવી મુશ્કેટાટ બંધાતો જાય છે. ગ્લોબલાઈઝેશનની સાથે આવેલા કૉમર્શિયલાઈઝેશને છે લોકરુચિના બૂરા હાલ કર્યા છે. દરેક ક્ષેત્રમાં સ્થૂળતા, શુદ્રતા અને ભૌતિકતાનું છે જ મહિમાગાન થવા લાગ્યું છે. પર્યાવરણનો વિચાર કરીએ ત્યારે રાજા યયાતિના વૃત્તાંતનું સ્મરણ છે થાય છે. વૃદ્ધ બનેલા રાજા યયાતિને એના પુત્ર પુરુએ પોતાની યુવાની છે આપી હતી અને પોતે વૃદ્ધત્વ સ્વીકાર્યું હતું. એ રાજા યયાતિએ હજાર વર્ષ સુધી યુવાનીનો ઉપભોગ કર્યો. પછીની પેઢીને બુઢાપાની ભેટ આપી. માનવજાત છે આજે આવતી કાલનો કે આવતી પેઢીનો લેશમાત્ર વિચાર કર્યા વિના ઉપભોગ કે કરવામાં ડૂબી ગઈ છે, જે આવનારી પેઢીને અસ્તિત્વના આખરી શ્વાસ જેવું વૃદ્ધત્વ આપશે. પહેલાં દર દસ હજાર વર્ષે પૃથ્વી પરથી એક પશુ કે પંખીની જાતિ નિ ન થતી હતી. આજે માત્ર વીસ મિનિટમાં આ ઘટના સર્જાય છે. ડોડો જેવાં ૨ પક્ષી ક્યાંય દેખાતાં નથી. આજે જેમ પુસ્તક કે ચલચિત્રમાં ડાયનાસોરનું ચિત્ર જોઈએ છીએ, તેમ ધીરેધીરે પુસ્તકોમાં જ ગીધ કે ચકલીનાં ચિત્રો જોઈને સંતોષ પામવાનું રહેશે ! હું માનવીની ક્રૂરતાનું આ અજાણ્યું રૂપ ભવિષ્યમાં એના જીવન પર જ - ક્રૂર પંજો ઉગામશે. પૃથ્વીનાં સંસાધનોને લૂંટવા માટે ચંગીઝખાન કે હિટલરના Re હુમલાની જેમ આજે વિજ્ઞાપનોનો મારો ચાલે છે, જેમાં વસ્તુઓના બેફામ છે હુ ઉપયોગનો મહિમા કરવામાં આવ્યો છે. 3 હવે ક્યાં ઋતુ પણ આપણા હાથમાં છે ! આજ સુધી ઈંગ્લેન્ડમાં છે કે એવો અનુભવ થતો કે સવારે વાદળાં હોય, બપોરે થોડો સૂર્ય ડોકિયાં કરે છે છે અને સાંજે વરસાદ વરસે. આજે આપણે ભારતમાં પણ જોઈએ છીએ કે તે - - - - VD નો દૂથ થઇ ગઢ Page #5 -------------------------------------------------------------------------- ________________ - કિક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કટિકઈક - વસંતપંચમીએ વરસાદ પડે છે અને ૨૬મી જાન્યુઆરીએ દેશની રાજધાની કે પલળી જાય છે. શરદ, વસંત, ગ્રીષ્મ ઋતુઓ હવે પ્રત્યક્ષ અનુભવાતી નથી. કે માત્ર પંચાંગથી જ જાણી શકાય છે. બદલાતા પર્યાવરણનો વિચાર કરવા જેવો છે. પહેલાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર જેવી ઘટના કે બને ત્યારે એના કારણરૂપે 'કુદરતનો કોપ’ લેખવામાં આવતો હતો, પણ મેં છે. આજે તો વાસ્તવમાં આમાંની ઘણી ઘટનાઓનું સર્જન કુદરતી કોપને બદલે જ માનવીની અમર્યાદ હિંસા અને પ્રકૃતિનાશનું પરિણામ હોય છે. કે એક ગણતરી પ્રમાણે ૧૯૮૦માં એશિયા ખંડમાં પ્રતિ વર્ષે એનાથી રે પાંચ ગણી કુદરતી આપત્તિઓની ઘટનાઓ બને છે. આથી આત્મહત્યા કે કરવા નીકળેલા માનવી માટે સવાલ એ આવીને ઊભો છે કે ધરતીકંપથી છે. ભોંયતળિયે મરવું, પૂરથી પહેલે માળે, ગ્લોબલ વૉર્મિંગથી બીજે માળે, રિ ધરતી પરના સાઈક્લોનથી ચોથે માળે કે દરિયાઈ જળની ત્સુનામીથી સાતમાં આ ન માળેથી આત્મહત્યા કરવી ? કે ‘પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ’ પુસ્તકમાં વિશ્વની આ છે છે વિકટ પરિસ્થિતિનો શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ વિચાર કર્યો છે. વળી છે એની સાથોસાથ વૈદિક, ખ્રિસ્તી, જૈન, કન્ફયુશિયસ, શિંતો, પારસી, યહૂદી, ૨ બૌદ્ધ ઇસ્લામ જેવા જુદાજુદા દસ ધર્મોમાં આલેખાયેલી પર્યાવરણ-વિષયક વિભાવનાનો પરિચય આપ્યો છે. છે. ગુણવંતભાઈ હંમેશાં વર્તમાન પ્રશ્નોને લક્ષમાં રાખીને પોતાનું ચિંતન હું પ્રગટ કરતા રહે છે. ક્યારેક વર્તમાન સમયના પત્રકારત્વના પ્રશ્નો અને હું પડકારો વિશે ગ્રંથ લખે છે, તો ક્યારેક વર્તમાન યુગમાં સાધુ-સંસ્થાના આચારો ? તે વિશે ક્રાંતિકારી પરિસંવાદ યોજે છે અને એને અંતે એ વિષયનું પુસ્તક છે | આપે છે. એમ કહી શકાય કે વર્તમાન સમયની નાડ પર હાથ રાખીને એના ઝીણા ધબકારા પામવાની એમનામાં અનોખી ક્ષમતા છે. આજે ગ્લોબલ છે વૉર્મિંગ એ આવતી કાલનો પ્રશ્ન રહ્યો નથી, પણ આજનો પ્રચંડ પડકાર છે બની રહ્યો છે. હિમાલયના હિમાચ્છાદિત પર્વતો પર બરફ ઓગળે અને - - પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે હું ઉત્તરાખંડમાં પૂર આવે છે. દુનિયાના તીવ્ર વેગે પલટાતા પર્યાવરણની તીવ્ર અસર હિમાલય અનુભવે છે. વળી આ હિમાલયની સમસ્યા એટલે માત્ર ભારë કે નેપાળની સમસ્યા નથી. એ અફઘાનિસ્તાનથી માંડીને છેક મ્યાનમાર સુધીનE 1 દેશોને માટે સમસ્યા ઊભી કરી શકે છે. હું નેપાળમાં ભૂકંપ થાય, પરંતુ ભારત, ચીન અને ભૂતાન એનાથી અપ જ રહી શકયા નથી. હિમાલય એ સમગ્ર એશિયાનું ‘વૉટર ટાવર’ છે, પરં એમાં થયેલાં ભૂ-અલનોને કારણે ઘણાં નાનાં સરોવરો થઈ ગયાં છે અને આવાં અકુદરતી સરોવરો ધરતીકંપની તબાહીને વધારી મૂકે છે. કે આજ સુધી હિમાલયનો આપણે રક્ષક તરીકે વિચાર કરતા હતા, પરંતુ વધેલું તાપમાન, માણસોએ પર્વતો પર ઠાલવેલો કચરો, આડેધડ ઊભાં કરેલાં કે બાંધકામો અને નિર્દય રીતે કરેલો જંગલોનો વિનાશ વગેરેએ હિમાલયને આજે ૨રક્ષકને બદલે ભક્ષક બનાવી દીધો છે. આ પુસ્તકમાં પર્યાવરણની વાતને ધર્મ સાથે સાંકળીને શ્રી ગુણવંતભાઈએ એક મહત્ત્વનો વિચાર ઉપસાવી આપ્યો છે. ૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે છે. લંડનના બકિંગહામ પૅલેસમાં પાંચ ખંડના જૈન મહાનુભાવો દ્વારા વર્લ્ડ વાઈ ન ફંડ ફૉર નેચર (wWF) સંસ્થાના અધ્યક્ષ પ્રિન્સ ફિલિપને ‘જૈન ડેકલેરેશન ઑન નેચર' પુસ્તિકા અર્પણ કરવામાં આવી. ચાળીસ જેટલા જૈન ધર્મનાક આચાર્યો અને વિદ્વાનોના વિચારોને સંકલિત કરીને ભારતના પ્રસિદ્ધ બંધારણવિ * અને મનીષી ડૉ. એલ. એમ. સિંઘવીએ એનું લેખન-સંપાદન કર્યું. આ પૂર્વે હું WWF દ્વારા હિંદુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની પર્યાવરણ 3 વિષયક વિચારણાની પુસ્તિકા પ્રિન્સ ફિલિપને એનાયત કરવામાં આવી હતી કે આનું તાત્પર્ય એ હતું કે લાંબી વિચારણાને અંતે એમ ઠરાવવામાં આવ્યું કે, | વિશ્વના લોકોને ધર્મભાવનાના માધ્યમથી પર્યાવરણ તરફ વાળવામાં વધુ સુગમતા કું રહેશે. આવી પુસ્તિકા અર્પણ કર્યા પછી એ ધર્મના અગ્રણીઓ એમનાં જીવનમ છે અને ધર્મસ્થાનોમાં કઈ રીતે પર્યાવરણની જાળવણી કરશે એનો ‘અંકશન પ્લાનર તે રજૂ કરતા હતા. - દર રોજ vil) - રોઈ રોકે Page #6 -------------------------------------------------------------------------- ________________ અહીં જુદા જુદા ધર્મોની એ વિભાવનાને દર્શાવીને પર્યાવરણ જાગૃતિ કે માટે શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ સવાંગી દષ્ટિએ આલેખન કર્યું છે. હું આ માહિતી, વિગતો, દષ્ટાંતો, પર્યાવરણને માટે પ્રાણ પાથરનારા કર્મશીલો અને પર્યાવરણ-ઉપનિષદ પણ આપ્યું છે. માનવીય સંવેદનાને ઝંકૃત કરે એવા ઝાડવાએ છાંયડાની માંડી દુકાન’ કે ‘ચાલ, ઝાડની ખબર કાઢવા જેવા છે લેખો પણ આપ્યા છે. આ રીતે વિશ્વના અસ્તિત્વને માટે પડકારરૂપ એવી વૈશ્વિક તાપમાનની જે સમસ્યાનો સર્વગ્રાહી અભ્યાસ આપવાની સાથોસાથ માનવીનાં ધર્મજીવન, કે કર્મજીવન કે સામાન્ય જીવન - એ દરેકને માટે આ પ્રાણપ્રશ્ન છે એમ કે સુપેરે દર્શાવ્યું છે. પ્રમાણભૂત માહિતી મેળવવાનો લેખકનો પુરુષાર્થ અને વિષયની સર્વગ્રાહી રજૂઆત વાચકને ઊડીને આંખે વળગે છે. આવા સાંપ્રત વિશ્વની ૨ સળગતી જ નહીં, પણ સળગાવી રહેલી સમસ્યા વિશે અભ્યાસપૂર્ણ અને હું માહિતીપ્રદ પુસ્તક આપવા માટે લેખક આપણાં અભિનંદનના અધિકારી T છે. આ પુસ્તક પર્યાવરણ-જાગૃતિના કાર્યોમાં પ્રમાણભૂત અને માર્ગસૂચક બની રહેશે. પર્યાવરણ એ ધર્મનો જ ભાગ છે -પ્રો. જે. જે. રાવલ છે અધ્યક્ષશ્રી ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈ શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ લખેલ અને સંપાદન કરેલ પુસ્તક “પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ” એક વિશિષ્ટ પુસ્તક છે. આ વિષય પર લખાયેલ સવાંગી આવું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તક વાંચી આ વિષય પર જ મારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ, વિચારોને નવી દિશા મળી છે. હું મારી જાતને ભાગ્યશાળી છે તે માનું છું કે આ પુસ્તકની પ્રસ્તાવના લખવા મને તક મળી. જો આમ ન થયું હોત તો હું જ કદાચ આ પુસ્તક મારી પાસે વંચાવા આવ્યું ન હોત અથવા મને આ પુસ્તક વિશે કદાચ ખબર પણ ન પડત. આ ઉત્તમ પુસ્તક માત્ર પર્યાવરણ વિશે જ આપણને જ્ઞાન આપતું નથી, પણ વૈશ્વિક તાપમાન અને ધર્મ વિશે પણ ઊંડું જ્ઞાન આપે છે. આ આ પર્યાવરણ એ ધર્મનો જ ભાગ છે. પર્યાવરણ, ધર્મ અને ખાસ તો જૈન ધર્મનું હૃદય જ આ છે. ગુણવંતભાઈએ આપણને જૈન ધર્મની મહાનતા સમજાવી છે. પર્યાવરણ જૈન છે. ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અંતર્ગત મૂર્તિમાન થાય છે ઈ છે. જૈન ધર્મમાં પર્યાવરણ પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે કોઈ ધર્મ નથી મૂક્યો. હું 8 જાણે કે પૃથ્વી પર ભવિષ્યમાં આવનારી તકલીફનો તેને અહેસાસ થઈ ગયો હોય. હે ભવિષ્યમાં પૃથ્વી પરનું જીવન આનંદદાયક અને કલ્યાણમય વ્યતીત થાય તે માટે આ જૈન ધર્મે પર્યાવરણને અગત્યના સ્થાને મૂક્યું છે. છે મહાવીરસ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આવશ્યક ન હોય તો પથ્થરને ન પણ ઠેસ મારવી નહીં રે લોકોએ બ્રહ્માંડના માત્ર સજીવ અને નિર્જીવ એમ બે ભાગ પાડ્યા છે તેના પર નું ભૂલભરેલા સમીકરણને પુદગલ , ચેતન, જડના - છ દ્રવ્ય દ્વારા સૂક્ષ્મ સ્પષ્ટીકરણ કરી ઉજાગર કરનાર જો સૌપ્રથમ ધર્મ હોય તો જૈન ધર્મ છે. તેની એકએક ગતિવિધિ છે - પર્યાવરણને સાચવીને થાય છે. જૈન ધર્મ પર્યાવરણ માટે અત્યંત સજાગ છે. જૈ જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાના-મોટા જીવો પ્રત્યેની રે દયાભાવના-કરુણાનાં દર્શન કરાવે છે. ધર્મનો સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઈ થિંકિંગનો 6 સિદ્ધાંત પર્યાવરણના ઘણા પ્રશ્નો હલ કરે છે. પર્યાવરણનું રક્ષણ કરવા જૈનોનો છે. હું અપરિગ્રહનો સિદ્ધાંત પણ જમ્બર મહત્તા ધરાવે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈનોનો અહિંસા-ધર્મ વૃક્ષોને કાપવાની મંજૂરી આપે નહીં. વૃક્ષો જ કે પ્રાણમાત્રને ઑક્સિજન પૂરો પાડે છે અને જે આપણે જાતજાતના ખોરાક ખાઈએ છે છે છીએ તે વૃક્ષો જ આપે છે. કે જૈન ધર્મનું મૌનવ્રત ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરે છે. માણસે એ વિચારવાનું છે. હે છે કે પૃથ્વી પર એ એકલો નથી. વાયુમંડળ, આકાશ, પર્યાવરણ આપણું જ છે. , છે પૃથ્વી પર પાણી માત્ર કુદરત જ આપે છે. તેનો વ્યય કરવો તે માનવજાત માટે ગુનો આ છે. પૃથ્વી પર પાણી અમૃત છે. તમામ ધર્મોએ પર્યાવરણ રક્ષા પર વિચારણા કરી છે કે જ તે આ વાંચતાં પ્રતીત થાય છે. આ ગ્રંથમાંકહેવાયું છે કે અધિક આવશ્યક્તા, અધિક માગ, અધિક ખપત છે છે અને અધિક ઉપભોગ પર્યાવરણ પ્રદૂષણનાં કારક તત્ત્વો છે. બધા જ ધર્મોએ તે છે. પર્યાવરણને મહત્ત્વ આપ્યું છે, પણ જૈન ધર્મ પર્યાવરણનો જ ધર્મ છે તેની અમને છે. હે ગુણવંતભાઈના આ પુસ્તકમાંથી સમજ પડી, એટલું જ નહીં, અમને જૈન ધર્મની . મહાનતાની ઊંડી સમજ પડી. પૃથ્વી પર જે પર્યાવરણ પ્રદૂષિત થયું છે તેની પાછળ છે અનાવશ્યક ઉપભોગ છે જે સંયમી જીવનથી નિયંત્રિત કરી પર્યાવરણને શુદ્ધ બનાવી ને આ પુસ્તક ભૂતો ન ભવિષ્યતિ છે, કારણકે લેખક્નો આ વર્ષોનો અભ્યાસ રે લે છે અને મહેનત છે. હકીકતમાં આ તેમની થિસિસ છે. તેમાં તેમણે બધા ધર્મોમાં છે. પર્યાવરણની વિભાવના લખી છે. તેમણે પર્યાવરણની સમસ્યા ઐતિહાસિક છે. છે પરપ્રેક્ષ્યમાં કરી છે. વધતા વૈશ્વિક તાપમાનમાં ભારતનું યોગદાન છે, ગ્લોબલ . આ વૉર્મિંગની પ્રતિકૂળ અસર, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ એ માનવધર્મ, આ છે પૃથ્વીરૂપ આપણા માળાને બચાવીએ, જળ એ જીવન, ધર્મ અને પર્યાવરણ વગેરે ૩૭ શીષર્ક તળે આ વિષયે અદ્ભુત છણાવટ કરી છે. દાખલા-દલીલ અને આંકડા ? છે સાથે તેમણે પુસ્તકનું સંપાદન કર્યું છે. ગુણવંતભાઈને આ કાર્ય માટે અભિનંદન અને | હેટ્સ ઑફ. આ પુસ્તક દ્વારા લેખકે પ્રાચીન સમયથી ભારતીયોની વસુધૈવ કુટુંબકમ્ની 1 ભાવનાને ઉજાગર કરી છે. યત્ર મત ા નીમા આપણી પૃથ્વી વસુન્ધરા છે એક માળો છે. માળો માત્ર તણખલાનો હોતો નથી, પણ તેની સાથે માતા-પિતાની છે ખાસ કરીને માતાની ધરતીરૂપી હુંફ પણ હોય છે અને બાળકો વિકસે છે. આ છેગ્રંથમાં ધાર્મિક, આર્થિક, સામાજિક વિચારોનો ત્રિવેણીસંગમ છે. આપણે તેનું છે પ સ્વાગત કરીએ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ ૬. વિષય (૧) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને હિન્દુ ધર્મ (૨) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને બૌદ્ધ ધર્મ.. (૩) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને જૈન ધર્મ (૪) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને ખ્રિસ્તી ધર્મ (૫) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને ઈસાઈ ધર્મ સંસ્કરણની આમીશ પ્રજા પાનાં નં. (૬) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને ઇસ્લામ ધર્મ (૭) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને કન્ફ્રેસિયસ ધર્મ (૮) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને ચિંતો ધર્મ (૯) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને ઝોરોીય (પારસી) (૧૦) પર્યાવરણ : વૈશ્વિક તાપમાન અને જુડાઈ (યહૂદી) ધર્મ (૧૧) પર્યાવરણની સમસ્યા : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં (૧૨) ધરતીમાને બચાવો, એક બાલિકાનો પોકારઃ ‘તમે જે ક્હો છો તે કરો’ (૧૩) શ્વાસ લેતાંની સાથે જ “માફ કરો” કહેવું જોઈએ...! (૧૪) વધતા વૈશ્વિક તાપમાનમાં ભારતનું યોગદાન (૧૫) વૈશ્વિક તાપમાનના વધારાથી ત્સુનામી અને પર્યાવરણ શરણાર્થીના વધારાના પડકાર (૧૬) પર્યાવરણ પ્રને કાળજીપૂર્વક સંશોધન જરૂરી (૧૭) ગ્લોબલ વૉર્મિંગની પ્રતિકૂળ અસર (૧૮) હરિત રાષ્ટ્રીય આવક : પ્રકૃતિ પણ અર્થવ્યવસ્થાનું એક અંગ છે 3 ટ ૧૯ ૩૧ ૩૪ 39 ૩૭ ૩૮ ૪૦ ૪૨ ૪૪ ૫૩ ૫૭ Fa ૬૭ ૭૩ ૭૮ ૮૩ 13 0800 8 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ! .. વિષય પાનાં નં. (૧૯) દુકાળમાં ડૂબતી આધુનિક સભ્યતા (૨૦) પર્યાવરણ ઉપનિષદ (૨૧) પર્યાવરણની રક્ષા માટે શહીદ થનારને સલામ (૨૨) હરિયાળા બંધારણનું જન્મસ્થળઃ બંધારણીય પ્રકૃતિને કાયદાકીય અધિકારો અને ભૂમિન્યાયશાસ્ત્ર ઈકવાડૉરનું ક્રાંતિકારી પગલું (૨૩) કેટલી પૃથ્વી જોઈશે ? ગાંધીજીનો પ્રશ્ન (૨૪) હિમાલયને પિગાળતા કોંક્રિટના પહાડ (૨૫) વૃક્ષોની રક્ષા માટે શહાદતની અદ્ભુત ઘટના (૨૬) ચાલ, ઝાડની ખબર કાઢવા (૨૭) ઝાડવાએ છાંયડાની માંડી દુકાન (૨૮) કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ એ માનવધર્મ છે (૨૯) ઉપભોક્તાવાદથી ઉપયોગની સંસ્કૃતિ તરફ (૩૦) પૃથ્વીરૂપી આપણા માળાને બચાવીએ ! (૩૧) પ્રકૃતિપૂજાનો ધર્મ પાળતા આફ્રિકન આદિવાસીઓ (૩૨) સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખનાર મા ધરતી (૩૩) જળ એ જ જીવન : લોકમાતા જીવનદાયિની સરિતા (૩૪) ધર્મ અને પર્યાવરણ (૩૫) પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મિંગના પ્રશ્ને સંમેલનો ને પરિષદો (૩૬) પર્યાવરણની રક્ષા, માનવધર્મ (૩૭) ધરતીને લીલીછમ રાખવા પુરુષાર્થ કરનારા માનવો ૮૭ ૯૦ ૯૪ ES ૧૦૪ ૧૦૮ ૧૧૨ ૧૧૪ ૧૧૭ ૧૨૦ ૧૨૩ ૧૨૮ ૧૩૮ ૧૪૧ ૧૪૩ ૧૪૬ ૧૫૦ ૧૫૪ ૧૫૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ Sokhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે કેમ થievek પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** * * હિંદુ વૈદિક ધર્મ, વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ પરિચય ભારતની ધાર્મિક પરંપરા વિભિન્ન પ્રકારની અને મૂલ્યવાન (વૈભવી) છે, જે વિવિધ આધ્યાત્મિક ઈશ્વરીય અને વ્યાવહારિક દષ્ટિયુક્ત અને માનવીય સ્થિતિને દર્શાવનારી છે. વૈશ્વિક ધર્મ અભ્યાસ કેન્દ્ર (C.S.W.R.) દ્વારા આયોજિત પરિષદ શુંખલા દરમિયાન વિશ્વના ધર્મો અને પર્યાવરણ વિષય પરત્વે ત્રણ મુખ્ય ધાર્મિક પરંપરા જે ભારતમાં ઉદ્દભવ પામી તેના વિષે સંશોધનાત્મક અભ્યાસ થયો. બૌદ્ધ, વૈદિક અને જૈન દર્શન અન્ય પરંપરાઓમાં જે ભારતમાં જોવા મળે છે, તેમાં શીખ, પારસીનો સમાવેશ થાય છે, જેનાં મૂળ ભારત અને મધ્યપૂર્વમાં છે. પર્યાવરણના વિષયમાં આ ધર્મોના વિદ્વાનો અને અભ્યાસીઓ - પ્રવર્તકોના પ્રતિભાવો, ભાવિ સંકેતો જોવા-પામવા અમો-આપણે આશા રાખીએ છીએ. એક અન્ય મુખ્ય એશિયન ધર્મ ઇસ્લામનો પણ અભ્યાસ પર્યાવરણની દૃષ્ટિએ થયેલ છે. ભારતીય ઉપખંડોમાંથી ધાર્મિક પરંપરાઓમાં સતત પળાતી સૌથી જૂની પરંપરામાં વૈદિક અને જૈન દર્શનની પરંપરાનો સમાવેશ થાય છે જે આ બન્ને ઉપખંડની બહાર પણ ફેલાતા વિશ્વના દરેક ખૂણે પ્રસરેલ છે. જોકે, મોટા ભાગના ઉપાસકો આ બન્ને ધર્મને ભારતીય પ્રાચીનના રૂપે માને છે. આ પરંપરા વિષયક બે પરિષદોમાં વિદ્વાનો અને ધાર્મિક નેતાઓએ જે જૈન સાહિત્યનું સંશોધન કર્યું, સાથેસાથે ઇતિહાસ, સામાજિક શાસ્ત્રો, ક્રિયાકાંડો અને ઋષિપરંપરાનું પણ પ્રવર્તમાન પર્યાવરણની કટોકટીના સંદર્ભમાં ઊંડાણથી અવલોકન કર્યું. વૈદિક દર્શન (Hinduism), હિન્દુ ધર્મ અને પર્યાવરણશાસ્ત્ર હિન્દુ ધર્મની વૈદિક પરંપરા એક કલ્પના, ધારણા રજૂ કરે છે કે જે કુદરતની સૃષ્ટિની શક્તિને મૂલ્યવાન ગણીને કદર કરે છે. વેદોના વિદ્વાનોએ વિભિન્ન સિદ્ધાંતો તથા ક્રિયાકાંડોને માન્યતા આપી છે કે જેમાં પૃથ્વી (ભુ), વાતાવરણ (ભૂવાહ) અને આકાશ (સ્વા) તથા તેનાં અધિષ્ઠાયક દેવ-દેવી જેવાં કે પૃથ્વી, અપ (જળ), અગ્નિ અને વાયુ આ તત્ત્વોનો સમાવેશ થાય છે. તેમણે એ નોંધ લીધી છે કે આ બધાં દેવ-દેવીઓને કેન્દ્રમાં રાખી તેઓ સૂચવે છે કે પર્યાવરણની સંવેદનશીલતા એ હિન્દુ ભારતીય પરંપરાનો એક અંતર્ગત હિસ્સો છે. પશ્ચાત્ ભારતીય વિચારધારામાં આ વૈદિક ધારણાઓ સાંખ્યદર્શનનાં પાંચ મૂળભૂત તત્ત્વોની ધારણામાં સ્થાન પામી. તેને પંચમહાભૂત તકે નામકરણ કરી ઓળખાવ્યા જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશરૂપે જાહેર થયાં. ક્રિયાકાંડનાં વિધિ-વિધાનો તથા ધ્યાન પરંપરા જે હિન્દુ ધર્મના અંગરૂપ છે તે આ દ્રવ્યોના હિરસા તર્કની જાગૃતિ, ઓળખાણ પામ્યાં. તેની દૈનિક પૂજા આ પાંચ શક્તિઓમાં પ્રતિષ્ઠિત કરે છે. હિન્દુ-વૈદિક-સાંસ્કૃતિક દર્શન એક પવિત્ર પૂજનીય વિશાળ વૃક્ષ ધરાવે છે. વિપુલતાના પ્રતીકસમાં આ શક્તિશાળી વૃક્ષનું મૂળ સિંધુ સંસ્કૃતિનાં નગરો (CA. 3000 BCE)ની પ્રાચીનતા સાથે સંકળાયેલું છે તેનું ચિત્ર રજૂ કરે છે. ભારતનાં વૃક્ષોનો ઉલ્લેખ વિશાળ સાહિત્યમાં જોવા મળે છે. ખાસ કરીને કાશ્રગંથો અને મહાકાવ્યો (રામાયણ-મહાભારત આદિ)માં વિશેષરૂપે વર્ણવાયેલ છે. ભારતીય ઇતિહાસ વનરક્ષણનું વિશેષ માહામ્ય ધરાવે છે. અશોક શિલાલેખ અને અનેક રાજવીઓ દ્વારા પ્રકાશિત ઉલ્લેખોથી લઈને આધુનિક ચિપકો આંદોલન સુધીનો ઇતિહાસ એ વાતની નોંધ લે છે કે નારીઓએ પોતાના દેહનું બલિદાન આપીને Page #10 -------------------------------------------------------------------------- ________________ BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ADDog » પણ વન્યસંપત્તિનો નાશ થતો અટકાવ્યો છે. તેઓએ વૃક્ષોને સ્વદેહે ઘેરી લઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરી જાતને ભોગે પણ વૃક્ષોને જીવનદાન આપેલ છે. ઋષિઓએ વૃક્ષ-મંદિરોની પ્રેરણા કરી. કબીરવડ જેવાં વૃક્ષોને તીર્થ સ્વરૂપે જોવાય છે. વૈદિક હિન્દુ ધર્મનાં વિધિ-વિધાનોમાં અહીં અન્ય અંતર્ગત અગત્યના ભાગ તરીકે ગણાવેલ છે અને આ પરંપરા આજ પર્યંત ચાલુ રહેલ છે. પચાસથી વધુ વૈદિક ઋચાઓમાં સરસ્વતી નદીનું માહાત્મ દર્શાવેલ છે. જોકે, આ નદી અત્યારે સુકાઈ ગયેલ છે. સરસ્વતી નામને વિદ્યાની દેવી સાથે ગાઢ સંબંધ છે અને તેથી સાંકળવામાં આવેલ છે. વિદ્યાને સંસ્કૃતિનું ઐક્ય સંગમ દર્શાવે છે. ઉત્તર ભારતમાં પ્રવાહિત થતી ગંગા નદી આવી જ રીતે શિવ (શંકર)ની જટામાંથી ઉદભવ પામી હિમાલયથી તેની પ્રવાહયાત્રા શરૂ કરી માર્ગમાં આવતા પ્રદેશોને સ્પર્શી લાખો-કરોડો આધુનિક ભારતીયો (માનવો)ને પોષણ આપી નિર્વાહ કરે છે. પરંપરાગત રીતે ભારતની નદીઓને સદા પવિત્ર ગણવામાં આવી છે. આધુનિક ઔદ્યોગિકીકરણને કારણે તથા માનવીય અશુદ્ધિને લીધે આ નદીઓ પ્રદૂષિત થવા પામી છે, તેમ છતાં ગંગા નદી આજે પણ હિન્દુ-વૈદિક સંસ્કૃતિનું એક અગત્યનું અંગ છે અને ભારતીય ધર્મક્રિયારૂપ જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. ચિંતક કાકાસાહેબ કાલેલકરે નદીઓને લોકમાતા કહી છે. હિન્દુત્વવૈદિક વિચારધારા વિશ્વસંબંધી અનેક ધારણાઓ પ્રસ્તુત કરે છે જે પ્રાકૃતિક વિશ્વમાં પર્યાવરણશારાની સુસંગતતા પ્રમાણે માનવને કુદરતના સાન્નિધ્ય રાખવામાં સહાયરૂપ થાય પણ છે અને નથી પણ થતી. (અર્થાત્ આંશિક રીતે જ શક્ય બને છે). એક તરફ આદિવાસી તથા અન્ય સંસ્કૃતિની ભારતની પ્રતિમા (છાપપ્રતિબિંબ)નું વેદ-ઉપનિષદ અને મહાકાવ્યો (રામાયણ-મહાભારત વગેરે)નાં સૂત્રોમાં વ્યક્ત થતું માનવીય જીવન અને સંસ્કૃતિનું રૂપ અને વર્તમાન શૈલીનું જીવન લગભગ સામ્યતા ધરાવે છે. સાંખ્યદર્શન અને તંત્ર પરંપરા ભૌતિક વિશ્વની વાસ્તવિકતા અને પ્રભાવ દર્શાવે છે. જ્યારે બીજી બાજુ અદ્વૈત વેદાંત પરંપરા સાંખ્યદર્શનના મૂળ સિદ્ધાન્તના સ્વીકાર સાથે વિશ્વસંબંધી માન્યતાને દઢપણે સ્વીકારે છે. તેમ છતાં ભારપૂર્વક દર્શાવે છે કે પરમસત્ય તો એકાંગી BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક અદ્વૈતવાદમાં જ સમાયેલ છે જે પ્રકૃતિમાં વિશેષરૂપ અગ્રભાગે રહી ઓળંગી જાય છે અને એક રીતે જોતાં ભૌતિક વિશ્વના અસ્તિત્વને નકારી મહત્ત્વહીન બનાવી તેને માયા કે ભ્રમણારૂપ ગણાવે છે. હિન્દુ યોગવિદ્યાનો એક પ્રકાર આધ્યાત્મિકતા અને યોગની પ્રક્રિયા દ્વારા આરોગ્યવૃદ્ધિ, શરીરક્ષમતા અને ઇન્દ્રિયોની શક્તિઓને વિકાસ પામવામાં સહાયરૂપ થાય છે. જ્યારે બીજો પ્રકાર પૂર્ણરૂપે આધ્યાત્મિક માર્ગે સંસારત્યાગની પ્રતિષ્ઠા કરી, ઇન્દ્રિયનિગ્રહ દ્વારા આસક્તિ ભાવ ટાળી અનાસક્ત યોગ દ્વારા મોક્ષપ્રાપ્તિને ધ્યેયરૂપ માને છે. આ માર્ગમાં રહીને પણ સાંસારિક પ્રવૃત્તિને ગૌણ બનાવી ભૌતિક ચિંતાથી મુક્ત થાય છે. ધર્મના સિદ્ધાન્તોને વિશ્વના કલ્યાણ માટે આચરણમાં લાવી તેના પર ભારપૂર્વક આગળ વધવા આગ્રહ રાખે છે. વિશેષરૂપે આ પ્રકારની બાબતોમાં જેવી રીતે કે નર્મદા નદી ખીણ યોજનામાં બંધો બાંધવા અને એ રીતે સામાજિક પર્યાવરણનો સુયોગ સાધી તેને મહત્ત્વ આપી અને પર્યાવરણની નીતિની સાથે એકતા સાધી આદિવાસીના જીવનની તથા છેવાડાના માનવીના ઉત્કર્ષની આવશ્યકતાનો સ્વીકાર કરી તે ક્ષેત્રે કાર્યરત થવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પ્રવર્તમાન વિશ્વમાં ફેલાયેલી પર્યાવરણની કટોક્ટી છેલ્લા ચાર દાયકાથી વધુ વકરી છે અને તેની અવળી અસર દક્ષિણ એશિયામાં અત્યારે ખાસ વર્તાય છે. આ પ્રદેશમાં તેનાં નગરો (શહેરો)માં વાયુની શુદ્ધતા ઘટતી જવાથી તેમ જ વિભિન્ન ક્ષેત્રોમાં જળની અશુદ્ધિ, આમ બે પ્રદૂષણોનો સામનો અહીંના લોકોને કરવો પડે છે. આ સંજોગોમાં ધાર્મિક ચિંતકો તથા કાર્યકરો વિચારવા લાગ્યા કે હિન્દુ-વૈદિક પરંપરાનાં મૂલ્યો ધરતીની વિશેષ સંભાળ શી રીતે લઈ શકે છે ? ગાંધીજીના સાદા જીવનના આદર્શોની વિચારધારા અને અહિંસા-સત્યાગ્રહ (સત્યનો આગ્રહ)નાં મૂલ્યો પરિસ્થિતિને વણસતાં અટકાવી શકે. તેઓ માનવા લાગ્યા કે ગાંધીપ્રેરતિ જીવનશૈલી પરિવર્તન વધતા જતા ઉપભોક્તા પર અંકુશ લાવી શકે, જે સાંપ્રત જીવનવ્યવસ્થા માટે ખતરનાક છે એવા અંકુશહીન ઉપભોક્તાવાદનું નિયમન કરી શકે. ભારતની મોટા ભાગની હિંદુ પ્રજા ગામડામાં વસે છે. તેઓ Page #11 -------------------------------------------------------------------------- ________________ ધધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ D કુદરતી પ્રકોપો જેવા કે દુકાળ, પૂર, ધરતીકંપને બાદ કરતાં લગભગ સ્વાવલંબી . જીવન જીવે છે. પ્રાપ્ત સંપત્તિનો કરકસરયુક્ત વ્યય કરે છે. તેમ છતાં દક્ષિણ એશિયાની વસતિ વધતી જાય છે અને આધુનિક જીવનશૈલી- ઉપભોગ્ય વસ્તુઓની માગ પણ વધતી જાય છે તેથી સ્વાવલંબનની સમતુલા જોખમાઈને વેરવિખેર થઈ જાય છે. પાંચ મૂળભૂત તત્ત્વોના સ્વીકાર અને આવકારથી સામાજિક કર્તવ્ય (ધર્મ)ના અર્થઘટનમાં પર્યાવરણ પરિવારનો સમાવેશ કરવાથી અને તેની નૈતિકતા વિસ્તૃત થવા સાથે ભારતીય હિન્દુ-વૈદિક સંસ્કૃતિને સ્મરણમાં રાખીને નવી કેડી કંડારી શકે તેમ હોવાથી પૃથ્વીને અસમતુલાથી બચાવવાની કાળજી રાખી શકે છે. પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણ રક્ષાના પુરસ્કર્તા જિતેન્દ્ર તળાવિયા ‘સંગત’માં લખે છે કે, જ્યાં પ્રકૃતિની અવહેલના થાય, ઓછપ જણાય ત્યાં અનેક રોગોનું સામ્રાજ્ય સ્થપાય, માનસિક સ્થિરતાના અભાવો જોવા મળે. પ્રકૃતિ અસંતુલિત થાય એટલે અભાવો, ઇર્ષા, ખાલીપો, અસંતોષ, તૃષ્ણા અને યુદ્ધખોર માનસ થઈ જતું હોય છે. પ્રકૃતિ વિનાના માનવીનાં મન પ્રત્યાઘાતી સ્થિતિને વળગશે તેથી તેમના માટે વિવિધ પ્રકારની હત્યાઓનો સામાન્ય ક્રમ બની જાય. પર્વતો, ખીણો, જંગલો વસવાટ માટે નથી, પરંતુ વસવાટ માટે આ ભૂમિ પૂરક શક્તિ બની રહે છે. હિમાલયમાં ઠેરઠેર વસાહતો ઊભી થવાથી હિમાલય અશાંતિ અનુભવી રહ્યો છે. પ્રકૃતિની પીઠ ચીરીને કરાતો વિકાસ અંતે વિનાશને નોતરે છે. પ્રકૃતિના સંતુલન માટે, હું વીજળી-ઇંધણ ઓછું વાપરું, કુદરતી આવાસને આવકારું, ઝાડપાન કાપવાનું બંધ કરું, વાહનો, બંગલો, ટેલિફોન, શસ્ત્રોનો વપરાશ ઓછો કરું'' - આ વિચારોનું આચરણ મનુષ્યનું ભલું કરશે. માત્ર ‘હું' માલામાલ અને પર્યાવરણ પાયમાલ એ વિચાર અને આચારને સમૂળગો દેશવટો દેવાથી સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ થશે. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ બૌદ્ધદર્શનનું પવિત્ર વિશ્વદર્શન અને પર્યાવરણ છેલ્લાં ૨૫૦૦ વર્ષની બુદ્ધ પરંપરાની એશિયાની યાત્રા અને હવે પશ્ચિમની યાત્રા દરમિયાન તેના જુદાંજુદાં મતમતાંતર મહત્ત્વપૂર્ણ હોવા છતાં બૌદ્ધો વિશ્વને ચાર કક્ષાએ જોડાયેલું જુએ છે. અસ્તિત્વરૂપે, નૈતિકરૂપે તથા આધ્યાત્મિકરૂપે જોડાયેલ માને છે. જીવનરૂપે બૌદ્ધો સ્વીકારે છે કે પ્રત્યેક/ દરેક, બધા ચેતનામય જીવો ચાર મૂળભૂત અવસ્થાઓને અનુભવે છે. જ્ન્મ, જરા, વેદા અને મૃત્યુ. અસ્તિત્વનો સ્વીકાર અને પ્રતીતિ અને દુઃખોની વૈશ્વિકતા (વિશ્વવ્યાપકતા) એ બુદ્ધના બોધનું મૂળભૂત તત્ત્વ છે. બુદ્ધના ઉપદેશ-બોધના મૂળમાં વિશ્વના દુ:ખના અસ્તિત્વની પ્રતીતિ પડેલી છે. દુ:ખના પ્રકારની આંતરદષ્ટિ કરતાં તેનાં કારણો બને દુ:ખનો અંત લાવવાના ઉપાય કે તેના માર્ગો એ બધું બુદ્ધના જ્ઞાનની અનુભૂતિના સીમાચિહ્નરૂપ બની જવા પામેલ છે (મહાશાસક સુન્ત (સૂત્ર) મજ્જાક નિકાય). તદુપરાંત બુદ્ધના પ્રથમ ઉપદેશ (બોધ)રૂપ ચાર ઉત્તમ સત્યોમાં સમાવેશ થાય છે. બુદ્ધ અસ્તિત્વરૂપ આંતરદર્શન દ્વારા એ વિચારધારામાં અન્યોને સહભાગી કરવાનો નિર્ણય કરે છે કે આ પરંપરા વૈશ્વિક કરૂણાને કાર્યકારી બનાવે છે. બૌદ્ધ પર્યાવરણવાદીઓ એ વાત ભારપૂર્વક કહે છે કે દુ:ખની વિશ્વવ્યાપકતાની માનસિક સજાગતા સાથે સર્વ જીવો પ્રતિ કરૂણા પર ભાર આપ્યો છે. ખાસ કરીને સર્વ સચેતન સૂક્ષ્મ જીવો પર પણ કરુણા, દયાભાવ દાખવવાનો છે તેમ ભારપૂર્વક કહ્યું છે. ધમ્મપદનું અર્થઘટન કરતાં તેઓ કહે છે કે નૈતિક નિષેધરૂપ અનિષ્ટ ન કરવું, એટલું જ નહીં, પણ ઇષ્ટ એક નૈતિક સિદ્ધાન્ત તરીકે કરવાનો આદેશ છે. દુઃખના નિવારણ માટે અહિંસક માર્ગ આદર્શ રીતે અપનાવાય એ જરૂરી છે. આ આદર્શ પ્રાર્થનામાં વણી લેવામાં આવ્યો છે જેમાં વિશ્વના સ્તરે પ્રેમ ૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક કરુણા ઘણા બૌદ્ધ શ્લોકોમાં જોવામાં આવે છે. બધા જીવો વેરભાવથી મુક્ત થાઓ (મુક્તિ પામો), બધા જીવો ઈજાથી મુક્તિ પામો, બધા જીવો દુઃખથી મુક્તિ પામો અને સર્વ જીવો સુખી થાઓ. સમસ્ત ચેતનસૃષ્ટિના પર્યાવરણની ચિંતામાંથી બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રીઓએ કરણામય પ્રેમને વિસ્તૃત કરી અને તેમાં મનુષ્યો, પ્રાણીઓ ઉપરાંત વનસ્પતિ, છોડ અને પૃથ્વીનો પણ સમાવેશ કર્યો. કર્મ અને પુનર્જન્મ (સંસાર)ની કલ્પના (વિચારણા) બૌદ્ધ વિશ્વદર્શનના નૈતિક પરિમાણની સાથે સમસ્ત જીવસૃષ્ટિની સામાન્ય અવસ્થાની સાથે અસ્તિત્વ સાથે સંયોજન સાથે છે. જીવવિજ્ઞાનથી વિપરીત મનુષ્ય અને તિર્યંચ યોનિને પુનર્જન્મની સાથે સાંકળે છે. તેની સમાનતા અને અસમાનતા જીવસૃષ્ટિની ઉત્પત્તિની લાક્ષણિકતા અને શારીરિક ભિન્નતાને આધારે જોઈ. પુનર્જન્મનો નકશો નૈતિકતાના આધારે બન્યો. તિર્યંચ યોનિના પ્રત્યેક સ્વરૂપનું કર્મોના ભજવવાના ભાગ દ્વારા નિરીક્ષણ કર્યું. પરંપરાગત રીતે તેનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું - વૈશ્વિક સ્થરે અને ચડતા-ઉતરતા ક્રમમાં તેનું પાંચથી છ જીવ-વિભાગમાં વિભાજન કર્યું. જોકે, આનું ચાલ્યું આવતું સાતત્ય એક પ્રકારનો નૈતિક ચડ-ઊતરનો ક્રમ બની સ્થાપિત થયો છતાં પણ જુદીજુદી છવયોનિ વચ્ચેનો ફરક અને વ્યક્તિગત ફરક સાપેક્ષ છે. સંપૂર્ણ નથી અને એકાંતિક પણ નથી. પરંપરાગત બૌદ્ધદર્શન મનુષ્યોને તિર્યંચ (પશુઓ) કરતાં વિશેષાધિકારી અને તિર્યંચ પશુઓને ભૂખ્યા પિશાચો કરતાં ચડિયાતાં માન્યાં છે. પુરપજાતિને સ્ત્રી જાતિ કરતાં ચડિયાતી અને બૌદ્ધ ભિક્ષુઓને ગૃહસ્થીઓ કરતાં ચડિયાતા માન્યા, પરંતુ આ બધાં કર્મોથી બંધાયેલા જેવા કે મનુષ્ય તિર્યંચ, દેવ, અસૂર વગેરે સંસારથી સંબંધિત કાળને આધીન અને અનિશ્ચિત ભવપરંપરા આધીન માન્યા. અનંત ભવભ્રમણ દરમિયાન એવો એક પણ જીવ ન હતો કે જે કાળક્રમે માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રીરૂપે પરસ્પર ન સંકળાયેલ હોય (અર્થાત્ પ્રત્યેક જીવ સાથે અનેક સંબંધોથી ભવોભવ બંધાયો) એ જ રીતે જન્મપરંપરામાં તિર્યંચરૂપે વિવિધ યોનિમાં જંગલી પશુ તર્ક કે પાલક પશુ-પક્ષી તરીકે પણ અનેક રીતે અનેક જીવોના સંપર્કમાં આવ્યો અને ગર્ભાવસ્થામાં રહી જન્મ પામ્યો (લંકાવતાર સૂત્ર). KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg નિર્વાણ બૌદ્ધોનું એક સર્વોત્કૃષ્ટ લાભદાયી સ્થાન જે કાર્મિક બંધનોને નિબંધ અવસ્થા દ્વારા આત્મિક મુક્તિ તેમ જ દરેક પ્રકારના સૃષ્ટિના જીવોને સુષુપ્ત શક્તિઓના આવિષ્કારરૂપ કર્મથી મુક્ત થવા ક્રમિક વિકાસ સોપાન થકી પ્રાપ્તિનો લાભ અપાવે છે. વનસ્પતિ, વૃક્ષો-છોડ આદિ સજીવ સૃષ્ટિ, પૃથ્વી આદિમાં પણ આ પ્રકારની આત્માની છૂપી શક્તિ મુક્ત રીતે રહેલી છે જે ચીન તથા જાપાનના બુદ્ધદર્શનમાં જોવા મળે છે અને ત્યાંની પ્રચલિત માન્યતા મુજબ આદિકાળથી આ પ્રકારની માન્યતા ચાલી આવે છે. ટૂંકમાં, બધા જીવના પ્રકારોમાં સામાન્ય કોયડાના ઉકેલમાં તથા પ્રતિબદ્ધતારૂપ વચનોમાં ભાગ પડાવી અંતિમ ધ્યેય (મુક્તિન) સિદ્ધ કરાવવામાં સહાયરૂપ થાય છે. જોકે, બૌદ્ધ સિદ્ધાન્તો અને તત્ત્વજ્ઞાન કર્મ અને પુનર્જન્મ સાથેસાથે બધી જ જીવસૃષ્ટિના પ્રકારોના નૈતિક પ્રસારને સાંકળી લે છે. તથાગત બૌદ્ધ દર્શનની નૈતિકતા માનવસંસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનાં પરિણામો પર ભાર મૂકે છે. વનસ્પતિ અને પશુઓનો સમાવેશ બૌદ્ધની soteriological યોજનાઓમાં કરવામાં આવેલ છે, તેનું તાત્વિક રીતે મહત્ત્વ હોઈ શકે, કારણકે મનુષ્યતર જીવસૃષ્ટિમાં તે સ્વાભાવિક મહત્ત્વ પ્રદાન કરે છે. તેમ છતાં પણ મનુષ્યો વર્તમાન પર્યાવરણને લગતી કટોકટીના મુખ્ય અને પ્રાથમિક પ્રતિનિધિઓ છે અને તેથી તેના ઉકેલની સૌથી વધુ જવાબદારી તેમણે જ વહન કરવાની છે. પાલી ભાષાના ગ્રંથોમાં આદિ પૌરાણિક કાળની માનવપ્રવૃત્તિઓ દ્વારા કુદરતી સૌન્દર્ય પરની ચાલી આવતી પરંપરાને ભૂંસી નાખતા પ્રભાવનું વર્તન જોવા મળે છે. હિબ્રુ બાઈબલમાં એડનના બગીચાની વાર્તામાં ઈશ્વર અને માનવ વચ્ચેના સંબંધોનું કેન્દ્રીયકરણ માનવસંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આનાથી વિપરીત બુદ્ધની કથામાં આદિકાળથી આદિમાનવના સ્વાર્થ અને લોભ દ્વારા પૃથ્વી પરના નકારાત્મક પ્રભાવનું વર્ણન છે. બૌદ્ધ પૌરાણિક કથાઓમાં ઈડન'' પૃથ્વી પ્રાકૃતિક રીતે વિકાસ પામે છે, પરંતુ સ્વાર્થી અને લોભી માનવો વચ્ચે તેની માલિકી માટે વિવાદ થતાં વિનાશકારી યુદ્ધો અને અરાજકતાના ફેલાવાને ઉત્તેજન મળે છે. ટૂંકમાં બૌદ્ધ પુરાણોમાં માનવસંસ્થા ૧૦. Page #13 -------------------------------------------------------------------------- ________________ BE9Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ Age» » દ્વારા પ્રાકૃતિક વ્યવસ્થાનો વિનાશ થાય છે, અર્થાત્ પડી ભાંગે છે. જોકે, પરિવર્તન કુદરતમાં વારસાગત સ્વાભાવિક હોય છે, પરંતુ બૌદ્ધોની માન્યતા છે. કે કુદરતી પ્રક્રિયા પર માનવ નીતિમતાની સીધી અસર પડે છે. બુદ્ધની નિર્વાણ દષ્ટિમાં જ્ઞાન પ્રકાશમાં વિશ્વદર્શનના બધાં મહત્ત્વનાં પરિમાણો જોવા મળે છે. પરંપરાઓ એ વાતની નોંધ લે છે કે, બુદ્ધને જે રાત્રિએ જ્ઞાનની અનુભૂતિ થઈ ત્યારે સર્વપ્રથમ તેમને પોતાના પૂર્વભવોની મૃતિ થઈ. કર્માધીન સાતત્ય અનુભવ્યું. ત્યાર બાદ સમસ્ત જીવસૃષ્ટિનું વૈશ્વિક ક્રમમાં ભાવિદર્શન કર્યું. અંતે તેમણે જીવોનાં દુઃખોનું અને તેના પ્રકાશે તથા ઉપાયોનું અવલોકન કર્યું જેથી દુઃખોનો અંત આવી શકે. આ માટે તેમણે ચાર ઉમદા સત્યોને પ્રરૂપ્યાં તથા પરસ્પરાવલંબિત સ્થૂળ નિયમો બનાવ્યા. બુદ્ધનું જ્ઞાન એક ખાસ પ્રકારની અનુક્રમશૈલી ધરાવે છે. જીવમાત્રની વ્યક્તિગત કર્મની ઇતિહાસમાળાને સમજાવવાની શરૂઆત કરી ને ત્યાર બાદ સામાન્ય જીવના માનવીની કર્મઘટમાળને સમજવાનો અને છેવટે દુઃખનું કારણ તથા તેના નિવારણોનું કારણ જેમાં સમાયેલ છે તેવા સિદ્ધાંતોનું સંશોધન કર્યું. ત્યાર બાદ આ સિદ્ધાંતને વધુ સામાન્ય બનાવી અને કારણને લગતો વૈશ્વિક સિદ્ધાંત સ્થાપ્યો. આના ઉદ્ભવથી તે ઉદ્ભવે છે અને આનો નાશ થવાથી તે નાશ પામે છે. બૌદ્ધ પર્યાવરણવાદીઓ તેમના વિશ્વદર્શનમાં વર્ણવ્યવસ્થાના ઉચ્ચનીચના ભેદોનો અસ્વીકાર કરે છે. એક માનવ બીજા માનવ પ્રત્યેના જાતિભેદને કારણે ઉચ્ચ વર્ણ, ઊતરતાં વર્ષો પ્રત્યેની જાતિ અભિમાનયુક્ત તિરસ્કારવૃત્તિના વિરોધી છે. આને એક નૈતિક આધાર માની તેઓ તેમને કરુણાદષ્ટિથી જુએ છે. થાઈલેન્ડના ભિક્ષુક બુદ્ધદાસ ભિખુના મતે સમસ્ત વિશ્વ સહકારી છે. પરસ્પરાવલંબી છે. સૂર્ય, ચંદ્ર, તારાઓનું સહકારપૂર્વકનું સહઅસ્તિત્વ છે. આવી જ રીતે મનુષ્યો, પ્રાણીઓ, વૃક્ષો અને પૃથ્વી-ધરતી વચ્ચે પણ સહકારભાવના છે. પરસ્પર સાથે હળીમળીને રહે છે. જ્યારે આપણને અહેસાસ-પ્રતીતિ થાય છે કે વિશ્વ (જગત) પરસ્પર એકબીજા પર આધારિત, સહકારયુક્ત સાહસ છે... ત્યારે આપણે એક ઉમદા-આદર્શ 68 2 gk પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધીમી થBAD વાતાવરણ ઊભું કરી શકીએ. જો આપણે આપણા જીવનને આ સત્ય પર આધારિત નહીં બનાવીએ તો આપણે વિનાશ વેરીશું. એક પશ્ચિમી બૌદ્ધધર્મીએ બૌદ્ધનું વિશ્વદર્શન નિહાળી બૌદ્ધ ધર્મ વિશે કહ્યું કે, બૌદ્ધદર્શન ફક્ત ગૌતમબુદ્ધનો ઉપદેશ જ નથી, પરંતુ પ્રકૃતિનાં દરેક તત્ત્વોને બૌદ્ધદર્શન એક ધાર્મિક પર્યાવરણરૂપે માને છે. બૌદ્ધ વિચારોની ત્યાર બાદની સંસ્થાઓએ વિચાર્યું અને વૈશ્વિક ભાવિ કલ્પનાસૃષ્ટિમાં પરસ્પરાવલંબન, અર્થયુક્તતા, આધ્યાત્મિક ઐક્યનો તાત્ત્વિક વિકાસક્રમ જોયો. રૂપક રીતે ઇન્દ્રજાળની કલ્પના હુઆયન જાપાનીઝ કેગનની પરંપરામાં અવતંસક સૂત્ર ખાસ કરીને અગત્યનું છે જેમાં બૌદ્ધદર્શન દ્વારા પર્યાવરણી ચર્ચાઓ કરવામાં આવેલ છે. ગેરી સ્નાઈડરના મતે વિશ્વની કલ્પના એક વિશાળ, વિવિધ પાસાયુક્ત રત્નોની ગૂંથેલી જાળી જેવી છે જેમાં દરેક રત્ન જાળીમાંના બીજાં બધાં રત્નોનું પ્રતિબિંબ ધરાવે છે અને પ્રત્યેક રત્ન સમસ્ત વિશ્વનું પ્રતિબિંબ પાડે છે અને જગતને એક વિશ્વના પ્રતીકરૂપે જેમાં ઢિપ્રદેશી (Bioregional) પર્યાવરણનો સમૂહ જોવામાં આવે છે. બૌદ્ધ પર્યાવરણવાદીઓ વધુમાં દલીલ કરે છે કે અધ્યાત્મ વિચારધારાની એક તર્કયુક્ત માન્યતા જેને બુદ્ધપ્રકૃતિ કે ધર્મપ્રકૃતિ (દા.ત. બુદ્ધકાય, તથાગતગર્ભ, ધર્મકાય, ધર્મધાતુ) વિશ્વના જીવોના અસ્તિત્વના એકીકરણના આધારરૂપ એકસમાન અને પવિત્ર જગતની કલ્પના કરે છે. જોકે, પરંપરાગત રીતે માનવજીવનની એક વિશેષતા છે કે તે આત્મસાક્ષાત્કાર કરી શકે છે. ટી ઈન ટાઈ સાધુઓ જે ૮મી સદીમાં ચીનમાં થઈ ગયા તેઓ વૈશ્વિક બૌદ્ધ પ્રકૃતિની માન્યતા મુજબ જીવ અને અજીવ સૃષ્ટિની માન્યતા પર આવ્યા કે વનસ્પતિનાં છોડ, વૃક્ષો અને પૃથ્વી પોતે પણ જ્ઞાનપ્રકાશ પામી શકે. કુકાઈ (૭૭૪-૮૩૫) જાપાનીઝ શીગોન સ્કૂલના સ્થાપક અને ડોગન (૧૨૦૦૧૨૫૩) સોટો એન પંથના સ્થાપક, આ બન્નેએ વૈશ્વિક બૌદ્ધ પ્રકૃતિને સ્વાભાવિક રીતે દર્શાવતાં કહ્યું, જો વૃક્ષને છોડ (વેલા) તે બૌદ્ધ સિદ્ધાન્તનો આશ્રય ન આપવામાં આવે તો મોજાંઓ (સાગરના) ભેજ વિનાની હવા જેવા લાગે. (અપ્રાકૃતિક-અસ્વાભાવિક) અર્થાત્ પર્યાવરણ અને બૌદ્ધદર્શન ૧૧. ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ADD» » પરસ્પરાવલંબી છે. બૌદ્ધ ધર્મ દ્વારા પર્યાવરણનું રક્ષણ થાય છે. સૂત્રો (ધર્મ)માં આખું વિશ્વ સમાઈ જાય છે. પર્વતો, નદીઓ અને વિશાળ મહાન ધરતી, વનસ્પતિ-વૃક્ષ, વેલા, છોડ આદિ (ડોમન) બૌદ્ધ પર્યાવરણવાદીઓ ડોગનના મતનો ઉલ્લેખ જીવોના પ્રકારની કિંમતી જાળવણીના ટેકામાં કામ કરે છે. બે પ્રકારની ટીકાઓ બૌદ્ધ પર્યાવરણવાદીઓ (ક્યારેક તેમને પર્યાવરણ બૌદ્ધ અથવા હરિત બૌદ્ધ તરીકે વર્ણવવામાં આવે છે) દ્વારા કરવામાં આવી છે. વિદ્વાનોની દલીલ છે કે બૌદ્ધ વિશ્વદર્શનને પર્યાવરણમય બનાવવાથી તેની પરંપરાગત ઐતિહાસિક અખંડિતતાનું એક વિકૃત ચિત્ર રજૂ થાય છે અને (૨) સાધકો અને આરાધકો જે હરિત બૌદ્ધદર્શનને અને તેની પરંપરાને એકમાર્ગી-એકતરફી બોધ-ઉપદેશ અને સરળ આંતરસંબંધરૂપ ગણે છે, પણ તે આધ્યાત્મિક અને નૈતિક પરિવર્તનને શ્રેષ્ઠ મહત્ત્વ આપવાના ધ્યેયને ભોગે થાય છે. બૌદ્ધદર્શન, ઉપયુક્ત જણાવ્યા મુજબની એક સમજણના ચોકઠામાં ગોઠવાય છે, જેમાં બૌદ્ધ પર્યાવરણ અને તેના ટીકાકારો બન્નેની હિમાયત કરે છે. બૌદ્ધ ધર્મના સંદર્ભે માનવીય વિકાસનું પર્યાવરણશાસ્ત્ર ઉત્તર ભારતમાં બૌદ્ધદર્શનનો ઉદય ઈ.સ. પૂર્વે પાંચમી સદી (BCE)માં એ સમયે થયો જ્યારે તે પ્રદેશ શહેરીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો અને રાજકીય કેન્દ્રીયતાની સાથેસાથે વ્યાપારી વિકાસ અને વેપારી અને કારીગર વર્ગ પણ અસ્તિત્વમાં આવી રહ્યો હતો. શહેરીકરણનો ઉદ્ભવ અને કૃષિ અર્થશાસ્ત્ર વિકસી રહ્યું હતું જેને પરિણામે વન્યસંપત્તિ, જંગલો અને અન્ય અવાવરુ જમીનના ભૂમિવિસ્તાર પણ નષ્ટ થઈ રહ્યા હતા (નાશ પામી રહ્યા હતા). આ ફેરફારોએ પ્રાચીન બૌદ્ધદર્શનને ઘણી અસર કરી અને તે પણ વિવિધ પ્રકારે. ભારતીય બૌદ્ધ ધર્મ છવકેન્દ્રીય અને તીવ્ર (મજબૂત) પ્રાકૃતિક ભાષાઓ કે જેણે ચીનમાં કોરીઆમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ કરાવ્યો તેવો હરગિજ ન હતો અને જાપાન તો પ્રાચીન મઠપ્રધાન બૌદ્ધ ધર્મની અસરથી અલિપ્ત હતું. જોકે, પ્રકૃતિગત દયા-કરુણા પ્રસિદ્ધ હતાં અને તેણે તેનો ભાગ BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 20 fewથક ભજવેલ હતો. તેમ છતાં પ્રાકૃતિક વિશ્વ માનવીય વિકાસની, બૌદ્ધની કલ્પનાને ધ્યાન ખેંચાય તે રીતે પ્રગટ કરતી હતી. કદાચ આંશિક રીતે તેના પરિવર્તનશીલ પ્રાકૃતિક વાતાવરણ કે જેમાં તે જખ્યું હતું તેના કારણે જેવું આપણે જોઈએ છીએ, જોઈશું જ્યારે પ્રકૃતિએ પોતાના ગુણધર્મથી ખાસ વિશેષ ભાગ ન ભજવેલ હોય કે જેથી બૌદ્ધ ધર્મની પ્રાચીન વિચારધારા અને આચરણો વિકાસમાં મદદરૂપ થાય તેમ છતાં પણ તે પારંપરિક ગૂંથણી દ્વારા પ્રકૃતિ સાથે અને પર્યાવરણ દ્વારા માનવીય વિકાસનો જ એક ભાગરૂપ અગત્યનો ભાગ ભજવી રહ્યો હતો. જોકે, બુદ્ધનું બોધિવૃક્ષની નીચે બેસીને જ્ઞાનપ્રાપ્તિ દર્શાવતું ચિત્ર કંઈ પાર્યવરણ રક્ષા વિચારધારાને પારંપરિક અનુમોદનરૂપ કે સ્વર્ગીય આનંદની અભિવ્યક્તિ કરતું અર્થઘટન દર્શાવવામાં આવ્યું નથી. છતાં પણ સમકાલીન - અત્યારના બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રીઓ નિર્દેશ કરે છે કે આ પ્રકારની બુદ્ધના જીવનની ચોક્કસ વિશેષતારૂપ બનેલ ઘટના પ્રાકૃતિક ગોઠવણ દર્શાવે છે કે બુદ્ધનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ (બોધિપ્રાપ્તિ) અને નિર્વાણ વૃક્ષોની નીચે જ થયેલ અને આ એક કુદરતી રચના હતી. તદુપરાંત શાસ્ત્ર-ગ્રંથોની નોંધ વનની અગત્યતા દર્શાવે છે. ફક્ત પર્યાવરણની દૃષ્ટિથી જ નહીં, પરંતુ આધ્યાત્મિક સાધનાની, ધ્યાનની, સહજતા માટે વન વધુ પસંદગી પામે છે, કે જ્યાં સાધકને આંતરણા થઈ હતી. ઐતિહાસિક દષ્ટિએ ન્દ્રોની સ્થાપના સાધના તથા અધ્યયનની દષ્ટિરૂપે ગાઢ જંગલોમાં, પહાડોની વચ્ચે, શહેરી વાતાવરણના તેના કોલાહલથી ખાસ્સા દૂર શાંત રમણીય વાતાવરણમાં કરવામાં આવેલ હતી. બુદ્ધનું પોતાનું દષ્ટાંત આ પ્રકારના સ્થાનના મૂળ પ્રેરણાસ્ત્રોતરૂપે છે. ઉત્કૃષ્ટ શાંતિની શોધમાં હું ઘણું રખડડ્યો. મને એક આકર્ષક અને પ્રસન્નતા અર્પતી ભૂમિની હારમાળા અને પ્રિય ઉપવન, વિકસતું ઉપવન મળ્યું અને વહેતી નિર્મળ નીરયુક્ત નદી અને આનંદમય વનરાજિ સહિતના સ્થાને બેસીને ચિંતનનો આરંભ કર્યો. ખરેખર આ એક યોગ્ય સ્થાન હતું જ્યાં અંતિમ લક્ષ્યરૂપ નિર્વાણનો સાક્ષાત્કાર થઈ શકે. (આર્યપરિયેશન સુત્ત, મજિર્મમા નિકાય). ૧૩ ૧૪ - Page #15 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક યાત્રાળુઓના પ્રવાહને પ્રચુર ઉત્તેજન આપતા, એકાન્ત અને સાદગીપૂર્ણ જીવનની વચ્ચે આવતા વનમાં સ્થાપિત મઠોના શાંત વાતાવરણને બાધક તેમ જ મુશ્કેલી સર્જતું હોવા છતાં નદી, પહાડો, બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રનું એક અગત્યનું અંગ બની રહે છે, જે માનવીય વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. દષ્ટાંતરૂપે સ્મૃતિમાં લાવો. મનનું જ્ઞાન વિષેનું વર્ણન જેમાં પ્રાકૃતિક દશ્યો જેવાં કે નદી અને ગિરિમાળા, જેને પવિત્ર સ્થાનરૂપે જોવામાં – માનવામાં આવે છે. જોકે, અધ્યાત્મ સાધકો પોતાના આત્મબળને કસોટીની એરણે વારંવાર ચડાવી ઘોર અટવીમાં રહે છે, પરંતુ પ્રકૃતિના નિયમો સૌમ્ય પ્રકારના જોવા મળે છે અને ધ્યાનની આરાધનામાં શાંત વાતાવરણ ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે એવો ઉપરના નિયમો દ્વારા નિર્દેશ મળે છે. અથવા અત્યારે જાપાનના ઝેન મઠો જેવું પ્રાકૃતિક ઉદ્યાન જોવા મળે છે કે મૂળભૂત રીતે શહેરના બાહ્ય ઉપનગરીય ભાગમાં જોવા મળે છે. બદ્ધદાસ ભિખુએ પોતાના દક્ષિણ થાઈલેન્ડમાં આવેલ વન મઠને “ગાર્ડન ઑફ એમ્પાવરિંગ લિબરેશન” - “મુક્તિની સત્તા પ્રાપ્ત કરાવનાર ઉદ્યાન” કહેલ હતો. તેમનું અવલોકન હતું કે પ્રકૃતિ (કુદરત) દ્વારા પ્રાપ્ત કરાયેલ શાંતિની દીર્ઘ અનુભૂતિ જે જગતની રોજબરોજની તાણથી ઘેરાયેલ દિલ અને દિમાગને આરક્ષિત કરે છે અને તેનાથી અલગ કરે છે (છૂટું પાડે છે). પ્રકૃતિ જે શિક્ષાનો બોધપાઠ આપે છે તે આપણને નવા જન્મ પ્રતિ દોરી જાય છે. દુ:ખની સામે પાર કે જે દુ:ખ આપણી પોતાના મમત્વની માયાજાળમાં જાતને રોકી રાખવાથી પ્રાપ્ત થયેલ હતું. બૌદ્ધ પર્યાવરણવાદીઓ માટે બુદ્ધવાસની મુક્તિની સત્તા પ્રાપ્ત કરાવનાર ઉદ્યાન જેવાં કેન્દ્રોમાં એક એવી જીવનપદ્ધતિનું સમર્થન કરે છે કે જેમાં તેના આધારરૂપ જીવનમૂલ્યો જેવાં કે વિનમ્રતા, સરળતા, અપરિગ્રહ ફક્ત પ્રોદ્યોગલિક વિજ્ઞાન દ્વારા નિરાકરણ થઈ શકે નહીં. સવિશેષ મહત્ત્વનું છે કે જીવનપદ્ધતિ અને મૂલ્યોના પરિવર્તનની આવશ્યકતાનો સ્વીકાર કરવામાં આવે. બુદ્ધવાસનો આશય શક્તિની સત્તા પ્રાપ્ત કરાવનાર ઉદ્યાનને દુનિયાથી સ્ટવાના એક સુરક્ષિત સ્થાન તરીકે ઓળખાવવાનો ન હતો, પરંતુ એ એક ૧૫ KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg એવું સ્થાન જેમાં માનવો, પ્રાણીઓ તથા વૃક્ષ-છોડવાઓ એક સહકારયુક્ત અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ જે પર્યાવરણની વિશાળ પદ્ધતિનો એક ભાગરૂપ ગણવાનો હતો અને જ્યાં એક એવી સમાજરચના જેમાં મનુષ્ય એક પર્યાવરણીય સદાચારને વિકસાવી શકે. આવા સદાચારમાં સંયમ, સાદાઈ, પ્રેમ, કરુણા, અનુકંપા, સમતા, ધૈર્ય, વિવેક, અહિંસા અને ઉદારતાના સદ્ગણોનો સમાવેશ થાય છે. આ સણો નૈતિક સિદ્ધાન્તો-આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે, જે બૌદ્ધ સમાજના સમસ્ત સદસ્યોને આવરી લે છે, જેમાં અધ્યાત્મ સાધકો, સામાન્ય માનવી, રાજનેતા, સામાન્ય નાગરિક, પુરુષ-રસ્ત્રી બધાં જ આવી જાય છે. દાખલા તરીકે રાજકીય નેતાઓ જેઓને રાષ્ટ્રની શાંતિ અને સલામતીની જાળવણી માટે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પણ અહિંસાના સણને અપનાવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આના સંદર્ભમાં સમ્રાટ અશોકનું દષ્ટાંત આપવામાં આવે છે જેણે પશુબલિનો નિષેધ અને પ્રાણીરક્ષાની હિમાયત કરી હતી. વિવેક અને કરુણા આ બન્ને સદગુણો બોધિસત્વ (સંતો)ની આધ્યાત્મિક સંપૂર્ણતાની વ્યાખ્યારૂપે છે, પરંતુ આ બક્ષિસરૂપ નૈતિક ગુણો કે જે ખાસ કરીને બૌદ્ધ અથવા ભિક્ષુઓ સાથે સંકળાયેલ છે તે વિસ્તૃત અને બોધદાયક સાહિત્ય દ્વારા માનવીય અને પ્રાણીજન્ય જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. સમકાલીનના ભાન સાથેના કરુણાના સ્રોત સમાન મૂળભૂત રીતે પર્યાવરણશાસ્ત્રની હાર્દ સમાન નીતિ સમાયેલ છે. જગત નાનું અને સાંકડું થતું જાય છે અને પરાવલંબન વધતું જાય છે. આજ ભૂતકાળમાં કદી ન થયું હોય તેવું જીવન, એક વૈશ્વિક જવાબદારીરૂપ લક્ષણયુક્ત બનતું જાય છે. ફક્ત માનવ માનવ પ્રતિ જ નહીં, પણ માનવના અન્ય જીવસૃષ્ટિના જીવનના સંદર્ભમાં પણ ઘણા બૌદ્ધ પર્યાવરણવાદીઓ માટે અનુકંપા-કરુ ણા-દયા દ્વારા એવી આવશ્યકતા, સમજણ (જ્ઞાન) પ્રાપ્ત થાય છે કે સંસારની સમસ્ત જીવસૃષ્ટિ પરસ્પરાવલંબિત છે. જ્યારે બીજાઓની રજૂઆત, તર્ક છે કે ફક્ત એકાંગી માન્યતા (પરસ્પરાલંબનની)ની જ આવશ્યકતા હોવા છતાં પર્યાપ્ત નથી અને ૧૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક તે તાપૂરતી પૂર્વશરત નથી કે જેને પર્યાવરણીય નૈતિક વ્યવહાર કહી શકાય. આ આલોચકો વ્યવહારના કેન્દ્રબિન્દુ તરકે બૌદ્ધદર્શન અને તેનો પરંપરાગત આગ્રહ અને સદ્ગણોના પોષક તરીકે ત્રિસ્તરીય માર્ગ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે સૂચવે છે (નૈતિકતા, સમાન જાગૃતિ અને વિવેક), સમકાલની પ્રવૃત્ત બૌદ્ધોમાં વિયેટનામી ભિક્ષુ થીચ ન્હાટ હન્ડ સૌથી વધુ આગ્રહી રહ્યા છે કે શાંતિમય અને સાતત્યપૂર્ણ જગત માટે તેના વિકાસ માટે, સમાન જાગરૂકતાની કેન્દ્રવર્તી કામગીરી છે. નૈતિક ભારતના આલોચકો કે જેઓ બૌદ્ધ પરંપરાગત માનવવિકાસની દષ્ટિ ધરાવે છે તેઓનો તર્ક છે કે તાત્ત્વિક કલ્પના (માન્યતા) જેવી કે અનાત્મન શૂન્યતા માનવીય મહત્તાની સ્વાયત્તતાને ક્ષીણ કરે છે અને (આત્મા) “પર”ના અગત્યના અંશોનું ભેદજ્ઞાન કરે છે અને તે “પર”ને નૈતિક દષ્ટિએ આવશ્યક સમજે છે. જ્યારે બૌદ્ધદર્શન (તત્ત્વજ્ઞાન) ક્ષુદ્ર જીવજંતુઓના મહત્ત્વને ઓછું આંકી અને તેની સ્વતંત્ર વાસ્તવિકતાને તોડવારૂપ એક નજીવી ઘટનારૂપ Epsistemological ગણે છે. ત્યારે આવા શુદ્ર જંતુઓ કે જેઓ ક્ષણજીવી છે તેનું રક્ષણ કરવા નૈતિક નિયમોનો આધાર શો ? તદુપરાંત એ લોકો દર્શાવે છે કે ખાસ કરીને બૌદ્ધદર્શનની અતિપાયાની વિચારધારા કે જે “નિર્માણ” દુઃખાનુભવ, પીડા-દુઃખની અનુભૂતિ, પુનર્જન્મ, અનાત્મ અને મૃત્યુ પણ જે વ્યક્તિની આધ્યાત્મિક શોધ (આત્મદર્શન)ના ધ્યેયરૂપ છે, સંસારમાં ડૂબી જવા માટે નહીં. આથી તેઓ એવા નિર્ણય પર આવે છે કે કાં તો બૌદ્ધદર્શન એક મલમપટ્ટીનો પ્રારંભિક હેતુ (calvitic steriological) જ પાર પાડે છે અથવા તાત્વિક અને ઐતિહાસિક શાસ્ત્રોને પર્યાવરણીય પરંપરા દ્વારા વિકૃત કરવાનો પ્રયાસ કરે છે. બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રીઓ આના પ્રત્યુત્તર-પ્રતિભાવમાં જણાવે છે કે તેમની પરંપરા માનવહક્કો અને વૈશ્વિક વાતાવરણને નૈતિક, સામાજિક અને પર્યાવરણીય જવાબદારીને કરુણા, અનુકંપાની ભાષા કરતાં સમસ્ત માનવવિકાસની દૃષ્ટિએ અમલ-આચરણયુક્ત વ્યવહારમાં ઉપયોગ કરવાથી તેની પરંપરા પ્રગતિશીલ, પ્રતિભાવરૂપ સમકાલીન સંદર્ભમાં ઉત્તમ રીતે પ્રતિનિધિત્વ કરશે. BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક એક સંબંધિત પણ વધુ સહાનુભૂતિપૂર્ણ આલોચના બૌદ્ધ પર્યાવરણીય ચળવળના અંતરંગ ભાગરૂપે જે થઈ તે નિર્દેશ-સૂચન કરે છે કે જો બૌદ્ધદર્શનને વ્યવસ્થિત સંસ્થાકીય માધ્યમે અસરકારક બનાવવું હશે તો તેનો એક શક્તિરૂપે, સંગઠનરૂપે અને પરંપરાગત બૌદ્ધ પ્રણાલીરૂપ વ્યક્તિ નૈતિક, આધ્યત્મિક પરિવર્તન પર ભાર મૂકવો પડશે અને તેનો વધુ પ્રબળતાથી ક્રૂર શોષક અને પર્યાવરણીય નિમ્નતાકારક માળખાને નેસ્તનાબૂદ કરવા ઉપાયો વિચારવા પડશે અને અમલમાં મૂકવા પડશે. બૌદ્ધોની અજોડ, સભાન જાગૃતિપૂર્વકની સાદાઈથી પરિપૂર્ણ જીવનપદ્ધતિની રક્ષા કરવાના ધ્યેય સાથેસાથેના આ વિચારને મહત્ત્વ આપવું પડશે. વર્તમાન બૌદ્ધ સક્રિય અને ઉત્સાહી કાર્યકરો જે કાર્યમાં રોકાયેલા છે તેઓએ ખરેખર આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના પારસ્પરિક નિરાકરણ માટે જેવા કે અણુકચરાના નિકાલથી લઈ માનવહક્કભંગ જે મ્યાનમારમાં થયેલ છે ત્યાં સુધી પ્રશ્નોને હાથમાં લીધા છે. The Greenhouse Effect Some solar radiation is reflected by the Earth and the atmosphere. Some of the infrared radiation passes through the atmosphere. Some is absorbed and re-emitted in all directions by greenhouse gas molecules. The effect of this is to warm the Earth's surface and the lower atmosphere. Most radiation is absorbed by the Earth's surface and warms it. Atmosphere Earth's surface Infrared radiation is emitted by the Earth's surface ૧૭ ૧૮ - Page #17 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ જૈન ધર્મ, વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ છેલ્લાં છવ્વીસ સો વર્ષથી વૈદિક ધર્મ જેટલા જ પ્રભાવથી જૈન ધર્મ પ્રભાશાળી રહ્યો હતો અને સૂર્ય સમાન ઝળહળતો હતો. જૈન પરંપરા અને વૈદિક હિન્દુ પરંપરા સમાંતર ચાલતી હતી. જ્યારે વૈદિક પરંપરાના મૂળમાં વેદોની ઋચા તથા વૈદિક ક્રિયાકાંડો હતાં અને તેનું ધાર્મિક નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું ત્યારે જૈનોએ પોતાની આગવી પવિત્ર આગમધારા વિકસાવી હતી, જેમાં આચારાંગ સૂત્રનો સમાવેશ થવા પામેલ હતો. તેનું નેતૃત્વ વિહારી સાધુજી તથા સાધ્વીજીઓના હાથમાં હતું જેને ચુસ્તતાથી અને પ્રામાણિકતા, નિષ્ઠાથી અનુસરવામાં આવતું હતું. ચતુર્વિધ સંઘનું પ્રાબલ્ય તથા પ્રભાવ હતો. ભારતભરમાં વિહારયાત્રા (પગપાળા) કરી સાધુસાધ્વીજીઓ જૈનત્વના મૂળ સિદ્ધાંતો તથા આચારોને લોકમાનસમાં અને લોકવ્યવહારમાં પ્રસારિત કરી ધર્મપ્રભાવના કરતાં હતાં. ઉપરોક્ત નિર્દેશ મુજબ હિન્દુત્વમાં દ્વૈત અને અદ્વૈત એમ બે પ્રકારની ઈશ્વરની પરિકલ્પના હતી અને તેના દરેકના વિભિન્ન પેટાભેદ હતા. જૈનોના સિદ્ધાંતના મૂળમાં અનંત જીવોથી ભરપૂર ત્રણ લોક-ઊર્ધ્વ-મધ્ય-અધોની માન્યતા હતી. નારકીઓ અધોલોકમાં મનુષ્યો અને તીર્થંચો મધ્યલોકમાં અને દેવ-દેવીઓ ઊર્ધ્વલોકમાં વસતાં હતાં. જૈનદર્શનનું અંતિમ લક્ષ્ય સિદ્ધક્ષેત્રમાં આત્માને સ્થિર કરી કર્મથી સર્વથા મુક્ત કરી શાશ્વત સુખનો અનંતકાળ સુધી આત્માનુભવ કરવાનું હતું. સ્વભાવમાં જ આત્માના શાશ્વત સુખની કલ્પનાને વાસ્તવિકતામાં રૂપાંતર કરવાનું હતું. સિદ્ધક્ષેત્રના સ્થાનને લોકાગ્રે દેવલોકથી પણ ઉપર અંતિમ છેડા પર માનવામાં, શ્રદ્ધવામાં આવતું હતું, જ્યાં અનંતાનંત મુક્તાત્માઓ શાશ્વતપણે અનંત સુખની લહેરમાં બિરાજમાન થઈ સ્વસંવેદનરૂપ નિજભાવમાં ઉપયોગ અને નિજગુણરૂપ અનંતજ્ઞાન - અનંતદર્શનના ભોકતા હતા. પરમપદના અધિકારી હતા. આ લક્ષ્ય આત્માને સંસારનાં બંધનોથી સદા માટે મુક્ત કરી અજર-અમર-અવિનાશી એવું અમૃત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રેરતું હતું. ૧૯ 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! આ પદ પ્રાપ્ત કરવાના અભ્યાસરૂપે જેમ આત્માને સિદ્ધક્ષેત્રમાં અનંતાસિદ્ધ મુક્ત આત્માઓ સાથે અનેકતામાં સ્વતંત્ર ઐક્ય સ્થાપિત કરી એકમાં અનેક અને અનેકમાં એકનો સમાવેશ કરી, સ્થિરવાસ કરવાનો હોવાથી આ સૃષ્ટિ પર પણ અનેક-અનંત આત્માઓ-જીવો સાથે ભાવાત્મક એકતા સ્થાપિત કરી રાગદ્વેષ વગર, એકસાથે ઐક્ય સ્થાપવાનો આદર્શ વ્યવહારમાં મૂકવાની જૈનત્વ પ્રેરિત સિદ્ધાંતની પ્રરૂપણા કરી. આથી જૈનોએ વાતાવરણ સાથે, પ્રાકૃતિક પરિબળો -જીવસૃષ્ટિ સાથે ઐક્ય કેળવવા બોધ આપ્યો, જેમાં પર્યાવરણનો સમાવેશ થઈ જતાં જૈનો અને પર્યાવરણ એકમેકનાં પૂરક સહાયક તત્ત્વો ગણાયાં. અંતે તેનો પણ સંસારભાવે ત્યાગ કરવાના ઉદ્દેશ સાથે જૈનદર્શનનાં હાર્દ સમા પંચમહાવ્રતો છે જે તેમના અનુયાયીઓ માટે દૈનિક જીવનમાં માર્ગદર્શકરૂપ છે. આ અનુયાયીઓ એટલે સાધુ-સાધ્વીજી, ભગવંતો, સર્વ વિરતિ, શ્રમણ-શ્રમણીઓ આ પાંચ મહાવ્રતો રાષ્ટ્રીય યુગપુરુષ શ્રી મહાત્મા ગાંધીજીને પ્રભાવિત કરી ગયાં. તે મહાવ્રતો છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. વ્યક્તિ આ વ્રતોને ગ્રહણ કરી-સ્વીકારી સર્વ જીવોને ઓછામાં ઓછી પીડા પહોંચાડે છે. સર્વ જીવોને યથાશક્તિ અભયદાન આપી, નિર્દોષ પવિત્ર જીવનને સાધના દ્વારા સાર્થક કરે છે. જૈનદર્શન જિન શાસનમાં જીવોના ભેદો તેને પ્રાપ્ત ઇન્દ્રિયો મુજબ પાડવામાં આવ્યા છે. દા.ત. એક ઇન્દ્રિય તથા મનવાળા સંજ્ઞી મનુષ્યોરૂપ, ત્રસ જીવો, ત્યાં સ્થાવર જીવો એકેન્દ્રિય જીવોમાં પૃથ્વી, અપ (જળ), તેઉ (અગ્નિ), વાઉ (વાયુ), સૂક્ષ્મ-બાદર પ્રત્યેક સાધારણ વનસ્પતિ, છોડ, વૃક્ષાદિનો સમાવેશ થાય છે. આ બધાં સ્પર્શેન્દ્રિય દ્વારા સંસાર ભોગવે છે. કીટ, શંખ, છીપ આદિ સૂક્ષ્મ બેઇન્દ્રિય જીવો જેમને સ્પર્શ ઉપરાંત મુખ (સ્વાદરસેન્દ્રિય) પણ હોય છે. માંકડ, કીડી આદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શ, સ્વાદ ઉપરાંત સૂંઘવાની ઘ્રાણેન્દ્રિય હોય છે. ચૌરેન્દ્રીય જીવો માખી, ભમરા વગેરે જીવોને જોવાની ઇન્દ્રિય આંખ પણ હોય છે. ત્યાંથી આગળ વધતા પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવો જેમાં ગાય, બળદ, ઘોડા, હાથી આદિ જીવો છે જેમાં પાંચમી શ્રવણેન્દ્રિય કાન હોય છે જે સાંભળવામાં સહાયરૂપ થાય છે. આમાં સ્થળચરજળચર આદિ પ્રાણીઓનો સમાવેશ છે. તેઓમાંનાં કેટલાક મનરૂપી સંજ્ઞીપણું પ્રાપ્ત થવાથી વિચારી પણ શકે છે. ૨૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક જૈન સાધકો માટે આમાંના કોઈ પણ જીવોની વિરાધના કરવી (દુઃખ પહોંચાડવું) તે જીવોની ઇન્દ્રિયોની શક્તિ મુજબ ઉત્તરોત્તર ગાઢ અશુભ કર્મબંધરૂપ ઠરે છે, જે દુઃખકર્તા નીવડે છે. તે તેમની મોક્ષસાધનામાં બાધક થાય છે. કર્મોથી બચવા અને તેને વધતાં અટકાવવા જૈનો હિંસા સંબંધિત પ્રવૃત્તિનો ત્યાગ કરે છે અને શાકાહારી ખોરાક આરોગે છે. સાધનામાર્ગે આગળ વધેલ સાધુ-સાધ્વીજીઓ તો વિકસેન્દ્રિય અને યથાસંભવ સ્થાવર જીવોની પણ યત્નાપૂર્વક દયા પાળી કર્મબંધથી હળવા થવા પુરુષાર્થ કરે છે. રજોહરણ (એટલે એક પ્રકારનું કોમળ દોરા દ્વારા બનાવેલ રજ-કચરો દૂર કરવાનું, સફાઈ કરવાનું ઉપકરણ) દ્વારા તેમના ગમનાગમનની ક્રિયાને ઇરિયા સમિતિનું પાલન કરી યથાશક્ય જીવદયાપાલનમાં પ્રવૃત્ત રહે છે. તેઓ નાના-મોટા કોઈ પણ જીવોને કોઈ પ્રકારની હાનિ-ક્ષતિ-દુ:ખ પહોંચાડતા નથી કે નથી સૂક્ષ્મ અપકાય પાણીના જીવોની પણ દયા પાળે છે. જૈનોનું વિશ્વદર્શન ધરતી અને અવકાશ (ગ્રહમંડળ) બન્નેને આવરી લે છે. વિશ્વમાં રહેલ ચૈતન્યશક્તિ-જીવનશક્તિનું તેમનું દર્શન-અવલોકન, માન્યતા, શ્રદ્ધા વગેરે અદભુત છે. આને કારણે તેઓ પર્યાવરણ રક્ષા માટે અત્યંત સજાગ છે. તે આદર્શની પૂર્તિ માટે પર્યાવરણ રક્ષા આંદોલનમાં ઉત્સાહથી ભાગ લઈ સર્વ જીવરક્ષાના આદર્શને જીવંત રાખવા યથાશક્તિ યોગદાન આપે છે. આ દષ્ટિથી જૈનોનાં પાંચ મહાવ્રતોનું પર્યાવરણ રક્ષાની દષ્ટિએ પુન: અવલોકન કરવું જોઈએ અને તે મુજબ વિશિષ્ટ અર્થઘટન થઈ શકે. પહેલા વ્રતમાં જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાના-મોટા જીવો પ્રત્યેની વાત્સલ્યવૃત્તિનું કરુણ મંગલદર્શન કરાવે છે. બીજું, આ વ્રત પર્યાવરણ સંતુલનમાં સહાય કરે છે. સત્ય મહાવ્રતનું અનુસરણ પરસ્પર વસ્તુઓના જીવોના સંબંધને દર્શાવે છે. એક સત્યવાદી અને સત્યપ્રિય અસંયમિત દુર્બયથી થતા પીડાત્મક નુકસાનને સહેલાઈથી અવગણી ન શકે. ત્રીજું, અસ્તેય મહાવ્રત (ચોરી ન કરવી). વિશ્વની મર્યાદિત સંપત્તિ પ્રત્યે નિર્દેશ કરી તેને આવતી પેઢીની જરૂરિયાત સંતોષવા માટે સંરક્ષણ કરવા પ્રેરિત કરે છે. (દુર્બય, બેદરકારીપૂર્વકનો ઉપયોગ નિવારી કરકસરયુક્ત ઉપયોગ કરવા અને તે રીતે જીવરક્ષા-જીવસૃષ્ટિના સંરક્ષણ માટે યથાશક્તિ પ્રવૃત્ત રહેવા બોધ - ૨૧ KANABA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 48-02240 આપે છે). બ્રહ્મચર્ય પાલન દ્વારા ચોથુ મહાવ્રત વિશ્વની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા સારું યોગદાન આપી શકે અને સહાયભૂત થઈ શકે. જ્યારે અપરિગ્રહ વૃત્તિ-વ્રતનું પાલન એક પ્રકારની શિસ્ત પ્રેરે છે. વિચારણા કરવા સ્થિરતા બક્ષે છે. ચીજવસ્તુનો સંગ્રહ કરતાં પહેલાં ભૌતિક સંપત્તિ-દ્રવ્ય, મિલકતાદિની સંગ્રહવૃત્તિ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે વિચારવા જાગૃત કરે છે. અપરિગ્રહ વ્રત અમર્યાદ ભોગ-ઉપભોગનું નિયમન કરવા સહાયક છે જે કુદરતી સંપત્તિનો દુર્વ્યય અટકાવે છે. કર્માદાન એટલે મહાઆરંભ સમારંભ - એકેન્દ્રીય આદિ (અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને પૃથ્વી ત્રસ જીવોનો ઘાત થતો હોય તેવા ઉદ્યોગ-ધંધા). માનવીમાં રહેલ અનિયંત્રિત સંગ્રહવૃત્તિ અને જીવોની રક્ષા કરે છે. મમત્વ, પર્યાવરણ વિષયક ચિંતાનું મૂળ કારણ છે. સાધુજી-સાધ્વીજીઓ તેમની નિત્ય પ્રવૃત્તિમાં રોજિંદી આધ્યાત્મિક સાધના દ્વારા પર્યાવરણની વિશાળ સૃષ્ટિ પર ઊર્ધ્વવૃત્તિ દ્વારા ઘણું યોગદાન આપી અગત્યનો ભાગ ભજવે છે. પર્યાવરણ રક્ષા એ તેમનો આધ્યાત્મિક ઉચ્ચ આદર્શ પર્યાવરણની જાળવણી માટે અત્યંત ઉપકારક છે. સ્વ-પર કલ્યાણનો દ્યોતક છે. જૈન સમાજ તેમની સંભાળ, કાળજી અને લક્ષ દ્વારા આધ્યાત્મિક આદર્શ પરંપરા, ભૌતિકવાદ પ્રત્યેનો લાલસારૂપી પ્રમાદ છોડી તેમના અનુભવોને, અહિંસાના આદર્શને મૂર્તિમંત કરવાના ઉપયોગમાં લઈ પર્યાવરણ રક્ષાને નવું પરિમાણ બક્ષી શકે અને પોતાની ઉચ્ચ વૃત્તિનું દર્શન કરાવી શકે. - પર્યાવરણ રક્ષાના પરિપ્રેક્ષ્યમાં જૈનોની અહિંસાપ્રધાન પરંપરાને કારણે તથા માંસાહાર વિરુદ્ધની તેમની ઝુંબેશના ઇતિહાસથી તેમ જ પશુબલિના ઉગ્ર વિરોધ ઉપરાંત જ્યાં હિંસાનો અતિરેક અર્થાત્ મહાઆરંભ થાય તેવી કર્માદાન-વ્યાપારની પ્રવૃત્તિને મહઅંશે ટાળવાના પ્રયાસ થતા હોય તેવા જૈનો પર્યાવરણ રક્ષા માટે સૌથી વધુ અનુકૂળ બની રહે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો કરતાં અને પર્યાવરણને દૂષિત કરતાં ઉદ્યોગગૃહો સાથે જોડાયેલા જૈનો આ પ્રવૃત્તિમાં પરિવર્તન લાવી નિયમન કરે તો તેણે નિજી ધર્મ પ્રતિ વફાદારીનું દર્શન કરાવ્યું ગણાશે, જે સ્વ પર કલ્યાણકારી ગણાશે. ગાય અને પશુરક્ષામાં જેનો જેને કુળદેવી ગણે છે તેવી જીવદયા અગત્યનો ભાગ ભજવે છે. ૨૨ - Page #19 -------------------------------------------------------------------------- ________________ B%E0 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 90%9B%થ ઉપસંહાર - સમાપનઃ પૃથ્વી-ધરતીની નૈતિક-આદર્શ પરિસ્થિતિના નિર્માણમાં વૈદિક-હિન્દુ તથા જૈન પરંપરા એક અજોડ અને સમૃદ્ધ સાધન-સંપત્તિનું યોગદાન આપે છે. હિન્દુ વિચારધારા ધરતીને દેવીરૂપ-માતારૂપ માને છે અને તે રીતે તેનું બહુમાન-પૂજા કરે છે. આ ધરતીને પૂજનીય-આદરણીય માની બહ્માન કરે છે. તેમના મતે પૃથ્વીપાણી-અગ્નિ-વાયુ-આકાશ મહાભૂતરૂપ ગણી એક શક્તિરૂપે પૂજે છે. સાદગીભરી જીવનશૈલી આર્થિક વિકાસ જાળવવામાં સહાયરૂપ થાય છે. પૃથ્વી-ધરતી પ્રતિનો આ મૈત્રીભાવ ધર્મનું એક અંગ મનાય છે. દષ્ટિથી અહોભાવપૂર્વક જોવાય-શ્રદ્ધાય છે. જૈન પરંપરાની વિચારધારા-આદર્શ ધરતીને એકેન્દ્રીય રૂપ સજીવ સ્થાવર ચૈતન્ય સ્વરૂપ ગણી તેની રક્ષા કરવા પ્રતિબદ્ધતા દાખવે છે અને વિશ્વમૈત્રીની-અહિંસાની મૈત્રીની વિચારધારા પર્યાવરણ રક્ષામાં ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે. વિશ્વના દરેક જીવો પરપરસ્પર સંબંધથી સંકળાયેલા છે તેવો ઉચ્ચ આદર્શ રજૂ કરે છે અને ત્રસ સ્થાવરની સમાનભાવે યથાશક્ય રક્ષા કરવા પ્રવૃત્ત બને છે અને પ્રબોધ છે. અહિંસાના ઉચ્ચ સૈદ્ધાન્તિક આદર્શ પર્યાવરણ રક્ષા માટે અતિમૂલ્યવાન છે. બન્ને વૈદિક અને જૈન સંસ્કૃતિનું વલણ ભૌતિક્તા પ્રતિ ઉદાસીન રહી યોગી, શ્રમણ પરંપરા પ્રતિ આગળ વધવા આધ્યાત્મિક વિકાસ પર જોર આપે છે. પર્યાવરણના આયોજનમાં ભૌતિક વિકાસ પ્રત્યે તેઓ ઉદાસીન હોઈ શકે, પરંતુ બન્ને સંસ્કૃતિ માનવ-ધરતીના સંબંધોનું નવું પરિમાણ બક્ષી મૈત્રીભાવનો વિકાસ કરવા દ્વારા પર્યાવરણ રક્ષાના સિદ્ધાન્તમાં ઘણો જ ઉપયોગી નીવડી શકે તેમ છે. તેની સહર્ષ નોંધ લેવી જ રહી. બન્ને આદર્શો અને વિચારધારાઓ અપેક્ષિત વિકાસમાં ઘણા જ સહાયરૂપ-મહત્ત્વનાં છે. જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે. જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે. સાથે સાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે. એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે. સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું ૨૩ 88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે ! - સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે. આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્દભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. જૈન ધર્મે સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે. ભોગલક્ષી જીવનશૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમની વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તાવૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈનદર્શને ઊંડું ચિંતન કર્યું છે. પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકો પર પરસ્પરનું સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. જૈન ધર્મ એક સજીવ તત્ત્વરૂપે સ્વીકારે છે. તેમાં અપકાયના સ્થાવર જીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર છવો તેમ જ ત્રસકાયના એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર જીવોની હિંસા થાય છે. ઇરાનઇરાકના ખાડીયુદ્ધના તેલ-કચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું. પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, માનવજાતે પણ ખૂબ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે. ૨૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ હિરોશીમા - નાગાસાકી પર થયેલા બૉમ્બવિસ્ફોટને કારણે તાપમાન (ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (અલ્પા, બીટી, ગામા) રેડીએશનને કારણે કૅન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યાં. અમેરિકાની સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધસર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપભોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લૅન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહીં, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે. આઇસક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જ્હોન રોબિન્સે લખેલા પુસ્તક ‘ડાયેટ ફૉર ન્યૂ અમેરિકા’માં જણાવ્યું છે કે, માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્વ્યય થાય છે તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉદ્ભવી છે. લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચ્ચીસો ગૅલન પાણી, અનેક ગૅલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે તેટલું પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવે છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ ઉત્પાદન માટે વીસ ગણું રો-મટિરિયલ્સ વપરાય છે. લેખકના મતે અમેરિકા જો બેફામ માંસાહર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાની તેમ જ જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય, વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે. ૨૫ 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે, વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રૂરતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો ઑક્સિજન પેદા કરવા માટે ૫૦ વર્ષનું આયુષ્ય તથા ૫૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષ હોવાં જાઈએ. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રૂંધી તેની હત્યા કરવા સમાન છે. વાયુનાં અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન ઑક્સાઈડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ૧૬ ટકાની વૃદ્ધિ થઈ છે જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઈટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે જે વાયુનું પ્રદૂષણ વધારે છે. જૈન ધર્મે અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે. માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો પણ નિષેધ કર્યો છે. કોલાહલના કારણે થતાં ધ્વનિ પ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે. આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી. આ પર્યાવરણ વિજ્ઞાનનું મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ ને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યાં છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદૂષણમાં વૃદ્ધિ કરી રહ્યો છે. ૨૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ » » તેની પાછળ તેનું જ્ઞાન કામ કરી રહ્યું છે. તેનું બીજું કારણ છે-આધ્યાત્મિક સ્વાધ્યની ઊણપ. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા જૈન ધર્મના સંદર્ભ પર આચાર્ય મહાપ્રજ્ઞના વિચારો ચિંતનપ્રેરક છે. ભગવાન મહાવીરે કહ્યું : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ તમામમાં જીવન છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વના અસ્વીકારનો અર્થ છે - પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દશ્ય અને અદશ-તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. અચેતન જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. આ જગતમાં રહેનારી પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનની ઓઢણી ઓઢેલી છે. જીવ જીવને પ્રભાવિત કરે છે, તેમ અજીવને પણ પ્રભાવિત કરે છે. આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે, તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે. અન્યનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે. ચૈત્યવૃક્ષની પરંપરા મહાવીર સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું. વનમાં જે ઉપલબ્ધ છે તે નગરમાં નથી. આ અનુભૂતિએ વળી પાછું નગરને વનસ્થલી સાથે જોડ્યું છે. વૃક્ષો અને માણસને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં પણ સહાયક નીવડે છે. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. વૃક્ષોનો એક વર્ગ છે - ચૈત્યવૃક્ષ. જેની આસપાસ ચોતરો હોય, ચબૂતરો બનાવેલો હોય તેને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ એક અભિગમ છે. આ શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક છે. જેનું સાન્નિધ્ય ચિત્તને અલ્લાદિત કરનારું અથવા તો ચેતનાને જગાડનારું હોય તે ચૈત્યવૃક્ષ છે. ચૈત્યવૃક્ષની પરંપરા ચેતના સાથે જોડાયેલી છે. પીપળો, અશોક, શાલ-આવાં વૃક્ષોનો ચેતનાના જાગરણ સાથે ગાઢ સંબંધ છે. તેમની ઉપેક્ષા પોતાના અસ્તિત્વની ઉપેક્ષા કરતાં જરાય ઓછી નથી. જૈનોના તમામ તીર્થંકરોના દીક્ષા અને કેળવજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો (કલ્યાણકો) વન અને વૃક્ષ સાથે જાડાયેલા છે. અજિતનાથને શકરમુખ ઉદ્યાનમાં સપ્તપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. તીર્થંકર સંભવનાથને સહમવનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું. આદિનાથ પ્રથમ તીર્થંકર 2ષભદેવને શમુખ ઉદ્યાનમાં વટવૃક્ષ (વડલા) નીચે કેવળજ્ઞાન થયું. પાર્શ્વનાથ ભગવાનને આશ્રમપદ ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીને શ્યામવનમાં શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન પછી સમોસરણમાં બિરાજી ચૈત્યવૃક્ષ નીચે પ્રથમ દેશના આપી. ચરમતીર્થંકર મહાવીરસ્વામી ગુણશીલ આદિ ચૈત્ય - વિ. ઉદ્યાનોમાં શેષકાળમાં વાસ કરતા અને ઉદ્યાનમાં ચાતુર્માસ અર્થે રોકાતા. આમ જૈન તીર્થંકરોનો વૃક્ષો-વન અને પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો અભિપ્રેત છે. મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દીના પ્રસંગ પછી મહાવીર વનસ્થલીનું કાર્ય શરૂ થયું. દિલ્હી માત્ર હિન્દુસ્તાનની જ રાજધાની નથી, પ્રદૂષણની પણ રાજધાની છે. અનેક પાર્ક અને વનસ્થલી હોવા છતાં તે બે દસકા પછી રહેવા યોગ્ય નહીં હોય એમ પ્રતીત થયા કરે છે. આવા સંજોગોમાં મહાવીર વનસ્થલીનું શું વિશેષ મહત્ત્વ હશે એ પણ એક પ્રશ્નાર્થચિહ્ન છે. આનું સમાધાન આપણે મહાવીરના જીવનદર્શનમાંથી શોધવાનું – પામવાનું છે. પ્રદૂષણની સમસ્યા - મહાવીર અહિંસાના મહાન પ્રવક્તા હતા. તેમના અહિંસાવિજ્ઞાનને પર્યાવરણવિજ્ઞાન પણ કહી શકાય છે. પાણીનો અનાવશ્યક વ્યય, વૃક્ષો - છોડવાઓનો અનાવશ્યક ઉપભોગ આ બધું મહાવીરની અહિંસામાં અક્રણીય કાર્ય છે. ધ્વનિ, વાયુ-પ્રદૂષણ અને જળ-પ્રદૂષણની સમસ્યાનું સમાધાન માત્ર નવસ્થલીનું નિર્માણ જ નથી. તેનું સમાધાન છે વ્યાવસાયીકરણની આંધળી પ્રવૃત્તિ પર નિયંત્રણ. શું આ મુક્ત માનસિકતા અને મુક્ત ભોગના વાતાવરણમાં સંયમની વાત વિચારી ૨૮ ૨૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક શકાય એમ છે ખરી ? શું સંયમનો અર્થ સમજ્યા વગર આપણે પર્યાવરણના પ્રદૂષણને ઘટાડી શકશું ખરા ? પર્યાવરણનું પ્રદૂષણ આરોગ્યને પ્રભાવિત કરી રહ્યું છે. અધિક આવશ્યકતા, અધિક માગ, અધિક ખપત અને અધિક ઉપભોગ પર્યાવરણ-પ્રદૂષણનાં કારક તત્ત્વો છે. આ વૈજ્ઞાનિક અને વિકાસના યુગમાં આવશ્યક્તા તેમ જ ઉપભોગને ઘટાડવાની વાત કહેવી એ જાણે અપરાધ જેવું લાગે છે. આપણે સચ્ચાઈ સામે ક્યાં સુધી આંખમિચામણાંની રમત રમતા રહીશું ? આખાય યથાર્થને સ્વીકારવું જ પડશે. પર્યાવરણ વિજ્ઞાનનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – લિમિટેશન. પદાર્થો ઓછા છે અને ઉપભોગતાઓ અધિક છે. આ સમસ્યાનું સમાધાન છે - સંયમ. વૃક્ષ પર્યાવરણના પ્રદૂષણને ઘટાડે છે. આ દષ્ટિએ બગીચાઓ અને જંગલોનું મહત્ત્વ અધિક છે. પ્રદૂષણના સ્ત્રોત નિરંતર વધી રહ્યા છે અને તે વધતા જ રહેશે તો બિચારાં વૃક્ષો ક્યાં સુધી પ્રદૂષણને ઘટાડતાં રહેશે ? મૂળ સમસ્યા પ્રદૂષણ ઘટાડનારી મનોરચનાની છે. સમાજની મનોરચના પ્રદૂષણ વધારનારી છે અને આપણો મુદ્દો છે તેને ઘટાડવાનો. આજનો માણસ માત્ર શારીરિક આરોગ્યની જ ઉપેક્ષા નથી કરી રહ્યો, તે માનસિક અને ભાવાત્મક આરોગ્યની પણ ઉપેક્ષા કરી રહ્યો છે. સ્વસ્થ શરીર તો સ્વસ્થ મન - આ સત્યને જોવાનું એક પાસું છે. તેનું બીજું પાસું છે - મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર અને મન બંનેનું આરોગ્ય આધ્યાત્મિક આરોગ્યનું કારણ બને છે. પદાર્થની ભાષાનો સમજદાર માણસ શું અહિંસાની આ ભાષાને સમજવાનો પ્રયત્ન કરશે ખરો ? ભગવાન મહાવીરે પર્યાવરણનો આધાર જ માત્ર નથી આપ્યો, તેની ક્રિયાન્વિતીનો માર્ગ પણ બતાવ્યો છે. જે જીવની હિંસા વગર તમારી જીવનયાત્રા ચાલી શકતી હોય તે જીવની હિંસા ન કરો. જીવનયાત્રા માટે જેમનો ઉપભોગ અનિવાર્ય છે, તેમની પણ અનાવશ્યક હિંસા ન કરો. પદાર્થનો પણ અનાવશ્યક ઉપભોગ ન કરો. આ નિર્દશના સંદર્ભમાં વર્તમાન પર્યાવરણની સમસ્યાની સમીક્ષા આવશ્યક છે. આજે પૃથ્વીનું વધારે પડતું દોહન થઈ રહ્યું છે. તેનાથી જગતનું સંતુલન વેરવિખેર થઈ રહ્યું છે. ઊર્જાના સ્રોત સમાપ્ત થઈ રહ્યા છે. ખનિજ ભંડારો ખાલી થવા લાગ્યા છે. આજના વૈજ્ઞાનિકો ઊના નવા સ્ત્રોતો શોધવામાં સક્રિય બન્યા ૨૯ f8A%D9%8Aપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68% B BA છે. સાથે સાથે ઉપલબ્ધ સોતોની સમાપ્તિથી પણ ચિંતિત છે. પાણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. એવી આશંકા છે કે એક દિવસ પીવાનું પાણી દુર્લભ બની જશે. જંગલો ને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેનાં પરિણામો અનેક પ્રદેશો અત્યારે ભોગવી રહ્યાં છે. વરસાદની ઊણપનું બહુ મોટું કારણ વૃક્ષોનું નિકંદન માનવામાં આવી રહ્યું છે. ઇચ્છા અને ભોગ, સુખવાદી અને સુવિધાવાદી દષ્ટિકોણે હિંસાને ભડકાવી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ છિન્નભિન્ન કર્યું છે. અહિંસાનો સિદ્ધાંત આત્મશુદ્ધિ છે તો સાથેસાથે તે પર્યાવરણશુદ્ધિનો પણ છે. પદાર્થ સીમિત છે, ઉપભોક્તા અધિક છે અને ઈચ્છા અસીમ છે. અહિંસાનો સિદ્ધાંત છે - ઇછાનો સંયમ કરો, તેમાં કાપકૂપ કરો. જે ઇચ્છા પેદા થાય તેને તે જ સ્વરૂપે સ્વીકારી ન લેવી, પરંતુ તેનું શુદ્ધીકરણ કરવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો ને ઉદ્યોગપતિઓ માનવી સમક્ષ સુવિધાનાં વધુ ને વધુ સાધનો રજૂ કરવા ઇચ્છે છે, જે અગાઉ ક્યારેય નથી બન્યા તેવા પદાર્થો ઇચ્છે છે. એક તરફ લોકોનો સુવિધાવાદી દષ્ટિકોણ બની ગયો છે, બીજી તરફ સુવિધાનાં સાધનોના નિર્માણની હોડ શરૂ થઈ ગઈ છે. જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ કંઈક ગૌણ બની ગઈ છે, સુવિધાનાં સાધનો અને પ્રસાધન સામગ્રી વગેરે મુખ્ય બની ગયાં છે. આવી સ્થિતિમાં અનાવશ્યક હિંસા વધી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ બગડ્યું છે. આજે પર્યાવરણના પ્રદૂષણનો કોલાહલ જોરશોરથી સાંભળવા મળે છે, પરંતુ આ પ્રદૂષણ દૂર થાય કઈ રીતે ? સુવિધાવાદી આંકાક્ષાની આગ ભભૂકતી રહે અને પ્રદૂષણનો ધુમાડો ન નીકળે એ કઈ રીતે શક્ય બને ? અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યાને ન જ ઉકલી શકાય. વીતરાગી પ્રભુ મહાવીરે પ્રરૂપેલ માર્ગનું આચરણ પર્યાવરણ સંતુલન માટે જરૂર સહાયક થઈ શકે. Page #23 -------------------------------------------------------------------------- ________________ » » પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ થક વૈશ્વિક તાપમાન, પર્યાવરણ અને ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી નીતિશાસ્ત્રીઓ તથા ઈશ્વરવાદીઓ હવે પર્યાવરણીય પડકારના પ્રત્યુત્તરરૂપે સજાગ બન્યા છે. વિશ્વને વધુ ઉષ્ણ, ઉગ્ર, તોફાન, ભીડ-ભાડયુક્ત હિંસક જોઈ ચિંતિત પણ થયા છે. જીવસૃષ્ટિ પ્રતિ સભાનતા - પરિવર્તન લાવવાની તીવ્રતા જ્યારે ઘટતી જાય છે તેવા સમયમાં ક્રિશ્ચિયાનિટીના ભિન્નભિન્ન પંથ, પરંપરાઓ અને સંસ્કૃતિની આ વિષય પરત્વે વિચારધારાઓના મુદ્દાઓનો અભ્યાસ કરવો રસપ્રદ થઈ પડશે જે નોંધમાં સાત મુદ્દાઓ છે. - પહેલો મુદ્દો : ધર્મગ્રંથો અને પ્રચલિત પરંપરાનું પુનર્વાલોકન કરી ખ્રિસ્તી માન્યતા અને નીતિશાસ્ત્રનું પર્યાવરણની ભાષામાં રૂપાંતર કરવું. જીવસૃષ્ટિ તેની સમગ્રતામાં ઈશ્વરને પ્યારી છે. ઈશ્વર તેનો સીધો સંબંધ સ્થાપિત કરવાની સાથે કલ્યાણની ખેવના રાખે છે. ઈતર જીવસૃષ્ટિની ઉત્પત્તિ ઈશ્વરે તેમના અધિકાર અને તેમના જીવન માણવા માટે કરી છે. સાથે સાથે તેણે માનવજાતના સાથીરૂપે અને સહાયક્તરૂપે સેવા આપવાની છે. ખ્રિસ્તીઓ સૃષ્ટિકેન્દ્રિત વાયુમંડળ કે જેમાં ઈશ્વરીય શક્તિનો સંચાર છે તે શ્વાસોશ્વાસરૂપે પ્રાણશક્તિ, પ્રજ્ઞાશક્તિ જે સતત નવજીવનના નિર્માણમાં રત રહે છે અને પ્રેમનું રક્ષણાત્મક પોષણ કરે છે. બાઈબલની પરિકલ્પના એક વિનાશકારી જીવનપદ્ધતિ દ્વારા થયેલા નુકસાનની રૂઝ લાવવાનું કામ કરે છે. જેવી રીતે જળ, પ્રકાશ, કબૂતર, માતા, અગ્નિ, પ્રાણવાયુ વગેરે પ્રાણરક્ષક છે અને પીડામાં રાહત આપે છે. ક્રીટીપાનીટી અને ઈકોલૉજીના સર્જક ડાયરેક્ટર ટી. હેઝલ અને થોમસ બેરીઆનાં નિરીક્ષણો રસપ્રદ છે. બીજો મુદ્દો : કુદરત અધ્યાત્મ અને નૈતિકતા વચ્ચેના જટિલ સંબંધોનું સંશોધન કરે છે. ખ્રિસ્તી ધર્મનું આધુનિક સ્વરૂપ વર્તમાન યુગમાં એવું રહેલું કે 22.2. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી તેણે કુદરતની પ્રકટ શક્તિમાં શ્રદ્ધા ગુમાવી માનવતાને સર્વોપરી ગણાવી ભ્રષ્ટ જીવનને ચાલાકીપૂર્વક તેની સામે મૂકી એક પ્રકારનો અનર્થ સર્યો છે. સમકાલીન ખગોળશાસે ધરતી અને વિશ્વના સ્વભાવગત સંબંધ એકએક પદ્ધતિરૂપે પ્રસ્થાપિત કરી વિવિધ વિષયોનું સંકલન સંમિશ્રણ કરી માનવોએ એ મુજબ જીવન ગોઠવી લેવાનું છે. તેઓ કહે છે કે આ અમારું એક મહાન કાર્ય છે અને તે દ્વારા ગ્રહોની (અવકાશી ગ્રહો)માં માનવીની હાજરી દ્વારા તેને આધાર આપી નવી પ્રણાલિકા સ્થાપિત કરવા તત્પર છે. ત્રીજો મુદ્દો : માનવધર્મ, વિજ્ઞાન અને રાજનીતિ દ્વારા આધુનિક તત્ત્વજ્ઞાનને જે માન્યતા આપવામાં આવી છે તેની કડક આલોચના કરવામાં આવી છે. ખ્રિસ્તી ઈશ્વરવાદે તેમાં પાયાનો ભાગ ભજવેલ છે જે દ્વારા સાંસ્કૃતિક અને પર્યાવરણીય વાતાવરણનો અનુચિત ઉદ્ભવ થયેલ છે જેના પરિણામે કુદરત પર બૌદ્ધિકતા અને વૈજ્ઞાનિકતાએ વિજય મેળવવાનો દાવો કરવામાં આવે છે. હવે ભૌતિક અને પર્યાવરણીય શાસ્ત્રો દ્વારા માનવી અને કુદરત વચ્ચે પોષક સંબંધ પ્રસ્થાપિત કરવા, પર્યાવરણીય ન્યાયને, બૌદ્ધિક પરિમાણ બાઈબલ, સબ્બાથ અને ઈશ્વરીય સૃષ્ટિને એક દષ્ટિ થઈ રહેલ છે. ચોથા મુદ્દામાં નોંધેલ છે કે ઈશ્વરવાદ ક્રિસ્ટિયાનિઝમ (ખ્રિસ્તીવાદ)ની પવિત્રતા અને સમજણ ઉપરાંત, ઉપદેશક તત્ત્વને સમજણ અને પરંપરાગત સંસ્કૃતિનું અનેરું પ્રદાન છે. ઉદારમતવાદી, ઈશ્વરવાદ, પર્યાવરણને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખ્રિસ્તીવાદ સાથે સુમેળ સાધી એવી પવિત્ર ભાવનાની વાત કરે છે કે ઈશ્વર અમારી સાથે છે. આ ઉપદેશાત્મક તત્ત્વનું પરિમાણ પ્રગટ માત્રામાં છે. પૌર્વાત્ય સૂફીવાદ, મૂર્તિપૂજક્તા, કલાત્મક સૌંદર્યવાદ અને સાહિત્ય દ્વારા પ્રાકૃતિક વિશ્વ સાથે જોડાણ કરે છે, જેમાં અંતિમ લક્ષની પરિકલ્પના એક અદ્ભુત ઉગમસ્થાન છે જેમાંથી શક્તિ ને ગુણોની કદર પ્રગટે છે. પાંચમા મુદ્દાનું તારણ એ છે કે પર્યાવરણના પ્રશ્નોના અનુસંધાનમાં પરંપરાગત વર્ગીકરણ જે સામાજિક ને પર્યાવરણીય રીતે અદશ્યતા ધરાવે છે જેનું પુનઃ અવલોકન કરવાની જરૂર છે. - છઠ્ઠો મુદ્દો ઈસાઈ પર્યાવરણીય નીતિનો ઉદ્ભવ અને પરિવર્તનરૂપે ૩૨ ૩૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ 3g ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ પરિવર્તિત કરે છે જે કુદરતની પ્રક્રિયામાં માનવીય મધ્યસ્થી દ્વારા આધ્યાત્મિક અને ઈશ્વરીય દષ્ટિબિંદુનું પ્રરૂપણ થાય છે જે નીતિમતાનું પોષક છે. સાતમો ભેદ તે માનવીય તથા અન્ય જીવસૃષ્ટિને પર્યાવરણીય ન્યાય આપવાની બાબત પર ભાર મૂકતાં પ્રકાશનોને ઉજાગર કરે છે. આ સાહિત્ય પર્યાવરણીય અખંડિતતા તથા સામાજિક અને આર્થિક સમાનતા પર ભાર મૂકે છે. ઈસાઈની પરંપરાગત વિચારધારા જે ફક્ત માનવીનાં સુખ અને મુક્તિ સુધી મર્યાદિત છે. તેની આ નૂતન વિચારધારા ઉપેક્ષા અને પરિત્યાગ કરે છે. અહીં જીવો પ્રત્યેના આદરભાવ, પર્યાવરણીય રક્ષા, વ્યવસ્થિત વહેંચણી અને સમાન ધોરણે યથાયોગ્ય ઉપભોગની વાત અભિપ્રેત છે. અંતમાં, સૃષ્ટિના તમામ જીવના જીવનનો સ્વીકાર એ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, આ વિચારધારાનું આચરણ જરૂર વિશ્વકલ્યાણમાં પરિણમી શકે છે. 33 ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ વૈશ્વિક તાપમાન અને ઈસાઈ ધર્મસંસ્કરણની ખામીણ પ્રજા ઈસાઈ ધર્મના એક સંપ્રદાય રિબાપ્લિઝમ (Rebaptism) પુન: ધર્મસંસ્કરણ પામતી આમીશ પ્રજાની જીવનશૈલી પર્યાવરણ સંદર્ભે સમજવી રસપ્રદ થઈ પડશે. યુરોપમાં ઈ.સ. ૧૫૧૭માં ‘માર્ટિન લ્યુથર’ નામના એક મહાન ધર્મસુધારકે રોમન કેથલિક ચર્ચની સામે વિદ્રોહ પોકાર્યો. ખ્રિસ્તી ધર્મમાં ધર્મસંસ્કરણ બાળવયે થાય છે. ઝુરીચમાં વિદ્રોહીના આ મંડળે એવો દૃઢ મત રજૂ કર્યો કે ધર્મસંસ્કરણ પુખ્ત વયે તેની જાગૃતિ અને સંમતિપૂર્વક થવું જોઈએ. રૂઢિચુસ્ત લોકોએ આ સુધારકોને ત્રાસ આપતાં તેઓ અમેરિકા ચાલ્યા ગયા. આ ધર્મ પાળનારા લોકો આમીશ પ્રજા તરીકે ઓળખાયા. ૧૭૬૦થી ૧૮૮૦ના ગાળામાં ભિન્નભિન્ન સમૂહમાં ‘પેન્સિલવેનિયા' રાજ્યના લેકેસ્ટર વિસ્તારમાં સ્થળાંતર કર્યું. આ વિસ્તારની ૯૪૬ ચોરસમાઈલ જેટલી જમીનને કૃષિસ્વર્ગમાં બદલી નાખી. આ ક્ષેત્રના લોકો તેને પૃથ્વીનો બગીચો કહે છે. આ પ્રજા ચર્ચના મોવડીઓની સત્તા નહીં, પણ માત્ર બાઈબલની સત્તા સ્વીકારે છે. આમીશ પ્રજાને પોતાનું ખેતર અને ગૌશાળા હોય છે જેનું સંયુક્ત કુટુંબ ખેતરોમાં વસે છે. રૂઢિચુસ્ત આમીશ લોકોની વસતિ દોઢ લાખ છે, જેઓ અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં અને કૅનેડાના ‘એન્ટરિયો’ રાજ્યમાં વસે છે. આ પ્રજા અમેરિકાના ઇન્ડિયાના, પેન્સિલવેનિયા અને ઓહાયામાં વધુ છે. યુગપ્રવાહથી તદ્દન વિપરીત રીતે જીવતી આ આમીશ પ્રજાની જનસંખ્યા બહુ ઝડપથી વધતી રહી છે. તેમની જનસંખ્યા છેલ્લાં સો વર્ષમાં ૧૩ ગણી વધી છે. પર્યાવરણ સંબંધે તેમની જીવનશૈલીનો અભ્યાસ કરવો રસપ્રદ થઈ પડશે. ૩૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક આમીશ લોકો મોટરકારનો ઉપયોગ કરતા નથી. તેમની વસાહતમાં મોટરકારનો પ્રવેશ થઈ શકતો નથી. તેમના માટે વાહનવ્યવહારનું મુખ્ય સાધન ઘોડાગાડી છે. જાહેર વિતરણ દ્વારા અપાતી વીજળીનો તેઓ ઉપયોગ કરતા નથી. ઘરને પ્રકાશિત કરવા વીજળીના ગોળા નહીં પણ ગેસથી ચાલતા દીવા દ્વારા ઘરને પ્રકાશિત કરે છે. આમીશ પ્રજા પંખા, ગિઝર, રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, મોબાઈલ ફોન, માઈક્રોવેલ્ટ, વી.સી.આર., ઍરકંડિશન, વોશિંગ મશીન, કૉપ્યુટર, લેપટૉપ આમાંનાં કોઈ સાધનોનો ઉપયોગ કરતાં નથી. આમાંનું કોઈ સાધન તેમનાં ઘરોમાં જોવા નહીં મળે. આમીશ પ્રજા ખેડૂત પ્રજા છે. આમ છતાં તેઓ પોતાનું ખેતર ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી. તેઓ ઘોડાઓ દ્વારા ખેતી કરે છે. આમીશ પ્રજાનાં વસ્ત્રો મોટા ભાગે કાળાં અને સફેદ રંગનાં હોય છે જે પોતાના હાથે જ સીવે છે. તેમની જીવનશૈલીમાં શાંતિ, સાદગી અને સમૂહકેન્દ્રી જીવનને સ્થાન છે. તેમનો પહેરવેશ, ધાર્મિક વિધિઓ સરળ અને ભોજન સાદું હોય છે. આમીશ પ્રજાનાં સંતાનને ખેતીકામ, બાગાયત, સુથારીકામ, લુહારીકામ, અશ્વવિદ્યા, ભરત-ગૂંથણ, સિલાઈકામ, ઘરકામ આદિ વિષયનું શિક્ષણ માતા-પિતા દ્વારા આપવામાં આવે છે. લગ્ન અને કુટુંબજીવનને ધાર્મિક કર્તવ્ય ગણતી આ પ્રજામાં છુટાછેડા, લગ્નબાહ્ય સંબંધોને સ્થાન નથી. વડીલોને સાથે રાખે છે. વૃદ્ધાશ્રમમાં મોકલતા નથી અને સંસ્કારી રીતે ચર્ચની આજ્ઞામાં રહીને ધાર્મિક રીતે જીવતી આ પ્રજાની જીવનશૈલી, પર્યાવરણ સંતુલનપોષક છે. ઈસ્લામ ધર્મ, વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ ઇસ્લામદર્શનમાં કુરાને શરીફના સંદર્ભ દ્વારા પર્યાવરણ રક્ષાના આડકતરા સંકેતો મળે છે. કુરાને શરીફ મુજબ આકાશનો નઝારો ખુદાનું સર્જન છે જે ઇન્સાનના સર્જન કરતાં પણ વધુ વાસ્તવિક છે (સુરા ૪૦.૫૧) છતાં પણ ઇન્સાન આ જગત પર વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવી રહ્યો છે તેમ છતાં તે પ્રાણીસૃષ્ટિ સાથે સહકારથી સ્થાન ભોગવે તેમાં મૂળભૂત રીતે સમાનતાનું તત્ત્વ અભિપ્રેત છે. આ સહકારની વાતનું આચરણ સૃષ્ટિના પર્યાવરણ સંતુલન માટે સહાયક બને છે. | કુરાનમાં આકાશ અને જન્નત-સ્વર્ગનો ૩૨૦ વાર ઉલ્લેખ છે તો પૃથ્વીનો ૪૫૩ વાર ઉલ્લેખ કરી મહત્ત્વ બતાવે છે કે ઇસ્લામદર્શન એ દર્શાવે છે કે ઇન્સાન માટે પૃથ્વી સહાયક છે. બેજવાબદાર રીતે વર્તન કરી પૃથ્વીને દૂષિત ન કરાય. પ્રાથર્ના કરવા પહેલાં સ્નાન માટે શુદ્ધ જળનો ઉપયોગ થાય છે જે પૃથ્વી આપે છે. કોઈ સ્થળે કે કાળે જળ ન મળે તો શુદ્ધ માટીનો ઉપયોગ કરાય છે. આમ ઇન્સાને ખુદાની સેવા માટે પૃથ્વીની પવિત્રતા જાળવવાની છે, પછી તે રોજબરોજનું જીવન હોય કે પવિત્ર ઉત્સવોનાં વિધિ-વિધાન હોય. ઇસ્લામ જન્નતને એક સુંદર ઉદ્યાનરૂપે માને છે. કુરાનમાં તેનું ‘આદમના બગીચા' રૂપે નિરૂપણ થયું છે. જો પૃથ્વી પરનું જીવન જન્નતની ભાવિ જિંદગીની શાશ્વત સ્થિતિ માટે તૈયારીરૂપ હોય તો એ પૃથ્વીના પર્યાવરણનું રક્ષણ કરવું અને તેની પવિત્રતા જાળવવી જન્નત (સ્વર્ગ)પ્રાપ્તિની સાધનાનો એક ભાગ છે. પયંગબરસાહેબે કહ્યું છે કે કયામતના દિવસે હથેળીમાં ખજૂર હોય તો તેનું રોપણ કરવું, તે મહાપુરુષોના વૃક્ષો પ્રત્યેના પ્રેમનું દર્શન કરાવે છે. આ ધર્મના અનુયાયીઓની આહારશૈલી શાકાહાર તરફ વધુ વળશે અને વૃક્ષો પ્રતિ વધુ પ્રેમ પ્રગટશે તો સર્વને માટે કલ્યાણકારી બનશે. ઇન્સાનની તકલીફોને દૂર કરવા અલ્લાહ આકાશમાંથી વાદળ મોકલે છે અને તેથી પૃથ્વી હરિયાળી બને છે. મુસ્લિમો માટે લીલો રંગ પવિત્ર છે. તે હરિયાળીનું ‘પ્રતીક છે. ‘લીલી ઝેહાદ' હરિયાળી ક્રાંતિ એ ખુદાના પ્રતીકરૂપે છે જે પર્યાવરણીય સંકેત છે. - ૩૫ - Page #26 -------------------------------------------------------------------------- ________________ BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 કર્યાસયસ ધર્મ અને પર્યાવરણ કફ્યુસિયસ ધર્મમાં વૈશ્વિક તાપમાન અને પર્યાવરણની ચર્ચા જોવા મળે છે. ચીનના પ્રખ્યાત કન્ફસીન તુંગ-ચુંગ દર્શાવે છે કે આકાશ દ્વારા દરેક પ્રાણીઓને સ્થાન મળે છે. પૃથ્વી દ્વારા પોષણ અને માનવ તેમને પૂર્ણતા બક્ષે છે. પૃથ્વી પર રહેલા પ્રકૃતિના વિવિધ ઘટકોનું મહત્ત્વનું સ્થાન છે. આ પરપરાવ બંને સાથે પ્રકૃતિની તંદુરસ્તીની જાળવણીની પણ જવાબદારી છે. અહીં વાતાવરણ (પ્રાકૃતિક) પર ગહન વિચારણા કરી પ્રકૃતિને આંતરિક ઊંડાણથી મહત્ત્વ આપી વૈશ્વિક વાતાવરણ વિશે જગતની દષ્ટિ સિયસવાદ પ્રતિ આકર્ષિત કરી પરિવર્તનની વચ્ચે એકસૂત્રતા દેખાડવાનો પ્રયાસ કર્યો છે. કન્ફસિયન વિચારધારા અંતર્ગત માનવ એક અલગ, અસંબંધિત અસ્તિત્વ નથી, પરંતુ તે અન્ય સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિત્વ છે. આમ કસિયસવાદમાં સામાજિક હિત માટેનું નૈતિક પાસું છે અને તે પર્યાવરણીય નીતિમતાના વિકાસમાં અગત્યનું છે. પાશ્ચાત્ય પરંપરા વ્યક્તિને મહત્ત્વ આપી તેના હક્કને ઉજાગર કરે છે, જ્યારે કફ્યુસિયસવાદ સહકારી વલણ અપનાવી સામૂહિકને વધુ જોર અને અગત્યતા આપે છે. કફ્યુસિયન પ્રણાલિકાની સુશુપ્ત શક્તિનું મહત્ત્વ સ્વીકારવું પડે. જેણે પૂર્વ એશિયન સમાજોની પર્યાવરણીય એકતા, અખંડિતતા અને એકસૂત્રતા તથા વિકાસની જાળવણી માટેની ખોજ ચાલુ રાખી છે. શિંતો ધર્મ, વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રો. રોઝમેરી બોર્ડ નામને શિંતો ધર્મની પ્રકૃતિ પ્રતિ અભિમુખતા અને વ્યવહારને કારણે ધાર્મિક ઉત્સવો પ્રદૂષણની સામે રક્ષણ બક્ષે છે. પ્રદૂષણને જાપાનીઝ ભાષામાં Keyare કહે છે. પ્રદૂષણથી જે કાંઈ હાનિ થાય છે તેનું ધાર્મિક ક્રિયાકાંડની પવિત્રતાથી નિવારણ થાય છે. શિતોદર્શનની આ વિચારધારાને કારણે જાપાની નાગરિક અને પર્યાવરણ વચ્ચે એક સેતુ રચાય છે. કૃષિ વિકાસના લાભો ઉપરાંત પ્રકૃતિ સંતુલન જાળવવા તે ચાવીરૂપ કાર્ય કરે છે. ધાર્મિક માન્યતાઓ માત્ર વૈચારિક ન રહેતાં કાર્યકારી બનતાં વ્યવસ્થાનું અંગ બની જાય છે. પ્રકૃતિ સાથે તાદાભ્યતા કેળવવાથી તેમની સંસ્કૃતિની ઓળખ જળવાય છે. જાપાનના આધુનિકીકરણમાં શિંતોનું એક મહત્ત્વનું પ્રદાન છે અને જાપાની સમાજને અસરકર્તા છે. તે આર્થિક ને વૈજ્ઞાનિક પરિવર્તન કલાત્મક રીતે લાવે છે. વર્તમાને હરિયાળી વનભૂમિ વચ્ચે શિંતોનાં ધર્મસ્થાનકો આવેલાં હોવાથી અને શહેરીકરણમાં પણ વનરાજિનું મહત્ત્વ હોવાથી ગ્લોબલ વૉર્મિંગ-વૈશ્વિક તાપમાનથી બચી શકાય છે. પર્યાવરણની રક્ષાનું વિકટ કાર્ય કુદતી રીતે સહજ થાય છે. જાપાનીઝ શિંતોમાંથી વિશ્વને પ્રેરણા મળે છે. વળી આ કારણે જાપાનીઓ ભૂતકાળની ભૂલોને નજર સમક્ષ રાખી પર્યાવરણ માટે સંપૂર્ણ જાગૃત અને પ્રવૃત્ત છે. આધુનિક અનુકૂળતા સાથે પર્યાવરણ સંતુલનને ધર્મ માની મહત્ત્વનું સ્થાન આપે છે. જાપાનીઓ શિંતો ધર્મ, બૌદ્ધ, કફ્યુસિયસ અને તાઓ ધર્મની ઘેરી અસર નીચે જોવા મળે છે. જાપાનમાં વનસ્પતિના શોષણને કારણે પ્રાકૃતિક અસંતુલન થતાં રાજસત્તા અને ધર્મસત્તા ચોંકી ઉઠી હતી. કોનરાડ ટોટમેને તેમની કૃતિ જાપાનમાં વન્યકરણ' (History of Forestry in Japan)માં નોંધ્યું છે કે, જાપાનમાં પર્યાવરણનો વિનાશ પરાકાષ્ઠાએ પહોંચતાં ફરી વનીકરણ અનિવાર્ય બન્યું. પ્રકૃતિને સંસ્કૃતિરૂપે જોવાની નવી દષ્ટિ સાંપડી. ૩૮ ૩૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %થક જાપાનમાં ચિંતો ધર્મનાં ૮૦,૦૦૦ (એંસી હજાર) મંદિરો છે. મંદિરોનાં સ્થાન અને તેની રમણીયતા અંગે સભાનતા છે. મંદિરો આસપાસ સુંદર પ્રાકૃતિક વાતાવરણની જરૂરિયાત જણાઈ. મોટા ભાગનાં મંદિરો ગામડાંની વચ્ચોવચ્ચે ખેતરો પાસે જરૂરી લાગ્યાં. દેવને ફળફળાદિ અને ખેતપેદાશોના નૈવેદ્ય ભોગરૂપે ધરી શકાય તેવી વ્યવસ્થા થઈ. દેવોને જાપાનમાં ‘કામ' કહેવાય છે. કામી અને પ્રકૃતિ વચ્ચેનો એક અતૂટ સંબંધ સ્થપાય છે. પ્રકૃતિના ઘટકો માનવજીવનને પોષણ આપે છે. શિંતો ધર્મના જાપાની લોકોની માન્યતાઓ પ્રાકૃતિક અને પર્યાવરણની સ્થિતિ સાથે પરસ્પર સંબંધિત છે. શિંતોની ધાર્મિક વિધિઓમાં પવિત્રતાને સ્થાન છે તેથી જાપાનીઓ પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે તાદાસ્ય સર્જે છે. ઝોરાષ્ટ્રીયન (પારસી) ધર્મ, વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ ઝોરાષ્ટ્રીયન ધર્મ પાળતી પારસી પ્રજાની ધાર્મિક માન્યતાઓ કેટલે અંશે પર્યાવરણની જાળવણીમાં સહાય કરે છે તેનો અભ્યાસ રસપ્રદ થઈ પડશે. ઈરાનમાં જ્યારે માની નામનો એક ધર્મપંથ ચાલતો હતો. ધર્મપાખંડીઓ ચલાવતા. અષો જરથુસ્ટ નામની એક વ્યક્તિએ મુર્તિપુજા અને જાદુનો છડેચોક વિરોધ કરવા માંડયો અને તે લોકોને કહેવા લાગ્યો કે, “અહુરમઝદ (ઈશ્વર) એક છે. એ સર્વજ્ઞ છે. સર્વશક્તિમાન અને પરમ દયાળુ છે. એ પ્રકાશરૂપ છે, સૂર્યચંદ્ર પોતાની આંખો છે. આકાશ એનું વસ્ત્ર છે. પૃથ્વી ને આકાશના એ જ આધાર છે. પાણી, વાદળાં, વાયુ અને વનસ્પતિનો એ માલિક છે. એને પામવો હોય તો પ્રકાશની પૂજા કરો, ભલાઈથી વર્તો ને આચારમાં સાચા બનો.' તે મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયાવાન અને પ્રકૃતિપ્રેમી હતા. એને મન પ્રકાશ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. એ પ્રકાશ આપણને સૂર્ય-ચંદ્ર અને અગ્નિ આપે છે જે જીવનપોષક છે. માટે અગ્નિને પવિત્ર ગણી પૂજા કરો. જરથોસ્તીઓ અગિયારીમાં અગ્નિની પૂજા કરે છે. અગ્નિને પરમાત્માનું પ્રગટ રૂપ મનાય છે. પારસીઓ પાણીને પવિત્ર ગણે છે. રોજ સ્નાન કરવાનું કહ્યું છે. મલિન કે સડેલી ચીજ કૂવામાં નાખવી નહીં. હાડકાં, વાળ, મૃત પશુનાં ફ્લેવર વગેરે નદીમાં ન નાખવાં. ઝોરોસ્ટ્રીયન ધર્મ પૃથ્વીને પણ પવિત્ર ગણે છે. એને “અહુરમઝદની દીકરી'- ઈશ્વરની પુત્રીરૂપે ગણે છે. ખેતીને ઉત્તમ ગણે છે. તે માને છે કે જે અનાજ વાવે છે તે ધર્મ વાવે છે, અનાજ લણે છે તે ધર્મ લણે છે. માટે કહે છે કે, હે જરથોસ્તી, તું બુદ્ધિ સાથે હાથ-પગ હલાવ, અનાજ ઉગાડ. ધરતીને હરિયાળી ને ફળદ્રુપ બનાવ. ધરતીને જો લીલુડાં વસ્ત્ર પહેરાવીએ તો ધરતીમાતા ૪૦ ૩૯ : Page #28 -------------------------------------------------------------------------- ________________ f પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * પ્રસન્ન થાય છે, પણ જે ધરતીને લીલુડાં વસ્ત્રથી વંચિત રાખે છે તેને ભીખ માગવી પડે છે. અગ્નિ, પાણી અને ધરતી પવિત્ર છે તેથી શબના અંતિમસંસ્કાર કરવા ‘દુખમા'ની વ્યવસ્થા કરી. વસતિથી દૂર ભંચી ટેકરી પર મોટું ગોળાકાર મકાન બાંધવામાં આવે છે. એમાં ત્રણ ગોળાકાર ગૅલરી હોય. પુરુષ, સ્ત્રી અને બાળકનાં શબને આ ગેલરીમાં મુકવામાં આવે છે. થોડી વારમાં ગીધ પક્ષીઓ તેને સાફ કરી નાખે છે. પ્રકૃતિના ઘટકોને પવિત્ર ગણતા આ ધર્મનું આચરણ પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વનું છે. જુSIઈ (યહૂદી) ધર્મ : વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ જુલાઈવાદ માટે પર્યાવરણ એક તદ્દન નવી બાબત છે. જુડાઈ યહૂદીના ઇતિહાસમાં હિબ્રુ સાહિત્ય શાસ્ત્રો કે પવિત્ર ગ્રંથોમાં પર્યાવરણ વિષય સંબંધિત નહિવત્ ચર્ચા થઈ છે. જ્યારે જ્યારે પર્યાવરણ બાબતના પ્રશ્નો ઉદ્દભવ્યા ત્યારે તાપૂરતું ધ્યાન આપીને તે વાતને વિસારે પાડી દીધી. I જુડાઈ દર્શન પ્રમાણે ઉત્ક્રાંતિકાળનું પ્રથમ પ્રકરણ ઉત્પત્તિકાળથી આરંભાય છે. માનવની ઉત્પત્તિ છેક છઠ્ઠા દિવસે થઈ તે પહેલાં અંધકાર, પ્રકાશ, જળ, સૂકી જમીન, વનસ્પતિ અને પશુઓની ઉત્પત્તિ થઈ. રી નામના ચિંતકે આનું વિવેચન કરતાં કહ્યું કે, મનુષ્ય સર્જનહારનું સૌથી શ્રેષ્ઠ સર્જન છે. જાણે ઈશ્વરે સમ્રાટરૂપે એક ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું ! બધી તૈયારી બાદ એક વિશેષ આમંત્રિત મહેમાનને નિમંત્રિત કરેલ જે માનવ છે. આ વિચારધારાથી એવું ફલિત થયું કે સમગ્ર પ્રાકૃતિક સૃષ્ટિનું નિર્માણ માનવીનાં પોષણ-નિર્વાણ અને મનોરંજન માટે કરવામાં આવેલ છે. આ વિચારધારા બેફામ ભોગ-ઉપભોગ તરફ લઈ જનારી છે જેના પરિણામે પ્રકૃતિનું સંતુલન તૂટી શકે. બીજી વિચારધારા પ્રમાણે માનવીનું પાછળથી સર્જન કરવા પાછળ સર્જનહારનો ઉદ્દેશ એ હતો કે માનવી અહંકારી ન બની જાય. તેને સતત ભાન રહે કે ક્ષદ્ર જીવજંતુ, પ્રાણી અને પ્રકૃતિના ઘટકો મારી ઉત્પત્તિ પહેલાંના છે. માટે તેને માન આપવું રહ્યું. મધ્યકાલીન યહૂદી તત્વવેત્તા તેના ‘મૂંઝાયેલાને માર્ગદર્શન’ નામના ગ્રંથમાં કહે છે કે ઈશ્વરે પ્રત્યેક દિવસના સર્જન બાદ કહ્યું કે તે સરસ હતું. આ પ્રશંસા ફક્ત માનવ પૂરતી જ મર્યાદિત ન હતી, તેમ તોરાહ કહે છે. બાઈબલીય વિશ્લેષકે પ્રગટ કર્યું કે, પૂર્ણાહુતિ બાદ સર્જનહારે સર્જનકાર્યનું સંપૂર્ણ અવલોકન કર્યું અને નિરીક્ષણ કર્યું કે ખરેખર બધું જ સરસ હતું. આ વાત સ્પષ્ટ નિર્દેશ કરે છે કે સર્જનહારને મતે પ્રત્યેક વનસ્પતિ અને પશુસૃષ્ટિની અજોડ ર - Page #29 -------------------------------------------------------------------------- ________________ f પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** Afghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** * કિંમત છે. તેથી વિદ્વાન જૉઇન મોડસ નોંધે છે કે, પ્રત્યેક જીવોને તેમના પોતાના માટે જ સર્યા છે, નહીં કે અન્યને કારણે, નહિ કે માત્ર માનવોના ઉપયોગ માટે. આ વિચારધારાને અનુસરવામાં આવે તો ભોગપભોગ પર નિયંત્રણ રહે છે પર્યાવરણ સંતુલનમાં સહાયક બની શકે. - આદિપુરુષનું સર્જન કર્યા પછી ઈશ્વરે તેને (એંડન) ઇડનના બગીચામાં મોકલી નિરીક્ષણ કરવા કહ્યું. વીસમી સદીના જર્મન વિદ્વાન બેનો જેક બેના નિર્દેશ અનુસાર માનવે ઈશ્વરીય આદેશ અનુસાર બગીચાનું નિરીક્ષણ કરતાં ધરતીને ઈશ્વરની મિલકત તરીકે જોઈ. આપણી જેમેસરી ૨-માં આ આદેશની વ્યાખ્યા નક્કી થઈ. આમ આપણે માત્ર દેવી સંપત્તિ કે દેવી ટ્રસ્ટના સંરક્ષક છીએ. ‘સબાથ'માં આનો ઉલ્લેખ સ્પષ્ટ કરીને ઈશ્વરે માનવીના અવળા અર્થઘટનની તકોને ટાળી કહ્યું કે, માનવીને પ્રકૃતિને લૂંટવાનો પરવાનો મળતો નથી. ધર્મગુરુઓએ આ આદેશને સ્પષ્ટ કરતાં કહ્યું કે, ‘સમ્બાથ'માં પ્રતિબંધિત છે તે ૩૯ પ્રકારનાં કાર્યમાંથી કોઈ પણ પ્રકારનું કાર્ય કે જે પ્રકૃતિની વ્યવસ્થામાં બદલાવ લાવે કે અસંતુલન લાવે, તે કાર્યને પ્રતિબંધિત કરવું. વળી એક એવો પણ આદેશ આપવામાં આવ્યો કે અઠવાડિયામાં એકવાર માનવીય હેતુ માટે પ્રકૃતિનો ઉપયોગ ટાળવો અર્થાત્ ન કરવો. વિદ્વાન ડેનિયલ બી. ફિન્ક જુડાઈવાદમાં પર્યાવરણના સંદર્ભે જણાવે છે કે, ઉત્પત્તિના અધ્યાત્મવાદ કે ઈશ્વરવાદનાં દર્શન કરે છે. યહૂદીઓ પૃથ્વીના ભાડૂત છે, માલિક નહીં. માલિક તો ઈશ્વર છે. સર્જનહારે તેના ઉપયોગની માત્ર અનુમતિ આપી છે. તેને વેડફી નાખવાની નથી. યહૂદીઓનો આ પ્રતિબંધ કે જેને ‘બાલ તશ્ચિયત’ કહેવાય છે. આપણને તે પ્રેરણા આપે છે કે ‘સાદાઈ અને હળવાશથી રહો. ભૂમિની વિશાળતા અને પ્રચુરતાની રક્ષા કરો. રબ્બીસ જાહેર કરે છે કે કોઈ પ્રભુનો આભાર માન્યા વિના ફળ આરોગે તે સર્જનહારનો ચોર ગણાય. કોહેલેહે સબાથમાં કહ્યું છે કે, આ રમણીય વિશ્વની રક્ષા કરી ને તેનો પવિત્ર વારસો તમારી આગામી પેઢીને આપતા જાવ. આ વિધાનનું આચરણ માનવને વૈશ્વિક તાપમાનથી બચાવી પર્યાવરણના સંતુલન માટે સહાયક બનશે. પર્યાવરણની સમસ્યા : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં છેલ્લાં દોઢસો વર્ષમાં ઔદ્યોગિકીકરણની સાથેસાથે વરસ્તુઓની વપરાશમાં ખૂબ વૃદ્ધિ જોવા મળી તો વળી માળખાકીય સગવડોનો વિકાસ તેનાથી પણ બહુ મોટા પ્રમાણમાં દુનિયાએ જોયો. જીવનધોરણમાં મોટા ફેરફારો થયા અને ઔદ્યોગિકીકરણને વિકાસ માટેની સીડી માની લેવામાં આવી. એટલે સુધી કે વિકાસ અને ઔદ્યોગિકીકરણ એકબીજાના પર્યાય બની ગયાં અને ‘વિકાસ’ એ નવો વિશ્વવ્યાપક ધર્મ બની ગયો. ૧૯૪૦ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી પહેલી વાર લોકોએ પરમાણુ બૉમ્બથી થયેલા વિનાશ અંગે જ્યારે જાણ્યું ત્યારે તેમાંથી યુરોપ અને અમેરિકામાં 'Peace Movement' - શાંતિ માટેનાં આંદોલનો શરૂ થયાં, પરંતુ હજી લોકોને ઔદ્યોગિકીકરણ, મોટા પ્રમાણમાં વધી રહેલો ઉપભોગતાવાદ તેમ જ મનુષ્યના રોજ-બરોજના જીવનમાં પગપેસારો કરતાં રસાયણો વચ્ચેના સંબંધો ધ્યાનમાં આવ્યા ન હતા. આ રસાયણોએ વપરાશી વસ્તુઓમાં જ નહીં, ખોરાકમાં પણ સ્થાન જમાવવા માંડયું, પરંતુ તેની કુદરત, પર્યાવરણ તેમ જ માનવસ્વાસ્ય પરની અસરો અંગે હજ કોઈને ધ્યાન ગયું ન હતું. સૌથી પહેલી વાર અમેરિકાની વિજ્ઞાની બહેન રેલ કાર્સને *silent spring' (મૂંગી થઈ ગયેલી વસંત) નામના પુસ્તકમાં ચોંકાવનારી વિગતો આપીને વિશ્વઆખાને તંદ્રામાંથી જગાડવાનું ઐતિહાસિક કામ કર્યું. આ પુસ્તકમાં રેચલ કાર્સને જંતુનાશકની પર્યાવરણ પર થતી જોખમકારી અસરો અંગના વૈજ્ઞાનિક અભ્યાસો રજૂ કર્યા છે. ત્યાર બાદ ૧૯૭૨ની સાલમાં સ્ટૉકહોમ (સ્વિડન)માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ એક કૉન્ફરન્સનું આયોજન કર્યું જેનો વિષય હતો ‘માનવ અને પર્યાવરણ’. આ કૉન્ફરન્સમાં ૧૧૩ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને એ બધાએ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સાથે સહમતી સાધી તે નીચે પ્રમાણે છે : YY Page #30 -------------------------------------------------------------------------- ________________ 4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %8Akbar કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું જ જોઈએ. પુન:પ્રાપ્ય સંસાધનોનું ઉત્પાદન કરવાની પૃથ્વીની ક્ષમતાને જાળવવી એ અત્યંત જરૂરી છે. પરંપરાગત સંસાધનો (અશ્મિજન્ય ઊર્જા) વહેંચીને તેમ જ વિવેકપૂર્વક વાપરવાં પડશે જેથી તે પૂરાં ન થઈ જાય. પ્રદૂષણ એટલી હદે ન વકરી જવું જોઈએ કે કુદરત પોતે ફરીથી પોતાને સ્વચ્છ કરવાની ક્ષમતા જ ખોઈ બેસે. સમુદ્રોને નુકસાન થાય તેવું પ્રદૂષણ અટકાવવું જોઈએ. • પર્યાવરણ સુધારવા માટે વિકાસ જરૂરી છે. • પર્યાવરણ નીતિ એવી ન હોવી જોઈએ જે વિકાસની આડે આવે. ત્યાર બાદ પૃથ્વીને અસ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપનારા ઑઝોન પટમાં પડેલાં ગાબડાંથી ચિંતિત થઈ આ માટે કારણભૂત ગણાતા ક્લોરોફ્લોરોકાર્બન (CFC)ને જાકારો આપવા માટે સમગ્ર વિશ્વમાં અવાજ ઉઠાવવામાં આવ્યો. ૧૯૮૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ‘મોન્ટ્રિયલ પ્રોટોકોલ’ માન્ય રાખીને વિશ્વના ૧૫૦ દેશોએ તબક્કાબાર ક્લોરોફલોરોકાર્બનને જાકારો આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. તેને અંગે જાગૃતિ લાવવા માટે ૧૬ સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દિવસ દરક મનાવવામાં આવે છે. ઑઝોન પટમાં પડેલાં ગાબડાં પર સૌપ્રથમ એક બ્રિટિશ વિજ્ઞાનીની નજર ૧૯૮૦ના અંતમાં પડી. શરૂઆતમાં આ વાત સર્વસ્વીકૃત ન બની, પરંતુ ધીરધર તેની અસરો ધ્યાનમાં આવતાં વિશ્વમાંથી crcને જાકારો આપવાનો અવાજ ઊઠતો ગયો. વિશ્વસ્તરનો બીજો મહત્ત્વનો પ્રશ્ન ગ્લોબલ વૉર્મિંગનો છે. માનવજાત જો તેની અત્યારની રહેણીકરણીમાં પરિવર્તન નહીં લાવે તો ૨૦૫૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ૧.૫° સે.થી ઘટી ૪.૫° સુધી વધશે એવો અંદાજ છે. પૃથ્વી પર સૂર્યનાં કિરણો પડતાં તે ગરમ થાય છે. ગરમ થયેલી પૃથ્વી આમાંની કેટલીક ગરમી વાતાવરણમાં પાછી ફેંકે છે તેથી તેનું ચોક્કસ ઉષ્ણતામાન જળવાઈ રહે છે, પરંતુ માનવની વિવિધ પ્રવૃત્તિઓના વધારા સાથે વાતાવરણમાં ૫ BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક અંગારવાયુ, મિથેન, ફ્લોરોફ્લોરોકાર્બન, નાઈટ્રસ ઓક્સાઈડ જેવા વાયુઓનું પ્રમાણ વધી જતાં તેઓ એક ધાબળા જેવું કામ કરે છે અને વાતાવરણમાં પૃથ્વી પરથી ગરમી પાછી ફેંકવાની પ્રક્રિયા ખોરંભે પડે છે. આને કારણે પૃથ્વીનું તાપમાન વધતાં ગ્લોબલ વૉર્મિંગની ઘટના આકાર લે છે. ધાબળા જેવી અસર પેદા કરવાવાળા આ વિવિધ વાયુઓને ગ્રીન હાઉસ ગેસીસ કહેવામાં આવે છે. આમાં અંગારવાયુની અસર ૫૫% જેટલી છે. વાહનોના ધુમાડા અને વિદ્યુત મથકોમાંથી એ મોટા પ્રમાણમાં વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે. ગ્રીન હાઉસ ગેસીસમાં મિથેન પણ એક મહત્ત્વનો ઘટક છે. તેની અસર ૧૮% જેટલી ગણવામાં આવે છે. મિથેન મુખ્યત્વે પશુઓના છાણ તેમ જ ડાંગરના ખેતરમાંથી વાતાવરણમાં આવે છે, પરંતુ co, વાતાવરણમાં ૫૦૦ વર્ષ સુધી રહે છે. જ્યારે મિથેન (CH) માત્ર ૭થી ૧૦ વર્ષ સુધી રહે છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે પૃથ્વી પર ઘણી અસરો થઈ રહી છે. (૧) તાપમાનમાં વધારો. (૨) સમુદ્રની સપાટી ઊંચી આવવી. ગરમીને કારણે સમુદ્રમાં રહેલા બરફનાં શિખરો પીગળીને સમુદ્રનું કદ વધી રહ્યું છે. (૩) અન્ન ઉત્પાદનમાં ઘટાડો. (૪) જંગલો પાંખાં થવાં. (૫) જૈવવૈવિધ્યમાં ઘટાડો. (૬) માનવઆરોગ્ય પર માઠી અસરો. (૭) વરસાદની અનિયમિતતા તેમ જ અનિશ્ચિતતા. ઓઝોન પટના રક્ષણના મુદ્દે જે રીતે વિશ્વમાં સર્વસંમતિ સાધી શકાઈ તેવી ગ્રીન હાઉસ ગૅસીસ ઘટાડવાના મુદ્દે સાધી શકાઈ નહીં. આમાં માત્ર રાજકારણીઓમાં જ મતમતાંતર છે તેવું નથી. વિજ્ઞાનીઓમાં પણ અલગઅલગ મતો પ્રવર્તે છે. આજે પણ આ અંગે ઉગ્ર ચર્ચા ચાલુ જ છે. જે દેશો ગ્લોબલ વૉર્મિંગનો ભોગ બની રહ્યા છે, તેઓ ગ્રીન હાઉસ ગેસીસને ઘટાડવા માટે વિશ્વના ચોકમાં અવાજ ઉઠાવી રહ્યા છે. ૪૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ D & સન ૧૯૯૨માં બ્રાઝિલના રિયો-ડી જાનેરિયોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે કૉન્ફરન્સનું આયોજન કર્યું તેનો વિષય હતો ‘પર્યાવરણ અને વિકાસ'. આને પૃથ્વી સંમેલન (Earth Summit) એવું નામ પણ આપવામાં આવ્યું. આ કૉન્ફરન્સમાં ૧૭૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધેલો. ૧૦૮ દેશોમાંથી રાજ્યોના વડાઓએ પણ સંમેલનમાં હાજરી આપેલી. અહીં ચર્ચામાં લેવાયેલા મુદ્દાઓ આ પ્રમાણે હતા : • ઉત્પાદનની પદ્ધતિ અંગે ઝીણવટભરી ચકાસણીનું માળખું ગોઠવાવું જરૂરી છે : ખાસ કરીને ઝેરી તત્ત્વો, જેમ કે પેટ્રોલમાં સીસાની વપરાશ અથવા વિકિરણયુક્ત ઝેરી કચરો કે અન્ય ઝેરી રસાયણોની વપરાશ થતી હોય તેવાં ઉત્પાદનો. • અશ્મિભૂત ઊર્જા સ્રોતો, જેમનો સંબંધ ગ્લોબલ વૉર્મિંગ સાથે છે તેમને સ્થાને વૈકલ્પિક ઊર્જા સ્રોતોની વપરાશ વધારવી. ♦ વધતાં જતાં વાહનોને લીધે શહેરોમાં વધતી ગીચતા તેમ જ હવામાં વધતા પ્રદૂષણના ઉપાય તરીકે જાહેર વાહનવ્યવહારની વપરાશ વધારવી જરૂરી લાગે છે. આમ કરવાથી વાહનોને કારણે થતા GHG (ગ્રીન હાઉસ ગૅસીસ)માં થોડો ઘટાડો થશે. ♦ વધતી જતી મીઠા પાણીની તંગી : એક મહત્ત્વની ઉપલબ્ધિ એ હતી કે જળવાયુ પરિવર્તન અંગે એક સંમેલન કરીશું, એ વાત પર મોટા ભાગના સભ્યોની સંમતિ સાધી શકાઈ, જેને કારણે આગળ જતાં ક્યોટો પ્રોટોકોલ કરી શકાયો. ‘વિશ્વભરમાં વસતા આદિવાસીઓ તેમ જ મૂળ નિવાસીઓની જમીનો પર પર્યાવરણને હાનિ પહોંચે તેવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં’ એ અંગે પણ સહમતી થઈ. આમ થાય તો તે આદિવાસીઓની સંસ્કૃતિની વિરુદ્ધનું કામ છે એ તરફ પણ ધ્યાન ખેંચવામાં આવ્યું. બ્રાઝિલના રિયો-ડી-જાનેરિયોમાં ૧૯૯૨માં ભરાયેલા ‘પૃથ્વી સંમેલન’માં વાતાવરણમાં છોડવામાં આવતા ગ્રીન હાઉસ ગૅસીસ પર કાપ મૂકવાની તાતી જરૂર છે, તેના પર ભાર મૂકવામાં આવ્યો. તે પછી ૧૯૯૫માં બર્લિનમાં; ૧૯૯૬માં જીનિવા, સ્વિટ્ઝરલૅન્ડમાં, ૧૯૯૭માં ક્યોટો, જાપાનમાં આ અંગે ૪૭ 3. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ DX વિશ્વના દેશોનું સંમેલન ભરાયું હતું. ક્યોટોમાં જે મુસદ્દો તૈયાર થયો તેને ક્યોટો પ્રોટોકોલ (Kyoto Protocol) કહેવામાં આવે છે. આ મુસદ્દા પ્રમાણે વિશ્વમાં ૧૯૯૦માં જેટલા જથ્થામાં ગ્રીન હાઉસ ગૅસીસ વાતાવરણમાં મુક્ત કરતા હતા, તેના કરતાં ૨૦૧૨ સુધીમાં ૫.૨%નો કાપ મૂકશે. ત્યાર બાદ ૧૯૯૮માં આર્જેન્ટીનામાં; ૧૯૯૯માં બોન, જર્મનીમાં; ૨૦૦૨માં ભારતમાં આંતરરાષ્ટ્રીય પરિષદ મળી હતી. તે પછી પણ નિયમિત સંમેલનો ભરાતાં રહ્યાં. ૨૦૧૧માં અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે ક્યોટો પ્રોટોકોલને તે માન્ય નહીં કરે. અમેરિકા આ માટે જુદાજુદા તબક્કે જુદાંજુદાં કારણો આપે છે. તેની મુખ્ય દલીલોમાં – (૧) ગ્રીન હાઉસ ગૅસ, ઉષ્ણતામાનનું વધવું અને વાતાવરણમાં પરિવર્તન આવવું, તે અંગે પૂરતા વૈજ્ઞાનિક અભ્યાસો થયા નથી. (૨) કેટલાક અભ્યાસો દર્શાવે છે કે માનવહસ્તક્ષેપની કોઈ સીધી અસર વાતાવરણ પર નથી. (૩) અમેરિકાને જ્યારે મંત્રણાના ટેબલ પર લાવવામાં આવે ત્યારે અકડુ બનીને, તેઓ પોતાના નાગરિકોની રહેણી-કરણીમાં કોઈ કાપ મૂકવાની તૈયારીમાં નથી, તેમ કહે છે. અમેરિકાની તૈયારી ન હોવાથી ઘણા સમય સુધી ઑસ્ટ્રેલિયા, જાપાન, રશિયા પણ કોઈ આંતરરાષ્ટ્રીય કરારને માન્યતા આપતા ન હતા. વિશ્વસ્તરે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ૫૫% ગ્રીન હાઉસ ગૅસીસના જથ્થાને છોડતા દેશો વચ્ચે સહમતી સધાય તો આ દિશામાં આગળ વધવું. આ શરત જળવાઈ ગઈ છે. આના કારણે ૧૪૧ દેશોનો સમૂહ ક્યોટો પ્રોટોકોલને માન્ય ગણીને તેને એક વિશ્વસંમતિ ગણીને આગળ ચાલશે. આ કરારને ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૫થી માત્ર સ્વૈચ્છિક નહીં, પરંતુ કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેનો ભંગ કરવો તે આંતરરાષ્ટ્રીય ગુનો ગણાય. કૅનેડાના મૉન્ટ્રીઅલ શહેરમાં નવેમ્બર ૨૮થી ડિસેમ્બર ૯, ૨૦૦૬ના ગાળામાં વિશ્વના ૧૯૦ દેશોના આશરે ૧૦,૦૦૦ સરકારી પ્રતિનિધિઓ, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, પર્યાવરણ નિષ્ણાતો અને કર્મશીલો મળ્યા. ‘ક્યોટો પ્રોટોકલ’ પછી વિશ્વસ્તરે ગ્રીન હાઉસ ગૅસીસના જથ્થામાં ઘટાડો ૪૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક કરવાની દિશામાં ‘અગલા કદમ' શું ભરવાં તે અંગે ચિંતન કરવામાં આવ્યું. ૧૫૦ દેશોના પ્રતિનિધિઓએ આ અંગે સહમતી દાખવી કે પ્રતિવર્ષ વાતાવરણમાં હાલમાં જે જથ્થામાં ગ્રીન હાઉસ ગેસમુક્ત કરીએ છીએ તેમાં આપણે ચોક્કસપણે સામૂહિક રીતે મોટા પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ. આ અંગે વિવિધ દૃષ્ટિકોણથી સંમેલનો મળશે અને જે કંઈ નિર્ણયો લેવામાં આવશે તેનો વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં અમલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપલબ્ધ નોંધેલ માહિતી પ્રમાણે અત્યાર સુધીનાં વર્ષોમાં ૧૯૯૦ પછીનાં ૧૦ વર્ષ એવાં પસાર થયાં જેમાં વાતાવરણમાં ઉષ્ણતામાન સામાન્ય વર્ષો કરતાં ઘણું ઊંચું રહ્યું. ૨૦૦૫ તેમાં સૌથી વધુ ઉષ્ણતામાનવાળું વર્ષ રહ્યું. આ વાત કોલંબિયા યુનિ.ના Earth Instituteના ડિરેક્ટર જેફરી ડી. સબ્સ કહી રહ્યા છે. ૨૦૦૫ના વર્ષમાં વિશ્વમાં જુદે જુદે સ્થળે જે અવલોકનો કરવામાં આવ્યાં તેમ જ જે વિવિધ ઘટનાઓ ઘટી તેના તરફ થોડી નજર નાખીએ. (૧) WWFના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જમા થતા આર્કટિક બરફના જથ્થામાં પ્રતિ ૧૦ વર્ષ ૯.૨%ના દરે ઘટાડો થઈ રહ્યો છે. અહીં વસવાટ કરતાં ૨૬૦૦૦ રીંછની વસ્તી માટે આ પરિસ્થિતિ જીવલેણ બની શકે છે. (૨) દક્ષિણ ધ્રુવ પર કાયમી જમા રહેતા બરફ અંગે ફેબ્રુઆરી-૨૦૦૫માં જાહેર થયેલા બ્રિટિશ એન્ટાર્કિટક સર્વે પ્રમાણે પહેલાં એમ મનાતું કે બરફનો જથ્થો કાયમ માટે સચવાઈ રહ્યો છે તે હવે તૂટવાની કગાર પર છે. બરફના ૩૦૦થી ૪૦૦ પર્વતો ઓગળી રહ્યા છે. (૩) સેટેલાઈટનાં ચિત્રો પર અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સતત છેલ્લાં છ વર્ષથી આફ્રિકાનો સબ સહારન વિસ્તાર દુષ્કાળનો ભોગ બની રહ્યો છે. (૪) કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે પૃથ્વીના ઉત્તરધ્રુવમાં ૩૦% ઑઝોન પટ ખતમ થયેલ છે. (૫) ઉત્તરધ્રુવ પરનાં આર્કટિક તળાવોની સંખ્યા ૧૦૮૮૨થી ઘટીને ૯૭૧૨ થઈ છે. ૧૨૫ તળાળો નષ્ટ થઈ ગયાં છે અને અન્ય તળાવો છ ટકા નાનાં થઈ ગયાં છે. મૂળમાં બરફના કાયમી ટેકરાઓ (Permafrost) ખતમ થઈ - ૪૯ 8% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ******* રહ્યા છે. (૬) અમેરિકાની MIT સંસ્થાએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે દરિયાઈ તોફાનો (સાયક્લોન) વધુ ને વધુ વિનાશકારી બની રહ્યાં છે. છેલ્લાં ૩૦ વર્ષમાં પૃથ્વીના વધતા તાપમાનથી આ પરિવર્તન સામે આવ્યું છે. પવનની મહત્તમ ગતિમાં ૫૦%નો વધારો થયો છે. (૭) ભારતમાં ૨૦૦૫ના જુલાઈ ૨૬ના ગાળામાં મહારાષ્ટ્ર-મુંબઈ ભયંકર રેલનો ભોગ બન્યાં. ૨૪ કલાકમાં ૯૪૦ મિ.મી. વરસાદ પડ્યો. રાજ્યમાં કુલ ૧૦૩૯ લોકોનાં મૃત્યુ થયાં. (૮) આઠ ઑગસ્ટના રોજ અમેરિકામાં હરીન્દ્ર તોફાનની આગાહી કરવામાં આવી. ૨૬ ઑગસ્ટના રોજ મેક્સિકોની ખાડીમાં કેટ્રિના તોફાને ન્યૂ ઓર્બિયન્સમાં ભયંકર તબાહી મચાવી. (૯) યુરોપની ખેતપેદાશ અંગે રજૂ થયેલા અહેવાલ પ્રમાણે ૨૦૦૩ના વર્ષમાં આવેલાં ગરમીનાં મોજાને કારણે અનાજના ઉત્પાદનમાં છેલ્લાં ૧૦૦ વર્ષના ઉત્પાદન કરતાં ઓછું ઉત્પાદન આવ્યું. ઉષ્ણતામાનમાં તીવ્ર વધારાને કારણે ૩૫૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં. વૃક્ષોનો વિકાસ માત્ર ૩૩% જેટલો જ થયો. (૧૦) પૃથ્વીના દક્ષિણધ્રુવમાં કરેલા સંશોધનનો અહેવાલ સામે આવ્યો. સંશોધકોએ બરફમાં પકડાઈ રહેલી હવામાં અંગારવાયુનું પ્રમાણ નક્કી કરવા જુદા જુદા નમૂના તપાસ્યા. તારણ આવ્યું કે છેલ્લાં છ લાખ ૫૦ હજાર વર્ષના ઇતિહાસમાં હવામાં સૌથી વધુમાં વધુ અંગારવાયુની માત્રા કરતાં હાલના વાતાવરણમાં ૨૭% વધુ અંગારવાયુ છે. પૃથ્વી પરની નોંધ અને સેટેલાઈટનાં ચિત્રો પરથી એવું તારવવામાં આવ્યું છે કે દરિયાની સપાટીમાં પ્રતિ વર્ષ 2 mm ઊંચાઈનો વધારો થઈ રહ્યો છે. દક્ષિણ પેસિફિક મહાસાગરના ટાપુઓ પરના ૯૦૦ લોકોએ પોતાનું સ્થળ છોડી દેવું પડ્યું છે. ૨૦૦૫માં વાતાવરણના તોફાની મિજાજને કારણે ૨૦૦ અબજ ડૉલરનું નુકસાન વિશ્વને થયું છે. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે પેદા થયેલાં ૫૦. Page #33 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક કુદરતી તોફાનોથી ભારતને ૮૭,૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુમાં ખૂબ નુકસાન થયું. તામિલનાડુ રાજ્યમાં ૩૨,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન વર્ષ ૨૦૦૫ના છેલ્લા મહિનામાં થયેલા ભારે વરાસદને કારણે થયું છે. 34L PIECL Institute of Environment and Human Security - Boનો એક અભ્યાસ પણ જેવો જોઈએ. વિશ્વમાં પ્રતિવર્ષ એક કરોડ લોકોને ઘસાતા, ખતમ થતા પર્યાવરણને કારણે પોતાના વસવાટની જગ્યા છોડીને અન્ય સ્થળે રહેવા જવું પડે છે. વર્ષ ૨૦૧૫ સુધીમાં વિશ્વમાં પાંચ કરોડ નિર્વાસિત, શરણાર્થી લોકો કાં તો દરિયાની સપાટી વધવાને કારણે અથવા જમીન બિનઉપજાઉ થવાને કારણે કે પાણી માટે વલખાં મારવાને કારણે કે સતત રેલના ભોગ બનવાને કારણે કે અન્ય કુદરતી આફતોને કારણે આપણી સમક્ષ હશે. ગ્રીન હાઉસ ગૅસ હવે પર્યાવરણનો પ્રશ્ન ન રહેતાં માનવ અધિકારનો પ્રશ્ન બની ચૂક્યો છે, કારણકે કરોડો લોકોને કાં તો વિસ્થાપિત થવું પડે છે અથવા જીવનમરણની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. શું ક્યોટો સંધિ કે મોન્ટ્રીઅલ જેવાં સંમેલનો આવા પ્રશ્નોના પાયામાંથી ઉકેલ લાવી શકશે ? પ્રશ્નના ઉકેલ માટે આપણે લાંબી મજલ કદાચ કાપવી પડશે. વિશ્વના કેટલાક લોકો ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નને જ નકારે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ગ્રીન હાઉસ ગેસ ઘટાડવા અંગેના કોઈ પણ કરારને સ્વીકારવા તૈયાર નથી. જે દેશો તૈયાર થયા છે તેઓ જુદી જુદી રીતે પોતાના દેશનો આર્થિક વિકાસ જાળવી રાખવા માગે છે અને ગ્રીન હાઉસ ગૅસ (SHG) ઘટાડવાની પોતાની જવાબદારી અન્ય દેશોને સોંપી રહ્યા છે. આ દેશો આર્થિક રીતે પછાત દેશોને ઊર્જા બચતવાળી ટેક્નૉલૉજી આપીને અથવા જેમાં અંગારવાયુ શોષાય તેવા વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલુ કરાવીને પોતાનો અંગારવાયુ છોડવાનું ઓછું થવાનું ગણાવી રહ્યા છે. આ આખી પદ્ધતિ અંગે પણ ઘણા સવાલો ઊઠી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ધોરણે ઘણીબધી બાંધછોડ ક્રીને કરારો કરવામાં આવે છે. આ દિશામાં કંઈ જ ન થાય તેના કરતાં “ચાલો એક ડગલું તો સાથે ચાલ્યા” 0.89%80%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે તેમ મન મનાવીને બધાને સાથે લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હકીકતમાં GHG ઘટાડવા અંગે હજી વધુ કડક વલણ અપનાવવાની તાતી જરૂર છે જ. લૉર્ડમે, બ્રિટનની પ્રખ્યાત જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા રોયલ સોસાયટીના પ્રમુખ રહ્યા છે. તેઓ ગ્રીન હાઉસ ગેસને ‘વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન’ સાથે સરખાવે છે. હાલમાં વાતાવરણમાં અંગારવાયુનું પ્રમાણ ૩૮૦ પાર્ટ્સ પર મિલિયન (PPM) છે, જે ઔદ્યોગિક સંસ્કૃતિના પહેલાંના સમય કરતાં ૩૬ % વધારે છે. આમાં પ્રતિ ૧૦ વર્ષ ૨૦PPMનો વધારો થઈ રહ્યો છે. હાલની ગતિ પ્રમાણે વર્ષ ૨૦૫૦માં ૫૦૦ PPM પહોંચવાની શક્યતા છે. પૃથ્વીના ઇતિહાસમાં ૫૦૦PPખનો અંગારવાયુના પ્રમાણ વખતે હાલના કરતાં દરિયાની સપાટી ઘણી ઊંચી હતી. જો આ સ્થિતિ પુન: સર્જાય તો વિશ્વના કેટલાક દેશો સંપૂર્ણપણે ડૂબી જશે. કમનસીબે આ પ્રશ્નનો ઉકેલ આપણે રાજકારણીઓના હાથમાં સોંપ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના રાજકારણીઓ જુદી જુદી ભાષા બોલે છે, પરંતુ અંતે તેમની વિકાસ અંગેની ખોટી ભ્રમણા કે ઘેલછા જ તેમાં છતી થઈ રહી છે. આ છે આછો-પાતળો ઇતિહાસ ‘પર્યાવરણની સમસ્યા’ અંગે વૈશ્વિક સ્તરે થયેલા પ્રયત્નોનો, પરંતુ હજુ ઘણુંબધું કરવાનું બાકી છે, એટલું જ નહીં, આટઆટલાં સંમેલનો - કરારો છતાં પૃથ્વીની પરિસ્થિતિ તો દિન-બ-દિન વકરતી જ જાય છે. રાજકારણીઓના પ્રયત્નો હંમેશાં મર્યાદિત જ રહેવાના, કારણકે તેમનો દોરીસંચાર કરનારા મોટા ઉદ્યોગપતિઓ તેમને જાહેર હિતનાં કામો કરતા રોકવાના. તેથી ખરેખર તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિક જૂથોની જ આ આખાય પ્રશ્નમાં મહત્ત્વની ભૂમિકા રહી છે અને રહેશે. જોવાનું એ છે કે માણસ પોતાનું શાણપણ વાપરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે કે નહીં. (સૌજન્ય : ભૂમિપુત્ર - આનંદ) : - - ૫૧ પર Page #34 -------------------------------------------------------------------------- ________________ ધધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે કે વિધિ ધરતીમાને બચાવવા, એક બાલિકાનો પોકાર - “તમે જે કહો છો તે કરો'' ૧૯૯૨માં બ્રાઝિલની રાજધાની રિયો સૈટ્રોમાં યોજાયેલા ‘પૃથ્વી શિખર સંમેલન’ની મુખ્ય બેઠકમાં બાર વર્ષની બાલિકા સેવર્ન સુઝુકીએ એક ભાષણ આપ્યું હતું. એમાં એણે પોતાની પેઢી તરફ્થી આગેવાનોને કંઈક સવાલ પૂછ્યા હતા. એ સવાલ એવા હતા કે જેનો જવાબ મોટા મોટા વિદ્વાનો, વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો પાસે નહોતો. જે ઉંમરમાં નિર્દોષ બાળકો કક્કો શીખે છે એ ઉંમરમાં સેવર્ન ફુલીઝ સુઝુકી ઝાડ-પાનની દુનિયામાં ખોવાઈ જતી હતી કે પછી પોતાના વાતાવરણ સાથે તાલમેલ જોડચા કરતી હતી. એટલી નાની ઉંમરમાં એને પર્યાવરણ, સામાજિક ન્યાય અને સામાજિક સેવા જેવા મુદ્દાઓ ગમતા હતા. બાર વર્ષની થઈ ત્યારે એ ‘પૃથ્વી શિખર સંમેલન'માં જઈ પહોંચી. જ્યારે એ બોલવા માંડી ત્યારે લોકો થઈને અવાક્ સાંભળતા રહ્યા. એણે બોલવાનું બંધ કર્યું ત્યારે તાળીઓના ગડગડાટથી જમીનઆસમાન ગુંજી ઊઠચાં. દરેકના મુખે એની પ્રશંસા કરવા માંડી. પ્રસ્તુત છે તેના જ શબ્દો, તેની અભિવ્યક્તિને માણીએ. હલ્લો, હું સેવર્ન સુઝુકી. ઈ.સી.ઓ. એટલે કે “ધ એન્વાયર્ન્મેન્ટ ચિલ્ડ્રન ઑર્ગેનાઈઝેશન' તરફથી બોલી રહી છું. બારથી તેર વર્ષનાં બાળકોનો એક સમૂહ તમારી સામે કંઈક અલગ અને અનોખા મુદ્દા માટે કૅનેડાથી અહીં આવ્યો છે. વેનિસા સૂટી, મોર્ગન છરલર, મિશેલ ક્વિંગ અને હું એમ અમે ચારેએ મળીને પોતાના દેશથી છ હજાર માઈલ દૂર અહીં પહોંચવા માટે જાતે જ બધા પૈસા ભેગા કર્યા. એટલા માટે કે તમને મોટા લોકોને અમે કહી શકીએ કે હવે તમને પોતાને બદલવાનો સમય આવી ગયો છે. તમે તમારી જીવનશૈલી બદલી નાખો. મારા મનમાં કોઈ મુદ્દો છુપાવીને અહીં આવી નથી. હું તો મારા ભવિષ્ય સાથે સંઘર્ષ કરવા માટે આવી છું. મારું ભવિષ્ય ગુમાવી દેવા માટે, કોઈક ચૂંટણીમાં હારવા માટે કે સ્ટૉક-બજારના આંકડામાં રંગદોળવા જેવું નથી. હું અહીં આવી છું ભવિષ્યની તમામ પેઢીઓ વતી તમારા લોકો સાથે વાત કરવા. પ૩ 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! ભૂખમરાનાં શિકાર એવાં એ બાળકોના દર્દભર્યા અવાજ કોઈના કાન સુધી પહોંચતા જ નથી, એ તમારા સુધી પહોંચાડવા માટે હું અહીં આવી છું. મૂગાં પશુઓના અફસોસજનક મૃત્યુની ખબર તમારા સુધી પહોંચડવા માટે જેઓ ધરતીના આ છેડેથી પેલા છેડા સુધી ક્યાંય પણ રહેવાનું અને ખાવાપીવાનું ઠેકાણું શોધતાં દમ તોડી દે છે. ભલા, અમે આ અવાજોને કેવી રીતે અમારી આંખોથી દૂર કરી શકીએ ? આજકાલ મને બહાર સૂરજના સોનેરી તડકામાં જતાં બીક લાગે છે, કારણકે ઑઝોનના થરમાં બાકોરું પડી ગયું છે. મને જીવવા માટે જોઈતો શ્વાસ લેવામાં પણ બીક લાગે છે. એમ થાય છે કે ન જાણે આ હવામાં કયું રસાયણ ભળ્યું હશે ! વેનકુંવરના સરોવરનો વિસ્તાર મને પ્રિય હતો પણ કેટલાંક વરસો પહેલાં જ એ સરોવરની માછલીઓમાં કૅન્સરનાં ચિહ્નો જોવામાં આવ્યાં અને હવે તો મેં એ પણ સાંભળ્યું છે કે કેટલાક જીવજંતુઓ અને કેટલાંક ઝાડ-પાન લુપ્ત થવા માંડયાં છે, એટલે કે પૃથ્વી પરથી હંમેશને માટે ખતમ થઈ રહ્યાં છે. મારા જીવનનું એક સુંદર સ્વપ્ન હતું કે હું જંગલી જાનવરોની ભીડ જોઉં, ગાઢ, સદાબહાર જંગલો જોઉં, પક્ષીઓ અને પતંગિયાંઓથી ઊભરાતું વર્ષાવન જોઉં, પણ અફસોસ, હવે તો મને લાગે છે કે મારી પછીની પેઢીનાં બાળકોને એમની હયાતી વિશે પણ કંઈ ખબર નહીં હોય. કહો, તમો જ્યારે મારા જેવડા હતા ત્યારે આવા નાના-મોટા સવાલો અને સમસ્યાઓ વિશે જાણતા હતા ? આ બધું આપણી આંખો સામે થઈ રહ્યું છે અને આપણે એવો વ્યવહાર કરીએ છીએ, જાણે આપણી પાસે કેટલોય સમય હોય, એને માટે પૂરતો ઉકેલ પણ આપણી પાસે હોય. હું હજી બાળક છું એટલે મારી પાસે તો કોઈ ઉકેલ નથી, પણ હું તમને એનું ભાન કરાવવા માગું છું અથવા તો તમે જ એને વિશે જાણી લો. - ઑઝોનના થરમાં પડેલા છેદને પૂરવાનું તમે જાણતા નથી. - અમારા તળાવની સામાન માછલીને તમે પાછી નહીં લાવી શકો. – તમે લુપ્ત થઈ ગેલા જીવજંતુઓને પાછાં લાવી શકો એમ નથી. - રણમાં ફેરવાઈ ગયેલાં એ ગાઢ અને હર્યાભર્યાં જંગલોને તમે કદીય પાછાં નહીં લાવી શકો. તમે આ સમસ્યાઓનો ઉકેલ જાણતા નથી, તો મહેરબાની કરીને એવી સમસ્યાઓ ઊભી તો ન કરો. ન ૫૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 3g અહીં બેઠેલા તમે બધા, તમારી સરકારોના પ્રતિનિધિ હશો, વેપારી કે ધંધાદારી હશો, આયોજનકાર હશો, પત્રકાર કે રાજનેતા હશો, પણ સાચી વાત તો એ કે તમે કોઈકનાં માતા-પિતા છો, કોઈકનાં ભાઈ-બહેન છો, કોઈના કાકા તો કોઈના માસા કે મામા છો, તો કોઈકનાં કાકી, માસી કે મામી છો, નહીં તો તમે કોઈનું સંતાન તો જરૂર છો. હું તો હજી એક બાળકી છું, પરંતુ હું જાણું છું કે આપણે બધા એક પરિવારનો હિસ્સો છીએ. પાંચ અબજથી વધુ માણસો અને ત્રણ કરોડ પ્રજાતિઓના વિશાળ પરિવારનો હિસ્સો. આપણો આ પરિવાર એક જ હવા, પાણી અને માટીમાંથી પોતાની જરૂરિયાત પૂરી કરે છે. દેશોની સીમાઓ અને સરકારો એને બદલી શકતી નથી. હું તો હજી બાળકી છું, પણ હું જાણું છું કે આપણે બધાં એક છીએ અને આપણે બધાંએ મળીને એક વિષ તરીકે એક જ લક્ષ તરફ આગળ વધવું જોઈએ. હું ગુસ્સામાં આવીને કદી મારી સૂધબૂધ ખોતી નથી. મને ડર લાગે છે ત્યારે હું એ ડર વિશે લોકો સાથે વાત કરવામાં જરીએ સંકોચ નથી રાખતી. અમારા દેશમાં અમે ઘણીય વસ્તુઓને વેડફી દઈએ છીએ. આપણે ખરીદી કરીએ છીએ અને ફેંકી દઈએ છીએ, પરંતુ આ ઉત્તરના દેશો કદીય જરૂરિયાતવાળા લોકોને કોઈ વસ્તુ વહેંચતા નથી. આપણી પાસે જરૂરિયાત કરતાંય વધુ છે. છતાંય આપણને આપણી સંપત્તિ ખોઈ બેસવાનો ડર લાગે છે. આપણે કોઈને આપણી વસ્તુ વહેંચતા અચકાઈએ છીએ. કૅનેડામાં અમે બહુ જ સગવડવાળું જીવન જીવીએ છીએ. સરસ અને ભરપૂર ખાવાપીવાનું, સ્વચ્છ પાણી અને શાનદાર ઘર. અમારી પાસે ઘડિયાળ છે, સાઈકલ છે, કૉમ્પ્યુટર છે, ટેલિવિઝન પણ છે. બે દિવસ પહેલાં અહીં બ્રાઝિલમાં અમે સડકો પર રહેતાં કેટલાંક બાળકો સાથે રહ્યાં. એમાંથી એક બાળકે અમને કહ્યું, ‘કાશ, હું અમીર હોત ! હું અમીર હોત તો સડકો ઉપર રહતાં બાળકોને ભોજન, કપડાં, દવાઓ, ઘર, ભરપૂર પ્રેમ અને સ્નેહથી તુપ્ત કરી દેત.' આ સાંભળીને અમને પાર વગરનું આશ્ચર્ય થયું. સડક પર રહેનારો છોકરો જેની પાસે કંઈ નથી એ પોતાની વસ્તુઓ બીજાને આપવાની ઇચ્છા રાખે છે તો જેની પાસે બધું જ છે તેવા આપણે આટલા લાલચુ કેમ છીએ ? મને વારંવાર થયા કરે છે કે આ બાળકો મારી ઉંમરનાં છે. મને લાગે છે કે તમારી જિંદગીમાં તમારું જન્મસ્થળ ઘણો મોટો ભાગ ભજવી શકે છે. હું વિચારું છું કે હું પણ રિયોના ફાવેલાસમાં રહેતાં બાળકોમાંથી એક હોઉં. હું સોમાલિયામાં ૫૫ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે!* ભૂખમરાના શિકાર બનેલાં બાળકોમાંથી એક હોઉ, મધ્ય એશિયામાં યુદ્ધથી ત્રસ્ત લોકોમાંથી એક હોઉં કે પછી ભારતમાં એક ભિખારીના રૂપમાં જન્મી હોઉં. હું તો હજી બાળકી છું, પણ હું જાણું છું કે યુદ્ધમાં ખર્ચાતા પૈસા જો ગરીબી દૂર કરવામાં કે પર્યાવરણની સમસ્યાનો ઉકેલ શોધવા માટે વપરાય તો આપણી પૃથ્વી કેટલી ખૂબસૂરત બની જાય ! શાળાઓમાં અરે, કિંડર ગાર્ડનમાં પણ તમે અમને શિખવાડો છો કે દુનિયામાં કેવી રીતે રહેવું. તમે અમને શિખવાડો છો કે - બીજા સાથે લડાઈ ન કરો, સમાધાન શોધો. બીજાનું સન્માન કરો, તમારી ચારેબાજુ સાફસૂથરી રાખો. જીવજંતુઓને હેરાન ન કરો. પોતાની વસ્તુઓ બધા સાથે વહેંચો, લાલચુ ન બનો. તો પછી તમે બહાર જઈને અમને જે કરવાની ના પાડો છો તે જ શા માટે કરો છો? તમે છેવટે આ બધું શાને માટે કરો છો ? અમે તમારાં બાળકો છીએ. તમે અમારા ભવિષ્ય માટે કેવી દુનિયા નિર્માણ કરી રહ્યા છો ? માતા-પિતા પોતાનાં બાળકોને આશ્વાસન આપે કે 'બધું જ બરાબર સારી રીતે થશે,’ ‘તમને સર્વશ્રેષ્ઠ મળે, એ માટે અમે સર્વશ્રેષ્ઠ આપી રહ્યાં છીએ’ અને “દુનિયા નાશ પામવાની નથી', પણ હવે મને નથી લાગતું કે તમે અમને આ કહી શકો. અમે તમારી પ્રાથમિકતાઓની સૂચિમાં છીએ ? મારા પિતાજી કહ્યા કરતા હોય છે, તું તારાં કર્મોથી ઓળખાઈશ, નહીં કે તારી વાતોથી.' સાચું કહું, તો તમે જે કરો છો, એ જોઇને હું રાતોની રાતો રડું છું. તમે મોટા લોકો કહો છો કે તમે બાળકોને બેહદ પ્રેમ કરો છો. હું તમને પડકારું છું. મહેરબાની કરીને તમે એ જ કરો જે તમે કહો છો. મને સાંભળવા માટે તમારો ખૂબખૂબ આભાર. આ બાળકીના એકએક શબ્દમાં વેદના ટપકે છે. તેની વેદનામાં માધુર્ય ને સૌજન્ય છે. આ વક્તવ્ય આપણામાં ચિંતનની ચિનગારી ચાપે છે. બિટિશ કોલંબિયામાં વેનકુંવરમાં રહેતી સેવર્ન ફુલીઝ સુઝુકી હવે ૩૪ વર્ષની થઈ ગઈ છે અને સ્કાય ફિક્સ્ડ પ્રોજેક્ટની પ્રમુખ છે તેમ જ ક્યારેક ક્યારેક શાળાઓ, નિગમો, સંમેલનો અને આંતરરાષ્ટ્રીય સભાઓમાં, ગોષ્ઠીઓમાં લગાતાર પોતાના વિચારો રજૂ કરે છે. ૫૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * શ્વાસ લેતાંની સાથે જ ‘માફ કરો” કહેવું જોઈએ...! વધતી જતી વસતિ પ્રાકૃતિક સંસાધનો પર બિનજરૂરી બોજ બની રહી છે, એટલું જ નહીં, પણ આપણા બધાએ ઉશ્વાસ દ્વારા બહાર કાઢે લો કાર્બનડાયોક્સાઈડ પણ વાતાવરણને કાયમી નુકસાન પહોંચાડી રહ્યો છે. માંસ અને દૂધનાં ઉત્પાદન માટે વધતું જતું પશુપાલન પણ વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. વાતાવરણમાં ઘટતો ઑક્સિજન અને વધતા કાર્બનડાયોકસાઈડ વિશે ગંભીર વિચાર થાય એ જરૂરી છે. પર્યાવરણવિદો અત્યંત ચિંતિત છે કે ૨૧મી સદી ક્યાંક માનવતાની અંતિમ શતાબ્દી સાબિત ન થઈ જાય. ગાર સિમથના તારણમાં સત્ય અભિપ્રેત છે. સંયુક્ત રાજ્ય અમેરિકા પર્યાવરણ સુરક્ષા એજન્સી (ઈપીએ)એ કાર્બનડાયોકસાઈડને ક્લિર એકટની કલમ ૨૦૨(અ) નીંદર દૂષિત કરનાર એક તત્ત્વ તરીકે વ્યાખ્યાયિત કરી દીધો છે. આ પછી આપણે જ્યારે પણ શ્વાસ લઈએ એની સાથે જ ‘માફ કરો’ એમ કહેવું જોઈએ. આપણા શ્વાસથી પૃથ્વી ડોલે છે, કારણ એક પુખ્ત માણસ સામાન્ય રીતે દર મિનિટે ૨૫૦ મિલીલિટર ઑક્સિજન લે છે અને ૨૦૦ મિલીલિટર કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે છે. આમ કરોડો માણસોનાં ફેફસાં સતત કાર્ય કરતાં રહે છે અને તેનાથી દર વર્ષે ૨.૧૬ ખર્વ ટન કાર્બનડાયોક્સાઈડ વાતાવરણમાં ભેગો થાય છે. માણસોએ શ્વાસ લેતી વખતે છોડે લો કાર્બનડાયોકસાઈડ વૈશ્વિક કાર્બનડાયોકસાઈડ ઉત્સર્જનના નવ ટકા જેટલો હોય છે જે ૫૦ કરોડ મોટરોએ છોડેલા ગેસ બરાબર છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે કે સન ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસતિમાં ૩૭ ટકાની વૃદ્ધિ થઈ જશે. એ ફેફસાં પણ દર વર્ષે ૮૨૪ અબજ ટન વધારાનો ગેસ ઉત્સર્જિત કરશે. પૃથ્વી પર શ્વાસ લેતા જીવોની ઉત્પત્તિ લગભગ ૬૦ કરોડ વર્ષ પહેલાં થઈ છે ત્યારથી કાર્બનડાયોક્સાઈડ અને ઑક્સિક્સ ના સ્તરમાં ૫૭ 28* પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *BE%D0%B0 ઉતાર-ચઢાવ આવતો રહ્યો છે એમાં ઑક્સિજન ૧૬થી ૩૫ ટકા છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં માણસના ધાસનો હિસાબ રાખવાનું બહુ મહત્ત્વનું નહોતું, કારણકે પ્રકૃતિના ચક્ર સાથે ઓછામાં ઓછાં ચેડાં થતાં હતાં. જેટલો કાર્બનડાયોક્સાઈડ નીકળતો હતો તે વૃક્ષો અને છોડવાઓ શોષી લેતાં હતાં. પ્રાણીઓ ઝાડ-પાન ખાતાં હતાં અને ઝાડ-પાન અને પ્રાણીઓને માણસ ખાતો હતો, પરંતુ જ્યારથી આપણે પેટ્રોલ બાળવાનું શરૂ કર્યું ત્યારથી ડાયનાસોરના વખતથી ચાલ્યું આવતું કાર્બનનું સમીકરણ બદલાઈ ગયું છે. ‘આઉટ ઑફ ચીન ઍર ડાયનેસોર્સ, બર્ડ ઍન્ડ અર્થ, એન્સિયન્ટ એટમોસફિયર'ના લેખકોનું આકલન છે કે પૃથ્વીના ‘પાંચ વિશાળ'નો લોપ વધારે પડતા કાર્બનડાયોક્સાઈડ ને ઘટતા જતા ઑક્સિજનને કારણે થયો છે. ઑક્સિજનનો સ્તર થોડે પણ ઘટે તો તેને “પ્રાણીઓનો જથ્થાબંધ લોપ” સાથે જોડી શકાય છે. પૃથ્વી પરની અનેક જાતિઓ પહેલાં જ મોટી સંખ્યામાં સમાપ્ત થતી રહી છે. બીજી બાજુ વાઘથી લઈને ધ્રુવ પરના રીંછ લોપ થવાને આરે આવીને ઊભાં છે. માત્ર આપણી કારો અને કારખાનાંઓ જ કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢતાં નથી, અમુક જણના ભોજનનો હિસ્સો બનેલું માંસ પણ જીવ લેનારું સાબિત થઈ રહ્યું છે. ખાદ્ય અને કૃષિ સંગઠનનું કહેવું છે કે, “માંસ અને દૂધાળાં પશુ, ભૌગોલિક પશુ બાયોગૅસના ૨૦ ટકા ઉત્સર્જિત કરે છે. પશુઓએ પૃથ્વીના ૩૦ ટકા ભાગ પર કબજો કરી લીધો છે અને ગ્રીન હાઉસ ગૅસમાં એમનું યોગદાન ૧૮ ટકા છે જે યાતાયાત કરતાં પણ વધારે છે. એનાથી પણ બૂરી હાલત એ છે કે ગાય મિથેન ગેસનું સૌથી વધારે ઉત્સર્જન કરે છે. મિથેન ગેસનું વૈશ્વિક તાપમાનની વૃદ્ધિમાં કાર્બનડાયોક્સાઈડના પ્રમાણમાં ૨૩ ગણું વધારે યોગદાન હોય છે. એ જ રીતે ગાય નાઈટ્રસ ઑક્સાઈડ પણ ઉત્સર્જિત કરે છે. આ ઑક્સાઈડ કાર્બનડાયોક્સાઈડ કરતાં ૨૮૬ ગણો વધારે તાપ એકત્રિત કરે છે, એટલું જ નહીં, આપણે કાર્બનડાયોક્સાઈડનો સંગ્રહ કરનારાં વનો અને ઉત્તર અમેરિકાના ઘાસનાં વિશાળ મેદાનોને મિથેનનું ઉત્સર્જન કરતાં જાનવરોના વિશાળ વાડાના રૂપમાં અપનાવી લીધાં છે." જોકે, મિથેન પણ વાતાવરણમાં માત્ર થોડાં વર્ષો સુધી જ ટકી રહે છે. આથી વૈશ્વિક તાપમાન વૃદ્ધિના ઉકેલ માટે કાર્બનડાયોક્સાઈડ ઉપરાંત મિથેનનું ઉત્સર્જન પ૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ છે. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કહી છે પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ઓછું થાય એના પર ધ્યાન આપવા જેવું છે. આથી વિશ્વના એક મુખ્ય પર્યાવરણ વિશેષજ્ઞ ડૉ. રાજેન્દ્ર પચૌરીએ વિશ્વને માંસ ન ખાવાની અપીલ કરી છે. અત્યારે તો કાં તો તમે શેકેલું માંસ છોડો કાં તો આવતી કાલના તમારા ભવિષ્યને દાવ પર લગાવી દો. આ અત્યંત સામાન્ય પસંદગી કરવાની છે. લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સનો હેવાલ કહે છે કે આબોહવા પરિવર્તનના ઉકેલનો હેતુ કોઈ ‘ગ્રીન ટેકનૉલૉજી"માં રોકાણ કરવાને બદલે ગર્ભનિરોધકોમાં રોકાણ કરવું પાંચ ગણું સસ્તુ છે. એને અસરકારક બનાવવા માટે એની શરૂઆત ઉત્તરથી કરવી પડશે, કારણકે અમેરિકન કિશોરના કાર્બ ફૂટ પ્રિન્ટ કેન્યાના ખેડૂતના ઉઘાડા પગના કાર્બન ફૂટ પ્રિન્ટના મુકાબલામાં ૨૦ ગણા ભારે હોય છે. બ્રિટિશ વૈજ્ઞાનિક જેમ્સ લવલોકનો અંદાજ છે કે આ શતાબ્દીના અંત સુધીમાં કાર્બનડાયોક્સાઈડની ચપેટમાં આવીને આબોહવાના વાવાઝોડામાં લગભગ ૧૦ અબજ લોકો પોતાના પ્રાણ ખોઈ ચૂક્યા હશે ને આ મૂરઝાયેલા ગ્રહ પર માત્ર એક અબજ લોકો બચ્યા હશે. ૨૨ એપ્રિલે ‘પૃથ્વીદિવસ' ઊજવવાનો સૌથી સારો ઉપાય એ છે કે આપણે આપણા શ્વાસોચ્છવાસને સમજીએ ને બધા લોકો થોડી થોડી વારે ઊંડો શ્વાસ લે. હવે લવલોકની ચેતવણીને ધ્યાનમાં રાખીને આપણે આપણા આ ગ્રહ પરના જીવનને બચાવવા માટે ની આપણી જવાબદારી સ્વીકારીએ. આપણે આજે જે પરિસ્થિતિમાં જઈ રહ્યા છીએ એમાં માનવતાનો હવે પછીનો શ્વાસ એનો અંતિમ શ્વાસ સિદ્ધ થઈ શકે છે. (વર્લ્ડ નેટવર્ક ફિચર્સ) વધતા વૈશ્વિક તાપમાનમાં ભારતનું યોગદાન વૈશ્વિક તાપમાનના વધારાને રોકવા ભારત ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના વિશ્વના પ્રયાસમાં સહભાગી થવાની તરફેણ કરતાં આર્થિક વિષયોના વિશે ડૉ. રામપ્રસાદ ગુપ્તાના પારદર્શક વિચારો ચિંતનીય છે. તેમના મતે વિશ્વ સમક્ષ વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ અને એના પરિણામે આબોહવામાં થતાં પરિવર્તનથી બચવું એ આ સમયનો સૌથી ભારે પડકાર છે. તાપમાન વૃદ્ધિ માટે ગ્રીન હાઉસ ગૅસ એટલે કે કાર્બનડાયોકસાઈડ, કાર્બન મોનોકસાઈડ, મિથેનના રોજરોજ થતા ઉત્સર્જનમાં થતી વૃદ્ધિ જવાબદાર છે. આબોહવા પરિવર્તન માટે એમ કહેવાય છે કે ગ્રીન હાઉસ ગૅસનું હાલના સ્તરે જે રીતે ઉત્સર્જન થાય છે તેનાથી આ સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં ચાર ડિગ્રી સેંટિગ્રેડ જેટલો વધારો થઈ જશે અને પરિણામે અનેક સમસ્યાઓ પેદા થશે. ભારત માટે એનાં પરિણામો ઘણાં ગંભીર હશે. વિકાસની ગતિ અને વૈજ્ઞાનિક ક્ષમતાને કારણે ભારત વિકાસશીલ રાષ્ટ્રો માટે આ દિશામાં ઉદાહરણરૂપ બની શકે એવી સ્થિતિમાં છે. પર્યાવરણ પર થતાં વિશ્વ સંમેલનોમાં ભારતનો દષ્ટિકોણ એવો રહ્યો છે કે વૈશ્વિક તાપમાનમાં વધારા માટે અને આબોહવાના પરિવર્તન માટે વિકસિત રાષ્ટ્ર મુખ્યત્વે જવાબદાર છે, કારણકે તેઓ જ ગ્રીન હાઉસ ગેસોનું વધુમાં વધુ ઉત્સર્જન કરે છે, તેથી આબોહવાના પરિવર્તનને રોકવાની બધી જ જવાબદારી એમની છે. આંકડા એવું કહે છે કે અમેરિકામાં દર વર્ષે વ્યક્તિ દીઠ કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન ૨૪.૩ ટન, યુરોપમાં ૧૦.૫ ટન છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ છેલ્લા આંકડા પ્રમાણે ૧.૯ ટન જ છે. કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટવાથી ભારતના વિકાસના પ્રયાસ પર પ્રતિકૂળ અસર પડશે એવો દષ્ટિકોણ આપણા વડા પ્રધાનનો ગયા અબોહવા સંમેલનમાં હતો. ૬૦ - પ૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક હાલ ભારતમાં ગ્રીન હાઉસ ગેસોનું વ્યક્તિ દીઠ ઉત્સર્જન ૧.૯ ટન છે, પરંતુ એમાં ઘણી ઝડપથી વધારો થઈ રહ્યો છે. થોડાં વર્ષ પહેલાં તે ૧.૦૧ ટન જ હતું. વ્યક્તિ દીઠ ઉત્સર્જનને બદલે કુલ ઉત્સર્જન જોઈએ તો ભારતનું સ્થાન વિશ્વમાં ત્રીજું છે. ભારત દ્વારા થતા ઉત્સર્જનમાં જો વધારો થાય તો પૃથ્વીના કુલ ઉત્સર્જનના પ્રમાણમાં ઘણી વૃદ્ધિ થાય. ગ્રીન પીસના હાલના આંકડા પ્રમાણે ભારતમાં થતા ઉત્સર્જનને વર્ગ પ્રમાણે જોઈએ તો દેશના ૧૫ કરોડ મધ્યમ વર્ગના લોકોનું ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન નીચલા ૯૦ કરોડ લોકોના ઉત્સર્જન કરતાં ૪.૫ ગણું વધારે હોય છે. આ ૧૫ કરોડ લોકો વ્યક્તિ દીઠ ઉત્સર્જન ઓછું કરે એમ કહેતા હોઈએ તો ન્યાયની દષ્ટિએ આ માગ આપણા દેશના ૧૫ કરોડ લોકો પાસે પણ કરવી જોઈએ. - ગ્રીન પીસ પ્રમાણે ૨.૫ ટન એરકંડિશન્ડ, દર કલાકે પાંચ કિ.ગ્રા. વૉશિંગ મશીન અને દર કલાકે ત્રણ કિ.ગ્રા. ગિઝર મારક્ત કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. આમ આ વર્ગ ફ્રીઝ, હેરડ્રાયર, વૉશિંગ મશીન, વિદ્યુત શેવર વગેરે સાધનોનો ઉપયોગ કરે છે ત્યારે કાર્બનડાયોક્સાઈડ બહાર પડે છે. આપણા દેશમાં વીજળી પૂરી પાડવા માટે જળવિદ્યુત, પવન ઊર્જા, સૌર ઊર્જા વગેરે ઓછાં વપરાતાં હોવાથી અને કોલસાથી ઉત્પન્ન થતી વીજળીનું જ મુખ્ય યોગદાન હોવાથી કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જનનું પ્રમાણ વધારે હોય છે. બીજો પ્રશ્ન એ છે ગ્રીન હાઉસ ઉત્સર્જનમાં આપણે ઘટાડો કરીએ કે એને સ્થિર રાખીએ તો આપણા વિકાસના પ્રયાસ પર એની અવળી અસર પડશે ? આ પ્રશ્નના જવાબ માટે આપણી દષ્ટિએ અમેરિકા તરફ નહીં, પણ ડેન્માર્કના અનુભવો તરફ હોવી જોઈએ. ૨૦૦૫ના માનવવિકાસના નિવેદન પ્રમાણે ડેન્માર્કની વ્યક્તિ દીઠ આવક અને ખરીદશક્તિનું મૂલ્ય ડૉલરમાં ૨૧૪૮૫ ડૉલર છે, એટલે કે ભારતના ૨૮૯૨ ડૉલરની તુલનામાં ૭.૫ ગણું વધારે છે. ડેન્માર્કમાં વ્યક્તિ દીઠ આવક ભારતની તુલનામાં ૭.૫ ગણી વધારે હોવા છતાં, એનું ગ્રીન હાઉસ ગેસોનું વ્યક્તિ દીઠ ઉત્સર્જન આપણી સમકક્ષ છે, એટલે કે ૧.૯ ટન છે. એટલે કેવા પ્રકારની જીવનશૈલી અને ટેકનૉલૉજી વાપરીને ડેન્માર્કે પોતાની આવકનો સ્તર ઊંચું હોવા છતાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જનનો સ્તર નીચો રાખ્યો છે તે જાણવું - ૬૧ - »», પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 2. 08.08 જરૂરી છે. આપણે ભારતના કોઈ પણ શહેરની સડકો પર સવાર અને સાંજના વ્યસ્ત સમયમાં ઊભા રહીને જોઈએ તો એ સડકો કારો, બૈ પૈડાંવાળાં અને ત્રણ પૈડાંવાળાં વાહનોથી ભરેલી હોય છે, પરંતુ એવા જ સમયે આપણે ડેન્માર્કની રાજધાની કોપનહેગનની સડકો પર નજર નાખીએ તો ત્યાંના ૫૦ ટકા નાગરિકો સાઈકલ જેવા પ્રદૂષણરહિત વાહનનો ઉપયોગ કરતા દેખાય છે. ભારત પોતાની જરૂરિયાત મુજબનું ૭૫ ટકા તેલ આયાત કરે છે છતાં પણ દેશમાં ડીઝલ, પેટ્રોલના ભાવ આયાત કરવામાં થતા ખર્ચ કરતાં ઓછા રાખે છે, કારણકે જો ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારીશું તો વિકાસ પર અવળી અસર પડશે એમ માનવામાં આવે છે. આમ કરવાથી આપણા દેશમાં તેલની બચતને પગલે એનો બેહદ ઉપયોગ કરતી ટેક્નૉલૉજીને પ્રોત્સાહન મળે છે. ૧૯૭૩માં જ્યારે તેલના આંતરરાષ્ટ્રીય ભાવો વધ્યા ત્યારે ડેન્માર્ક ભાવ ઓછા કરવાની નીતિ અપનાવવાને બદલે આયાત કરેલા તેલ પર કર નાખ્યો. પરિણામે એ દેશમાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓને ઊર્જાની બચત કરતાં સાધનો, મશીનોનો વિકાસ અને ઉપયોગ કરવાની પ્રેરણા મળી. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ડેન્માર્ક થોડી ઊર્જા વાપરતાં સાધનોનું સૌથી મોટું ઉત્પાદન અને નિકાસકાર બની ગયું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં એમની નિકાસમાં ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે. - ડેન્માર્ક ઊર્જાના વૈકલ્પિક અને સ્થાયી સોતોનો વિકાસ પણ કર્યો. પવન ઊર્જામાં ડેન્માર્કની ઉપલબ્ધિઓને આખા વિશ્વમાં માન્યતા મળી છે. પવન ઊર્જામાં વપરાતાં મશીનો અને સાધનોનું તે સૌથી મોટું નિકાસકાર છે. ઊર્જાની વપરાશમાં ઘટાડો કરવાના પ્રયાસથી એના વિકાસ પર કોઈ પ્રતિકૂળ અસર પડી નથી, બલકે એણે થોડી ઊર્જા વાપરતાં સાધનોના નિકાસને નવી તક પૂરી પાડી. પરિણામે લાંબા ગાળે વિકાસને ગતિ તો મળી જ, રોજગોરની નવી તકો પણ ઊભી થઈ. આજે બીજાં રાષ્ટ્રોની તુલનામાં યુરોપના ડેન્માર્કમાં બેકારી સૌથી ઓછી છે. - ભારત પોતાની નીતિઓ નક્કી કરવામાં અમેરિકાને અનુસરે છે અને પોતાના દેશની પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વગર ઊર્જા સાધનોની ઉત્પાદન ટેક્નૉલૉજી અપનાવતું રહ્યું છે. આથી જ દેશમાં આયાત કરેલા તેલનું પ્રમાણ અને આયાત ૬૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ પર આપણી નિર્ભરતા ઝડપથી વધી છે. આપણે ડેન્માર્કના ઉદાહરણમાંથી જો કંઈક શીખીએ તો આપણા વડા પ્રધાનને દુનિયાના મંચ પર એવું કહેવું ન પડે કે ઊર્જાના ઉપયોગમાં ઘટાડો અને એનો નીચેનો સ્તર જાળવી રાખવાના પ્રયાસથી એના વિકાસ પર અવળી અસર પડશે. એને બદલે ભારત ગ્રીન હાઉસ ગૅસોના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના વિશ્વના પ્રયાસમાં પોતે પણ સહભાગી થાય અને તે પોતાની રાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને આબોહવા પરિવર્તનના જોખમ સામે ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોને પણ ઊર્જાની આટલી બધી બરબાદી કરતી અને એના ઉપયોગ પર આધારિત જીવનશૈલી અપનાવવાની અનુમતિ ન આપત. ભારત પાસે યોગ્ય અને કુશળ એન્જિનિયરો, વૈજ્ઞાનિકોની મોટી ફોજ છે. એણે ક્ષમતાપૂર્વક ઊર્જાના વૈકલ્પિક સ્રોતોના વિકાસની દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. ભારતની પાસે સૌર ઊર્જાનો અસીમ ભંડાર છે. એનો ઉપયોગ કરીને પોતાની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરી શકે તેની સાથે તાપક્રમમાં વધારો અને મોસમ પરિવર્તનની સમસ્યાના ઉકેલમાં પણ યોગદાન આપી શકે. (સપ્રેસ) કુદરતી આફતોને નિમંત્રણ આપતો સમાજ દુનિયામાં પર્યાવરણની બાબતે જાગૃતિ આવી રહી છે, પરંતુ વાસ્તવિક ભૂમિ પર એનું પરિણામ દેખાતું નથી. ચારેબાજુ પર્યાવરણીય સુરક્ષાને નામે ઢાંકપિછોડો થઈ રહ્યો છે. ઑગસ્ટ-૨૦૧૦માં ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ભરાયેલા પર્યાવરણ સંમેલનની નિષ્ફળતાએ માનવીને વધારે મુશ્કેલીમાં મૂકી દીધો છે. પર્યાવરણ આજે એક ચર્ચિત અને મહત્ત્વપૂર્ણ વિષય છે જેના પર છેલ્લા બે-ત્રણ દાયકાથી ઘણી વાતો થઈ રહી છે. આપણા દેશ અને આખી દુનિયામાં પર્યાવરણના અસંતુલન અને એની વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના જીવન પર પડનારી અસરની ચર્ચા વ્યક્ત કરવામાં આવે છે અને એને માટે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે, પણ પર્યાવરણીય અસંતુલન અથવા બગાડને ઓછો કરવાના પ્રયત્નો એટલા અસરકારક નથી જેટલા અપેક્ષિત અને આવશ્યક છે. શ્રી ચંડીપ્રસાદ ભટ્ટ કહે છે કે, પર્યાવરણની તરફેણમાં ઘણી વાતો કહેવાઈ ગઈ છે. હું એના બગાડથી વધી રહેલી કુદરતી આફતોને લીધે માણસો અને સંપત્તિના નુકસાનના લગાતાર આંકડા તરફ તમારું ધ્યાન દોરવા ઇચ્છીશ કે જેથી તમે અનુભવ 93 ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મળ કરી શકશો કે પર્યાવરણીય અસંતુલન તથા કુદરતી પ્રકોપોની કેટલી કિંમત ભારત તથા બીજા દેશોને ચૂકવવી પડી રહી છે. પર્યાવરણના અસંતુલનનાં બે મુખ્ય કારણો છે. એક છે વધતી માનવસંખ્યા અને બીજી વધતી જતી માણસની જરૂરિયાતો તથા ઉપભોગની વૃત્તિ. આ બંનેની અસર કુદરતી સંસાધનો પર પડે છે અને એમની ધારક્ષમતા લગાતાર ઘટી રહી છે. વૃક્ષોનું છેદન, ભૂમિનું ખનન, પાણીનો બગાડ અને વાતાવરણના પ્રદૂષણે પર્યાવરણ પર ગંભીર જોખમ ઊભું કર્યું છે. એનાથી કુદરતી આફતો પણ વધી છે. વૃક્ષો કાપવાથી ધરતી વેરાન થઈ રહી છે અને એની માટીને જકડી રાખવાની, વરસાદના જોરદાર છાંટાઓથી માટીને બચાવવાની, હવાને શુદ્ધ કરવાની અને વરસાદના પાણીને ભૂમિમાં ઉતારવાની શક્તિ લગાતાર ઘટી રહી છે. એને પરિણામે ભૂ-રક્ષણ, ભૂ-સ્ખલન અને ભૂમિનું ધોવાણ વધી રહ્યું છે, જેનાથી માટી આડેધડ ધોવાઈ રહી છે. એને લીધે પહાડો અને ઊંચાણવાળા પ્રદેશોમાં આ માટીની ઘનતા વધારીને અને નદીનાં તળને ઉપર લાવીને પૂરનો ભય વધારી રહી છે. ખનનને કારણે પણ માટીનું ધોવાણ ઝડપથી વધી રહ્યું છે. ઉદ્યોગો અને સુધરેલી ખેતીએ પાણીની વપરાશ અતિશય વધારી છે. પાણીની વધતી જરૂરિયાત ભૂગર્ભ પાણીના સ્તરને લગાતાર ઘટાડી રહી છે, જ્યારે ઉદ્યોગોના ઝેરી રગડા તથા ગંદા નાળામાં થતી નિકાસે નદીઓને વિકૃત કરી મૂકી છે અને એમના શુદ્ધીકરણની આત્મશક્તિ સમાપ્ત થઈ ગઈ છે. કારખાનાં અને વાહનોના ગંદા ધુમાડા અને ગ્રીન હાઉસ ગૅસોએ વાતાવરણને પ્રદૂષિત કરી નાખ્યું છે. આ સ્થિતિ જેટલા પ્રમાણમાં બગડશે, પૃથ્વી પરનાં પ્રાણીઓનું જીવન એટલા પ્રમાણમાં અસહ્ય બનતું જશે. કુદરતી આફ્તથી થઈ રહેલા જાન-માલની નુકસાનીના આંકડા ચોંકાવનારા જ નહીં, પરંતુ ગંભીર ચિંતાનો વિષય પણ છે. સ્વિડિશ રેડક્રોસે ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’ નામના પોતાના રિપોર્ટમાં કેટલાક દેશોમાં ૧૯૬૦થી ૧૯૮૧ દરમિયાન પ્રાકૃતિક આફતોથી થયેલા ભારે જાનહાનિના આંકડા આપ્યા છે. આ અનુસાર છેલ્લા વીસ વરસમાં એકલા બાંગ્લાદેશમાં ૬,૩૩,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં, જેમાં ૩,૮૬,૨૦૦ વ્યક્તિઓ દરિયાઈ તોફાનથી તથા ૩૯,૦૦૦ પૂરથી મરી ગઈ. આ ગાળામાં ચીનમાં ૨.૪૭ લાખ; નિકારાગુઆમાં ૧.૦૬ લાખ, ઈથિયોપિયામાં. ૧.૦૩ ૬૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 3g લાખ, પેરુમાં ૯૧ હજાર તથા ભારતમાં ૬૦ હજાર લોકોના જીવ કુદરતી આફતોમાં જતા રહ્યા. ભારતમાં દરિયાઈ તોફાનથી ૨૪,૯૩૦ તથા પૂરથી ૧૪,૭૦૦ વ્યક્તિઓના જીવ ગયા. પૂરથી પાકિસ્તાનમાં ૨,૧૦૦ તથા નેપાળમાં ૧,પ૦૦ લોકો ઉપર જણાવેલા સમયગાળામાં મરી ગયા. (૨૦૧૪ ઉત્તરાખંડ - ભારત અને ૨૦૧૫, એપ્રિલમાં નેપાળમાં જાનમાલની ખુવારી થઈ. ઉલ્લેખનીય તથ્ય એ રહ્યું છે કે, કુદરતી આફ્તોમાં મરનારા લોકોમાં મોટી સંખ્યા એ નિર્બળ-નિર્ધન લોકોની હતી જે એમને માટે સુરક્ષિત આવાસ બનાવી શકતા ન હતા અથવા જે પોતાના માટે સુરિક્ષત સ્થાન ઉપલબ્ધ કરાવી શકતા ન હતા. પછી ભલે ને એ સમુદ્રકિનારાના માછીમાર હોય કે વનો-પહાડોમાં રહેનારા ગરીબ લોકો. વીસમી સદીનો અંતિમ દાયકો ભૂકંપનો દાયકો પણ છે. દુનિયાના અનેક ભાગોમાં ભૂકંપના ઝટકાએ જનજીવનની ભારે બરબાદી કરી છે. ભારતમાં પણ ૧૯૯૧ના ઉત્તરકાશીના ભૂકંપ પછી ૧૯૯૩માં લાતૂર-ઉસ્માનાબાદ અને ૧૯૯૯માં ગઢવાલમાં ભૂકંપના ઝટકાઓએ વ્યાપક વિનાશ કર્યો. ૧૯૯૮માં ભૂસ્ખલનોની પણ વ્યાપક વિનાશલીલા થઈ. એ તથ્ય પણ પ્રકાશમાં આવ્યું છે કે કુદરતી આફતો અને એનાથી અસર પામનારાઓની સંખ્યા આ વર્ષોમાં ઝડપથી વધી છે. ભારતમાં હિમાલયથી સહ્યાદ્રિ અને દંડકારણ્ય તથા પૂર્વીય અને પશ્ચિમી ઘાટો સુધી માટીનો ઘસારો અને ધોવાણ ઝડપી હોવાથી અને એનાથી ઉદ્ભવનારું નદીઓનું ગાંડપણ ઘણું ઝડપથી વધી કહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે હિમાલય ક્ષેત્રમાં એને માટે આપણા વિકાસની વિચારસરણી અને એ અંગેનાં કાર્યો પણ જવાબદાર છે. વિકાસના નામે નાજુક ક્ષેત્રોમાં પણ મોટરમાર્ગ તથા નિર્માણકાર્યો કરવામાં આવ્યાં, જેમાં ભારે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો. જમીન આડેધડ ફાટી ગઈ અને જંગલો બેફામ કાપી નાખવામાં આવ્યાં. એને લીધે ભારે સંખ્યામાં નવાં નવાં ભૂસ્ખલનો થયાં અને ભારે સંખ્યામાં નદીઓનું ગાંડપણ વધ્યું. આમાં લાખો ટન માટી ઘસડાઈ રહી છે, જેની ખરાબ અસર માત્ર હિમાલયવાસીઓ પર જ નથી પડી રહી, પણ મેદાની પ્રદેશ ૬૫ 38 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે !* પણ પૂરના ભયથી ખરાબ રીતે ભયભીત છે. એ ખરું છે કે કુદરતી આફતોને આપણે પૂરી રીતે રોકવા સમર્થ નથી, પરંતુ એને છંછેડવામાં અને એને માટે આપણે તાત્કાલિક લાભ આપનારા કાર્યક્રમોનો મોહ છોડવો પડશે. પ્રદેશોમાં કાયમી વિકાસની યોજનાઓને પ્રાથમિકતા આપવી જોઈએ પર્યાવરણના વિચારના કેન્દ્રમાં એ માણસને પ્રતિસ્થાપિત કરવો જોઈએ જેની ચારેબાજુ આ બની રહ્યું છે અને જે મોટે ભાગે એનું કારણ તેમ જ પરિણામભોક્તા બને છે. એ પ્રદેશની ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જળ, જનાવરો સાથેના પરસ્પર સંબંધોનું વિશ્લેષણ કરીને જ કાર્યક્રમ બનાવવો જોઈએ. એને એની સાથે મુખ્યત્વે જોડવો જોઈએ. એ પણ જરૂરી છે કે આવા નાજુક વિસ્તારોમાં આતો વિશેની માહિતી મેળવીને ઉપગ્રહના આંકડાના આંતરરાષ્ટ્રીય નેટવર્ક “આતોની સૂચના” (ડિઝાસ્ટર ફોરકાસ્ટ) માટે તૈયાર કરવામાં આવે. આ સૂચનાઓની વિના રોક-ટોક આપ-લે થવી જોઈએ. કુદરતી આફતોથી સંબંધિત સંવેદનશીલ વિસ્તારોને અંકિત કરવા જોઈએ. આવા વિસ્તારોનું મોનિટરિંગ તેમ જ ધ્યાન રાખવા માટે કાયમી વ્યવસ્થા હોય. સાથેસાથે પૂર અને ભૂકંપની અસરવાળા વિસ્તારોનાં વિકાસકાર્યો શરૂ કરતાં પહેલાં વિસ્તૃત અધ્યયન કરવામાં આવવું જોઈએ. (સપ્રેસ) ૬૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * વૈશ્વિક તાપમાનના વધારાથી સુનામી અને પર્યાવરણ શરણાર્થીના વધારાના પક્કર... આબોહવાના પરિવર્તનથી શરણાર્થીઓનો એક નવો સમૂહ “પર્યાવરણ શરણાર્થી'' નવી વૈશ્વિક સમસ્યાના રૂપમાં સામે આવી રહ્યો છે. એનાથી હાલની વસાહતો પર અત્યાધિક ભાર આવવાની આશંકા છે. એની સાથે વધી રહેલો સમુદ્રી જળસ્તર લાખો કિલોમીટર જમીનને પોતાનામાં સમાવી રહ્યો છે અથવા તો એને ખેતીને માટે નકામી બનાવી રહ્યો છે. આજની સભ્યતા પર પડનારા આ સંકટ પર વિચારણા કરવાની આવશ્યકતા છે. - બાંગ્લાદેશના દક્ષિણી કિનારે આવેલો કુતુબદિયા નામનો ટાપુ એના આકારમાં આજે, એક શતાબ્દી પહેલાં કરતાં માત્ર ૨૦ ટકા બાકી રહ્યો છે, એનું કારણ છે શક્તિશાળી ભરતીનાં મોજાં અને દરિયાઈ તોફોનોથી થતું ધોવાણ. સમુદ્ર આ ટાપુમાં ૧૫ કિ.મી. સુધી ઘૂસી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના એક વસાહત રિપોર્ટમાં જણાવાયું છે કે નદી ડેલ્ટાવાળાં શહેરો જેવાં કે ભારતમાં કોલકાતા, મ્યાનમારમાં રંગૂન અને વિયેટનામમાં હાઈપોંગ જેવાં શહેરો વધતા વૈશ્વિક તાપમાનને કારણે અત્યાધિક ભરતીનો સામનો કરી રહ્યાં છે. આવનારા વર્ષોમાં સમુદ્રકિનારાનાં શહેરોની પણ આવી જ દશા થવાની છે. ચી. ચોક પેવીંગના મતે વર્લ્ડ વિઝન રિપોર્ટ અનુસાર બીજા શહેરી વિસ્તારોને વધતા વૈશ્વિક તાપમાનનું સીધું જોખમ તો નથી, પરંતુ ઉપરોક્ત અસરગ્રસ્ત શહેરોમાંથી આવનારા “પર્યાવરણીય શરણાર્થીઓ” આ શહેરો માટે જબરજસ્ત પડકાર ઊભો કરી શકે છે. અત્યારે આપણને જે દેખાઈ રહ્યું છે એ તો ભવિષ્યની માત્ર એક ઝલક જ છે. વિશ્વમાં આબોહવા પરિવર્તનની સૌથી વધારે અસર એશિયા અને પ્રશાંત વિસ્તારોમાં છે, કારણકે આ વિસ્તારની વિશાળ દરિયાઈ સીમા છે. એવો પણ વિશ્વાસ દર્શાવવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારોએ જે સામાજિક - આર્થિક ઉન્નતિ કરી છે તેને આગામી બે-ત્રણ દાયકામાં વધતા જળસ્તર ગળી જશે. th-hishપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ £3.63 કથક એશિયા વિકાસ બેંકના હાલમાં જ પ્રગટ થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ એશિયાની અર્થવ્યવસ્થાનાં બધાં ઘરેલુ ઉત્પાદનમાં વધતા વૈશ્વિક તાપમાનને કારણે ૨૧૦૦ સુધીમાં ૬.૭ ટકાનો ઘટાડો થઈ શકે છે. એ વૈશ્વિક સરેરાશ કરતાં બમણો છે. આબોહવા પરિવર્તનની બાંગ્લાદેશ પર અત્યંત વિપરીત અસરો પડશે. એના પરિણામે અહીં આવનારાં તોફાનોનાં પુનરાવર્તન અને તીવ્રતા બંનેમાં વધારો થશે. સાથે ગંગા-બ્રહ્મપુત્ર-મેઘના પરિસરમાં પૂરનો પ્રકોપ વધશે. હિમાલય, મધ્ય અને પશ્ચિમ એશિયા તેમ જ દક્ષિણ ભારતમાં વર્ષાઋતુમાં પરિવર્તન આવશે જેનાથી ખેત-ઉત્પાદન અને ખાધસુરક્ષાને જોખમ પેદા થઈ શકે છે. એના પરિણામે લાખો લોકો ભૂખની ઝપટમાં આવી જશે અને ભારે સંખ્યામાં લોકો પર્યાવરણ શરણાર્થી બની જશે. પરિણામે પ્રશાંત, દક્ષિણ પૂર્વ એશિયા અને હિંદ મહાસાગરના નીચેના ટાપુઓનાં અસ્તિત્વ પણ જોખમમાં આવી પડશે. એની સાથેસાથે આ વિસ્તારમાં પાણીની તંગી પણ વધતી જશે. આમેય આ વિસ્તાર અત્યારે પણ લગાતાર દુકાળની ઝપટમાં આવેલા છે. છેલ્લા દાયકાઓમાં આબોહવા પરિવર્તનને કારણે પ્રચંડ તોફાનો, દુકાળ, ગરમ પવનો, ભૂ-ખલન અને અન્ય પ્રાકૃતિક આપત્તિઓના વધારામાં બાંગ્લાદેશ, ભારત, ફિલિપાઇન્સ અને વિયેટનામ જેવા દેશો આગળ રહ્યા છે અને અહીંયાં આ ગાળામાં આ આફતોને લીધે થનાર નુકસાન ૨૦ અબજ ડૉલર કરતાં વધારે છે. વધતા તાપમાનને કારણે સમુદ્રની સપાટી વધશે, સમુદ્ર અધિક ગરમ થશે અને સમુદ્રની ખારાશમાં વધારો થશે. એનાથી કિનારાના વિસ્તારોમાં ઘટાડો થશે અને સામુદ્રિક પરિસ્થિતિતંત્ર પ્રશાંત અને એશિયાના દેશોમાં લોકાની આજીવિકા અને પોષણતત્ત્વોનો મુખ્ય સ્ત્રોત છે. - વિશ્વ વન્યજીવન કોપના અધ્યયન અનુસાર આ સદીના અંત સુધીમાં પ્રશાંત મહાસાગરમાંથી પરવાળા વિલુપ્ત થઈ જશે, જેનાથી ૧૦ કરોડ કરતાં વધારો લોકોની આજીવિકા અને ખાદ્યપુરવઠો મુશ્કેલીમાં મુકાઈ જશે. પરવાળા પર્યટકોને પણ આકર્ષે છે. એના અભાવથી પર્યટનથી થનારી આવકનેય વિપરીત અસર પડશે. આબોહવા પરિવર્તન ખેતીનેય અસર કરશે. એશિયાઈ વિકાસ બૅન્ક અનુસાર પાણીના અભાવને કારણે થાઈલેન્ડ અને વિયેટનામમાં ચોખાનું ઉત્પાદન ઘટીને અડધું થઈ જશે જ્યારે ૬૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 3g દક્ષિણ એશિયામાં ૨૦૫૦ સુધીમાં ખેતઉત્પાદનમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. જોકે, એનાં ચિહ્નો અત્યારથી દેખાવા માંડ્યાં છે. બાંગ્લાદેશના દક્ષિણી જિલ્લાઓ સમુદ્રના પાણીથી થોડા જ સેન્ટિમીટર ઊંચા છે, જેના પરિણામે મોટા પ્રમાણમાં જમીન ખારી બનીને બરબાદ થઈ રહી છે. આ જ સ્થિતિ બંગાળની ખાડીની પણ થઈ રહી છે. હિમાલયના ઓગળતા ગ્લેશિયરોને લીધે દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, કારણકે આબોહવા પરિવર્તનને કારણે સમગ્ર પાકચક્ર જ ખોરવાઈ ગયું છે. આબોહવા પરિવર્તન માણસના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પાડશે. પરિણામે લાખો લોકોનાં જીવન જોખમમાં આવી પડે એમ છે. એશિયા અને પ્રશાંત વિસ્તારોમાં પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આપત્તિઓમાં વધારો થવાથી વાયુજનિત અને ગરમીસંબંધિત બીમારીઓમાં પણ વધારો થશે. આબોહવા પરિવર્તનના પરિણામે પાણી અને ખાદ્યપદાર્થોની અછત પણ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પાડશે. વાસ્તવિકતા એ છે કે ૨૦૦૪થી ૨૦૦૬ના મધ્ય સુધીમાં આવેલી પ્રાકૃતિક આપત્તિઓમાંથી ૭૦ ટકા એશિયા, પ્રશાંત, આફ્રિકા અને મધ્યપૂર્વમાં આપત્તિઓ આવી હતી. એનાથી આ પ્રદેશની સંવેદનશીલતાની ખબર પડે છે. આબોહવા પરિવર્તનનો સૌથી ઊંડો પ્રભાવ મહિલાઓ પર પડે છે, પરંતુ પરિસ્થિતિને અનુકૂળ થવાની એમનામાં દક્ષતા છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતની એક સંસ્થા ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી દલિત મહિલાઓ વચ્ચે કામ કરીને એમને આબોહવા પરિવર્તનને પરિણામે પાક પર પડનારી અસરોમાંથી બચવાની ટેક્નિકો શીખવી રહી છે. એને અનુરૂપ એમણે એવો પાક ઉગાડવો છે કે જેમાં વધારે પાણી, રાસાયણિક ખાતર કે જંતુનાશકોની જરૂર નથી પડતી. આ પદ્ધતિએ આ મહિલાઓએ ૧૯ જાતના દેશી બિયારણ પર આધારિત પાક ખરાબ અને ખારી જમીન પર મેળવી લીધો છે, પરંતુ આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિકાસશીલ દેશોને અમીર દેશો પાસેથી અત્યાધિક નાણાકીય સહાયની આવશ્યકતા છે કે જેથી આ વિકાસશીલ દેશો નવી ટેકનિકો અપનાવી શકે અને પોતાનો પારંપરિક વિકાસ જાળવી શકે. આબોહવા પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રસંઘે આ સમસ્યાની Ge ! 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ગંભીરતાને સમજીને વૈશ્વિક સહયોગથી આ સમસ્યાનું નિરાકરણ શોધવાનો પ્રયાસ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વના તાપમાનમાં થતી વૃદ્ધિને કારણે સમુદ્રનો સ્તર વધતો જાય છે. આ વૃદ્ધિની ભારત પર સૌથી વધારે અસર થશે એવી શંકા કરવામાં આવે છે. સમસ્યા સામે આંખો બંધ કરી લેવાથી સમસ્યા દૂર નથી થતી. વિશ્વના બધા દેશોએ પરસ્પરના મતભેદો ભૂલીને આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું એનો પ્રયત્ન કરવો જોઈએ. વૉટર એડ નામની સંસ્થા છે જેની સાથે જોડાયેલા પર્યાવરણપ્રેમી રિચર્ડ મહાપાત્ર કહે છે કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં આવેલા સાગરદ્વીપમાં રહેતા વિપ્લવ મંડલ છેલ્લાં ૨૫ વર્ષથી એક શરણાર્થીની જેમ દિલ્હીની ગોવિંદપુરી નામની ગંદી વસ્તીમાં રહે છે. ભૂતકાળના દિવસોને યાદ કરીને કહે છે કે, “હું જ્યારે પણ સમુદ્રને જોતો હતો ત્યારે મને લાગતું હતું કે જાણે તે મારા ગામમાં ઘૂસી જશે.’” તે ૧૯૯૨માં દિલ્હીમાં આવીને વસ્યો અને રોજ પર કામ કરવા લાગ્યો. સાથેસાથે એણે દિલ્હીમાં સ્થાયી થવા માટે મકાન લેવાના ઇરાદે બચત પણ કરવા માંડી. ૧૭ વર્ષ પછી વિપ્લવની શંકા સાચી પડી. એના સગાએ એને જણાવ્યું કે સમુદ્ર ધીમેધીમે એના ઘરને ડુબાડતો ગયો છે અને હવે ત્યાં ઘર જેવું કંઈ બચ્યું નથી. ૨૦૦૯માં એણે ગોવિંદપુરમાં ૭૦ હજારમાં એક ગેરકાયદે ઝૂંપડી ખરીદી લીધી. એ કહે છે કે, ‘“મારી ઝૂંપડી કાયદેસર નથી, પણ તે ડૂબશે નહીં'. છેલ્લાં ૩૦ વર્ષમાં સુંદરવનના અનેક દ્વીપ ડૂબી ગયા છે અને અનેક લોકો દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં જઇને વસી ગયા છે. વિપ્લવ અને એના જેવા અનેક હવે ‘‘પર્યાવરણ શરણાર્થી' છે. ભારતમાં અત્યાર સુધી ઓરિસા, સુંદરવન જેવા પ્રદેશોના અજાણ્યાં ગામડાંમાં રહેનારા ‘પર્યાવરણ શરણાર્થી' બની રહ્યા હતા. આગામી વર્ષોમાં મુંબઈ, ચેન્નઈ અને બીજા સમુદ્રને કાંઠે આવેલાં મોટાં શહેરોના નિવાસીઓ પણ સમુદ્રના મારથી પર્યાવરણ શરણાર્થી બનવા માંડશે. દિલ્હીના રોજ પર કામ કરતા મજૂરોના બજારમાં દેશના તટીય વિસ્તારના નિવાસીઓ મોટી સંખ્યામાં દેખાય છે. બધે જ પલાયનની પરિસ્થિતિઓ એકસરખી છે. જેવી કે તોફાન, દુકાળ, સમુદ્રનું રહેણાક વિસ્તારોમાં ઘૂસવું અને ખેતી માટે શુદ્ધ પાણીનો અભાવ. ઓરિસાનો કેંદ્રપાડા જિલ્લો ૧૯૯૯માં આવેલા ભયાનક ૭૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક તોફાનથી ઘણો અસરગ્રસ્ત બની ગયો હતો. આ જિલ્લાના રહેવાસી જગન્નાથ શાહુ કહે છે કે, ‘મારા પિતા ૧૯૭૧ના તોફાન પછી કોલકાતા ચાલ્યા ગયા હતા, કારણકે તેઓ અમારું છ જણાનું પૂરું કરી શકે એમ નહોતા. તેઓ પછી કદી ગામડે પાછા ન . મેં ૧૯૯૯ સુધી ખેતીની થોડી જમીનના સહારે સંઘર્ષ કર્યો, પરંતુ એ ભયાનક સમુદ્રના તોફાને મારી બધી જમીન ક્ષારવાળી બનાવી દીધી. હાલ પંદર ગામોમાં સમુદ્ર પ્રવેશી ગયો છે જેથી સ્થળાંતર એકદમ વધી ગયું છે.' ભારતની ૮૦૦૦ કિ.મી. લાંબી સમુદ્રી સીમામાં નવ રાજ્યો અને દ્વીપોના બે સમૂહો આવેલા છે. વાસ્તવમાં તાપમાનમાં વૃદ્ધિ થવાના કારણે સમુદ્રની સમાટી વધી ગઈ છે. તેથી સમુદ્રતટ પાસે વસેલી ભારતની ૨૫ ટકા વસ્તી માટે માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતનો નહીં બલકે જીવતા રહેવાનો સવાલ છે. એટલે ભારતના બીજા પ્રદેશોમાં પ્રવાસીઓનું પૂર આવશે. ક્યારેક આશાઓના, અરમાનોના દ્વીપ તરીકે ઓળખાતા મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવાં નગરોએ પ્રવાસીઓને પોતાની અંદર સમાવવા પડશે. એનો સીધો અર્થ એવો થાય કે હાલમાં જે બધી સુવિધાઓ મળે છે એના પર વધારાનો માર પડશે. એના કારણે આપસઆપસના સંઘર્ષો વધશે. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે એક રહસ્ય ખુલ્લું કરી દીધું કે સમુદ્રની વધતી જળસપાટી નવી પેઢી જન્મે એ પહેલાં જ એને મારી નાખશે. એને એવા દેશા છે કે ગામડાંઓમાં સમુદ્રના ઘુસી જવાને કારણે લોકોને પરાણે ખારું પાણી પીવું પડશે. એનાથી તટીય પ્રદેશમાં રહેતી ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાતની સંખ્યા વધી જશે. બ્રિટિશ વૈજ્ઞાનિકોના એક જૂથે બાંગ્લાદેશના તટીય પ્રદેશોમાં રહેતી ગર્ભવતી મહિલાઓને સમુદ્રની સપાટી વધવાથી શું અસર થાય છે એ વિશે સર્વેક્ષણ કર્યું છે. એમનું કહેવું છે કે ભારતમાં પરિસ્થિતિઓ આનાથી અલગ નહીં હોય. ગરમ વાતાવરણને કારણે સમુદ્રનું પાણી ગરમ થઈ જવાથી એમાં વૃદ્ધિ થાય છે. ૧૯૬૧ના પ્રયોગો કહે છે કે સમુદ્ર ૩૦૦૦ મીટર સુધી ગરમ થઈ ચૂક્યો છે અને એ વાતાવરણમાં રહેલી ૮૦ ટકા ગરમી શોષી લે છે. પરિણામે પાણી પ્રસરે છે એની સાથે જ ગ્લેશિયરના પીગળવાથી સપાટી વધી જાય છે. સમુદ્રની સપાટી વધવાથી ઘણી અસરો પડે છે. સૌથી પહેલાં તો સમુદ્રની તટવર્તી વસાહતો ડૂબી જાય છે, પૂરની ભયંકરતા વધી જાય છે, સમુદ્રનો કિનારો તૂટવા માંડે છે, પછીની વસાહતો પર વિપરીત અસર પડે છે, મોટા પ્રમાણમાં સ્રોતો ખારા થઈ જાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પર્યાવરણ પરિવર્તનની અંતર્ગતીય સમિતિનું કહેવું છે, KANABA%% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક ‘વધતી જતી જળસપાટીને કારણે સમુદ્રના તટ પર વસેલાં એશિયા અને આફ્રિકાનાં સૌથી વધારે ગીચ શહેરો જેવાં કે, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને પણ એની અસર પહોંચશે.' સમિતિના કહેવા મુજબ ભારતમાં દર વર્ષે ૨.૪ મિ.મી.ને હિસાબે સમુદ્રની સપાટી વધશે અને તે ૨૦૫૦માં કુલ ૩૮ સે.મી. સુધી થઈ જશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક બીજી સમિતિનું અનુમાન છે કે એ ૪૦ સે.મી. થશે, કારણકે હિમાલય અને હિન્દુફશ શૃંખલાનાં ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે જેને પરિણામે ભારતના તટીય પ્રદેશોમાં રહેતા પાંચ લાખ લોકો પર તત્કાળ અસર પડશે અને સુંદરવન અને તટવર્તી પ્રદેશોનાં પાણીમાં ખારાશ વધી જશે. સમિતિએ એ પણ જોયું છે કે ૨૧૦૦ સુધીમાં ભારત અને બાંગ્લાદેશના તટીય પ્રદેશોમાં રહેતા આઠ કરોડ લોકો પણ અસરગ્રસ્ત બનશે. એમાંય ગ્રીન પીસનું તો કહેવું છે કે સદીના અંત સુધી સમુદ્રની સપાટીમાં ત્રણથી પાંચ મીટર અને વૈશ્વિક તાપમાનમાં સરેરાશ ચારથી છ ડિગ્રી સેલ્સિયસ વૃદ્ધિ થાય એવી શક્યતા છે. ભારતમાં લાખો લોકો સમુદ્રકિનારાથી ૫૦ કિ.મી. પરિધિમાં રહે છે. સમુદ્રતટથી ૧૦ મીટર સુધીની ઊંચાઈવાળો પ્રદેશ ‘ઓછા ઉચાણવાળો સમુદ્રી વિસ્તાર' કહેવાય છે. આ વિસ્તાર સૌથી પહેલા ડૂબમાં આવી જશે. અનેક અધ્યયનો કહે છે કે સમુદ્રની સપાટી વધવાથી ભારત અને બાંગ્લાદેશમાં ૨૧૦૦ સુધીમાં લગભગ ૧૨ કરોડ લોકો ઘર વગરના બની જશે. યુ.એસ. યુનિવર્સિટીના કોકો વાર્નર કહે છે, પર્યાવરણ પરિવર્તનને કારણે એવું વિશાળ માનવસ્થળાંતર થશે જેને દુનિયાએ પહેલાં જોયું નહીં હોય. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંકડા કહે છે કે હાલમાં ૨.૪ કરોડ લોકો પર્યાવરણ શરણાર્થી’ બની ચૂક્યા છે. વાર્નર કહે છે કે ભારતને એની સૌથી વધારે અસર થઈ શકે. માનવઅસર અહેવાલ પ્રમાણે પર્યાવરણ પરિવર્તનની આવતાં ૨૦ વર્ષમાં ઘણી અસર પડશે. આ અહેવાલ પ્રમાણે વધતી સમુદ્રની સપાટી હજી તો ઓછા લોકોને અસર પહોંચાડે છે, પણ ભવિષ્યમાં વધારે વસતિ પર એની અસર પડી શકે. જોકે, પાણીને ગરમ થતાં સમય લાગે છે, છતાંય હવે પછીનાં વરસોમાં સમુદ્રનું તાપમાન વધશે અને સમુદ્રની સપાટીમાં વૃદ્ધિ થશે અને પરિણામે વધારે વિધ્વંસ થશે. (સપ્રેસ - અનુવાદક: કનુભાઈ રાવલ) ( ૭૧ ૭૨ - Page #44 -------------------------------------------------------------------------- ________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * પર્યાવરણના પ્રશ્ન કાળજીપૂર્વક સંશોધન જરૂરી આબોહવાનું પરિવર્તન અથવા તો climate Changeની ઘટના પરત્વે આજે દુનિયાના ઘણા વિજ્ઞાનીઓનું ધ્યાન દોરાઈ રહ્યું છે. આપણી નજીકની જ વાત લઈએ તો વર્ષ ૨૦૦૭ના ચોમાસામાં મુંબઈમાં એક જ દિવસમાં એકસાથે એટલો બધો વરસાદ પડયો કે રસ્તાઓની નદીઓ થઈ ગઈ, બધો જ વાહનવ્યવહાર દિવસો સુધી ખોરવાયો અને જાનમાલની ભારે હાનિ થઈ. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ભારે અતિવૃષ્ટિ અને પૂરનાં તાંડવો રચાયાં. આ પછીનાં થોડાં અઠવાડિયાંમાં અમેરિકામાં રીટા અને કેટ્રિના જેવાં તોફાન અને વાવાઝોડાં ભારે વિનાશ વેરી ગયાં. વળી, દક્ષિણ ભારતના પ્રદેશોમાં પૂરથી જળબંબાકાર જેવી સ્થિતિ થઈ, મુંબઈના વરસાદ વિશે તો કેટલાક વયોવૃદ્ધ સજજનોને કહેતા સાંભળ્યા કે છેલ્લાં સાઠ વર્ષમાં એકસાથે આટલો બધો વરસાદ થતો જોયો નથી ! છાપાંમાં આ વિશે થોડા દિવસ ચર્ચા થઈ અને પ્લાસ્ટિકની કોથળીઓ પરના પ્રતિબંધની પણ વાત થઈ અને એના અમલ તરફ પણ વળ્યા. અલબત્ત, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ તો કુદરતની સામાન્ય ઘટના છે, ચાલ્યા કરે અને તેની શું ચિંતા કરવી આમ કહી શકાય. પહેલાં પણ આવી ઘટનાઓ બનતી, મોટા દુકાળો પડતા અથવા તો ભારે વરસાદ પડતો અને તેથી તો આપણી ભાષામાં બારે મેઘ ખાંગા થયા, વાદળાં ફાટ્ય આવા શબ્દો છે. પરંતુ ડૉ. પંકજ જોષી આવી ઘટનાઓને સામાન્ય ન ગણતા આ બાબતે ઊંડો વિચાર કરવા પ્રેરે છે. તેમના મતે જો સમગ્ર દુનિયાની આબોહવા તથા પર્યાવરણને એકસાથે લઈએ અને પાછળના થોડા દાયકાઓને એકસાથે વિચારીએ તો એવો ખયાલ આવે છે કે આ વિશે કાળજીપૂર્વકના વિચાર તથા સંશોધનની આવશ્યકતા છે. ૨૦૦૩ના ઉનાળામાં યુરોપમાં એવું તો ગરમીનું મોજું આવ્યું કે આશરે ૩૪,૦૦૦ કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં. આ વિચિત્ર ઘટના હતી. આમ ૭૩ - the fપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ નથી * તો યુરોપનો ઉનાળો ભારે મજાનો ગણાય છે. યુરોપના કોઈ પણ દેશમાં તમે મુસાફરી કરશો તો જોશો કે કોઈ પણ ઘરમાં ક્યાંય આપણા દેશમાં છે તેવા છતના પંખાઓ નથી, કારણકે ત્યાં ક્યારેય તેની જરૂર પડતી જ નથી. આ પહેલાં ૨૦૦૨ની શરૂઆતમાં, લારસનની બરફની છાજલીમાંથી લગભગ ૩,૨૦૦ ચોરસ કિલોમીટરના કદનો મોટો બરફનો પર્વત તૂટી પડ્યો અને દક્ષિણ સમુદ્રમાં લપસી ગયો. આખાય બાલીના ટાપુ કરતાંય આ પર્વતનું કદ મોટું થાય. આ પહેલાં ૨૦૦૪ના ઉનાળામાં જ વાવાઝોડા તથા હરિકેનની એક શંખલા રચાઈ હતી. છ અઠવાડિયામાં ચાર મોટાં તોફાનો દક્ષિણ અમેરિકા તથા કેરેબિયન વિસ્તારોને ધમરોળી ગયાં અને માત્ર હાઈટી ટાપુમાં જ ૨૦૦૦થી વધુ લોકો આ કુદરતી આપત્તિનો શિકાર થઈ ગયા. શું આ ઘટનાઓને, કુદરતમાં એ તો ચાલ્યા જ કરે તેવી સામાન્ય ઘટનાઓ ગણવી કે પછી તે વાતાવરણ તથા આપણી પૃથ્વીની આબોહવામાં થઈ રહેલા મહત્ત્વના ફેરફારોની નિશાનીરૂપે ગણવી જોઈએ ? કોઈ વિજ્ઞાની તમને આજે તેનો ચોક્કસરૂપે ‘હા’ અથવા ‘ના’માં ઉત્તર નહીં આપી શકે, કારણકે મોટી સંખ્યાનાં અને અનેકવિધ પરિબળો આવા પર્યાવરણના ફેરફારો પાછળ ભાગ ભજવતાં હોય છે અને એ બધાંની એકસાથે ગણતરી મોટાં મોટાં કૉપ્યુટરોના ઉપયોગ પછી પણ ભારે મુશ્કેલ હોય છે. પરંતુ આ સાથે ઘણાબધા વિજ્ઞાનીઓ આજે એવી પણ આગાહી કરી રહ્યા છે કે સમગ્ર વાતાવરણ તથા પર્યાવરણનું વધતું જતું ઉષ્ણતામાન તે આપણી આબોહવા તથા ઋતુઓને વધારે ગરમ, ભેજવાળી તથા પવનના અવનવા પ્રવાહો ઊભી કરનારી બનાવી રહ્યું છે, આટલું જ નહીં, પણ આ કારણે જ આબોહવા વધારે અનિશ્ચિત અને તોફાની પણ બને છે. આપણને આજે એટલી તો ખબર પડી છે કે છેલ્લાં દોઢસો વર્ષનો વિચાર કરીએ તો પૃથ્વીની આજુબાજુના વાતાવરણનું સરેરાશ ઉષ્ણતામાન ૦.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું વધ્યું છે. આટલા જ સમયમાં વાતાવરણમાં જે અંગારવાયુ અથવા કાર્બનડાયોક્સાઈડ છે તેની માત્રામાં પણ પહેલાં કરતાં ચાળીસ ટકા વધારો થઈ ગયો છે. આપણી પૃથ્વી આશરે ૬,૪૦૦ કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો એક મોટો ૭૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ 4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBB%8Akbar ગોળો છે. આ ગોળાની આસપાસ ૨૦૦ કિલોમીટર જેવી પહોળાઈ ધરાવતો વાતાવરણનો જાડો ધાબળો કુદરતે આપણને ઓઢાડી દીધો છે. બાહ્યાવકાશમાંથી પૃથ્વી પર જેની સતત વર્ષા થયા કરે છે તેવા અનેક હાનિકારક વિકિરણોથી આ જુદા જુદા વાયુઓનું બનેલું પર્યાવરણ જ આપણી રક્ષા કરે છે. નાઈટ્રોજન, પ્રાણવાયુ, અંગારવાયુ જેવા વાયુઓ આ પર્યાવરણનો મુખ્ય ભાગ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. વરસાદ કે બરફનાં તોફાન, વાવાઝોડાં - ટાયકૂન કે હરિકેન, આ બધો આ બસો-અઢીસો કિલોમીટરના પર્યાવરણના કામળામાં જ ખેલાતો ખેલ છે, તેમાં પાછું આપણું આ પૃથ્વીરૂપ વાન સૂર્ય ફરતે સેકંડના આશરે ત્રીસ કિલોમીટરની ઝડપે ઊડી રહ્યું છે અને તેમાં સૂર્યથી દૂર જઈને કે નજીક આવીને તે કારણે પણ ઋતુચક્રો બદલાય છે. તો પછી બદલાતી ને તોફાની આબોહવા એ વાતાવરણનું વધેલું ઉષ્ણતામાન તથા અંગારવાયુની વધેલી માત્રા આ બંનેને કારણે તો નહીં હોય ? આજે મોટા ભાગના વિજ્ઞાનીઓ તોફાની વાતવરણને અકસ્માત નથી ગણતા, પરંતુ તેને વધારાનો કાર્બનડાયોક્સાઈડ તથા પર્યાવરણના સરેરાશ તાપમાનના વધારા સાથે સાંકળે છે. આની વધારે ને વધારે સાબિતીઓ મળી રહી છે. ૧૮૦૦ની સદીના મધ્ય ભાગની સરખામણીએ ૧૯૯૦નો દાયકો તે ઉષ્ણતામાનની દષ્ટિએ સૌથી વધુ તાપમાન ધરાવતા વર્ષ તરીકે નોંધાયું છે. જો વીસમી સદીની શરૂઆતથી, આશરે ૧૯૧૦ પછી જોઈએ તો કિલિમાંજારો પરના બરફના સ્તરો આશરે ૮૦ ટકા જેટલા ઓગળી ગયા છે. આર્કટિક (Arctic) સમુદ્રનો બરફ ૧૯૭૦ પછીના દરેક દશકામાં આશરે ૧૦ ટકા જેવો ઘટતો ગયો છે અને છેલ્લે એકસો વર્ષમાં બધા સમુદ્રોની સમાટી આશરે ૨૦ સેન્ટિમીટર જેટલી ઊંચી આવી છે. વિશ્વની આબોહવા તથા પર્યાવરણ સમગ્ર રીતે બલાઈ રહ્યાં છે, તેવું દિશાસુચન કરતા પુરાવાઓ અને તેની અસરો આર્કટિક પ્રદેશથી વિષયવૃત્ત સુધી અને ત્યાંથી એન્ટાર્કટિક સુધી મળી રહ્યા છે. આ બધાં કારણે જ, આબોહવાના ફેરફારો પર આજે વધારે ને વધારે સંશોધન શરૂ થયું છે. દુનિયાના બધા દેશોની સરકારો ભેગી મળીને આ વિશે સંશોધન માટે સહમત થઈ છે અને વિશ્વની સમગ્ર આબોહવાના ફેરફારોને એકસાથે અને ૭૫ 88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી વિવિધ પરિપ્રેક્ષ્યોથી સમજવા માટેના અહેવાલો તૈયાર થતા જાય છે. પરંતુ આ બધામાં મૂળ વાત તો એ જ આવીને ઊભી રહે છે કે વાતાવરણમાં વધેલા કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ કેવી રીતે ઘટાડવું, કારણકે, આ વધેલા અંગારવાયુને કારણે જ પર્યાવરણનું તાપમાન વધ્યું છે અને હજુ વધી રહ્યું છે. ક્યાંથી આવે છે આટલો બધો આ અંગારવાયુ ? છેલ્લાં એકસો વર્ષમાં આખીય પૃથ્વીના દેશોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ભારે માત્રામાં વધી છે, વાહનોની સંખ્યા અનેકાનેક ગણી વધી છે અને ડીઝલ, પેટ્રોલ, તેલ બાળીને આ વાહનો અંગારવાયુ તથા અન્ય નુકસાનકારક વાયુઓ ઉત્પન્ન ર્યા જ કરે છે. આમ તો કુદરત સુંદર સમતોલન જાળવ્યા કરે છે, જેમાં વૃક્ષો તથા જંગલો અંગારવાયુ ગ્રહણ કરી તેનું પ્રાણવાયુ તથા ખોરાકમાં પરિવર્તન કર્યા કરે છે, પરંતુ આજે તો કહેવાતા વિકાસ અને આર્થિક સમૃદ્ધિની આંધળી દોટ જાગી છે. તેમાં જંગલો, વૃક્ષો કપાતાં જાય છે અને વાહનો તથા પ્રદૂષણકારી ઉદ્યોગો વધતાં જ જાય છે. આના કારણે હવા તથા વાતાવરણમાં પ્રદૂષણ તથા અંગારવાયુનું પ્રમાણ વધ્યે જ જાય છે. કોણ અને કેવી રીતે અટકાવે આ ? આ માટે ઘણીય આંતરરાષ્ટ્રીય પરિષદો તથા કરારો થયાં ને થતા જાય છે, પરંતુ પરિણામ ખાસ આવતું નથી. તેનું એક કારણ એવું છે કે વિકસિત દેશો કહે છે કે અમે અમારું જીવનધોરણ બદલવા તૈયાર નથી. આ બધી સુખસગવડથી અમારા નાગરિકો ટેવાઈ ગયા છે. એકલું અમેરિકા જ આજે બધા વિકાસશીલ દેશોને ભેગા કરીએ તેનાથી દસ-વીસ ગણું બળતણ અને શક્તિ તથા ઊર્જા વાપરી નાખે છે. આ સાથે જ દુનિયાના વિકાસશીલ દેશો કહી રહ્યા છે કે અમે અમારો આર્થિક વિકાસ કેમ અટકાવી શકીએ ? અમારે તો ગરીબી, ભૂખમરો બધું નાબૂદ કરી અમારા લોકોના જીવનસ્તર ઊંચે લઈ જવાના છે. આ બધી ચર્ચાઓ અને વિતંડાવાદ ચાલ્યા કરે છે તેમાં વિકસિત દેશોને એવું પણ કહેવાય છે કે તમે ઘણું ભોગવી લીધું છે, હવે મર્યાદા રાખો, પરંતુ આ દોરડા ખેંચ અને સ્પર્ધામાં વાતાવરણને થતું નુકસાન તથા પર્યાવરણનો ખુરદો વાળવાનું તો ચાલુ જ છે. પરંતુ છેવટે તો આ બધામાં એટલી જ વાત આવીને ઊભી રહે છે કે ૭૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક દુનિયાના દેશોએ અલગ અલગ, અથવા સાથે મળીને, પોતપોતાના અનિયંત્રિત ભોગ-વિલાસ અને કહેવાતા ‘આર્થિક વિકાસની આંધળી દોટ પર નિયંત્રણ મૂકવું જ પડશે. ‘વિકાસ’ સાધવો હોય તો તે એવો ને એવી રીતે સાધવો પડશે જે કુદરત સાથે સંતુલન અને સંવાદિતામાં હોય. જો એમ નહીં કરીએ તો કુદરતના કાઓ ખાઈ તેની કિંમત ચૂકવવી જ પડશે, જેની નિશાનીઓ આગળ વાત કરી તેમ આજે મળવા જ લાગી છે. કદાચ મહાત્મા ગાંધી જે કહી ગયા હતા તે આજે યાદ કરવા જેવું લાગે છે કે, આખીય માનવજાતિની જરૂરિયાતો પૂરી કરી શકે તેટલાં સંસાધનો અને સંપત્તિ પૃથ્વી પાસે જરૂર છે, પરંતુ માત્ર એક જ માણસના લોભ અને આંધળી ઇચ્છાઓ પૂરી કરવાની હોય તો તે માટે આખી પૃથ્વીનો ભંડાર પણ ઓછો જ પડવાનો છે ! (સપ્રેસ) ગ્લોબલ વૉર્મિંગની પ્રતિકૂળ અસર બંગાળના અખાતમાં આવેલા મોસમી ટાપુના બલિહાર ગામમાં વસતા મુસ્તફાઅલી નામના ખેડૂતની ૧૨ વીઘા જમીન ગયા વર્ષે દરિયામાં સમાઈ ગઈ, એટલું જ નહીં, ખેતી છોડીને મુસ્તફા હવે માછીમારીથી પોતાના કુટુંબનું ભરણપોષણ સુંદરવનના દક્ષિણ તરફના ૧૩ ટાપુઓની જમીનો દર વર્ષે સમુદ્રની વધતી જતી સપાટીને પરિણામે ડૂબતી જાય છે. ૧૦૦૦ કુટુંબોની વસતિવાળો ‘લોહાચારા' ટાપુ તેમ જ બીજો ‘સુપારીભંગા' નામનો નિર્જન ટાપુ તો પૂરેપૂરા સમુદ્રની નીચે આવી ચૂક્યા છે. બલિહાર ગામે દરિયાનું પાણી જમીનો તથા ગામમાં ધસતું રોકવા માટે બનાવેલા ચાર પાળા અત્યાર સુધીમાં તૂટી ગયા છે, છતાં લોકો નિરાશ નથી થયા અને પાંચમો પાળો બનાવી રહ્યા છે. ગામમાં કોઈની આઠ વીઘા તો કોઈના ખેતરનો અડધોઅડધ ભાગ સમુદ્ર હડપ કરી ગયો છે. ત્યાંના લોકો બતાવે છે - જ્યાં આજે સમુદ્ર છે, નાવડીઓ ફરે છે ત્યાં એક વખતે એમની ડાંગરની ક્યારીઓ હતી. આ વાત છે બંગાળના ગંગા-બ્રહ્મપુત્રાના મુખત્રિકોણ (delta)ની. આ મુખત્રિકોણના અભ્યાસી-નિષ્ણાત એવા પ્રનોબેસ સન્યાલ કહે છે, “અગાઉ સમુદ્રની સપાટી વધવાની વાત હું જરા પણ માનતો ન હતો, પરંતુ આજે જે પ્રત્યક્ષ જોઉં છું તેના પરથી હું હવે માનું છું કે ક્લાયમેટ ચેંજની આ ઘટના ખરેખર બની રહી છે, એટલું જ નહીં, ૧૯૯૫ સુધી ગંગા-બ્રહ્મપુત્રાના આ મુખત્રિકોણના કુલ વિસ્તારમાં સિસ્ટંગને કારણે પ્રતિવર્ષ વધારો નોંધાયો છે, પરંતુ ૧૯૯૫ પછી પરિસ્થિતિએ ધો વળાંક લઈ લીધો છે. એનાં ગંભીર પરિણામો આજે આપણી ઊંઘ ઉડાડી દેનારાં છે. સુંદરબન પ્રતિવર્ષ તેની ૧૦૦ કિ.મી. જમીન ગુમાવી રહ્યું છે.' ૭૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક વાત ફક્ત જમીનની નથી, દરિયો અંદર તરફ આવવાથી ભૂગર્ભજળ ખારાં થઈ રહ્યાં છે. ડાયમંડ હાર્બર જે ૧૫ કિ.મી. ઉપરની તરફ આવેલું છે ત્યાં સુધીમાં પાણી ખારાં થઈ ચૂક્યાં છે. પરિણામે આ વિસ્તારમાં પીવાના પાણીની તેમ જ સિંચાઈની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. તુના ફેરફાર પણ બહુ જ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે પૃથ્વીના વધતા જતા તાપમાનને કારણે જ આવા ફેરફારો થઈ રહ્યા છે. અહીંના લોકો આ વાતને સમર્થન આપતાં કહે છે કે દરિયો પહેલાં કરતાં વધુ ગરમ થઈ ગયો છે. છેલ્લાં દસ વર્ષથી વરસાદ અનિયમિત અને ખૂબ જ વધારે પ્રમાણમાં પડે છે. જે જમીનો હજુ બચેલી છે તેમાં પણ અગાઉ જેવું ઉત્પાદન હવે થતું નથી. અહીં ડાંગરની ૨૮ જેટલી દેશી જાત હતી, જેમાંથી ૧૧ તો ખારા પાણીમાં પણ જીવવાની શક્તિ ધરાવતી હતી, પરંતુ આજે આ બધી જ સ્થાનિક ડાંગરની જાતોનો નાશ થઈ ગયો છે, સાથેસાથે જમીનમાં કોઈ ફળદ્રુપતા પણ બચી નથી. પરિણામે, સ્વાભાવિક રીતે જ ખેડૂતો એકદમ દરિદ્રીમાં જીવી રહ્યા છે. બધું જ અનિશ્ચિત છે. કોઈ વાર હું માછલી પકડવા જાણું , કોઈ વાર મજૂરીએ, તો કોઈ વાર ભીખ માગવા બેસવાનો પણ વારો આવી જાય છે !” “સાગર” નામના ટાપુ પરના એક ભૂતપૂર્વ ખેડૂત બીજુ'ના આ શબ્દો છે, પરંતુ માછલીઓ પણ ઓછી થઈ છે અને બીજું કશું ન મળતાં લોકો મરણિયા થઈને જે મળે તે પકડી લે છે. નાનાં બચ્ચાંને પણ. આમ, આને લીધે માછલીઓની સંખ્યા દિવસેદિવસે ઘટતી જાય છે. આ એવું વિષચક્ર છે, જેમાં માણસ વધુ ને વધુ ભૂલો કરતો જાય છે. આ મુખત્રિકોણ ફક્ત ભારત નહીં, બાંગ્લાદેશ સુધી વિસ્તરેલો છે અને એ કિનારા પર વસતા બાંગ્લાદેશી ખેડૂતોની કહાણી તો વળી ભારતના ખેડૂતો કરતાંય વધુ કપરી છે. તોપોન મંડેલ મોટી કાર નથી રાખતો, એના ઘરનું તાપમાન ૩૮° સે. કે તેથી વધુ થાય તો પણ તે કદી ઍરકંડિશનર નથી ચલાવતો. એ તો એની નાની ઝૂંપડીમાં રહે છે ને પોતાના હાથથી જમીન પર મજૂરી કરીને જીવે છે. આવો - ૭૯ - BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 20 fewથક આ બાંગ્લાદેશી ખેડૂત ગ્લોબલ વૉર્મિંગની ઘટનામાં ખાસ કંઈ ફાળો નથી આપતો અને છતાં, ‘ક્લાઇમેટ ચેંજ' (ઋતુગત ફેરફારો)એ એની જિંદગી જ બદલી નાખી છે ! બંગાળના અખાતથી પ૫ કિ.મી. પર આવેલા મુન્શીગંજ ગામે તોપોન અને તેનું કુટુંબ પેઢીઓથી ડાંગર અને શાકભાજીની ખેતી કરતા હતા, પરંતુ કેટલાક સમયથી દરિયાના પાણીની સપાટી વધવા માંડી અને દરિયાનું ખારું પાણી તોપોન મંડેલની જમીનમાં, મુન્શીગંજનાં બીજાં બધાં જ ખેતરોમાં ઘૂસી ગયું. પ્રતિવર્ષ બનતી આ ઘટનાને કારણે આ જમીનોમાં ખારાશ વધવા માંડી. પરિણામે તોપોન મંડેલ જેવાં કેટલાંય ઝુંબો અને મુન્શીગંજ જેવાં અનેક ગામોના લોકોને પોતાનું ભરણપોષણ કરવાનું મુશ્કેલ બન્યું. જમીનની ફળદ્રુપતા ઓછી થઈ, શાકભાજી અને ડાંગર ઊગાડવાં શક્ય ન રહ્યાં, એટલું જ નહીં, ધીમેધીમે આ જમીનો દરિયાની અંદર જવા માંડી - ડૂબવા માંડી. આખરે તોપોન જેવા ઘણા ખેડૂતોએ ખેતી છોડીને Áગાઉછેરનું કામ શરૂ કર્યું. ઝિંગાની વિપુલ પ્રમાણમાં નિકાસ થાય છે. પોતાના ખોરાક માટે હવે બજાર પર આધાર રાખવો પડે છે. બાંગ્લાદેશના ખેડૂતો પર ક્લાયમેટ ચેંજની આ એકમાત્ર અસર છે એમ રખે માનતા. સન ૨૦૦૪માં બાંગ્લાદેશમાં ખૂબ મોટું પૂર આવ્યું જેને કારણે લાખો લોકો બેઘર બન્યા અને સેંકડો મૃત્યુ પામ્યા. બાંગ્લાદેશના આજ સુધીના ઇતિહાસમાં આ સૌથી ખરાબ રેલ હતી, પરંતુ ઋતુવિજ્ઞાનીઓનું કહેવું છે કે હજુ સુધી આનાથી વધુ પૂર બાંગ્લાદેશમાં આવવાની શક્યતા રહેલી છે. બાંગ્લાદેશની મોટા ભાગની જમીનો દરિયાના તળ (લેવલ)થી બહુ જ ઓછી ઊંચાઈ પર આવેલી છે. એટલે દરિયાની સપાટી થોડા ઇંચ પણ વધે તો તેને લીધે એટલું મોટું નુકસાન થઈ શકે કે કેટ્રિના' જેવાં દરિયાઈ તોફોનો તેની સામે વામણાં લાગે. આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ એક ગરીબ દેશ છે, એની પાસે કોઈ દરિયાની વધતી જતી સપાટી સામે પોતાનું રક્ષણ કરવા માટેનાં સંસાધનો નથી. ન તો ગ્લોબલ વૉર્મિંગ ઓછું કરવા માટે બાંગ્લાદેશીઓ પોતે કંઈ કરી શકે તેમ છે! કારણકે એક સરેરાશ અમેરિકન દ્વારા જેટલો અંગારવાયુ (co.) પ્રતિવર્ષ છોડવામાં આવે છે તેનો માત્ર ૧% (co,) એક બાંગ્લાદેશી પોતાની રોજબરોજની પ્રવત્તિ દ્વારા વાતાવરણમાં ઉમેરે છે. આમ, બાંગ્લાદેશીઓ ક્લાયમેટ ચેંજથી બચવા ઊર્જાની બચતના ગમે co Page #48 -------------------------------------------------------------------------- ________________ 0.89%80%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ થી 8થBE પણ લગભગ એટલો જ co, વાતાવરણમાં છોડશે જેટલો એણે ગયા દાયકામાં છોડેલો." આનો અર્થ સ્પષ્ટ છે. જીવનશૈલી બદલવાનાં કડક પગલાં લેવાયાં નથી અને નીતિગત ફેરફારો માત્ર કાગળ પર જ રહ્યા છે. ક્લાયમેટ ચેંજ એ ફક્ત પર્યાવરણીય બાબત નથી, પરંતુ માનવઅધિકારનો મુદ્દો પણ છે. યુગાન્ડા દેશના પ્રમુખ શ્રી યોવેરી મુસેવીની કહે છે - “ક્લાયમેટ ચેંજ એટલે પૈસાદાર લોકોનું ગરીબો પરનું વધુ એક આક્રમણ', પૈસાવાળાઓની ઊર્જાની બગાડ કરતી નીતિ તેમ જ જીવનશૈલીને પરિણામે સુંદરવન અને બાંગ્લાદેશના ખેડૂતો તેમ જ યુગાન્ડા અને ન્યુરલીયન્સના ગરીબ નાગરિકોને સહન કરવું પડે છે. અમેરિકા વધુપડતો ઊર્જાનો ઉપયોગ તેમ જ બગાડ ઓછો કરવાનું જ્યાં સુધી નહીં વિચારે ત્યાં સુધી નવી નીતિઓ, કરારોનો કોઈ અર્થ નથી. આ મુદ્દાના અમલીકરણની વેળા વીતી રહી છે. (સંદર્ભ : ફૉરેન પૉલિસી ઈન ફોક્સ - ‘ભૂમિપુત્ર' સૌઃ સ્વાતિબહેન) 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક તેટલાં ક્રાંતિકારી પગલાં લે, તેમના જેવા દેશના ગરીબ નાગરિકોનું ભાવિ કોઈ બીજાના જ હાથમાં છે, જે હાથ મોટીમોટી કારો (SUVs) ચલાવે છે, એરકંડિશનરો વાપરે છે અને ગ્રીન હાઉસ વાયુઓ છોડવા પર પ્રતિબંધ મૂકતા ઠરાવો પર સહી કરવાની ના પાડે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ગ્લોબલ વૉર્મિંગની આવી પ્રતિકૂળ અસરો ફક્ત ભારત કે બાંગ્લાદેશ પર થાય છે તેવું નથી. સેશેલ્સ જેવા ટાપુઓનો તો કુલ ભૌગોલિક વિસ્તાર જ સમુદ્ર ઊંચો આવવાને કારણે ઘટી જવાનો છે. નેધરલૅન્ડ જેવા સમુદ્રની સપાટીથી નીચાણના વિસ્તારના દેશો તો હંમેશાં દહેશતમાં જ જીવે છે, એટલું જ નહીં, આર્કટિકમાં બરફ ઓછો થઈ રહ્યો છે, અમેરિકાના દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં દુકાળ - આ બધી જ ચેતવણીઓ છે. કલાયમેટ ચેંજ તરફ હવે જોકે બધાનું ધ્યાન ખેંચાવા માંડ્યું છે ખરું, જેની ખૂબ તાતી જરૂર હતી. અમેરિકાના ભૂતપૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અલગોરે' આ વિષય પર એક ફિલ્મ બનાવી છે જેનું નામ “એક તકલીફ આપનારું સત્ય” જેને એકેડેમી એવૉર્ડ પણ મળ્યો છે. વૉલમાર્ટ જેવી કંપનીઓ અને પેન્ટાગોન પણ ઊર્જાની બચતની વાત કરવા માંડ્યા છે ! 'Live-Earth' જેવા કાર્યક્રમો વિશ્વભરમાં આયોજિત કરવામાં આવ્યા. અરે ! વૈશ્વિકીકરણના ‘ગુરુ’ ગણાતા થોમસ ફ્રીડમન નામના પત્રકારે પણ આ મુદ્દાઓ અંગે ધ્યાન આપવું પડશે તેવું સત્તાવાર રીતે સ્વીકાર્યું છે અને ધ્યાન આપવું જ પડશે, કારણકે આંતરરાષ્ટ્રીય અભ્યાસોના વડાએ પણ કહ્યું છે કે ગ્લોબલ વૉર્મિંગ અંગેના બધા જ તર્ક-વિતર્કો ખોટા પડ્યા છે અને સૌથી ભયાનક પરિણામો આપણી સામે છે. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. કેટલીક બાબતોમાં ધરખમ ફેરફારો નહીં કરીએ તો પસ્તાવા સિવાય બીજું કશું જ આપણી પાસે બચવાનું નથી. પરંતુ મહત્ત્વની અને કમનસીબીની વાત એ છે કે અમેરિકાની હાલની સત્તા ગ્લોબલ વૉર્મિંગના મુદ્દાને જોઈએ એટલું મહત્ત્વ આપતી નથી. અમેરિકાએ ૧૯૯૭માં ક્યોટો કરાર પર સહી તો કરી, પરંતુ ગ્રીન હાઉસ વાયુઓમાં કમી કરવા માટે અસરકારક પગલાં લેવા તરફ આજ સુધી ધ્યાન આપ્યું નથી. માર્ચ ૨૦૦૭ના અમેરિકન સરકારના ક્લાઇમેટ એક્શન રિપોર્ટ પ્રમાણે “અમેરિકા આવતા દાયકામાં ૮૧ ૮૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * હરિત રાષ્ટ્રીય આવક: પ્રકૃતિ પણ અર્થવ્યવસ્થાનું એક અંગ છે વિકાસના નામે પ્રકૃતિ અને પર્યાવરણના વિનાશને અર્થવ્યવસ્થાની અનિવાર્યતા માની લેવામાં આવી છે. આ વિભીષિકાના મૂલ્યાંકનની આવશ્યકતા છે. વિશ્વના અનેક દેશો પોતાના સફળ ઘરેલુ ઉત્પાદનમાં એની ગણના કરે છે. ભારત આ રીતની ગણના ન કરીને પોતાની અર્થવ્યવસ્થાને અત્યંત મજબૂત દેખાડીને સફળ ઘરેલુ વૃદ્ધિદરમાં વધારો થયાની વાત કરી રહ્યું છે. અર્થવ્યવસ્થામાં પ્રાકૃતિક સંસાધનોના યોગદાનને રેખાંકિત કરતો ડૉ. રામપ્રતાપ ગુપ્તાનો આ લેખ વાંચીને વિચારવા જેવો છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની વર્તમાન પદ્ધતિમાં આખા વર્ષમાં થયેલા વસ્તુઓ અને સેવાઓના શુદ્ધ ઉત્પાદનને સામેલ કરવામાં આવે છે, પરંતુ એનો કોઈ હિસાબ કરવામાં આવતો નથી કે એના ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલી પર્યાવરણીય ક્ષતિ થઈ છે. હાલમાં આપણી રાષ્ટ્રીય આવકની ગણતરીની પ્રણાલી એવી છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં કદાચ આખું વન કાપી નાખવામાં આવે, ઉપજાઉ માટીનો નાશ કરીને ભૂમિને ઉજ્જડ કરવામાં આવે, નદીઓ, સરોવરોનાં પાણીને પ્રદૂષિત કરવામાં આવે, તે પીવાલાયક પણ ન રહે, તટીય સમુદ્રની બધી માછલીઓ નષ્ટ કરવામાં આવે, વાયુમંડળને પ્રદૂષિત કરીને એમાં શ્વાસ લેવાનું પણ કઠિન બની જાય તોપણ આપણી રાષ્ટ્રીય આવકના અંદાજમાં આ બધાની કોઈ વિપરીત અસર નહીં થાય તથા એમાં કોઈ પણ ઉણપ નહીં આવે. આ બધી ઊણપોના પરિણામે આપણી રાષ્ટ્રીય આવક અને એનો વૃદ્ધિદર રાષ્ટ્રીય કલ્યાણને સારી રીતે પ્રદર્શિત કરતો નથી. રાષ્ટ્રીય આવકની અવધારણામાં એ ઊણપને જોતાં હવે ‘હરિત રાષ્ટ્રીય આવકની અવધારણા વિકસિત કરવામાં આવી છે. ‘હરિત રાષ્ટ્રીય આવકની ગણતરીના વર્ષમાં વસ્તુઓ અને સેવાઓના શુદ્ધ ઉત્પાદનથી ઉત્પાદનની પ્રક્રિયામાં દેશના પર્યાવરણ અને પરિસ્થિતિને ક્ષતિ ૮૩ - th-hishપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ £3.% B8%થક પહોંચે છે, એના નાણાકીય મૂલ્યને ઓછું આંકવામાં આવે છે. ઉર્જા અને સંસાધન સંસ્થાએ કરેલી મર્યાદિત ગણતરીના આધારે તૈયાર કરાયેલો એક રિપોર્ટ “હરિત રાષ્ટ્રીય આવક સન ૨૦૪૭' પ્રકાશિત થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં અશુદ્ધ પેયજળ અને પ્રદૂષિત વાયુને કારણે દર વર્ષે છ લાખ લોકો મૃત્યુ પામે છે કે રોગના શિકાર બને છે, જેનો ફુલ પડતર ખર્ચ રાષ્ટ્રીય આવકના ૩.૬ ટકાની બરાબર છે. આ સંસ્થા દ્વારા સન ૧૯૯૭ માટે અનુમાન કરવામાં આવ્યું હતું કે વનવિસ્તાર અને વનોની ગીચતા ઓછી થવાને કારણે ઈમારતી લાકડું અને અન્ય ઉત્પાદનોમાં ઘટ, જળસ્રોતો ઓછા થવા, કૃષિઉત્પાદન ઓછું થવું, વાયુમંડળના પ્રદૂષણમાં વૃદ્ધિ વગેરે જેવી ક્ષતિઓ રાષ્ટ્રીય આવકના ૧૦ ટકા જેટલી હતી. સંસ્થાએ અનુમાન કર્યું હતું કે જળવાયુ પરિવર્તનને કારણે સન ૨૧૦૦ સુધી ભારતને થનારી ક્ષતિ એની રાષ્ટ્રીય આવકના નવથી ૧૩ ટકા જેટલી હશે. આ બધી ક્ષતિઓને સામેલ કરવા માટે રાષ્ટ્રીય આવકની હાલની ગણનાપદ્ધતિમાં કોઈ વ્યવસ્થા નથી. બલકે, કેટલીક વાર તો આ ક્ષતિના કેટલાક અંશોને રાષ્ટ્રીય આવકમાં ઘટનાત્મક યોગદાનના રૂપમાં સામેલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વનોને નષ્ટ કરવાની પ્રક્રિયામાં જે ઈમારતી લાકડું કે અન્ય પ્રકારનાં લાકડાં પ્રાપ્ત થાય છે એના મૂલ્ય બરાબરની રાશિ એ વર્ષની રાષ્ટ્રીય આવકમાં સામેલ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પર્યાવરણને પહોંચનારી ક્ષતિનો કોઈ હિસાબ રાખવામાં આવતો નથી માટે આ બધું થાય છે. બલકે, એ ક્ષતિની પ્રતિકૂળ અસરનો સામનો કરવા માટે જે પગલાં લેવામાં આવે છે એને હકારાત્મક યોગદાન તરીકે રાષ્ટ્રીય આવકમાં સામેલ કરવામાં આવે છે. એને ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કોઈ સિમેન્ટ કારખાનામાંથી નીકળતા ધૂળના કણોને કારણે આસપાસનાં ગામોમાં લોકો શ્વાસ સંબંધી રોગોના શિકાર બને છે તો એમની સારવાર માટે ઉત્પાદિત દવાઓનું મૂલ્ય, ડૉક્ટરની ફી વગેરેને રાષ્ટ્રીય આવકમાં સામેલ કરવાથી એમાં વૃદ્ધિ થશે. સ્પષ્ટ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પર્યાવરણને પહોંચતી ક્ષતિને સામેલ નહીં કરવાથી ખોટા નિષ્કર્ષો નીકળે છે. આપણા અર્થશાસ્ત્રીઓ અને આંકડાશાસ્ત્રીઓ લાંબા સમયથી રાષ્ટ્રીય ૮૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ 88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી પણ સામેલ કરવામાં આવ્યા છે. ભારતે આ દિશામાં ચીન પાસેથી શીખવું પડશે. ચીનમાં રાષ્ટ્રીય આવકના ઉત્પાદનની પ્રક્રિયામાં પર્યાવરણીય ક્ષતિ આંતરરાષ્ટ્રીય અંદાજ મુજબ રાષ્ટ્રીય આવકના ૮.૧૨ ટકાની બરાબર હતી, પરંતુ ચીને પોતાની આર્થિક પ્રગતિના ઊંચા દરના દાવા પર આ અંદાજની પ્રતિકૂળ અસરને જોતાં, આ ક્ષતિના અંદાજને ઓછો કરીને અર્થાત્ ૩,૦૫ ટકાના બરાબર બતાવ્યો. આપણે વ્યાપક દીર્ધકાલીન હિતોને નજર સામે રાખીને પર્યાવરણીય ક્ષતિના જે પણ આંકડા સામે આવ્યા છે તેને સ્વીકારીને પર્યાવરણીય ક્ષતિને ઓછી કરીને તથા ન્યૂનતમ બનાવવાની દિશામાં પગલાં ઉઠાવવાં જોઈએ. ચીને તે ‘હરિત રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ભૂ-જળ ભંડારોની ક્ષતિ તથા માટીના પ્રદૂષણના નુકસાનને સામેલ કર્યા જ નથી. આ રીતે આમતેમ કરીને જો પર્યાવરણીય ક્ષતિ વિશે ભ્રમ રાખવો હોય તો ‘હરિત રાષ્ટ્રીય આવક'ની ગણતરીનો કોઈ અર્થ જ નહીં રહે.(સપ્રેસ) -અનુ: દીપિકા રાવલ BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ અથfew આવકની ગણતરીની આ ઊણપો જાણતા હતા. સર્વપ્રથમ ૧૯૩૦ની મંદી પછી અમેરિકન રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પર્યાવરણ પર થતી પ્રતિકૂળ અસરોને સામેલ કરવામાં આવી હતી. હાલમાં જ આર્થિક ઉત્પાદન અને સામાજિક પ્રગતિ રિપોર્ટ, જેને મુખ્ય અર્થશાસ્ત્રીઓ જોસેફ સ્ટિગ્લિટ, અમર્યસેન, જ્યોર્યા ફિટોસીના નામે ‘સ્ટિગ્લિર્જ-સેન-ફ્લિોસી રિપોર્ટ' કહેવામાં આવે છે, એમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની હાલની વિધિની ઊણપોની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય આવકના આંકડાનો ઉપયોગ કરતા આપણા નીતિનિર્ધારકો, વેપારીઓ વગેરે આ ઊણપો જાણતા નથી. આ કારણે ‘હરિત રાષ્ટ્રીય આવક' ની ગણતરી આવશ્યક બની ગઈ છે જેથી એ આંકડાકીય વાસ્તવિકતાને સારી રીતે પ્રદર્શિત કરી શકે. હાલમાં જ ભારતના વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે કહ્યું કે, સરકારની સન ૨૦૧૫ સુધી ભારતની ‘હરિત રાષ્ટ્રીય આવક'નું એકસમાન ચિન પ્રકાશિત કરવાની યોજના છે. મળેલી સૂચના પ્રમાણે ભારતની ‘હરિત રાષ્ટ્રીય આવકની ગણતરી સંયુક્ત રાષ્ટ્રના આંકડાકીય વિભાગ દ્વારા વિકસિત પદ્ધતિ પર આધારિત હશે. આ પદ્ધતિનો વિશ્વનાં બધાં રાષ્ટ્રો ઉપયોગ કરે છે. 'હરિત રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ચાર પ્રકારની પર્યાવરણીય અસરોને સામેલ કરવામાં આવશે. પર્યાવરણીય અને આર્થિક ગણતરીમાં એ બધા ઘટકોને સામેલ કરવામાં આવશે જેની હજુ સુધી ઉપેક્ષા કરવામાં આવે છે, પરંતુ હજી સુધી સમાન ચિહ્નોના સ્રોત અને અધ્યયનની પદ્ધતિનું વિસ્તૃત વિવરણ જાણી શકાયું નથી. | ‘હરિત રાષ્ટ્રીય આવક'ના સમાનચિહ્ન કે આંકડાને રાષ્ટ્રીય આવકના પૂરક તરીકે ગણવામાં આવશે. રાષ્ટ્રીય આવકના ઉત્પાદનની પ્રક્રિયામાં પર્યાવરણને થતા નુકસાનનું વિવરણ રાજ્યો પાસેથી મળેલી સૂચનાઓ પર આધારિત હશે. રાજ્યો પાસેથી મગાવવામાં આવેલા વિવરણમાં પર્યાવરણની કઈકઈ ક્ષતિઓ સામેલ હશે એ હજી સુધી સ્પષ્ટ નથી. કેન્દ્રીય આંકડાકીય સંગઠને ભારતમાં થનારી પર્યાવરણીય ક્ષતિનું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક રાજ્યો જેવાં કે ગોવા, કર્ણાટક, તામિલનાડુ અને મેઘાલયે કેટલુંક માર્ગદર્શન અધ્યયન શરૂ કરી દીધું છે. આ અધ્યયનમાં લોકસેવકો, સામાજિક કાર્યકર્તાઓ તથા મીડિયા સાથે સંબંધિત લોકોને ૮૫ - ૮૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક દુકાળમાં અતી આધુનિક સભ્યતા ઈતિહાસ કહે છે કે એવી પ્રત્યેક સભ્યતા નષ્ટ થઈ છે જે જળનું અત્યાધિક દોહન કરતી હતી. આપણી આધુનિક સભ્યતા તો આજે જળના દુર્બયની સભ્યતામાં પરિવર્તિત થઈ ગઈ છે. જો સમયસર આપણે આપણી માનસિકતા નહીં બદલીએ તો ‘ચંદ્ર નું પાણી પણ આપણને નહીં બચાવી શકે. ઍલેક્સ બેલના આ ગંભીર વિચારો વાંચીને આપણને પ્રતીતિ થશે. પર્યાવરણ આંદોલન હવે રોચક તબક્કે પહોંચી ચૂક્યું છે એ લગભગ બધા જાણે છે. આમ તો હરિયાળી (ગ્રીન્સ)ની વાત કરનારા અત્યાર સુધી એક અજાણ વ્યક્તિની જેમ તમારા દરવાજે ટકોરા મારી રહ્યા છે અને દુનિયા એવી દ્વિધામાં છે કે તેમને ઘરમાં પ્રવેશવા દેવા કે નહીં ? જળવાયુ પરિવર્તનના વિચાર તરફ લાંબાંલાંબાં પગલાં ભરીને આપણે એ પણ સ્વીકારી રહ્યા છીએ કે આપણે એ દિશામાં ત્વરિત કાર્યવાહી કરવી જ પડશે. જોકે, આપણામાંના ઘણા માટે એ ‘બીજાની સમસ્યા છે અથવા તેઓ માને છે કે આ જોખમને વધારીવધારીને દેખાડવામાં આવી રહ્યું છે. મેં છેલ્લાં બે વર્ષ વૈશ્વિક જળસંકટ પર સંશોધન કરવામાં પ્રસાર કર્યો છે. તે દરમિયાન હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે વિશ્વના કેટલાય ભાગોમાંથી એટલું વધારે પ્રમાણમાં જમીનમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે કે એટલું પાણી પ્રકૃતિ ભરપાઈ ન કરી શકે. એ પાણી મોટાં શહેરોના નિર્માણમાં અને વધતી જનસંખ્યાને પૂરું પાડવામાં વપરાઈ રહ્યું છે, પરંતુ આવી સ્થિતિ લાંબા ગાળા સુધી ન ચાલી શકે. જ્યારે આપણે પાણીની પ્રાપ્તિની મર્યાદાને વટાવી જઈશું ત્યારે ખેતરો સુકાઈ જશે, શહેરો નિષ્ફળ કે નષ્ટ થઈ જશે અને એનાથી સમાજને જબરજસ્ત આઘાત લાગશે. પરંતુ ભારતીયો માટે આ કોઈ નવાઈ નહીં હોય. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીયો એ જાણી ગયા છે કે આ ઉપમહાદ્વીપમાં ખેતી માટે કઢાતા ભૂગર્ભ જળનું KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg પ્રમાણ પુન: ભરણના પ્રમાણ કરતાં ક્યાંય વધારે છે. ચોમાસાના વરસાદનો બદલાયેલો મિજાજ પણ હવે કોઈ નવી વાત નથી રહી. એની સાથે નિષ્ફળ બંધની યોજનાઓ અને સૂકી નદીઓની દુ:ખદાયક સ્થિતિ પણ હવે વાસ્તવમાં જૂની વાત થઈ ગઈ છે. પરંતુ હું ભેજવાળા રહેતા ઉત્તરીય યુરોપમાં રહું છું. આ માહિતી હજુ સુધી ખાસ પરિચિત નથી. આ ભેજવાળું વિશ્વ કલ્પના કરે છે કે પાણીની સમસ્યા તો ગરીબો માટે જ છે. બીજા કેટલાક છે કે એના સંગ્રહ માટે ધન પૂરું પાડે છે અને કેટલાકની સમજ ટેલિવિઝન પર હવે પછીના દુકાળને જોવાની સંભાવના પર જ ચટેલી છે, પરંતુ દરેકના દિમાગમાં એ તો છે જ કે પાણી માટે યુદ્ધ તો થશે, પણ એ એમની પોતાની ધરતી પર નહીં, પણ સુદૂર કોઈ વિદેશી ભૂમિ પર. - જ્યારે ભારતમાં પાણીની સમસ્યા વધુ ગંભીર થઈ જશે ત્યારે સ્વિડન, કેનેડા અને બ્રિટનના લોકોને ન કેવળ એની જાણ થશે, પણ તેઓ એનો ગાઢ અનુભવ પણ કરશે. જો વિશ્વના કોઈ ભાગમાં પાક નાશ પામશે અને ઉત્પાદન ઘટશે તો સમૃદ્ધ વિશ્વની અર્થવ્યવસ્થાઓ ડામાડોળ થઈ જશે. જો વ્યાપક જનસમુદાય તરસ્યો રહેશે તો સમાજ તૂટશે અને બધા જ મુસીબતમાં મુકાઈ જશે. આપણે પાણીની અધિક્તમતા એટલે કે પરાકાષ્ઠાની સ્થિતિએ પહોંચી ગયા છીએ, કારણકે આજે સભ્યતા તરસી દેખાય છે. હજારો વર્ષ પહેલાં આ ગ્રહ પર રહેવાની જે સંગઠિત અને સુગઠિત જીવનશૈલીનો આવિષ્કાર ઇરાક અને સિંધુ નદીના કિનારે થયો હતો તે તાજા પાણીના અધિકાર પર જ આશ્રિત હતો. દરેકને પીવા માટે ભરપૂર પાણીની આવશ્યકતાની ના નથી, પરંતુ પાણી પર અધિકાર અને સભ્યતાનો આંતર-સંબંધ એના ક્યાંય વધારે ગાઢ છે. આપણે આ વિશ્વને એ કલ્પના પર બનાવ્યું છે કે પાણીને માણસની ધૂન પ્રમાણે વાળી શકાય છે. ઈતિહાસ બતાવે છે કે જ્યારે પણ પાણીનો પ્રવાહ રંધાયો ત્યારે સભ્યતા ધરાશયી થઈ ગઈ. આપણી સામે પડકાર છે કે વિશ્વની એ જાણે કે ભારતના જળસંકટથી પેરિસ અને ન્યૂ યૉર્કના રહેવાસીઓના જીવનસ્તર પણ નીચા જશે, કારણકે એનાથી વૈશ્વિક ખાધ અને બીજી વસ્તુઓના વ્યાપારમાં મૂળભૂત પરિવર્તન આવશે. એથી વધીને ૮૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ ધ ધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! વિશ્વએ એ જાણવાની જરૂર છે કે પાણી માત્ર રાષ્ટ્રીય સીમાઓ અને સરકારોને આધીન નથી તથા આ સંકટનું નિવારણ યુદ્ધને લગતા કોઈ સીમિત વિચાર કે સંરક્ષણવાદમાંય છુપાયેલું નથી. પાણી એક વૈશ્વિક સંસાધન છે અને એની વ્યવસ્થા પણ વૈશ્વિક ષ્ટિએ થવી જોઈએ. એને માટે આપણને એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જરૂર છે જેનામાં વિશ્વબેંક કરતાંય વધારે કલ્પનાશક્તિ અને ઇચ્છાશક્તિ હોય, કારણકે વિશ્વબેંક તો અત્યારે મોટી યોજનાઓ અને મુક્ત બજારના મોહપાશમાં જકડાયેલી છે. તેથી મારું માનવું છે કે આપણે પર્યાવરણીય જાગૃતિના આ નવા ચરણના એવા સ્થાને ઊભા છીએ કે ચારેબાજુ લોકોએ પોતાનાં કાર્યા અને આ ગ્રહ પર પડતી અસરનાં પરિણામો વચ્ચેના ગાઢ સંબંધોને સમજવાનું શરૂ કરી દીધું છે. એનાથી આપણને ‘સભ્ય’ શબ્દના અર્થ વિશેના આપણા વિચારોમાં મૂળભૂત પરિવર્તન લાવવામાં પણ મદદ મળશે. બધું ઝડપી લેવાના પાશ્ચાત્ય વિચારોના અંધાનુકરણને સફળતા સમજી લેવાને બદલે આપણે સમજવું પડશે કે સફ્ળતાનો માપદંડ એ છે કે આપણાં સ્થાનિક સંસાધનો પર ન કેવળ ન્યૂનતમ ભાર પડે, પરંતુ એ પણ જોવું પડશે કે આપણે એમનું રક્ષણ કેવી રીતે કરીએ છીએ. આપણાં ઘરો, કાર્યાલયો, શહેરો અને ખેતરોની રચના નવી પદ્ધતિએ કરવી જોઈએ કે જે આપણી સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ હોય. જ્યારે આપણે પરાકાષ્ઠાએ પહોંચી જઈએ છીએ ત્યારે આપણી સામે પસંદગીની ક્ષણ આવે છે. તેથી આવી પરિસ્થિતિમાં આપણે પસંદગી કરવી પડશે કે કાં તો આપણે એને ‘અંત' સમજીએ કે એક નવી કહાણીની શરૂઆત. (સપ્રેસ – 'ડાઉન ટુ અર્થ અનુ. : કનુભાઈ રાવલ) ૮૯ ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ પર્યાવરણ ઉપ્પનષદ ઉપનિષદો આપણા ઋષિમુનિઓનો વારસો છે. સેંકડો વર્ષોનાં તપ અને ડહાપણનો એમાં નિચોડ છે. શું આ ઉપનિષદનો સંબંધ ફક્ત ભૂતકાળ સાથે જ છે ? એના સર્જનમાં રહેલી શોધવૃત્તિ અત્યારે આપણી પાસે છે ખરી ? ઉપનિષદોમાં જીવનનાં શાયત મૂલ્યોની વાત બહુ સુંદર રીતે થઈ છે, પણ એ વાતોનો ત્યાંથી અંત નથી આવી ગયો. એ નવા જ્ઞાનની શોધ અને પ્રક્રિયા હરહંમેશ ચાલુ રહેવાની અને તેમાંથી તે કોઈ નવા ઉપનિષદ તરફ દોરી જશે. પર્યાવરણ વિશેની સભાનતા-ચિંતા માનવજાતને આજે જે રીતે છે તેવી ભૂતકાળમાં ક્યારેય નહોતી. એ વિશેના વિજ્ઞાનનો આજે જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેવું પહેલાં ક્યારેય બન્યું નહોતું અને તેથી લાગે છે કે ‘પર્યાવરણ ઉપનિષદ’ વિશે વિચાર કરવાનો સમય હવે આવી ગયો લાગે છે. આપણી પૃથ્વી એવા સૃષ્ટિમંડળ, બ્રહ્માંડનો ભાગ છે કે, જે વધુ વિચાર કરીએ તો એક ખૂબ અદ્યતન રચના (Sophisticated System) લાગે, એમાં શક્તિસંચયની પ્રક્રિયા, પદાર્થોનો પુનઃઉપયોગ, ઉષ્ણતામાન અને ભેજનું નિયમન, પ્રાણવાયુ વગેરે બહુ હેતુપૂર્વક, ચોકસાઈથી અને તાલબદ્ધ થઈ રહ્યું છે. આવા બાયોસ્ફીયરના એક ભાગરૂપે માનવજાત રહેલી છે. સૃષ્ટિએ હરહંમેશ એક સજાગ અને પર્યાવરણને અનુરૂપ મૉડલ હોવાનો પરિચય આપણને આપેલ છે. પૃથ્વી જેને આપણે માતા કહીએ છીએ (માતા ભૂમિ: પુત્રો અહમ્ વૃથિવ્યા:), તે સજાગપણે બદલાતી રહી છે, સંશોધન કરતી રહી છે ! રોબર્ટ ઓલ્સન (Futurist) અને લવલોક (The Ages of Gaia-a Biograph of our Living earth)માં જીવંત પૃથ્વીનાં આ સંશોધનોની ક્રમબદ્ધ નોંધ લેવાયેલી છે. સૌથી પહેલાં પૃથ્વીએ પ્રકાશસંશ્લેષણની ‘શોધ' કરી. સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરી ફેટો બેક્ટેરિયા બન્યા, જેમાંથી ગ્લુકોઝ અને કાર્બનડાયોક્સાઈડ બન્યાં. આ ‘શોધ’ની આડઅસરથી પહેલી પર્યાવરણ સમસ્યા Go Page #53 -------------------------------------------------------------------------- ________________ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 3g (Environment crisis) એ થઈ કે ઑક્સિજન (જેને હવે આપણે પ્રાણવાયુ કહીએ છીએ !) બન્યો. આ ઑક્સિજન એટલે પહેલો કચરારૂપી નકામો પદાર્થ (વેસ્ટ પ્રોડક્ટ) જેનાથી ફોટો બેક્ટેરિયા મરવા લાગ્યા! એટલે માતા પૃથ્વીએ બીજી શોધ કરી, તે ઑક્સિજન પર જીવી શકે તેવી બ્લ્યુ ગ્રીન આલ્ગી અને બીજાં જીવંત પ્રાણીઓની અને આ પ્રાણીઓની લાઈનમાં છેલ્લે આવ્યા આપણે - માનવ ! આમ માનવ એટલે વેસ્ટમાંથી બેસ્ટ ! કાળક્રમે ઉત્ક્રાંતિ થતાં તેની સામે પડકારો આવ્યા. સંતુલન ખોરવાયું. શ્રી અરવિંદે કહ્યું, "A scientist played with atomos and blew out the universe, before God had time to shout". માનવજાતનો જેમજેમ વિકાસ થતો ગયો તેમ કૃષિયુગથી ઔદ્યોગિકયુગ ઓળંગી અને હવે આપણે જ્ઞાનયુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. એ સાથે છેલ્લાં થોડાં વર્ષોમાં માનવસૃસ્ટિ પર શાસન કરવાને બદલે હળીમળીને રહેવાનો અર્થ સમજાતો જાય છે. એ પણ સ્પષ્ટપણે સમજાતું જાય છે કે, જે ટેક્નૉલૉજી પર્યાવરણને સમજીને આગળ વધે છે તે જ ટકી શકે છે. વિશ્વની મોટીમોટી કંપનીઓ દર વર્ષે અબજો રૂપિયા રિસર્ચ અને ડેવલપમેન્ટ (R & D)માં ખર્ચે છે. છેલ્લાં કેટલાંક વર્ષોના અભ્યાસથી આ R & Dના ૭૫%થી પણ વધુ ભાગ પર્યાવરણલક્ષી પ્રક્રિયાઓ કે પ્રોડક્ટસ બનાવવામાં વપરાય છે. - પર્યાવરણલક્ષી ટેક્નૉલૉજીની ખાસિયત છે - ટકાઉ (Sustainable), શક્તિ અને પદાર્થોનો કાર્યક્ષમ ઉપયોગ, આડપેદાશો નહિવત્ બને અને જે બને તેનો ફરી ઉપયોગ થાય તેમ જ બુદ્ધિયુક્ત અને જીવંત હોય. આવી નવી ટેક્નૉલૉજીનો યુગ શરૂ થઈ ગયો છે, જેમાંનાં કેટલાંક ઉદાહરણો આ મુજબ છે – બીજી ટકાઉ હરિત ક્રાંતિ (Sustainable green revolution), સપ્તરંગી ક્રાંતિ (Rainbow revolution), જીનોમ પ્રોજેક્ટ, ખારા પાણીથી ખેતી અને પાણીની કાર્યક્ષમ વપરાશ, બાયો ફર્ટિલાઈઝર અને બાયો પેસ્ટિસાઈડ, બાયો પોલીમર્સ અને બાયોફ્યુઅલ, ઇન્ફર્મેશન ક્રાંતિ, ગ્લોબલ વિલેજ વગેરે. આ સિવાય બીજા ઘણા દાખલા આપી શકાય, પણ આ બધામાં મુખ્ય વાત એ છે કે, આ બધામાં પર્યાવરણ કેન્દ્રસ્થાને રહે છે. એટલે કે એ તરફ પર્યાવરણના વધતા જતા પ્રશ્નો ૯૧ 38 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે !* છે તો એની સામે નવું વિજ્ઞાન ઉકેલ તૈયાર કરવામાં પણ વ્યસ્ત છે. એટલે નીચેની બે વાત સ્પષ્ટ છે. (૧) આપણે સમજી ગયા છીએ કે પર્યાવરણનો પ્રશ્ન છે અને તે એક મોટો પ્રશ્ન છે. આ એક ખરાબ સમાચાર છે. તો બીજી તરફ માણસજાતને જ્ઞાન અને કૌશલ મળ્યાં છે તેનો ઉપયોગ કરી આ પ્રશ્નને હલ કરવાનું સામર્થ્ય પણ ધરાવે છે, જે એક સારા સમાચાર છે. આ પર્યાવરણ ઉપનિષદની શરૂઆત થાય છે સમગ્ર સૃષ્ટિના વિચારથી. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે - જે અનંત, મહાન છે, તેમાં સુખ છે, અલ્પમાં સુખ નથી. (યા હૈ ભૂમા: તત્સુલમ્ નામ્ટે મુલતા) આ અગાધ વિશ્વમાં આપણી ધરતી એક બિંદુસમાન છે. એ બિંદુમાં આપણી ધરતીમાતાના સંતાન તરીકે બીજા ભાંડરડાઓ સાથે રહેતાં શીખવું. સમત્વમાં રહેવું એ પર્યાવરણ ઉપનિષદનું પહેલું પગથિયું. આમ સમગ્ર ચેતનાના એક અવિભાજ્ય અને સજાગ ભાગ તરીકે પૃથ્વી માતા છે એમાં હળીમળીને રહેતાં શીખવું એ પર્યાવરણ ઉપનિષદનો મંત્ર છે! (જાપાન ક્રિએટિવિટી સોસાયટી, ટોકિયામાં આપેલ વક્તવ્યને આધારે. ડૉ. મુનિભાઈ મહેતા ‘ધ સાયન્સ આશ્રમ’ અને ‘ગુજરાત લાઈફ સાયન્સીઝ’ સંસ્થાના પ્રમુખ છે. આ પહેલાં ગુજરાત એગ્રીકલ્ચર યુનિ.ના કુલપતિ તરીકે તેમ જ જી.એસ.એફ.સી. સાયન્સ ફાઉન્ડેશન અને ભાભા ઍટોમેટિક રિસર્ચ સેન્ટરના વિજ્ઞાની તરીકે સેવા આપી ચૂકયા છે.) ૯૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * t પર્યાવરણની રક્ષા માટે શહીદ થનારને સલામ પર્યાવરણ દિવસ ૫ જૂનના દિવસ નિમિત્તે પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે 'Down to Earth' માસિકે મહત્ત્વની છ વ્યક્તિઓને યાદ કરી છે. ‘ભૂમિપુત્ર'માં રજનીભાઈ દવેએ તેનું સુંદર આલેખન કર્યું છે. (૧) બિરસામુંડા જેનું ઈ.સ. ૧૯૦૦માં બ્રિટિશ રાજ્ય વખતે ભારતની જેલમાં ભેદી રીતે મૃત્યુ થયું હતું. છોટાનાગપુર વિસ્તારમાં આદિવાસીઓના જમીનના હક્ક માટેની લડત તેણે છેડી હતી. (૨) ચીકો મેન્ડસ, જેને બ્રાઝિલમાં એમેઝોન વર્ષાવનનું રક્ષણ કરતાં ૧૯૮૮માં મારી નાખવામાં આવ્યો હતો. (૩) કેન સારોવિયા જેને નાઈજીરિયામાં ૧૯૯૫માં તેલ કંપની ‘શેલ’ સામે સત્યાગ્રહ છેડવા માટે ફાંસી આપવામાં આવી હતી. (૪) રાચેલ કારસન ણે ૧૯ ૬ ૨ માં silent springs. (મૂગી વસંત) પુસ્તક લખીને પેસ્ટિસાઈડસ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. D.D.T. બનાવનાર પોન્ટ કંપનીનો તેણે વિરોધ કર્યો હતો. (૫) લોઈન્સ ગીષ્મ નામની એક ગૃહિણી લવ કેનાલ (નાઈગ્રા ફોલ્સ ન્યૂ યૉર્ક)ના રહેણાક વિસ્તાર નીચે ઝેરી કચરો ધરબાવવામાં આવ્યો હતો તેને લોકશક્તિ દ્વારા ઉઠાવવા સરકાર પર દબાણ લાવી હતી. (૬) ફુકુઓકા જેણે ૧૯૭૮માં one straw Revolution પુસ્તક દ્વારા સમગ્ર વિશ્વમાં સજીવ ખેતીનો પ્રસાર કર્યો હતો. અહીં આપણે કેન સારોવિવા અને શેલ કંપની અંગે થોડી વાતો કરીશું. BBC News અને ગાર્ડિયન ન્યૂઝપેપરના સમાચાર પ્રમાણે ન્યૂ યૉર્ક કોર્ટમાં તેલ કંપની શેલ પર દ. નાઈજીરિયાના નાઈજર ડેલ્ટા પ્રદેશમાં ક્રૂડ ઑઈલ પ્રાપ્ત કરવા સ્થાનિક ઓગોની પ્રજા સાથે અમાનવીય વ્યવહાર કરવા બદલ કેસ ચાલી રહ્યો છે. આજકાલ કૉર્પોરેટ એકાઉન્ટેબિલિટીની વાત સાંભળવામાં આવે છે. કૉર્પોરેટ જાયન્ટો આ દિશમાં કેટલાં પગલાં ભરી રહ્યાં છે તે તો ઇતિહાસ બતાવશે, પરંતુ શેલ કંપની નાઈજીરિયાની સ્થાનિક પ્રજા પર અત્યાચાર આચરવા માટે ત્યાંની મિલિટરી સરકારનો ઉપયોગ ૯૪ h પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** કરી પોતાની જાતને આ ગુનામાંથી બાકાત રાખી રહી છે. આમ જોવા જઈએ તો જ્યાં કહેવાતી લોકશાહી સરકારો કામ કરે છે ત્યાં પણ લગભગ આવું જ બની રહ્યું છે. ભારતમાં ઉદ્યોગગૃહોને જમીનો હડપ કરવાની હોય તો તે કામ રાજ્ય પાસે કરાવે છે. રાજ્ય જરૂર પડે બળપ્રયોગ છૂટથી કરે છે, ગોળીબાર પણ કરે છે. રાજ્ય ઉદ્યોગો થકી કરવાની આ જવાબદારી પોતાના માથે લઈ લીધી છે. કામદારો હડતાળ પર હોય કે દેખાવો કરતા હોય ત્યારે પણ પાઠ ભણાવવાનું કામ સરકાર જ કરે છે. ગુડગાંવ હીરો હોન્ડાના કામદારો પર ગુજારેલા આંતકની દિલ હલાવી નાખે તેવી તસવીરો જોઈ શકાય તેવી નથી. નાઈજીરિયાની મિલિટરી સરકારે નવેમ્બર, ૧૯૯૫માં સારોવિવા અને અન્ય આઠ સાથીઓને ફાંસીને માંચડે લટકાવી દીધા હતા. શેલ કંપની પાતાળમાંથી ફૂડ ઑઈલ ઉલેચવાની પ્રક્રિયા દરમિયાન આજુબાજુની જમીનો પર નરક પાથરી દેતી હતી. તેને કારણે પાણી પીવાલાયક ન રહે, જમીન પાક ઉગાડવાલાયક ન રહે. આ પરિસ્થિતિ સર્જનાર શેલ કંપનીનો વિરોધ સારોવિવા કરતા હતા. ૯૦ના દશકામાં સેંકડો ઓગોની દેખાવકારો પર શેલ કંપનીએ જુલમ ગુજાર્યો હતો. ગોળીઓના ભડાકા પણ કર્યા હતા. નેધરલૅન્ડમાં શેલ કંપનીના પ્રવક્તાએ પોતાના પર મૂકેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. ઉલટાનું એમ કહીને બચાવ કર્યો કે, ‘નાઈજીરિયાની મિલિટરી સરકારને સારોવિવા તેમ જ અન્ય સાથીઓને માફી આપવા વિનંતી કરી હતી, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. કંપનીએ જ્યારે આ લોકોને ફાંસી આપવાના સમાચાર જાગ્યા ત્યારે તેઓને આઘાત અને દુઃખની લાગણી થઈ હતી.' શેલ કંપની અત્યારે નાઈજીરિયામાં ૯૦ તેલ ક્ષેત્રો પર કબજો જમાવવાની હતી. તેલની પાઇપલાઇનો નાખવા માટે વિશ્વના સૌથી મોટા ચેરિયાના દરિયાકિનારાનાં જંગલોને પ્રદૂષિત કર્યો છે. સારોવિવાએ એક જાણીતા પત્રકાર હોવાને નાતે નાઈજીરિયાની પ્રજાની દર્દનાક કહાનીના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડયા હતા. વર્ષ ૧૯૯૪માં ત્રણ લાખ ઓગોની લોકોને સંગઠિત કરી શાંત સત્યાગ્રહ છેડયો હતો, જેના પરિણામે નેતાઓની ધરપકડ થઈ, કેસ કરવામાં આવ્યો અને છેલ્લે ફાંસીએ લટકાવવામાં આવ્યા. ૯૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 689ી કિની પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધી20ની અમેરિકામાં વર્ષ ૨૦૦૪માં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે મલ્ટિનેશનલ કંપની સામે દેશબહારના લોકો પણ કેસ દાખલ કરી શકે છે. ન્યૂ યૉર્કસ્થિત માનવઅધિકારો માટે લડનારી સંસ્થા સેન્ટર ફૉર કૉન્સ્ટિટયૂશનલ રાઈટ્સ દ્વારા શેલ કંપની સામે નાઈજીરિયામાં આચરેલા ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સારોવિવાનો દીકરો તેમ જ અન્ય ઓગોની લોકોના વારસદારો આમાં જુબાની આપી રહ્યા છે. કેટલાક સાક્ષીઓને શેલે નોકરી આપવાની લાલચ આપી હતી. કારાલોલો કોગબારા બેને ૧૯૯૩માં શેલ કંપની પાઇપલાઇન નાખવા માટે બુલડોઝર દ્વારા મકાનો તોડી રહી હતી ત્યારે વિરોધ કરતાં ગોળીબારમાં હાથ ગુમાવ્યો હતો તે પણ જુબાની આપશે. છેલ્લા સમાચાર પ્રમાણે શેલ કંપની તેમ જ કેન સારોવિવા અને અન્ય આઠ લોકો જેમને ફાંસી આપવામાં આવી હતી તેમના પરિવારો વચ્ચે થયેલા સેટલમેન્ટ પ્રમાણે ૫૦ લાખ ડૉલરની રકમ આપશે. તેમાંથી ત્રીજા ભાગની રકમ સામાજિક વિકાસ માટેના ફંડમાં જમા કરવામાં આવશે. જેકે, શેલ કંપની કહી રહી છે કે સેટલમેન્ટની રકમ આપવાથી કંપનીએ કોઈ ગુનો કર્યો છે એવી માન્યતાની કોઈ સ્વીકૃતિ આમાં નથી. અત્યારે એવું ચિત્ર પણ આપણી સામે છે કે નાઈજીરિયામાં કેટલાંક સશસ્ત્ર જૂથો પણ કંપનીઓ પાસેથી ધાકધમકી દ્વારા પૈસા પડાવે છે. નાઈજીરિયન નેશનલ પેટ્રોલિયમ કૉર્પોરેશનના કહેવા પ્રમાણે એક બૉમ્બ દ્વારા ઉડાડી મૂકેલી પાઇપલાઇનને પુનઃ ચાલુ કરવાના કામ માટે પોતાના ટેક્નિકલ સ્ટાફને કામ કરવા દેવામાં કોઈ મુશ્કેલી ન આવે માટે એક ગ્રુપને એક કરોડ ૨૦ લાખ ડૉલરની ધનરાશિ આપવામાં આવી હતી. આ રાશિ ઓગોની લોકોને આપેલી રકમ કરતાં ખૂબ વધારે છે. વર્ષ ૧૯૯૩થી શેલ કંપનીએ ઓગોની લોકાના વિસ્તારમાં લોકલડતને ધ્યાનમાં રાખી તેલ ઉલેચવાનું બંધ કર્યું છે. સમગ્ર ચિત્રને ધ્યાનમાં લેતાં કૉર્પોરેટ સેક્ટર વધારે જવાબદાર બનશે તેવી આશા રાખી શકાય. હરિયાળા બંધારણનું જન્મસ્થળ (બંધારણીય પ્રકૃતિને કાયદાકીય અધિકારો અને ભૂમિન્યાયશાસ્ત્ર ઈકવાડૉરનું ક્રાંતિકારી પગલું) અર્થવ્યવસ્થા પ્રાકૃતિક સંસાધનોના દોહન પર જ ટકેલી છે, તે લેટિન અમેરિકાના નાનાસરખા દેશ ‘ઇક્વાડોરે' પર્યાવરણ બંધારણ ઘડીને પ્રકૃતિને કાયદાકીય અધિકારો આપ્યા છે. જ્યાં આખેઆખી માનવસંસ્કૃતિ આત્મહત્યા તરફ જઈ રહી હોય, ત્યાં પ્રકૃતિને સજીવ માનીને એને કાયદાકીય અધિકારો આપવા એ ૨૧મી સદીનું સૌથી મહત્ત્વપૂર્ણ, ગૌરવપૂર્ણ અને દૂરંદેશીવાનું પગલું કહી શકાય. આપણે ભારતવાસીઓ અનંતકાળથી પ્રકૃતિને જીવંત અને આપણી સહયાત્રી માનતા આવ્યા છીએ. આપણે આમાંથી કંઈક શીખીને પર્યાવરણીય અત્યાચારની સામે આપણો અવાજ બુલંદ કરવો જોઈએ. પ્રસ્તુત છે ગાર સ્મિથનું ચિંતન. ગયા ડિસેમ્બરમાં ઍસોસિયેટેડ પ્રેસ (એપી)એ એક સમાચાર પ્રકાશિત કર્યા હતા કે ઈવાડૉરનું એક નવું બંધારણ ‘ડાબેરી રાષ્ટ્રપતિ રાફેલ કોરિયાના અધિકારોમાં ઘણો વધારો કરશે.' એપીએ પોતાના લેખમાં કહ્યું છે કે આ બંધારણને દેશના ૬૫ ટકા મતદાતાઓએ મંજૂરી આપી છે. આ બંધારણમાં ‘વિશ્વવિદ્યાલય સુધી મફત શિક્ષણ અને ઘરમાં જ રહેતી માતાઓને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે.' એપીના આ રિપોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ હકીકત જે બંધારણ સાથે સંબંધિત છે એને નજરઅંદાજ કરી છે. એ હકીકત છે - ઇક્વાડૉરના મતદાતાઓએ ‘પર્યાવરણ બંધારણ’ નામના વિશ્વના પ્રથમ દસ્તાવેજ પર પોતાની મહોર મારીને માનવઈતિહાસમાં પ્રથમ વાર પ્રકૃતિને ‘અહસ્તાંતરણીય અધિકાર' આપ્યો છે. થોડા વખત પહેલાં તો ક્યાંયથી એવું લાગતું ન હતું કે ઈવાડૉર પૃથ્વીનું પ્રથમ ‘હરિયાળા બંધારણનું જન્મસ્થળ બનશે. અમેરિકન કર્થદાતાઓ, વિશ્વબેંકે ૯૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં તોતિંગ દેવાંથી દબાયેલા ઈક્વાડૉરને પોતાના પ્રાચીન એમેઝોનનાં જંગલોને વિદેશી તેલ કંપનીઓ માટે ખુલ્લાં મૂકવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું હતું. લગભગ ૩૦ વર્ષ સુધી અહીં તેલ કાઢીને અમીર બનેલી શેવરાન ટૅક્સાકો નામની તેલ કંપનીએ ઉત્તર એમેઝોનના વિસ્તારને ગંદો બનાવી દીધો હતો, તો લાખો ગરીબ ઈક્વાડૉરવાસીઓનાં જીવનને સરળ બનાવવામાં પણ નિષ્ફળ નીવડી હતી. એમેઝોન વૉચનો એવો અનુભવ છે કે ટૅક્સાકોએ ૨૫ લાખ એકર વર્ષાવનોને હાનિ પહોંચાડી છે અને આ પ્રદેશમાં ૬૦૦ ઝેરી તળાવો ખોદીને એ વિસ્તારની નદીઓ અને નાળાંઓને પણ પ્રદૂષિત કરી દીધાં છે. પરિણામે એના પર નિર્ભર ૩૦ હજાર રહેવાસીઓનાં જીવન પણ મુશ્કેલ કરી દીધાં છે. ટેક્સાકો જે પ્રદેશમાં કામ કરતી હતી ત્યાં કેન્સરનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૧૩૦ ટકા વધારે છે અને બાળકોમાં લોહીના કેન્સરનું પ્રમાણ ઈક્વાડોરના બીજા વિસ્તારો કરતાં ચાર ગણું વધારે છે. ૧૯૯૦માં સિઓના, સીકોયા, અચર, હુઆઓરાની અને બીજા મૂળ વનવાસીઓ ૩૦ લાખ એકર પારંપરિક વનભૂમિ ધરાવતા હતા, પરંતુ સરકારે ખનિજો અને તેલ પર પોતાનો અધિકાર જેમનો તેમ રાખ્યો હતો. નવેમ્બર, ૧૯૯૩માં આ વનવાસીઓએ ટૅક્સાકોની સામે એક અબજ ડૉલરનો પર્યાવરણીય કેસ દાખલ કરી દીધો અને એ પછી એમણે ૧૫ વર્ષ માટે તેલ કાઢવા પર સ્ટે, પર્યાવરણમાં સુધારો, કંપનીઓ દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ અને તેલના વેપારમાં ભાગીદારીની માગણી કરી. તે વખતની અમેરિકાની પિટ્ટ ઈકવાડોરની સરકારે ૧૯૯૭માં તેલના ઉત્પાદનમાં એકતૃતીયાંશ વધારો જાહેર કર્યો ત્યારે બધાની નજર દેશના મોટા તેલભંડાર યાસુની વર્ષાવનો તરફ ગઈ. અહીં એક અબજ બેરલ તેલનો ભંડાર છે. યાસુની જંગલોના માત્ર દુર્લભ ચિત્તા, લગભગ લુપ્ત થવાને આરે પહોંચેલા સફેદ પેટવાળા વાંદરા, હેરત પમાડે તેવા રીંછ જ નથી, બલકે એના મૂળ નિવાસીઓનાં રહેઠાણો પણ એમાં છે. એમને આંતરરાષ્ટ્રીય સંધિઓ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રફેલ કોરિયાની નવી સરકારે ૨૦૦૭માં યાસુનીમાં તેલ કાઢવાનું KANABA%BAપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 48-02240 અટકાવી દેવાની જાહેરાત કરી ત્યારે એમેઝોન વાંચે ‘ઈવાડૉર તેલ પરની નિર્ભરતા સમાપ્ત કરવાની દિશામાં ઉઠાવેલું પહેલું પગલું કહ્યું. કોરિયાના ઠરાવમાં ઈકવાડૉરના આર્થિક ભવિષ્ય માટે નવા માર્ગ તરકે નવીનીકરણ (રિન્યૂઅલ) ઊર્જા તરફ ઢાળવાની ભલામણ કરવામાં આવી હતી. નવા બંધારણની ભાષાએ આ નવી નીતિને વધારે આગળ વધારી છે. ઈક્વાડૉરના નવા સુધારાવાદી બંધારણમાં પ્રકૃતિના અધિકાર’ને નામે જે પ્રકરણ છે, તે ગામઠી વિચાર ‘સુમક કવાસે' એટલે કે ‘સારું જીવન' અને ભૂમિની દેવી એડીઅનના આહ્વાનથી શરૂ થાય છે. આના પ્રારંભિક કથનમાં કહ્યું છે, ‘પ્રકૃતિ કે પાચામામા’, જ્યાં ફરી જીવન પાંગરે છે અને અસ્તિત્વમાં આવે છે, એને એવું ને એવું રાખવા માટે જરૂરી વિકાસની પ્રક્રિયાઓને પૂર્ણ કરવા માટે (પ્રકૃતિને) પોતાના અસ્તિત્વનો, પોતાના પાલનપોષણનો અને ફરીથી પાંગરવા માટેનો પૂરેપૂરો અધિકાર છે.' બંધારણમાં પ્રકૃતિના કાયદેસરના અધિકાર” પણ સામેલ છે, એમાં ‘સમગ્ર જીર્ણોદ્ધારના અધિકાર', ‘શોષણ'થી મુક્તિ અને ‘હાનિકારક પર્યાવરણીય પરિણામો’ને પણ સામેલ કરવામાં આવ્યાં છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ આખી ઘટનાનો અમેરિકા સાથે સંબંધ છે. પેન્સિલવેનિયામાં આવેલા ‘કમ્યુનિટી એન્વાયરમેન્ટ લિગલ ડિફેંસ ડે' (સીઈએલડીએફ) સાનફ્રાન્સિસ્કોમાં આવેલા ‘પાચામામા એલાયન્સ'ની સાથે રહીને ઈક્વાડૉરની ૧૩૦ સભ્યોની બંધારણ સમિતિ સાથે એક વર્ષ સુધી કામ કરીને નવા બંધારણમાં ‘પર્યાવરણીય અધિકારોની ભાષા તૈયાર કરી છે. સીઈએલડીએફની વેબસાઈટ પર લખ્યું છે, ‘આજે પર્યાવરણ વિશેના કાયદા નિષ્ફળ થતા જાય છે. કોઈ પણ બાજુ એથી જોઈએ તો આજે પર્યાવરણની સ્થિતિ અમેરિકા ૩૦ વર્ષ પહેલાંના પર્યાવરણીય કાયદા અપનાવે તોપણ એના કરતાં વધારે બદતર છે.' સીઈએલડીએફનું એવું આકલન છે કે આ કાયદાઓ મારક્ત પ્રકૃતિ સાથે પોતાની સંપત્તિ હોય એવો વ્યવહાર કરવામાં આવ્યો છે. આ કાયદાઓના માધ્યમથી પર્યાવરણને જે હાનિ થઈ છે તે કાયદેસર છે, એમ કહીને પ્રકૃતિને કેટલી હદે પ્રદૂષિત કરી શકાય છે કે કેટલી નષ્ટ કરી શકાય છે તે દર્શાવવામાં ૯૮ Page #57 -------------------------------------------------------------------------- ________________ 20kbhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ***** * આવ્યું છે. કાયદાઓમાં પ્રદૂષણ નિષેધ કરવામાં આવ્યો નથી. એનાથી ઊલટું, ‘પ્રકૃતિના કાયદેસરના અધિકાર’ સંપત્તિના કાયદાને પડકારતાં કહે છે, “ઈકો સિસ્ટમની કાર્યપ્રણાલીમાં સંપત્તિધારકોના હસ્તક્ષેપના અધિકારોને સમાપ્ત કરીને એ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે ઈકો સિસ્ટમને પોતાને ફળવા-ફૂલવા માટે જે સંપત્તિ જોઈએ છે એને ચિરસ્થાયી બનાવવામાં આવે.' આ વિચારે હવે ગતિ પકડી છે. અમેરિકાના પેન્સિલવેનિયા, કેલિફોર્નિયા, ન્યૂ હેમ્પશાયર અને વર્જિનિયાની નગરપાલિકાઓએ પણ ચાલુ વર્ષમાં પ્રકૃતિના કાયદેસરના અધિકાર’ને અપનાવ્યા છે. ગ્લોબલ એચેંજના શાનોન બિગ્સ કહે છે, “અમેરિકનોએ આ પગલું ભર્યું તે પહેલાં તો તેઓ ગુલામોને પણ પોતાની કાયદેસરની સંપત્તિ માનતા હતા. સાંસ્કૃતિક વાતાવરણને બદલવા માટે પણ આપણે નવા કાયદા ઘડવાની જરૂર છે. પોપટથી ભરેલાં જંગલો, જેમાં એક હેક્ટર દીઠ ૩૦૦થી પણ વધારે જાતનાં વૃક્ષો છે, અદભુત જૈવ વિવિધતાવાળાં વર્ષાવનો છે અને ગાલાપાગોસ દ્વીપ સુધી ફેલાયેલી સીમાઓવાળા આ દેશ ‘ઈકવાડૉરે' દુનિયાના પહેલા પર્યાવરણીય બંધારણનો આદર્શ ખડો કર્યો છે. ઈક્વાડોરે આ બેડી, જેને વેપારે પ્રકૃતિને પોતાની એડી નીચે રાખવા માટે બનાવી હતી તેના પર હથોડાનો ઘા કર્યો છે. બીજાં રાષ્ટ્રો પણ એ હથોડો ઉપાડે એ સમય આવી ગયો છે. ભૂમિ ન્યાયશાસ્ત્ર ‘પ્રકૃતિને કાયદાકીય અધિકારો” આપવા માટે નવું બંધારણ ઘડીને પ્રકૃતિને ન્યાય આપવાની દિશામાં ઈક્વાડોરે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ પગલાથી ‘ભૂમિ ન્યાયશાસ્ત્ર' એવું એક નવું દર્શન ઉજાગર થયું છે. ‘જલવાયુ પરિવર્તન' એકવીસમી સદીનું સૌથી મોટું સંકટ છે. એમાંથી ઊગરવા માટેનું આ એક મહત્ત્વનું પગલું પણ છે. લ્યુસી માયદેવે જલવાયુ પરિવર્તનના સંદર્ભે વિચારો પ્રગટ કર્યા છે. ઈક્વાડૉરના ૩૦ હજાર એમેઝોનવાસીઓ છેલ્લાં ચૌદ વર્ષથી અમેરિકાની બીજા નંબરની સૌથી મોટી તેલકંપની શેવરોન' જેને ટૅક્સાકોએ ૨૦૦૧માં CC 222પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ખરીદી લીધી હતી એની સામે જટિલ કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. એમણે એવો દાવો કર્યો છે કે કંપનીએ એમેઝોનના પ્રાચીન વર્ષાવનની ૧૭૦૦ એકર જમીનમાં ૯૧૬ ખુલ્લા ખાડા કર્યા છે અને તેમાં ૧.૬ કરોડ ગેલન તેલ અને ૨ કરોડ ગૅલનથી પણ વધારે તેલમાંથી નીકળેલું ગંદું પાણી સંઘર્યું છે. એના પ્રદૂષણથી કેન્સરના રોગીઓની સંખ્યા, ગર્ભપાતની સંખ્યા અને બીજી ગંભીર બીમારીઓ ખૂબ વધી ગઈ છે એમ અહીંના સ્થાનિક સમુદાયોનું કહેવું છે. કેટલાક કાયદાશાસ્ત્રીઓએ આ પર્યાવરણીય સંકટને માનવતાની સામેનો ગુનો કહ્યો છે તો કેટલાકે એને નરસંહાર પણ કહી દીધો છે. એનું કારણ એ છે કે કેટલાક સ્થાનિક સમૂહો તો લુપ્ત થવાને આરે આવીને ઊભા છે. ‘ટેટે.’ નામનો એક આદિવાસી સમૂહ તો પૂરે પૂરો લુપ્ત થઈ ગયો છે. ટેકસાકોએ સરકારે શરૂ કરેલા સફાઈ અભિયાન દરમિયાન ૧૯૯૫થી ૧૯૯૮ની અડધ સુધીમાં તેલના પ્રદૂષિત ખાડાઓમાંથી ૩૮ ટકાને તો સાફ કર્યા છે એમ ત્યાંની મ્યુનિસિપાલિટીનું કહેવું છે. એમ કહેવાય છે કે શેવરોનને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાવવા માટે એક અમેરિકન ખાનગી ફર્મનો હાથ છે. શેવરોન અને સરકારી તેલકંપની પેટ્રોઈક્વાડૉર પાસેથી એને લાભ મળે એમ છે. ટેક્સાકોની ૨૬ વર્ષની કામગીરી દરમિયાન તેલના વેપારમાં પેટ્રોઈકવાડૉરની ૬૬ ટકા ભાગીદારી હતી. આની નજીકના લોકોનું તો માનવું છે કે આ કાયદાકીય લડાઈ ભ્રષ્ટાચાર અને લાલચથી પ્રેરાયેલી છે. પરંતુ એ વાસ્તવિકતાને પણ નકારી શકાય એમ નથી કે ટેક્સાકોએ જે કરોડો ગૅલન પ્રદૂષિત કચરો ઠાલવ્યો છે એની અસર આજે પણ સ્પષ્ટ દેખાય છે. કેટલાય ગરીબ પરિવારો આજે પણ બંધ પડેલા કે સક્રિય તેલભંડારોની નજીક રહે છે અને ત્યાંનું પાણી પીવે છે. ૩૫ વર્ષની માર્સિડિસ જરામિલો બે બાળકોની મા છે. તે એક પ્રદૂષણયુક્ત ખાડા પર ઘર બાંધીને રહે છે. એને નજીકમાં જ વહેતું પ્રદૂષિત પાણી લેવું પડે છે. એને ચામડીનું કેન્સર છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયું છે. કેન્સરની સાથે જ બીજી સમસ્યાઓ પરેશાન કરી રહી છે, પણ એની પાસે બૉટલનું પાણી લેવા માટે કે સારવાર કરાવવા માટે પૈસા નથી. જરામિલ્લો એકલી જ આ પીડા ભોગવી રહી છે એવું નથી. બીજા અનેક પણ - ૧૦૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ કચ્છ કડી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ આવી પીડા ભોગવે છે. આખા વિશ્વની તેલકંપનીઓની નજર આ મોટામાં મોટા મુકદ્દમા પર છે. કંપનીને આ મુકદ્મામાં ઘસેડનાર ઈક્વાડૉરના અગ્રણી વકીલ પાબ્લો કાજીરોડાનું કહેવું છે, “તેલ કે બીજાં પ્રાકૃતિક સંસાધનોનું ખનન દુનિયાનો સૌથી સસ્તો સોદો છે, કારણકે આદિવાસીઓ તો એમની ગણતરીમાં છે જ નહીં અને તેઓ જ અમારાં બિલોની ચુકવણી પોતાના જીવનને મૂલે કરે છે.” એમેઝોન વૉચના પ્રવક્તા કેચિન કોઈનિંગ - જે ઓ આશા રાખે છે કે મોટીમોટી કંપનીઓ ચુકવણી કરશે-નું કહેવું છે, ''ટેક્સાકોએ બહુ જ ખામીભરેલી પદ્ધતિથી તેલ કાઢીને ભવિષ્યમાં તેલ ખનન માટે નિમ્નસ્તરનો માપદંડ સ્થાપી દીધો છે. કંપનીઓને એમના ખરાબ વ્યવહાર માટે જવાબદાર ગણવી જોઈએ. આ કેસનો ચુકાદો તો ભલે ગમે તે આવે, ઈક્વાડૉરના આ બંધારણે તો નક્કી કરી જ દીધું છે કે આ પ્રકારની ઘટનાઓ હવે ફરીથી બનવી ન જોઈએ. આખી દુનિયામાં આ કાયદા અનોખા છે, કારણકે આ કાયદા પ્રકૃતિના અસ્તિત્વનું સમર્થન તો કરે જ છે, પરંતુ એના સાતત્યની અને એના ફળવા-ફૂલવાની પણ સ્વીકૃતિ આપે છે એ સૌથી મહત્ત્વનું છે. પ્રકૃતિમાં વન, નદીઓ અને સમુદ્ર પણ આવે છે. આ બધાનો અત્યાર સુધી સંપત્તિના કાયદામાં સમાવેશ થતો હતો. માણસના ઉપયોગ માટે એમની માલિકી અને શોષણને ન્યાયોચિત ગણવામાં આવતાં હતાં, એટલું જ નહીં, એમનો નાશ પણ કરવામાં આવતો હતો. જે કાયદાથી ગુલામો, મહિલાઓ, બાળકો અને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકનોને અધિકાર પ્રાપ્ત થયા એ કાયદા જેટલા વિકાસવાદી અને ક્રાંતિકારી મનાય છે, બંધારણની દષ્ટિએ આ કાયદા પણ એટલા જ વિકાસવાદી અને ક્રાંતિકારી છે. દક્ષિણ આફ્રિકા પર્યાવરણ કાયદા અને અનુપાલનના તજજ્ઞ કોરમક ક્લમૅન માને છે કે, “સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એ માન્યતામાં જેણે પરિવર્તન આવ્યું હતું તેના એ ક્રાંતિકારી ચિંતનની સમકક્ષ આ કાયદાઓને ગણી શકાય, કારણકે માનવસમાજને જો બચવું હોય તો આપણી કાયદાકીય પદ્ધતિએ પ્રકૃતિના કાયદા સાથે તાલમેલ જાળવવો પડશે - ૧૦૧ - 88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી એ વિચારને એનાથી બળ મળે છે.' એમ કહેવાયું છે કે નવા કાયદાઓમાં પ્રાકૃતિક સમૂહો અને ઈકોસિસ્ટમની પાસે ઇક્વાડૉરમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો, ફળવા-ફૂલવાનો અને વિકસિત થવાનો અહસ્તાંતરણીય અધિકાર છે. આથી ઈક્વાડૉરની સરકાર, સમુદાયો અને વ્યક્તિઓમાંથી દરેકનો એ અધિકાર અને કર્તવ્ય છે કે તેઓ આ કાયદાનો અમલ કરાવે.” થોમસ લિજી નામના એક અમેરિકન વકીલે આ નવા બંધારણને ઘડવાનું કામ કર્યું હતું. તેમનું કહેવું છે, “આ નવા કાયદા માણસને ઈકોસિસ્ટમ માટે લડવાનો અધિકાર આપે છે, પછી ભલેને તેનાથી તેને તેની કંઈ અસર ન થઈ હોય કે કંઈ નુકસાન ન થયું હોય ! આ કાયદાની વ્યાવહારિકતા માટે અનેક શંકાઓ ઊભી થઈ છે. ઈવાડૉરની લગભગ અડધી વસતિ ગરીબીની રેખા નીચે જીવે છે અને દેશની મોટા ભાગની આવક ખનન પર જ નિર્ભર છે. ત્યારે પાચામામા એલાયન્સ અને પ્રકૃતિ કાયદાને સંસદમાં પસાર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર લોઈ ટ્રિયાન કહે છે, “ભવિષ્યમાં આ નાનકડા દેશને વિશ્વ અસાધારણ રીતે શૂરવીર અને મહત્ત્વાકાંક્ષી દેશ તરીકે જોશે, કારણકે એણે પ્રકૃતિના અધિકારને પોતાના બંધારણમાં સ્થાન આપ્યું છે.' પાચામામા એલાયન્સ ઈકવાડૉરના પર્યાવરણ પ્રધાન મારસેલા અગુઈનાગાની સાથે મળીને ઇક્વાડોરના યાસુન નેશનલ પાર્ક નામના વર્ષાવનને સુરક્ષિત કરવાનું કામ તો પ્રારંભમાં જ કરી નાખ્યું હતું. આ ૧૫ લાખ એકરના પ્રાચીનતમ વનના એક હેક્ટર વિસ્તારમાં વૃક્ષો અને પ્રાણીઓની જેટલી વિવિધ જાતિઓ મળે છે એટલી વિવિધતા આખા ઉત્તર અમેરિકામાં જોવા મળતી નથી, પરંતુ કમનસીબે આ જંગલોની નીચે ૯૨ કરોડ બેરલ તેલ પણ છે. ‘તેલને જમીનમાં જ રહેવા દો' યોજનામાં ઇક્વાડૉર, ઔદ્યોગિક દેશો અને વ્યક્તિઓને તેલ ન કાઢવામાં થતા નુકસાનની પૂર્તિ માટે બેરલ દીઠ પાંચ ડૉલર આપવાનો આગ્રહ કરી રહ્યું છે. વાતાવરણમાં ૫૦ કરોડ ટન કાર્બનડાયોક્સાઈડ ન પ્રસરે તે માટેનો ઠરાવ પણ આ યોજનામાં છે. આનાથી શેવરોનના મુકદ્દમાવાળા વિસ્તારમાં રહેતા આદિવાસીઓ ગરીબીના અભિશાપમાંથી બચી જશે. ૧૦૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક જોકે, ઇક્વાડૉર સાવ નાનકડું છે, પણ નવા બંધારણના પરિપ્રેક્ષ્યમાં દુનિયાના માંધાતાઓની નજર એના પર છે. અમેરિકામાં કાયદાનાં ઘણાં વિદ્યાલયોએ ઈકોસિસ્ટમના અધિકારોના વિકાસ માટે અને પેન્સિલવેનિયા અને હેમ્પશાયરની નગરપાલિકાઓએ ઈક્વાડૉર જેવા કાયદા અપનાવી લીધા છે. કેન્યાના પ્રસ્તાવિત બંધારણમાં આ કાયદા આપનાવી લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી “ભૂમિ ન્યાયશાસ્ત્ર' નામે એક નવું દર્શન આકાર લઈ રહ્યું છે. એની સાથે જ આઈન્સ્ટાઈનનું એ અમર વાક્ય - “જો માનવતાએ બચવું હોય તો એણે નવી રીતે વિચાર કરવો પડશે.' વાતાવરણમાં સંભળાઈ રહ્યું છે. (સપ્રેસ). કેટલી પૃથ્વીઓ જોઈશે ? ગાંધીજીનો પ્રશ્ન ‘‘બ્રિટનને પોતાને સમૃદ્ધ કરવા માટે આખી પૃથ્વીનાં અડધાં સંસાધનોની જરૂર પડે છે, તો ભારતને એ સ્તરની સમૃદ્ધિ મેળવવા માટે કેટલી પૃથ્વીઓ જોઈએ ?” - ગાંધીજી ગાંધીજીની આ વાતના સંદર્ભથી ડૉ. વંદના શિવાએ પર્યાવરણનું સુંદર વિશ્લેષણ કર્યું છે. ગાંધીજીને પૂછવામાં આવ્યું કે, “ભારત ઔદ્યોગિક વિકાસ માટે બ્રિટિશ મૉડલ અપનાવશે ?' ત્યારે તેમણે ઉપરનો જવાબ આપ્યો હતો. આ પ્રશ્ન એમને આઝાદીની પૂર્વસંધ્યાએ પૂછવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતાના આ વિચાર દ્વારા કેવળ વિકાસની સીમાઓને જ રેખાંકિત ન કરી, બલકે વિકાસ અને પર્યાવરણના સંબંધોને પણ ઉજાગર કર્યા. પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગની મર્યાદાઓ અને એમનાં દુષ્પરિણામો પણ ધ્યાનમાં રાખવાં પડશે. સભ્યતાઓના, વિકાસઊર્જાના સ્રોત કયા છે અને એમનો ઉપયોગ કેવી રીતે થાય છે એ વાત સાથે સંબંધિત છે. શરૂઆતના માનવશ્રમ અને પશુઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. પછી એમની સાથે જ બળતણનું લાકડું પણ ઊર્જાનું મહત્ત્વપૂર્ણ સ્રોત બન્યું. આધુનિક ઔદ્યોગિક સમાજના ઊર્જાના મુખ્ય સ્રોત ખનીજ, ઇંધણ (કોલસો, પેટ્રોલિયમ પદાર્થો અને ગૅસ) અને વીજળી બની ગયાં છે. આજે ખનીજ, ઇંધણ અને વીજળીનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે. સવાલ એ છે કે કોઈ પણ ભોગવાદી સભ્યતા ક્યાં સુધી ટકી શકે છે ? જ્યાં સુધી ખનીજ ઇંધણ અને વીજળીનો ઉપયોગ એની એ ચરમસીમાએ ન પહોંચી જાય કે પૃથ્વી એનું પુનર્ભરણ ન કરી શકે અને પૂરેપૂરી માનવજાતિની ઉત્પત્તિ અને એનું ભરણપોષણ જોખમમાં ન આવી પડે. ઔદ્યોગિક વિકાસના ખનીજ, ઈંધણ અને વીજળીથી ચાલતાં યંત્રો અને - ૧૦૩ - ૧૦૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે!* સાધનો પર જે ખર્ચ આવી રહ્યો છે અને જેટલાં સાધનોની જરૂર પડી રહી છે, તે અત્યારથી જ પૃથ્વીની ક્ષમતા કરતાં વધારે છે. એમના નિર્માણ માટે પ્રાકૃતિક સ્રોતોનું દોહન અને માનવશ્રમનું શોષણ છેલ્લા પાંચ દાયકામાં નથી થયું એટલું હાલ વ્યાપક સ્તરે થયું છે. રાષ્ટ્રોની વચ્ચે અને રાષ્ટ્રોની અંદર પણ વ્યક્તિ દીઠ આવકમાં ઘણી જ અસમાનતા છે અને તે ઝપડથી વધી રહી છે. વિકાસના દોહનની આ સ્વચ્છંદી પ્રક્રિયામાં રાષ્ટ્રની વચ્ચે અને રાષ્ટ્રોની અંદર પણ વ્યક્તિ દીઠ આવકમાં ઘણી જ અસમાનતા છે અને તે ઘણી જ વધી રહી છે, તે એક પાસું છે. આખા વિશ્વના ૧/૪ લોકો વિશ્વની સંપત્તિના ૩/૪ હિસ્સાનો ઉપભોગ કરે છે. કોલસા, ડીઝલ, પ્રાકૃતિક ગૅસ અને વીજળી વગેરે ઊર્જા સંસાધનો ૮૦ ટકાથી પણ વધારે હિસ્સો વિકસિત દેશો વાપરી નાખે છે. દુનિયાના ઔદ્યોગિક રીતે વિકસિત ૧૦ દેશો (જે કુલ દેશોની સંખ્યાના ૭ ટકા છે). દુનિયાની ૭૦ ટકા ઊર્જા ખર્ચી નાખે છે. ઊર્જાની આ ખપતમાં એક બહુ મોટી અસમાનતા પણ છે. ગરીબો મોટે ભાગે હાલ પણ જૈવિક ઊર્જા સ્રોતો જેમ કે બળતણનાં લાકડાં, છાણાં વગેરે પર નિર્ભર છે, જ્યારે અમીરો ખનિજ ઊર્જા અને વીજળીનો વધારે ઉપયોગ કરે છે. ગરીબોની મહિલાઓ અને બાળકોને ઇંધણ એકઠું કરવાનું બહુ મોટું કામ હોય છે. ઊર્જાના ઉપયોગનું આ સ્વરૂપ વિકાસના મૉડલ સાથે જોડાયેલું છે અને એમાંથી બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થાય છે. એક, વિકાસના મૉડલમાં ૨૦ ટકા લોકોના વિકાસ માટે પૃથ્વીની ૮૦ ટકા સંપત્તિનું દોહન કરવામાં આવે છે અર્થાત્ જો ૧૦૦ ટકા લોકોનો વિકાસ કરવો હોય તો પૃથ્વીની ૪૦૦ ટકા સંપત્તિનો ઉપયોગ કરવો પડે. એનો સીધો ને સટ અર્થ એ થયો કે ઓછામાં ઓછી ચાર પૃથ્વીઓની જરૂર પડે ત્યારે બધાનો વિકાસ થઈ શકે. આ વિકાસના મૉડલની બીજી બાજુ એ છે કે પ્રકૃતિનું દોહન અને ઊર્જાની ખપતનું પરિણામ શું હશે ? ગાંધીજીએ જે સવાલ વિકાસનાં સંસાધનોની મર્યાદાઓને લઈને કર્યો હતો, તે સવાલ ઘણી ભયંકર રીતે જલવાયુ પરિવર્તનની અસર અને એના પરિણામ ૧૦૫ 13 0800 8 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ! સ્વરૂપ પૃથ્વીની સહનશીલતાના સંદર્ભમાં પણ કરી શકાય. જલવાયુ પરિવર્તનનો સૌથી મહત્ત્વપૂર્ણ સંકેત છે પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે છ લાખ વર્ષમાં જેટલું પરિવર્તન નથી થયું એટલું હવે થવાની સંભાવના વધી ગઈ છે. પૃથ્વીના તાપમાનમાં હિમયુગના સમયથી અત્યાર સુધી જેટલી વૃદ્ધિ થઈ છે એટલી વૃદ્ધિ નજીકના ભવિષ્યમાં થવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીનું તાપમાન જો બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જાય તો માનવનો વિકાસ ન થતાં એનો હ્રાસ શરૂ થઈ જાય. એની સાથે જ પૃથ્વીની ઈકોલૉજીને એવી ક્ષતિ પહોંચે કે એનાથી પ્રકૃતિના સ્રોતોની વચ્ચેનું સંતુલન પૂરેપૂરું બગડી જાય. ઔદ્યોગિકીકરણના છેલ્લાં ૨૦૦ વર્ષોમાં પૃથ્વીનું તાપમાન ૦.૭ ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી તાપમાનની વૃદ્ધિના દરમાં પણ વધારો થયો છે. ઊર્જાના ઉપયોગમાં અમર્યાદ વૃદ્ધિને કારણે જેટલો કાર્બનડાયોક્સાઈડ (co.) ગૅસ છૂટે છે, એનો એક હિસ્સો વાતાવરણમાં ભળે છે, કારણકે ઝાડપાન, જમીન, સાગર વગેરે એક હદ સુધી એનું વિઘટન કરીને એને ફરી પ્રકૃતિના ચક્રમાં ભેળવી દે છે. અધ્યયન પરથી એમ જાણવા મળે છે કે ૨૧મી સદીમાં co2ના ઉત્સર્જનને એક હદ સુધી લઈ જવું હોય, જેથી જળવાયુ પરિવર્તન જોખમી સ્તર પર ન પહોંચે તો co ૢનું દર વર્ષે ઉત્સર્જન ૧૪.૫ ગીગા ટનથી વધારે ન થવું જોઈએ. (૧ ગીગા ટન =૧૦ ટન ૧૦૦ કરોડ ટન) જ્યારે વાસ્તવિક copના ઉત્સર્જનનું હાલનું પ્રમાણ લગભગ દર વર્ષે ૨૯ ગીગા ટન છે. જો કોઈ પણ રીતે co.ના ઉત્સર્જનને આ સ્તરેથી વધવા ન દઈએ તો આ સ્તરના ઉત્સર્જનથી ખતરનાક સ્થિતિ ઊભી થાય છે. એને માટે એક નહીં, બે પૃથ્વીની જરૂર ઊભી થશે. પૃથ્વી પોતાની સંપોષકતા જાળવી રાખે અને એની ભોજન અને બીજી સુવિધાઓ આપવાની ક્ષમતા એવી ને એવી રહે એને માટે કેટલાક દેશોની ભૂમિકા ઘણી મહત્ત્વની હશે. ખાસ કરીને એવા દેશો જેઓનું ઘણું વધારે ઉત્સર્જન કરે છે. co, ગૅસનું ઉત્સર્જન પૃથ્વીને ખતરનાક સ્તરે જે માત્રામાં લઈ જઈ શકે છે, તે ૯૦ ટકા અમીર દેશો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ૧૦૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક આ અમીર દેશોમાં કુલ ૧૫ ટકા વસતિ રહે છે. વિકાસશીલ દેશો પણ વિકસિત દેશો જેટલું coનું ઉત્સર્જન કરવા માંડે તો એ ઉત્સર્જનને ખતરનાક બનતું રોકવા માટે કેટલી પૃથ્વીઓની જરૂર પડશે ? વિકાસશીલ દેશોની દરેક વ્યક્તિ વિકસિત દેશો દ્વારા વ્યક્તિ દીઠ જે ઉત્સર્જન થઈ રહ્યું છે એટલું જ ઉત્સર્જન કરે તો coqના ઉર્ક્સજનની માત્રા ૮૫ ગીગા ટન થઈ જાય. આ સ્તરે થતા ઉત્સર્જનને ખતરનાક બનતા રોકવા માટે છે પૃથ્વીની જરૂર પડે. કેનેડા અને અમેરિકા દ્વારા વ્યક્તિ દીઠ જેટલું co,નું ઉત્સર્જન થઈ રહ્યું છે એટલું જ જો વિકાસશીલ દેશો દ્વારા થાય તો નવ પૃથ્વીઓની જરૂર પડે. (સપ્રેસ) હિમાલયને પિગાળતા કોંક્રિટની પહાડ વૈશ્વિક તાપમાનવૃદ્ધિનું સૌથી સજીવ પ્રમાણ છે હિમખંડોનું પીગળવું. ભારતીય ઉપમહાદ્વીપમાં સમુદ્રની વધતી સપાટી હવે ખતરનાક સ્તર સુધી પહોંચી ગઈ છે. ભારતમાં સુંદરવનનો વિસ્તાર અને માલદીવનો કેટલોક ભાગ સમુદ્રના જળમાં ડૂબી જવાના સૌથી પહેલા શિકાર બન્યા છે. હિમાલય વિસ્તારમાં બંધ બનાવવો એ પ્રલયને આમંત્રણ આપવા જેવું છે, પરંતુ નીતિ ઘડનારાઓની અડિયલ રીત કોઈ ઔચિત્યપૂર્ણ ચર્ચા માટે તૈયાર જ નથી. એન. કેથરિન શિડલરનાં તારણો અને નિરીક્ષણો આપણને ઊંડાણભરી ગંભીર માહિતી પૂરી પાડે છે. હિમાલયનો વિસ્તાર દુનિયામાં સૌથી વધારે જળવાયુ પરિવર્તનની અસરનો ભોગ બન્યો છે. એનું કારણ છે, દક્ષિણ એશિયામાં નદીઓના સોત-વિશાળ હિમખંડો (ગ્લેશિયર) ઝડપથી પીગળી રહ્યા છે. ચીનની સમાચાર સંસ્થા ઝિન્દુઆએ ફેબ્રુઆરી, ૧૯૯૦ના પ્રારંભમાં જણાવ્યું હતું કે, ચીની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તિબેટના હિમખંડો ‘ચિંતાજનક ઝડપે’ પીગળી રહ્યા છે. આ નાટકીય ઘટનાક્રમો છતાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને ભૂતાનની સરકારો હિમાલયની નદીઓ દ્વારા દક્ષિણ એશિયામાં વીજળીઘરો ઊભાં કરવામાં મંડી પડી છે. એ હિમાલયના મુક્ત જળમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે મોટામોટા બંધ બનાવવા માગે છે. આવતાં ૨૦ વર્ષમાં જળ-વિધુત દ્વારા ૧,૫૦,૦૦૦ મેગાવોટ કરતાંય વધારે વીજ-ઉત્પાદન માટે આ ચારે દેશ કટિબદ્ધ છે. આ ઝડપે હિમાલયનો વિસ્તાર વિશ્વમાં સર્વાધિક બંધવાળો વિસ્તાર બની જશે. અહીં વિચારાયેલા બંધોમાંથી કેટલાક આ પ્રમાણે છે : ભારતમાં ૩,૦૦૦ મેગાવૉટની ક્ષમતાવાળી ડિબાંગ યોજના. ભૂતાનમાં તાલા યોજના અને પાકિસ્તાનમાં ૧૨.૬ અબજ ડૉલરના ખર્ચે બનનારો, દુનિયાનો સૌથી મોટો અને અધિકતમ ખર્ચવાળા ૧૦૮ ૧૦૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ 4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBB%8Akbar બંધમાંનો એક ડિમેર ભાષા બંધ છે. એ નવાઈ પમાડે એવું છે કે બંધોના નિર્માણથી આપણા સમયની સૌથી વિકરાળ સમસ્યા જળસંકટ - જે ગ્લોબલ વૉર્મિંગના પરિણામ સામે આવી રહ્યું છે-ની દષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. કોંક્રિટના પહાડ-હિમાલય વિસ્તારમાં બંધ-નિર્માણ' (માઉન્ટેન ઑફ કોંક્ટિ-ડેમ બિલ્ડિંગ ઇન હિમાલયાઝ)ના લેખક શ્રીપાદ ધર્માધિકારીનું કહેવું છે કે આ વિસ્તારમાં જળવાયુના પરિવર્તનની અસરની ગણતરી હજી સુધી કોઈ ખાસ બંધ વિશે કે સામૂહિક રીતે બંધો વિશે કરવામાં આવી નથી. જળવાયુના પરિવર્તનથી અસર પામેલા હિમાલયના વિસ્તારમાં બંધોના નિર્માણમાં કરોડો ડૉલરનું રોકાણ અત્યાધિક જોખમવાળી સંપત્તિ તેમ જ અકાર્યશીલ મૂડીમાં રોકાણ જ કહેવાશે. ટિબેટી છાજલીઓનો અભ્યાસ કરી રહેલી ચીની ટુકડીના એક વરિષ્ઠ એન્જિનિયર યુઆન હોંગનું કહેવું છે કે 'હિમાલયના હિમખંડો ઓગળવાથી નદીઓમાં ટૂંકા ગાળામાં તો ભરપૂર પાણી આવી જશે, પરંતુ લાંબે ગાળે આ નદીઓ સુકાઈ જશે.' જળ-વિદ્યુત યોજનાઓ, જ્યારે નદીઓમાં ભરપૂર પાણી હશે અને પછી જ્યારે પાણીની તંગી હશે ત્યારે આ બંને સ્થિતિમાં સંકટગ્રસ્ત જ રહેશે. આ વિરોધાભાસ તરફ ઈશારો કરતાં ધર્માધિકારી કહે છે, “મોટા ભાગના બંધોની ડિઝાઈન નદીઓના ઐતિહાસિક પ્રવાહના આંકડા પર આધારિત છે, એટલું જ નહીં, પણ માની લેવામાં આવ્યું છે કે આ નદીઓનો જળપ્રવાહ પૂર્વવત જળવાઈ રહેશે. એ વાતની પૂરી સંભાવના છે કે ભવિષ્યમાં કાં તો એમાં અત્યાધિક જળપ્રવાહ હશે જેનાથી એના રક્ષણ માટે જોખમ પેદા થઈ શકે છે. એ ઉપરાંત પૂર અને ડૂબના વિસ્તારમાં વધારો થઈ શકે છે અથવા ન્યૂનતમ જળ-પ્રવાહને પરિણામે આટલા વિશાળ રોકાણને પ્રતિકૂળ અસર પડી શકે છે.' નેપાળમાં આવેલા આંતરરાષ્ટ્રીય સમેતિ પર્વ વિકાસ કેન્દ્ર (આઈસીઆઈએમડી) અને જળવાયુ પરિવર્તન માટે આંતર-સરકાર પૅનલે પણ સ્વીકાર કર્યો છે કે જળવાયુ પરિવર્તનથી પર્વતીય અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં અત્યાધિક તોફાન અને પૂરની સ્થિતિ ઊભી થશે, હિમાલયના હિમખંડો પરના પોતાના રિપોર્ટ માં ૧૦૯ - KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg આઈસીઆઈએમઓડીએ કહ્યું છે કે, સન ૨૧૦૦ સુધીમાં ભારતીય ઉપ-મહાદ્વીપના તાપમાનમાં ૩.૫ સેલ્સિયસથી લઈને ૪૪ સેલ્સિયસ સુધીની વૃદ્ધિની શક્યતા છે. તિબેટની છાજલીઓમાં તો તાપમાનમાં એથીય વધુ વધારાની આશંકા બતાવી છે. જળવાયુ પરિવર્તનથી સામાન્ય પરિવર્તન જ નહીં થાય, બલકે એનાથી વધારે પવિર્તન પણ થઈ શકે. જળવાયુ પરિવર્તન ન્યૂનતમ અને અધિકતમ બન્ને તાપમાનોને અસર કરશે જેના પરિણામે વરસાદ અને તોફાન બંને અધિક તીવ્રતાવાળાં હશે. આ ભારે તોફાનો અને પૂરથી માત્ર જળ-વિધુત યોજનાના આર્થિક લાભને અવળી અસર પડે એવું નથી, પરંતુ કોંક્રિટના આ પહાડોની સુરક્ષા પણ જોખમમાં આવી પડશે. હિમખંડોથી બનેલાં આ સરોવરોનું એકાએક ફાટવું એ પણ સૂચિત બંધો અને અંતત: હિમાલયની નદીઓ અને રહેવાસીઓ માટે મોટું જોખમ છે. હિમખંડોનાં સરોવરોનું ફાટવું એ એક નવી સ્થિતિ છે. હિમાલયના અત્યાધિક ઊંચાઈવાળા વિસ્તારના હિમખંડો પીગળ્યા પછી બરફ અને શિલાઓના આ અસ્થાયી બંધોની પાછળ મોટાં સરોવરો બની જશે. બરફના બનેલા આ બંધો ધસી પડવાથી લાખો લિટર પાણી એકાએક છૂટશે જેનાથી મોટા પ્રમાણમાં પૂરની સંભાવના પેદા થશે. ૧૯૮૫માં નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ પાસે આવેલા ‘ધ ડિગ તોશો' હિમસરોવરના ધસવાથી પાંચ વ્યક્તિઓનાં મૃત્યુ થઈ ગયાં હતાં. એ ઉપરાંત એક જળવિદ્યુત કેન્દ્ર, હજારો એકર ફળદ્રુપ જમીન અને ૧૪ પુલ નાશ પામ્યાં હતાં. ભૂતાનના ભૂ-વિજ્ઞાન અને ખનન વિભાગના યેશી દોરજીના મતે જાન્યુઆરી, ૨૦૦૯માં ભૂતાન સરકારે ૨,૬૦૦ હિમ-સરોવરોની નોંધ કરી છે. એમાંનાં ૨૫ ખતરનાક રીતે ધસી પડવાના આરે છે. હિમ-સરોવરોના જોખમ વિશે જાગૃત ભૂતાન સરકાર પોતાની પૂર્વચેતવણીની પદ્ધતિમાં સુધારો પણ કરી રહી છે. જ્યારે બીજી બાજુ આ દેશ હાલમાં ભારત સાથે મળીને આ વિસ્તારમાં સૌથી મોટા બંધોમાંનો એક ૯૦ મીટર ઊંચો તાલા યોજના બંધનું નિર્માણ વાંગચુ નદી પર કરી રહ્યા છે. - દક્ષિણ એશિયાના એક અબજ અને લાખો ચીની નાગરિકો આ હિમાલયની નદીઓ પર આશ્રિત છે. આપણે વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરનારી આ ૧૧૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક જીવનરેખાઓ વિશે કોઈ ભવિષ્યવાણી પણ નથી ભાખી શકતા. સાથેસાથે આપણે એમ માનીને પણ નથી ચાલી શક્તા કે હિમાલયના વિસ્તારમાં બરફ અને હિમખંડો હંમેશાં આવા ને આવા જ રહેશે, પરંતુ હિમાલય વિસ્તારના દેશોની સરકારો આમ છતાં જો બંધો બાંધવાની યોજનાઓ પર અડગ રહે તો એનો એક જ નિષ્કર્ષ નીકળશે કે તેઓ એ તથ્યને નકારી રહ્યા છે કે વધતું વૈશ્વિક તાપમાન આ વિસ્તાર અને પૃથ્વી ગ્રહમાં પરિવર્તન કરી રહ્યું છે. હિમાલય વિસ્તારના દેશો માટે સમજપૂર્વકનો નિર્ણય હશે કે તેઓ ઉપલબ્ધ જળસ્રોતોનો વિકાસ એવી રીતે કરે છે જેનાથી જળવાયુ પરિવર્તન દરમિયાન આ વિસ્તારના રહેવાસીઓનું જોખમ ઓછું થાય. પરંતુ બંધ બાંધવાની યોજનામાં તો આનાથી કંઈક ઊલટું જ છે. (થર્ડ વર્લ્ડ નેટવર્ક ફીચર્સ દ્વારા પ્રગટ થયેલ લેખ શિડલરનાં આ તારણોનો લેખ સપ્રેસ બુલેટીનમાં જૂન-૨૦૦૯માં કનુભાઈ રાવળે કરેલો અનુવાદ છપાયેલો. ૨૦૧૪માં હિમાલયના પ્રદેશોમાં પૂરના કારણે ઉત્તરાખંડ વિસ્તારમાં ઘણી તારાજી થઈ હતી અને ૨૦૧૫-એપ્રિલમાં નેપાળ અને ભારતના કેટલાક ભાગમાં ભૂકંપે વિનાશ વેર્યો. એવરેસ્ટ અને હિમાલયનાં અન્ય શિખરો પરથી હિમશિલા ધસી પડી હતી). વૃક્ષોની રક્ષા માટે શહાદતની અદભુત ઘટના સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તાવાદનો જન્મ થયો. ઉપભોક્તા સંસ્કૃતિના ઉદયે માનવીની જરૂરિયાતો વધારી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વૈજ્ઞાનિક શોધોનો વિવેકહીન ઉપયોગ અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચારણા કરતાં જણાશે કે ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ દરેકમાં જીવ છે એમ જણાવેલ. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યા. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી હિંસાથી બચવા કહ્યું. જલ (પાણી), વાયુ, માટી (પૃથ્વી), ઉષ્ણતા (પ્રકાશ) અને પ્રાણીઓ આ તમામ મળીને પર્યાવરણ અથવા વાતાવરણ રચે છે. આ તમામ ઘટકોનું પરસ્પર સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જનજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. વળી વૈશ્વિક તાપમાનને સંતુલિત કરવામાં વૃક્ષોનું ચું યોગદાન છે. પર્યાવરણની રક્ષા માટે અને જનજીવન માટે વૃક્ષો ઉપયોગી છે. વૃક્ષો ફળ અને છાંયડો આપે છે. સંતો વૃક્ષમંદિરો રચવાની વાતો કરે છે. તો વૃક્ષપ્રેમીઓ મૃતિવન દ્વારા પર્વના દિવસોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે. વિશ્નોઈ ધર્મગુર શ્રી જાંભેશ્વરજી મહારાજ તો કહેતા કે (સર સાઠે રૂખ બચે તો ભી સસ્તો જાન) શિર સાટે પણ વૃક્ષની રક્ષા કરવાનો, વૃક્ષને બચાવવાનો પ્રસંગ આવે તો વૃક્ષની કિંમત કરતાં મસ્તક સસ્તું છે એમ ગણવું તે જ ખરો ધર્મ છે. શાશ્વત ધર્મ દ્વારા અચલચંદજી કહે છે કે આ ગુરુજીનો ઉપદેશ ચરિતાર્થ કરતી એક ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લામાં બની ગઈ. વિક્રમ સંવત ૧૭૮૭, ઈ.સ. ૧૭૩૦, ખેજડલી ગામમાં જોધપુર નરેશના ૧૧૨ ૧૧૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ f પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** ચાલ, ઝાડની ખબર કાઢવા S hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * આદેશથી ખીજડા (ખેજડી)નાં વૃક્ષો કાપવા કઠિયારાઓ આવ્યા. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં તેનો સખત વિરોધ કરવામાં આવ્યો. કઠિયારાઓ-વૃક્ષહત્યારાઓની કુહાડીથી વૃક્ષને બચાવવા અમૃતાદેવી ખીજડીના વૃક્ષને બન્ને ભુજાઓ પહોળી કરી વીંટળાઈ વળી અને તેણે પોતાની ડોક પર કુહાડીનો પ્રહાર ઝીલી લીધો. લોહીથી લથબથ બની અને વૃક્ષની રક્ષા કરવા શહીદ થઈ ગઈ. - શ્રીમતી અમૃતાદેવીની પુત્રીઓ, પડોશી આસીબાઈ, રત્નીબાઈ, ઈમરતીબાઈ, સીમાબાઈ, ભાનુબાઈ સહિત એકએક વીરાંગનાએ શહાદત વહોરી. શ્રીમતી અમૃતાદેવીના પતિ રામોજી સહિત ઘણા લોકો શહીદ થયા. એક વ્યક્તિની ગરદન પર કુહાડો પડતાં ધડથી મસ્તક અલગ થતું તો બીજી વ્યક્તિ નીડરતાથી શહાદતને આમંત્રણ આપતી. આમ ૩૬૩ લોકો શહીદ બન્યા. લોહીની નદી વહી. રાજાના કઠિયારાઓ હરકારોના હાથ રક્તરંજિત બની કાંપી ઊઠયા. હથિયારવિહીન ‘નિહત્યા’ લોકોનો વૃક્ષપ્રેમ જોઈ તેમના આવા અપ્રતિમ અને ભવ્ય બલિદાન જોઈ રાજા પાસે જઈ ઘટનાની વાત કહી. લોકાનો અહિંસા-પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઈ નરેશે વિનોઈ ગામોમાં વૃક્ષો કાપવા પર અને શિકાર કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં વૃક્ષની રક્ષા માટે સ્ત્રીઓ દ્વારા દેવાયેલાં આ બલિદાન પર્યાવરણ અને વૃક્ષપ્રેમી માટે એક અનેરા ઉદાહરણરૂપ છે. રાજ્ય સરકાર શ્રીમતી અમૃતાદેવીની સ્મૃતિમાં દર વર્ષે પર્યાવરણ પુરસ્કાર આપે છે, એટલું જ નહીં, પરંતુ ખેજડીને રાજ્યવૃક્ષ ઘોપિત કર્યું છે. સંવત ૧૭૮૭ની ભાદરવા સુદ દશમના બનેલી આ ઘટનાની સ્મૃતિને જીવંત રાખવા અને વૃક્ષપ્રેમીઓની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા આ સ્થળે એક મેળો ભરાય છે, જેની સામે એક મેદાન છે. દુઃખની વાત એ છે કે ત્યાં વૃક્ષો બહુ જ ઓછાં છે. જે વૃક્ષો છે તેની સંભાળ પણ ઓછી લેવાય છે. શહીદોના નામની કોઈ ખાંભી પણ નથી. એ સ્થળ પર ૩૬૩ ખેજડી વૃક્ષ ઉગાડી વૃક્ષમંદિર બનાવવું જોઈએ અને તમામ શહીદોનાં નામની તકની મૂકી સ્થળને રાષ્ટ્રીય સ્મારક બનાવવું જોઈએ જેથી પર્યાવરણ અને વૃક્ષપ્રેમીઓ માટે તે સ્થળ તીર્થ બની શકે અને તે દિવસ વૃક્ષારોપણનો પાવન દિવસ બની શકે. કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. પાનખરે જે પંખીઓએ, ઝાડને હિંમત આપી’તી. એ પંખીઓની હામ ખૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ડાળ તૂટી ને કે ટકે ટ લાં પંખીનાં ઘર તૂટી ગયાં; કો’કે શું મિરાત લૂંટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ઝાડ કુહાડીલાયક હો, તો માણસ શેને લાયક ? તરણાંઓમાં વાત ફૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિનું આ કાવ્યનું સુંદર રસદર્શન ચિંતનપ્રેરક છે. દેશ્ય ભલે એક હોય, પરંતુ તેનું દર્શન તો વ્યક્તિએ વ્યક્તિએ નોખું જ રહેવાનું અને તેમાં પણ કવિનું દર્શન તો લોકોતર જ રહેવાનું. કવિ માત્ર આંખથી નથી જોતા; તેની નજરનો મહિમા છે. જુઓ, આ વાત તો ક્યાં નવી છે ! જંગલમાં એક ઝાડનું તૂટવું. તે તો રોજની ઘટના છે. જેની નોંધ પણ ન લેવાય એવી સાદી ઘટના છે. એ સામાન્ય લાગતી ઘટનાને ઉઠાવીને કવિ કોની કોની સાથે જોડે છે તેનું જ મહત્ત્વ છે. લોકમાં કોઈ પ્રથિતયશ વ્યક્તિ સ્વર્ગવાસી થાય ત્યારે વૃક્ષને યાદ કરવામાં ૧૧૪ ૧૧૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ BAકિgkડની પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કેBA%BA%B6 આવે છે. ભાયાણીસાહેબ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણાએ હૃદયમાં જે અનુભવ્યું હતું તે શબ્દમાં અવતરિત કર્યું હતું : ‘એક ધીંગો વડ ધરાશાયી થઈ ગયો, જેની ઓયે કેટકેટલા માળા બંધાયા હતા તે બધા વીંખાઈ ગયા '. આમ વ્યક્તિથી વૃક્ષ સૂઝે છે. અહીં વૃક્ષથી વ્યક્તિ સુધી જવાનું છે. કવિ મુકેશ જોશીનું નામ, આજના નવા કવિઓમાં યાદીપૂર્વક લેવાતું નામ છે. તેમનાં કાવ્યના વિષયો નિરાળા છે. રચના-શબ્દસંરચના નેત્રદીપક હોય છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ જ પોંખાયો. વિવેચકો અને કાવ્યરસિકોનું ધ્યાન ખેંચાયું. ગીતરચનામાં તેઓની હથોટી સારી જામી છે. આ કાવ્યમાં એ સહજ જોવા મળે છે. જેની ડાળ તૂટી છે, તેવા કોઈ ઝાડની ખબર કાઢવાની વાત છે. ગુજરાતી ભાષાની ખૂબી અહીં છે. શબ્દવ્યંજનામાં તો તે મેદાન સર કરે છે. શબ્દો સાદા પણ અર્થચ્છાયા અજબની ! ઝાડની ખબર એટલે પરિવારની ખબર કાઢવાની વાત છે. ડાળ તૂટવામાં કારણ છે કોઈ કુહાડી - કોઈ આપત્તિ ! કોઈ અપેક્ષા ! કુહાડીની સાથે ક્રિયાપદ જોડાયું છે ‘ઊઠી છે'. આપણે ત્યાં સોળ ઊઠયા છે' એવો પ્રયોગ પ્રચલિત છે. અહીં ‘એક કુહાડી ક્યાંક ઊઠી છે'. ડાળને તોડવામાં નિમિત્ત બનેલી કુહાડી છે એ સહાનુભૂતિપ્રેરક છે. હવે ડાળની ખબર કાઢવાનું કારણ માત્ર એ ડાળ છે એમ નથી. એ ડાળે તો કેટકેટલાના પવન પડી ગયેલા દિવસો સાચવી જામ્યા છે. પાનખરના લાંબા લાગે એવા દિવસોમાં, ફરી વસંત આવશે, પડેલાં પાન નવાં થઈ શણગારાશે - એમ હિંમત આપી પંખીઓની જમાતને રાજી કરી હતી તે બધાંની હામ જવા બેઠી છે. એની ખબર કાઢી આવીએ. ડાળ તૂટવામાત્રથી વૃક્ષનો વિયોગ છે એમ નથી. ત્યાં અખૂટ પ્રીતિપૂર્વક પોતાની મોંઘેરી મૂડી જેવાં ઘર બાંધ્યાં હતાં. હુંફ અને સલામતી આપતાં, મોટી મિરાત સમા એ ઘર ભાંગ્યાં છે! ચાલ, આપણે તેની ખબર કાઢીએ અને શ્રદ્ધાનું ભાતું બાંધીએ; વિશ્વાસના દીવામાં ઘી પૂરીએ. ૧૧૫ - ક દીક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ અને છેલ્લે વેદનાનીતરતા શબ્દો છે : ઝાડ જો કુહાડીને લાયક છે તો માણસ શેને લાયક છે ? મોટા માણસોમાં નહીં, નાનાં તરણાંઓમાં આ વાત ચર્ચાય છે.' ‘તરણાંઓમાં વાત ફૂટી છે'. - રોજિંદા વ્યવહારમાં ‘વાત ફૂટી ગઈ" એ પ્રયોગથી તદ્દન ભિન્ન અર્થમાં આ પંક્તિ રચાઈ છે. એક સારા વિવેચકનું એવા મતલબનું વાક્ય છે : “કવિનો શબ્દ પ્રતિભાદત્ત છે કે પ્રયાસદર છે તેની કસોટી આ છે કે, કાવ્યાત્મક રીતે પ્રયોજાયેલો હોય તે શબ્દ, એ પંક્તિમાં અને એ પંક્તિ એ કૃતિમાં ઓગળી જવા જોઈએ. જો એમ થાય તો જ એ શબ્દ પ્રતિભાદત્ત ગણાય, અન્યથા એ શબ્દ કરામતનો દીધેલો છે. અહીં ‘તરણાંઓમાં વાત ફૂટી છે' એ પંક્તિ ગીતમાં બરાબર ઓગળી ગઈ છે. આ ગીતની વ્યંજના માણવી ગમે એવી છે. મમળાવતા રહીએ એવી છે. ફરી એકવાર આ ગીતનું ગાન કરી જુઓ. શબ્દના પડઘા તરંગની જેમ આવર્તન પામશે. ૧૧૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ ઝાડવાને છાંયડાની માંડી દુકાન આપણી સંસ્કૃતિએ તો વૃક્ષોને સંતો સાથે બેસાડયાં છે. આપણી સંસ્કૃતિ સાથે અભિન્ન બની ચૂકેલા વૃક્ષ દેવતાનો જીર્ણોદ્ધાર કરીશું એવા મતનાં સમાજચિંતક મીરા ભટ્ટ આપણને છાંયડાની દુકાન તરફ લઈ જાય છે. બૌધ ધર્મમાં બુદ્ધ ભગવાનના અનેક જન્મોની વાતો આવે છે. બોધિસત્ત્વ દર જન્મે જુદાજુદા યુગકાર્ય માટે પેદા થતા રહે છે. એક વખત બોધિસત્ત્વ વૃક્ષદેવતા બનીને પેદા થયા. ગીચ જંગલની વચ્ચોવચ્ચ આ વૃક્ષ ગગનને ચૂમતું ઊભું હતું. અડખેપડખે અનેક વૃક્ષો ઝૂલતાં હતાં. ઘનઘોર જંગલ હતું. એટલે તેમાં વાઘ-સિંહ તો હોય જ. જંગલમાં કોઈ પગ મૂકવાની હામ ભીડતું નહોતું. એક દિવસ પડખેના એક ઝાડે બોધિસત્ત્વને કહ્યું, ‘આ વાઘ-સિંહ વગેરે જાનવરોથી તો ભાઈસાહેબ, તોબાતોબા ! એ બીજાં પશુઓને મારી ખાય છે, પરિણામે આખું વાતાવરણ માંસલોહીની દુર્ગંધથી છવાઈ જાય છે. આ જાનવરોને ડરાવીને ભગાવી દેવાં જોઈએ. બરાબર છે ને ?' ત્યારે બોધિસત્ત્વ કહ્યું : “ભાઈ, આ વાઘ-સિંહને લીધે આપણે સચવાયા છીએ તે ખબર છે ? એવું ન માની બેસીએ કે ફક્ત આપણે કારણે તેઓ સુરક્ષિત છે! જંગલમાં વાઘ-સિંહ છે એટલે તો મનુષ્ય આવવાની હિંમત નથી કરતો”, પરંતુ પેલા ઝાડ માન્યું નહીં અને તેણે વાઘ-સિંહને ભગાવી દીધાં. થોડા જ દિવસોમાં કુહાડા લઈને માણસો ત્યાં પહોંચી ગયા, ત્યારે પેલા ઝાડની આંખો ખૂલી. એ તો રોવા-કકળવા લાગ્યું. ત્યારે બોધિસત્ત્વે પ્રાર્થના કરી, ‘અરે વાઘ-સિંહ ! તમે આ મહાવનમાં પાછા ફરો, જેથી પશુરહિત વનને લોકો ન કાપે અને ઝાડની ગીચતાને લઈને તમારું પણ રક્ષણ થાય. બોધિસત્ત્વે વૃક્ષોનું અને જાનવરોનું હિત પરસ્પર રક્ષણમાં રહેલું છે તે કહ્યું, પણ આ ઉપદેશમાં માનવનું રક્ષણ પણ છુપાયેલું છે તે મોઘમ રાખ્યું. વૃક્ષો હશે તો માણસ ટકશે, કારણકે વરસાદનો આધાર જંગલ પર છે. ઊંચાઊંચા પહાડ અને ૧૧૭ * ધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ઘટાદાર વૃક્ષો વાદળાંને ખેંચી લાવે છે, આટલું નાનકડું તથ્ય તો આદિમાનવને પણ હતું, તો પછી આજના વિજ્ઞાનયુગનો માનવ ભીંત ભૂલે તે કેમ ચાલે ? આપણા રાષ્ટ્રગીતમાં ‘શસ્ય શ્યામા, મુળજા, મુરુજા', માતૃભૂમિની વાત કરી છે, તે કેવળ કાવ્યપ્રાસ નથી. ચોમેર ફેલાયેલા પાકની લીલપ, ઘનઘોર જંગલો, ઉપવનો, બાગબગીચાઓ અને વહેતી નદીઓનાં ઘૂઘવતાં પાણી, એ આપણા દેશની અસ્મિતા છે. વૃક્ષને આપણા ધર્મમાં, શ્લોકમાં સ્થાન મળ્યું છે. આપણે માટે તો વૃક્ષ એ ઋષિઓના પણ ઋષિ છે. ગીતામાં ભગવાને ‘અશ્વત્થ: સર્વ વૃક્ષાળામ્’ કહી વૃક્ષને વિભૂતિપદ આપ્યું. એ જ ગીતામાં ‘પત્રં, પુષ્પ, રૂં, તોય’ યાદ કરીને સમસ્ત વૃક્ષપરિવારને પ્રેમાંજલિ આપી. આપણા કેટલા ગ્રંથોનાં પ્રકરણોએ વૃક્ષનું શરણ લીધું ? રામાયણમાં ‘કાંડ’, મહાભારતમાં ‘પર્વ’, શ્રીમદ્ ભાગવતમાં ‘સ્કંધ’ – ત્રણે વૃક્ષોનાં જ અંગ. કાંડ એટલે થડ, પર્વ એટલે મૂળ પણ થાય અને એક પ્રકારનું ઘાસ પણ છે. સ્કંધ એટલે મુખ્ય ડાળી, થડ. આ જ રીતે કઠોપનિષદમાં પ્રકરણોને ‘વલ્લરી’ એટલે કે ‘વેલ’ કહ્યાં છે. આપણા દેશની પ્રાતઃસ્મરણીય સીતા, પાર્વતીનો વૃક્ષપ્રેમ આપણે જાણીએ છીએ. રાવણ હણાઈ ગયો છે, વનવાસનાં ચૌદ વર્ષ પૂરાં થયાં છે. એક ઘડીનોય વિલંબ થાય તો ભરત અગ્નિસ્નાન કરવાનો છે તે જાણવા છતાંય સીતાજી પ્રભુને કહે છે કે, પંચવટીમાં વાવેલા છોડ કેટલા મોટા થયા તે મારે જોવું છે... અને પુષ્પક વિમાન ત્યાં થઈને પસાર થાય છે. ભગવતી પાર્વતીને પોતાના હાથે વાવેલા દેવદાર પ્રત્યે કેટલો પ્રેમ છે, તે કવિ કાલિદાસ વર્ણવે છે. કોઈક જંગલી હાથી પોતાનો કાન એ ઝાડ પર ઘસે છે અને થોડી છાલ નીકળી જાય છે તો માનું હૃદય એવું દ્રવી ઊઠચું જાણે કોઈ રાક્ષસે પોતાના કાર્તિકયને બાણ ન માર્યું હોય ! આપણી સંસ્કૃતિએ તો વૃક્ષોને સંતો સાથે બેસાડયાં છે. તુલસીદાસજી કહે છે : 'तुसी संत सुअम्ब तरु, फूल फरै पर हेत । इतने ये पाहन हनै, उतते वे फल देत।' ૧૧૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ આમ આપણી સંસ્કૃતિ સાથે અભિન્ન બની ચૂકેલા વૃક્ષદેવતાનો જીર્ણોદ્ધાર કરીશું. આ જીર્ણોદ્ધાર તો ત્યારે જ થાય જ્યારે વૃક્ષ સાથે આપણી આત્મીયતા સિદ્ધ થાય. વાંચી છે ને જગદીશ વ્યાસની આ પંક્તિઓ ? ઝાડવાંએ છાંયડાની માંડી દુકાન... ધંધામાં રોકી છે પોતાની મૂડી બધી એટલે કે સઘળાંયે પાન... પોતાનો કારભાર ચલાવે છે ઝાડવું, કોણ જાણે કેવા કેવા માપે આવનાર માગે જો ચપટીભર છાંયડો તો ખોળાભર છાંયડો આપે એનાથી વેપલો શું થાય જેને હોય નહીં ત્રાજવા ને કાટલાનું ભાન ઝાડવાએ છાંયડાની માંડી દુકાન.... સૂરજ વિદાય થતાં લાગે સંકેલવા એ આમતેમ પાથર્યા પથારા માડે હિસાબ પડી એકલું તો વકરામાં કેટલાક હોય હાશકારા બાંધી લે ગાઠે ગણ્યા વિના એ પરચૂરણ સિક્કા જે પંખીના ગાન ઝાડવાએ છાંયડાની માંડી દુકાન.... કોઈને પણ થાય એને દેવાળું ફૂંકવાનો આવશે દિવસ આજકાલમાં આજ લગી તોય એનો વેપલો તો ચાલે છે સમજણની વ્હારની કમાલમાં એકલું એ ઝાડ નથી લૂંટાતું આમ એનું લૂંટાતું આખુંયે ખાનદાન. ૧૧૯ ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ એ માનવધર્મ છે ભૌતિક સમૃદ્ધિ મળી છે ખાવા-પીવા, પહેરવા, ઓઢવા અને ફરવા માટે. ભૌતિક સાધનો મળ્યાં છે તેનો બેફામ ઉપયોગ કરવો, અમર્યાદિત ભોગ ભોગવવા તેવા વિવેકહીન ઉપભોગની સંસ્કૃતિ (કે વિકૃતિ) ફૂલીફાલી રહી છે. કુદરતી સાધનોનો મનફાવે તેમ કહેવાતો ઉપયોગ હકીકતમાં દુરુપયોગ, અનીતિ અને અન્યાય છે જે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં વિષમતા સર્જી શકે. ૮૦ ટકા કુદરતી સાધનો (નેચરલ રિસોર્સીસ)ને માત્ર ૨૦ ટકા લોકો ભોગવે છે. ૮૦ ટકા લોકોને ભાગે માત્ર ૨૦ ટકા કુદરતી સાધનો આવે છે. પ્રકૃતિએ આપેલી તમામ સંપત્તિ એ કોઈ એકલાની માલિકીની નથી. સમગ્ર જીવસૃષ્ટિની સહિયારી માલિકીની છે. કોઈ પણ વ્યક્તિને આ કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવાનો અધિકાર નથી. વળી અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને વનસ્પતિમાં પણ જીવન છે. અનિયંત્રિત ભોગ-ઉપભોગોથી આ જીવોની વિરાધના કે હિંસા થશે. આશ્રમના એક અંતેવાસી જાજરૂ (શૌચક્રિયા) જઈ આવી સફાઈ માટે સાથે ખેતરમાંથી વધુ માટી લઈ આવ્યા ત્યારે ગાંધીજીએ એ માટીને ખેતરમાં પાછી મુકાવી. પોતે લીમડાની ચટણી વાપરતા. એક ભાઈ લીમડાની મોટી ડાળખી લઈ આવ્યા તો ગાંધીજીએ ચટણી માટે એ ડાળખી ચાર દિવસ ચલાવી. સ્નાન માટે પાણી પણ ખૂબ જ વિચારીને જરૂર પૂરતું જ વાપરે. એક દિવસ પાણીની આવી કરકસર જોઈ એક ભાઈએ બાપુને કહ્યું, “આટલી મોટી ખળખળ વહેતી સરિતા આપની પાસેથી વહી જાય છે તો પાણી વાપરવામાં આવી કંજૂસાઈ શાને કરો છો ?' બાપુએ કહ્યું, ‘ભાઈ, આ સાબરમતી મારા બાપાની નથી. આ નદીનાં જળ પર મારા દરેક રાષ્ટ્રબંધુઓનો અધિકાર છે. હું પાણીનો દુરુપયોગ કરું અને મારા દેશવાસી તરસ્યા રહી જાય ?' ૧૨૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ » પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *BED0%B0 જીવન ટકાવવા માટે, જરૂરી જીવનનિર્વાહ માટે ભોગ-ઉપભોગ કરીએ તે ઉપયોગની સંસ્કૃતિ છે. આ ક્રિયામાં પ્રમાદ નથી, પણ જાગૃતિ છે, વિવેક છે, જ્યારે અમર્યાદ ભોગપભોગ ઉપભોક્તાવાદ છે. જીભના સ્વાદ માટે પાંચયે ઇન્દ્રિયોને પોષવા, શોખને પોષવા, દારૂ, માંસ, તમ્બાકુ, નશીલી દવાઓ, અભક્ષ્ય આહાર અને સૌંદર્ય-પ્રસાધનો પાછળ હિંસા અને કુદરતી સાધનોનો ઉપયોગ તે સામાજિક અન્યાય અને પાપ છે. માનવીએ સર્જેલ ભગવાનની મૂર્તિ પર આપણે દૂધ, નૈવેદ્ય અને ફૂલ ચડાવીએ છીએ, પરંતુ દેહમંદિરમાં બિરાજેલ આત્મપ્રભુ પર આપણે માંસ-મદિરા, તમ્બાકુ, નશીલી દવાઓ જેવી વસ્તુઓ ચડાવી એને અપવિત્ર કરીએ છીએ. માંસાહારથી કુદરતી સંપત્તિનું નિકંદન થાય છે. ૪૫૦ ગ્રામ ઘઉં પેદા કરવા માટે ૨૭૩ લિટર પાણી, ૪૫૦ ગ્રામ ડાંગર પેદા કરવા માટે ૧૧૩૬.૫ લિટર પાણી જોઈએ છે જ્યારે ૪૫૦ ગ્રામ માંસ પેદા કરવા માટે લગભગ ૯૦૯ ૨ થી ૨૭૨૭૬ લિટર પાણી જોઈએ છે. વિશ્વના પશુપાલન ઉદ્યોગમાં મોટા ભાગનાં પશુઓનો ઉછેર માંસ મેળવવા માટે થાય છે. વિશ્વના પાણીના કુલ જથ્થામાંથી ૮૦% જથ્થો માત્ર પશુપાલનમાં જ વપરાય છે. પશુઓ દ્વારા ઉત્સર્જિત પદાર્થોમાંથી ઉત્પન્ન થતો મિથેન વાયુ સમગ્ર વિશ્વના વાતાવરણની ગરમીમાં વધારો કરે છે અને ઓઝોન વાયુના સ્તરને જાડું કરે છે. PETA સંશોધકોએ બતાવ્યું છે કે એકલા અમેરિકામાં દર વર્ષે ૨૬૦ કરોડ પ્રાણીઓને (૯૦ કરોડ જમીન પરનાં અને ૧૭૦ કરોડ દરિયાઈ પ્રાણીઓને) ફક્ત ખોરાક માટે મારી નાખવામાં આવે છે. મૃત્યુની આ પ્રક્રિયા ગ્લોબલ વોર્મિંગમાં વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે. જો માત્ર એક માણસ જ શાકાહારી બને તો આખી જિંદગી દરમિયાન ૨૪૦૦ પ્રાણીઓને અભયદાન આપી શકે. માંસનું પેકિંગ કરનારાં કારખાનાં કચરો અને નકામા પદાર્થો, રસાયણો, ગ્રીસ વગેરે શહેરની ગટરોમાં ઠાલવે છે અને તે પછી આપણી નદીઓમાં આવે છે. આ રીતે નદીઓનું પાણી પ્રદૂષિત બને છે. કતલખાનાં અને માંસાહારના ઉત્પાદકો જમીન, પાણી અને હવાને ખૂબ જ પ્રમાણમાં પ્રદૂષિત કરે છે. શાકાહારી માટે વ્યક્તિ દીઠ ૧/૪ એકર જમીન જોઈએ જ્યારે માંસાહારી વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ બે એકર ૧૨૧ - 88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી જમીન જોઈએ છે. પ્રકૃતિના ઘટકોને આપણે બનાવી શકતા નથી તો તેને બગાડવાનો આપણને અધિકાર નથી. કુદરતી સંપત્તિનો ન્યાય, નીતિપૂર્ણ અને વિવેકસહ ઉપયોગ એ માનવધર્મ છે. હિંસા, ભય, આતંકવાદને કારણે વિશ્વના દેશોનું સંરક્ષણ બજેટ વધતું જાય છે. રાષ્ટ્ર કહે છે કે અમારા રક્ષણ માટે સાર્વભૌમત્વ જાળવવા અમે હથિયારો ઉત્પન્ન કરીએ છીએ, પરંતુ ભગવાન મહાવીર અને ગાંધીજીની અહિંસાનું આચરણ જ સાર્વભૌમિક વ્રત છે. દારૂ, નશીલી દવાઓ, માંસ અને માંસાહારને લગતી પેદાશો અને હથિયારોના ઉત્પાદનમાં માત્ર ૧૫થી ૨૦ ટકા ઘટાડો થાય તો ભૂખમરાનો ઉકેલ આવી જાય. દૂધની બનાવટોના ઉત્પાદનમાં ઘટાડો થાય, વધુ લોકો શાકાહારી અને અન્નહારી બને, મઠ્ઠીભર લોકો કુદરતી સંપત્તિનું શોષણ બંધ કરે, કુદરતી સાધનોનો ન્યાયી અને વિવેકપૂર્ણ ઉપયોગ આપણને ગ્લોબલ વૉર્મિંગથી બચાવશે અને પર્યાવરણ સંતુલનમાં સહાયરૂપ થશે. ‘કાર્ડિયોગ્રામ’માં ગુણવંત શાહે નોંધ્યું છે કે, માર્ગરેટ મીડ કહે છે કે પ્રત્યેક ગામ કે શહેરથી થોડે દૂર જંગલ હોવું જોઈએ જેથી માણસને વનનો સથવારો મળી રહે. માનવઅસ્તિત્વનાં ઘણાંખરાં વર્ષો તો જંગલને સથવારે જ વીત્યાં છે. વનની પ્રતિષ્ઠા ઘટી, તે સાથે જીવનની પ્રતિષ્ઠા પણ ઘટતી રહે છે. એક વડલો આપણી નજરને કેવોવો ભરી દે છે ! ઉમાશંકર તો કહે છે કે, ભારતમાં વડનું ઝાડ એટલે યુનિવર્સિટી. ખરેખર, વડ એટલે એક સંસ્થા. એનાં ધૂળિયાં મૂળિયાં ક્યાંય સુધી ફેલાયેલાં હોય છે ! વડ વગરના ગામમાં કશુંક ખૂટતું હોય એવું લાગે છે. વૃક્ષોની હારમાળા રસ્તાની વ્યક્તિને કેવું ભર્યુંભાદર્યું બનાવી મૂકે છે! આ સૃષ્ટિ પર રાત-દિવસ વન, પવન અને પર્જન્યની ગુફતેગો ચાલ્યા કરે છે. કોયલનો ટહુકો અને આંબે આવેલા મ્હોર વચ્ચેનો સંબંધ વસંતનો પવન પણ જાણે છે. વરસાદ પડે છે ત્યારે વૃક્ષનાં પાંડદાંઓ પર ઝિલાઈને ધરતી પર પડે છે તેથી ધોવાણ અટકે છે. શિવજીની જટા દ્વારા થતું આ ગંગાવતરણ છે. ૧૨૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * ઉપભોક્તાવાદથી ઉપયોગની સંસ્કૃતિ તરફ દરેક નવુંનવું પહેરી-ઓઢી લેવું. દરરોજ નિતનવી વિવિધ વાનગીઓ ખાઈ લેવી, એકવીસમી સદીના મંડાણમાં માનવીનું જીવન ઉપભોગલક્ષી દોડમાં સામેલ થઈ ગયું છે. માત્ર ઢોસાની દુકાનમાં પચાસ જાતના વિવિધ ઢોસા, આઈસક્રીમની દુકાનમાં સાઠ જાતના આઈસક્રીમ, ચપ્પલ કે શૂઝની સેંકડો તો વસ્ત્રોની હજારો ડિઝાઈન. સપ્તસૂરના સારેગમ કે આલાપ, નૃત્યો આલબમ, ફિલ્મી સીડી અને ઓડિયો-વીડિયોની સહસ્ત્ર શૃંખલાએ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન માટે ભોગઉપભોગની વૈકલ્પિક ભરમાર ઊભી કરી દીધી છે. મનમાં વિકલ્પો અને ફૅશનના કારણે કપડાંથી માંડીને ફર્નિચર અને મોટરકાર વારંવાર બદલાય છે. ઉપભોક્તાવાદની આ સંસ્કૃતિમાં કેટલીય બિનજરૂરી ચીજોની વપરાશ વધી ગઈ. તન-મન માટેની જરૂરી ચીજોનો દેશનિકાલ થયો. દેશની ઉદારીકરણની નીતિને કારણે ભોગ-ઉપભોગ માટે અસંખ્ય વિદેશી વસ્તુઓની આયાત થઈ. બગાડ અને દુરપયોગથી સામાજિક અન્યાય અને વિષમતા સર્જાણી. વિકલ્પોની વણજાર અને ઉપભોક્તાવાદની આંધળી દોડમાં આપણે ક્ષણભર અટકી ચિંતન નહીં કરીએ તો આ જીવનશૈલી આપણાં તન-મનને અશાંત અને પ્રદૂષિત કરી દેશે. આ સંસારમાં માનવીને ભોગ અને ઉપભોગ માટે અસંખ્ય વસ્તુઓ નિર્માયેલી છે જેમાં જડ-ચેતન અને મિશ્ર વસ્તુઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ઘોડા પર બેસીને મુસાફરી કરે તો ચેતનનો ઉપભોગ, ઘોડાગાડીમાં બેસી મુસાફરી કરે તે જડ-ચેતન મિશ્રનો ઉપભોગ અને ફક્ત ગાડી વાપરે તો જડનો ઉપભોગ. પરિભોગ એટલે એક વસ્તુ વારંવાર વાપરવી. દા.ત. કપડાં, પલંગ, મોટરકાર ૧૨૩ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * * વગેરે. જ્યારે પરિભોગ અને ઉપભોગ. પરિભોગમાં જો સંયમ અને વિવેક અભિપ્રેત હોય તો તે ઉપયોગ બની જાય છે. ભોગ, ઉપભોગ કે ઉપયોગનો સંપૂર્ણ ત્યાગ એ વિશુદ્ધ આત્મસ્વરૂપનો સ્વભાવ છે, શુદ્ધાત્માને ભોગ-ઉપભોગની જરૂર નથી. સંસારમાં રહેલા આપણા કર્માધીન જીવને ભોગ-ઉપભોગ વિના ચાલતું નથી. સંપૂર્ણ ભોગ-ઉપભોગ કે ઉપયોગવિહીન દશા તે પ્રકૃતિ છે, એટલે આત્માનો સ્વભાવ છે. વિવેકસહ, સંયમપૂર્વક ભોગ-ઉપભોગ-ઉપયોગ તે સંસ્કૃતિ અને વિવેકહીન બેફામ ભોગ કે ઉપભોગ એ વિકૃતિ છે. પ્રકૃતિએ આપેલી તમામ સંપત્તિ એ કોઈ એકલાની માલિકી નથી. સમગ્ર સૃષ્ટિ માલિકોની છે. કોઈ પણ વ્યક્તિને આ કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવાનો અધિકાર નથી. વળી અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને વનસ્પતિમાં પણ જીવ છે. વિવેકહીન બેફામ ભોગ-ઉપભોગથી આ જીવોની વિરાધના કે હિંસા થશે. પ્રકૃતિના કોઈ પણ ઘટકનો બેફામ વિવેકહીન ઉપયોગ પર્યાવરણ અસંતુલન પેદા કરે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભયંકર વાયુચક્રો કે ભૂકંપ જેવી કુદરતી આક્તોને નોતરે છે. પશ્ચિમની યંત્રવાદની સંસ્કૃતિ બેફામ ભોગ અને ઉપભોગલક્ષી સંસ્કૃતિ છે. વધુ વાપરો, વધુ અને વિવિધ ખાઓ, વધુ ઉત્પાદન કરો એ ઉત્પાદન વધારવા નવી શોધો કરો. શોષણ, હિંસા, પરિગ્રહ અને સામ્રાજ્યવાદ ભોગલક્ષી સંસ્કૃતિની નીપજ છે. ઉપભોકતાવાદની વિકૃત વિચારધારાએ તન-મનના કેટલાય રોગોને નોતર્યા છે અને જીવસૃષ્ટિને અશાંત કરે છે. વિશ્વ અશાંતિ ભોગ-ઉપભોગલક્ષી વિચારધારાનું વિકૃત પરિણામ છે, પરંતુ ભગવાન મહાવીરે આ વૃત્તિનું વિશ્લેષણ કરી અલ્પ ઇચ્છા દ્વારા ઇચ્છા પરિમાણ કરવાનું કહ્યું. જરૂરી ઉપયોગ અર્થદંડ છે, પરંતુ બેફામ ભોગ-ઉપભોગ તો અનર્થ દંડ છે. જાગૃતિ અને વિવેકને કારણે અનર્થ દંડથી બચી શકાશે. ભોગ-ઉપભોગથી કદી સંતોષ થવાનો નથી. દ્રૌપદીનાં ચીર શ્રીકૃષ્ણ પૂર્યા, પરંતુ તૃષ્ણા અનંત છે, તેનાં ચીર કોઈ પૂરી શકે તેમ નથી. ૧૨૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ ધ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ઘર્મ છે * ભગવાને સાધકો માટે તો ઇચ્છા પર વિજય મેળવવા ઇચ્છાજયી બનવા કહ્યું તેથી જ મનમાં ધીરેધીરે વિકલ્પો ઓછા થતા જશે. જ્યાં વિકલ્પ ઓછા ત્યાં સુખ, શાંતિ અને સંતોષની માત્રા વધારે. ભોગ-ઉપભોગનું આ બિહામણું અને વિકૃત સ્વરૂપ છે. પશ્ચિમમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉપભોક્તાવાદી સંસ્કૃતિ ફૂલીફાલી તેનો કાતિલ અને ઝેરી પવન આપણા દેશને પણ સ્પર્શી ગયો છે. બ્રશ અને દાઢી કરતાં સતત વૉશબેસીનનો નળ ખુલ્લો રાખતી વખતે, વીસ મિનિટ કે અડધો કલાક સુધી ટબબાથ કે શોવરબાથ લેતા, સ્વિમિંગપૂલમાં કલાકેક ગાળતા, વૉટરપાર્કમાં વૉટરગેમ કે વૉટર રાઈડમાં કલાકો માણતાં, આ જગતમાં પીવાનું પાણી સુલભ રીતે ન મળવાને કારણે કેટલા માનવીઓ અને કેટલાં પ્રાણીઓ તરસ્યાં રહી જાય છે તેનું જરૂર એકાદી વાર સ્મરણ કરી લેવું જોઈએ. વર્તમાનપત્રો નહોતાં ત્યારે સમાચારોની જાણકારી ગામનો ચોરો અને બહેનો માટે પનઘટ જીવંત વર્તમાનપત્ર બની રહેતાં. અમેરિકામાં રવિવારે ૬૦થી ૧૦૦ પાનાંની પૂર્તિઓ છપાય છે. અમેરિકામાં પ્રગટ થતાં આ છાપાંઓની ખાલી એક જ રવિવારની આવૃત્તિ માટે જોઈતો કાગળ બનાવવા માટે પાંચ લાખ ઝાડ કાપવાં અને કરોડો લિટર પાણી વાપરવું પડે. હવે તો ભારતનાં મેટ્રો શહેરોમાં રવિવારનાં છાપામાં ૬૦થી વધુ પેજ છપાય છે તેના ઔચિત્ય અંગે વિચારણા કરવી રહી. આપણે ત્યાં આ સભ્યતાનાં મંડાણ થઈ ચૂક્યાં છે. શિષ્ટ સાહિત્યનાં પુસ્તકો કે વર્તમાનપત્રો ઉપયોગી છે, પરંતુ કાગળનો બિનજરૂરી ઉપયોગ ટાળવા જાગૃતિની જરૂર છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં એક ફળ અને દૂધ ખાઈને ઉપવાસ દ્વારા અન્નત્યાગ, જૈન ધર્મમાં ઉણોદરી તપ, થોડાથોડા કોળિયાનો આહાર ઘટાડતા જવો (પેટ ઊભું રાખવું, ઠાંસીઠાંસીને ન ખાવું). કેવળ આહાર, માત્ર અમુક કોળિયાનો જ આહાર. દ્રવ્ય, તપ-ખાનપાન, દવા વગેરે મળી માત્ર નિયત દ્રવ્યો, પાંચ, સાત કે દસ દ્રવ્યો (વસ્તુ-વાનગી)થી વધુ દ્રવ્યો એક દિવસમાં ન લેવાં વગેરે તપ-ભોગ-ઉપભોગના સંયમ માટે છે. આ ઉપભોગ ઘટાડવા માટે છે. ન ૧૨૫ 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! સામાજિક, ધાર્મિક કે પરિવારના પ્રસંગ-પાર્ટીમાં કેટરર્સે તૈયાર કરેલા ભોજનનાં પંદર કાઉન્ટરોની સો કરતાં વધુ વાનગીના વિકલ્પવનમાં ભટકતા ભોજન સમારંભોમાં ભયંકર બગાડ નજરે નિહાળતા ‘ભૂખ લાગે તે માટે શું કરવું?’નો વિચાર કરતાં આપણે ‘ભૂખ લાગે ત્યારે શું કરવું ?’ની ચિંતા કરનારાઓનું સ્મરણ કરી લેવું જોઈએ. લગ્ન, પાર્ટી કે ખુશીના પ્રસંગે લાખો ફૂલોના કચ્ચરઘાણ પ્રકૃતિ પ્રતિ ક્રૂરતા છે. પૂજાનાં ફૂલ માટે રાત્રિના અંતિમ પ્રહરમાં કુદરતી રીતે ખરી પડેલાં ફૂલોનો ઉપયોગ કરવા જણાવાયું છે. જ્ઞાનીઓએ તો દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજાનું જ મહત્ત્વ બતાવ્યું છે. વિવેકપૂર્ણ ઉપયોગમાં સંયમ અને અચેતન તથા ચેતનજગતના અસ્તિત્વનો સ્વીકાર અભિપ્રેત છે. અધ્યાત્મના પાયા પર રચાયેલ ભારતીય દર્શનો માને છે કે જગતની તમામ ચીજ-વસ્તુઓનો મન ફાવે તેમ ઉપયોગ-ઉપભોગ કરવાનો મનુષ્યને અધિકાર નથી. જીવન જીવવા માટે નગર આડેધડ અનિવાર્ય રીતે કેટલાક ભોગઉપભોગની જરૂર છે. ભયાનક રીતે કુદરતી સંપત્તિ પાણી અને વૃક્ષોને ઓહિયા કરનારી સંસ્કૃતિનો આડેધડ વિકાસ થશે તો એ વિકૃતિમાં બદલી જશે જ. ભાવિ પેઢી માટે ઝાડને મ્યુઝિયમ પીસ કુદરતની કેટલીય વસ્તુઓ એન્ટિકપીસ, માત્ર ચિત્ર, શિલ્પ કે દંતકથા બની જશે. આવે સમયે પ્રીતમ લખલાણીની બે રચનાનું સ્મરણ થાય. ૧૨૬ ચારેકોર ઢંગધડા વિનાની વસ્તી વચ્ચે મીરા, બે-ચાર ઘેઘૂર વૃક્ષો ઊગી નીકળ્યાં હોત તો પ્રકૃતિને વિકૃત કરી નાખતું આ નગર સંસ્કૃતિમાં મ્હોરાતું હોત ! Page #71 -------------------------------------------------------------------------- ________________ ધ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ ક્યાં છે ? વહેલી સવારે મહાનગરની ઊંચી ઈમારતની બારી ખોલતાં દીકરીએ મને પૂછ્યું ડેડી, આકાશ ક્યાં છે ?’ ‘મેં કહ્યું, ફર ફર ઊડતા પાન વચ્ચે'. પાન ક્યાં છે ? ઝૂકેલી લીલી ડાળમાં. ડાળ ક્યાં છે ? વૃક્ષમાં ? અને તેણે મને છેલ્લો સવાલ પૂછ્યો, વૃક્ષ ક્યાં છે? ને હું અવાક્ થઈ ગયો ! પાણીનો વેડફાટ કરનાર પ્રદૂષણમુક્ત સુલભ જળને અમૂલ્ય ઔષધિ જેવું દુર્લભ બનાવી દે તો નવાઈ નહીં. આપણા ધર્મો તો પ્રકૃતિના તમામ ઘટકોમાં પરમાત્માનો વાસ છે તેમ માને છે. તો એકેન્દ્રિય જીવો પ્રત્યે દયા કે અનુકંપા ભાવના નહીં, પણ પૂજ્ય ભાવ હોવો ઘટે. ઉપયોગ એટલે પ્રમાદમુક્તિ, ઉપયોગ શબ્દમાં જાગૃત દશા અને વિવેક અભિપ્રેત છે. જીવનમાં સંયમ અને વિવેક હશે તો પર્યાવરણના અસંતુલન અને વૈશ્વિક તાપમાનના વધારાથી બચી શકીશું. આપણે સૌએ ભયંકર ભોગઉપભોગની વિકૃતિથી પાછા વળી ઉપયોગની સંસ્કૃતિ તરફ વળવાનો સમય પાકી ગયો છે. ૧૨૭ ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ પૃથ્વીરૂપી આપણા માળાને બચાવીએ! પંખીઓ ખૂબ જહેમત ઉઠાવીને પોતાના માળા બાંધે છે અને પ્રાણ નીચોવીને તેનું જતન કરે છે. કેમ ન કરે ? માળો એ જ તો એમનું ઘર છે - દિવસભર આકાશમાં ઊડીને છેવટે માળામાં જ પાછા ફરવાનું છે. અહીં જ શાતા મળશે, જીવ ઠરશે. માળો તો જીવન છે. અહીં જ વંશવેલો ફૂલશે-ફાલશે, જતનભેર જળવાશે-સચવાશે. માણસે પણ આ પૃથ્વી પર પોતાનો માળો બાંધ્યો છે - કેટકેટલા શ્રમથી, કેટકેટલી બુદ્ધિ વાપરીને, પોતાનો પ્રાણ નીચોવીને ! અહીં જીવન પાંગર્યું છે, ફૂલ્યુંફાલ્યું છે, મહોર્યું છે, ખીલ્યું છે. આખા બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે કે નહીં અને તેમાંય માનવપર્યંત વિકસેલું જીવન છે કે નહીં, ખબર નથી. હજી સુધી તો કોઈ સગડ મળ્યા નથી. આ પૃથ્વી પર જીવનનો આટલો બધો વિકાસ થયો છે ! કહે છે, માનવ સુધી પહોંચીને ઉત્ક્રાંતિ પોતે પોતાના વિશે સભાન બની છે. માણસ હવે ઉત્ક્રાંતિના હાથમાં પ્યાદું જ માત્ર નથી રહ્યો, પોતે પણ ઉત્ક્રાંતિનો પ્લેયર, ખેલૈયો બન્યો છે, પરંતુ ખેલ-ખેલમાં એ થોડોક બેકાબૂ બની ગયો છે, બેધ્યાન બની ગયો છે, જીવનકર્તાને બદલે જીવનહર્તા બની ગયો છે ! પરિણામે, આજે માણસે પોતાના માળાને વીંખી-પીંખી નાખ્યો છે. ભાગ્યે જ બીજા કોઈ જીવે કે પશુ-પંખીએ પોતાના જ માળાને આટલો બધો નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યો હશે ! પૃથ્વીરૂપી આપણો માળો અને તેમાં રહેનારા આપણે સહુ આજે ખતરામાં છીએ. જળ તો જીવન છે. એવું એ જળ ખૂટી જઈ રહ્યું છે અને જે છે તેમાં પણ ઝેર-ઝેર પ્રસરી ગયું છે. જંગલોનો સફાયો કરી નખાયો છે અને તેમનું પ્રમાણ દિવસેદિવસે ઘટી રહ્યું છે. હવા અને આસપાસનું વાતાવરણ અત્યંત પ્રદૂષિત થઈ ગયું છે. આ પૃથ્વી પરની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે, નામશેષ થઈ રહી છે. ૧૨૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ આ બધું એમ સૂચવી જાય છે કે આપણી આ પૃથ્વી પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે અને હવામાનમાં ફેરફાર તદ્દન અકલ્પનીય એવી ખાનાખરાબીનાં એંધાણ આપી રહ્યાં છે. તેનો પરચો તો વધુ ને વધુ પ્રમાણમાં આપણને અત્યારથી જ મળવા લાગ્યો છે. ઊંચી ને ઊંચી આવી રહેલી સમુદ્રની સપાટી અનેક ટાપુઓને ડુબાડી દેશે તથા જ્યાં દુનિયાની ભારે ગીચ વસ્તી આજે જીવી રહી છે એવા બાંગ્લાદેશ તેમ જ બીજા સમુદ્રકિનારે આવેલા નીચાણવાળા પ્રદેશોને પણ ભરખી જશે. હવામાનમાંના ફેરફારને કારણે નવાનવા રોગો ઊભરી આવશે અને અત્યારના કેટલાક રોગો પણ બેહદ વકરશે. હવામાન બદલાશે તેને કારણે કેટલાય પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ એટલું બધું ઘટી જશે કે ત્યાં ખેતી કરવી દોહ્યલી થઈ પડશે. આ બધી કોઈ કાલ્પનિક નહીં, વાસ્તવિક સમસ્યાઓ છે અને અત્યારે જ આપણી સામે મોં ફાડીને ઊભી છે. આ સમસ્યાઓને રોકવા માટે તેમ જ તેના ઉકેલ શોધવા માટે આપણે બધાંએ મળીને કંઈકેટલુંય કરવું પડશે. હજારો ઉપાયો શોધવા પડશે, હજારો પગલાં ભરવાં પડશે. પરંતુ શું શું કરવું પડશે, તેની માત્ર એક યાદી બનાવી દીધે ચાલવાનું નથી. તેનાથી વિશેષ કાંઈક કરવું પડશે. મૂળમાં તો આપણું માનસ બદલવું પડશે, વિચારવાની આપણી પદ્ધતિ બદલવી પડશે. અલબત્ત, આપણને નવી ટેક્નૉલૉજીની જરૂર પડશે. વ્યવસ્થાકીય નવાં માળખાંની ને સિદ્ધાંતોની જરૂર પડશે; પરંતુ સૌથી મુખ્ય અને સૌથી પહેલી જરૂર નવા વિચારોની પડશે. આ વિચારો આપણે સહુએ ઝીલવા પડશે, પચાવવા પડશે. તેનો તત્કાળ અમલ કરવો પડશે અને સૌથી વધુ ફેરવિચારણા તો આપણે આજની આપણી લાઈફસ્ટાઈલ-જીવનશૈલી વિશે કરવી પડશે. આમ કરવા જતાં આપણે સામેનાં અત્યંત માતેલાં થઈ ગયેલાં એવાં જબ્બર પરિબળોનો સામનો કરવો પડશે. રક્ષણકાય આર્થિક કંપનીઓ અને કૉર્પોરેશનોની શક્તિ આજે એટલી બેસુમાર વધી ગઈ છે કે તેની સામે ઝીંક ઝીલવી આસાન નથી. આજના તોતિંગ અર્થતંત્રનો ભરડો આપણા જીવન પર અને સમાજજીવન પર એટલો બધો વધી ગયો છે કે તના સકંજામાંથી છૂટવાનું ભારે ૧૨૯ 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! કપરું છે. આજની આપણી આખીય આર્થિક પ્રવૃત્તિઓને નવાં ધોરણો ને નવી દિશા આપવી પડશે. નવા માપદંડો ને નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા સતત મથવું પડશે. નવસર્જન માટે સમસ્ત પ્રજાની સમગ્ર શક્તિ લાગવી જોઈશે. તેમ થઈ શકે તો જ આજનાં બળૂકાં વિપરીત પરિબળો સામે લડવા માટે એક પ્રબળ ઊર્જાસ્રોત આપણા હાથમાં આવે. આમપ્રજા આ નવરચનાની પ્રક્રિયામાં સામેલ થવી જોઈએ. આ બધા વિચારો આમપ્રજા સુધી પહોંચાડીને વ્યાપક લોકજાગૃતિ કરવી એ પાયાનું કામ છે. સ્થાપિત હિતો સરકારની નીતિઓ પોતાના હિતની વિરુદ્ધ જાય અથવા ઓછામાં ઓછી જાય, તે માટે આજે આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે! આજે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વગેરેની અત્યંત ગાજતી સમસ્યાઓને કારણે અમેરિકાની સરકાર કેટલાય કડક કાયદાઓ ઘડી રહી છે. ત્યારે કાયદા ઘડનારાઓ પર અસર પાડવા અને એમને પોતાના વશમાં રાખવા ઉદ્યોગો અને મોટાંમોટાં કૉર્પોરેશનો તરફ્થી ભરપૂર ‘લોબીઇંગ’ થઈ રહ્યું છે. વરસ ૨૦૦૮માં ૭૭૦ આવાં કૉર્પોરેશનો અને સ્થાપિત હિતો દ્વારા અઢી હજાર જેટલા માણસો આ માટે કામે લાગેલા અને આની પાછળ નવ કરોડ ડૉલરનો ખર્ચ કરાયેલો! સરકાર ભલે ને પ્રજાએ ચૂંટેલી હોય, અમારો પૈસો તેને અમારા અંકુશમાં રાખશે ! અગમચેતીનો સિદ્ધાંત આજે સમાજમાં બધી જ આર્થિક પ્રવૃત્તિનું નિયંત્રણ બજાર દ્વારા થાય છે અને બજારનું મુખ્ય ચાલકબળ છે - નફાખોરી અને પૈસો. તેમાં બીજી કોઈ વિચારણાને કે મૂલ્યોને સ્થાન નથી. બધું જ નફા-નુકસાનની દષ્ટિએ વિચારાય છે. અમુક ચીજવસ્તુ બજારમાં મુકાય છે, તો તેનાથી સમાજને લાભ થાય છે કે હાનિ, તે કશું જોવાતું નથી; તે તેના ઉત્પાદકને ને વેપારીને પૈસો કમાવી આપે છે કે નહીં, એટલું જ જોવાય છે. તેનાથી સમાજને હાનિ પહોંચે છે, એમ કોઈને લાગતું હોય અથવા એમ કોઈ કહેતું હોય તો ખરેખર આવી હાનિ પહોંચે છે એવું પુરવાર કરી આપવાની જવાબદારી એમ કહેનારની છે. ઘણી વાર આમાં વરસોનાં વરસો પણ નીકળી જાય છે. દરમિયાન બજારમાં તે ચીજવસ્તુ ધૂમ ચાલે છે અને તેનાથી ૧૩૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે!* સમાજને જે કાંઈ નુકસાન થઈ રહ્યું હોય, તે કશી રોકટોક વિના ચાલુ રહે છે. આ સંદર્ભમાં ‘મુક્ત બજાર’ની એક ફિલસૂફી પણ આજે રૂઢ થઈ ગઈ છે. આમ, છેલ્લાં દસ-પંદર વરસથી એક નવો વિચાર ઘુંટાતો રહ્યો છે. વિજ્ઞાનીઓએ તેને નામ આપ્યું છે, Precautionary Principle - અગમચેતીનો સિદ્ધાંત આટલાં વરસોના અનુભવે હવે આપણને સમજાયું છે કે માણસની આર્થિક તેમ જ અન્ય પ્રવૃત્તિઓને કારણે કયાંકયાં ક્ષેત્રોમાં કઈકઈ જાતની હાનિ થઈ શકે છે. તો હવે અગાઉથી જ ચેતી જઈને તે હાનિ થતી મૂળમાંથી જ ડામવી જોઈએ. આવી હાનિ થવાની સંભાવના જણાય એવી પ્રવૃત્તિઓને શરૂઆતથી જ રોકવી જોઈએ – ભલે ને તત્કાળ એવી હાનિ થવાનું પુરવાર ન થઈ શકે, કેમકે તેમ કરવા જતાં તો બહુ સમય વીતી જતો હોય છે અને તે દરમિયાન ઘણીબધી હાનિ તો થઈ ચૂકી હોય છે. ‘હાનિ થશે' એવું પુરવાર કરવાની જવાબદારી એમ કહેનાર પર નાખવાને બદલે ‘હાનિ નહીં થાય’ એવું સાબિત કરી આપવાની જવાબદારી તે પ્રવૃત્તિ કરનારની હોવી જોઈએ. - આમ, કોઈ પણ ચીજવસ્તુ કે નવી પ્રક્રિયા કે નવી ટેક્નૉલૉજી બજારમાં મુકાય તો તેની આ બધાં ક્ષેત્રોમાં થતી સારી-ખરાબ અસરોનો ક્યાસ કાઢવો પડશે. તેનાથી કોને કેટલો ને કયો લાભ થશે અને કોને કેટલી ને કઈ હાનિ પહોંચશે, તેનાં લેખાં-જોખાં માંડવાં પડશે. ખરેખર આ ચીજવસ્તુની કે ટેક્નૉલૉજીની જરૂર છે કે નહીં તેનોય વિચાર થઈ શકે અને સરવાળે જો આવી સમગ્ર દષ્ટિએ લાભ કરતાં હાનિ વધારે થતી હોય તો તેવી પ્રવૃત્તિને શરૂઆતથી જ રોકી દઈ શકાય, તેના પર પ્રતિબંધ મૂકી દઈ શકાય. અગમચેતી સિદ્ધાંતના પુરસ્કર્તાઓ એમ કહે છે કે માત્ર આર્થિક પાસાનો જ વિચાર કરીને નિર્ણય ન લેવાતાં સમગ્રપણે વિચાર કરવો એ જ તો જીવનનું ખરું વિજ્ઞાન છે. અગમચેતીનું આ હાર્દ છે. એક મોટા વિજ્ઞાનીએ સાવ સાદો દાખલો આપીને આ સરસ રીતે સમજાવ્યું છે. એમણે કહ્યું કે આપણે એક વિમાનમાં પ્રવાસ કરી રહ્યા છીએ, ખૂબ ધુમ્મસ છે, વાતાવરણ અત્યંત ધૂંધળું છે, બહુ દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. ત્યાં સામે મોટું ધાબા જેવું નજરે પડે છે. તે માત્ર કોઈ વાદળું છે કે મોટા પર્વતનું શિખર છે તે સમજાતું નથી. ત્યારે આપણી સામાન્ય બુદ્ધિ શું કહે ૧૩૧ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે * છે ? વિમાનને હજી વધારે ને વધારે ઝડપભર ઉડાવ્યે જવું કે પછી તેની ઝડપ ઓછી કરી નાખીને સામે ખરેખર શું છે તે સ્પષ્ટ થવા દેવું ? શાણપણ તો અગમચેતીથી વર્તવામાં જ છે. બસ, આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રસ્થાપિત થઈ રહેલો ‘અગમચેતીનો સિદ્ધાંત' આટલો જ છે. ઘણાખરા વિજ્ઞાનીઓ આજે આ સિદ્ધાંતને માન્ય કરે છે. યુરોપીય સંઘે ૧૯૯૦માં એક પાયાના દસ્તાવેજરૂપે તેને સ્વીકાર્યો. યુનોએ ૧૯૯૨માં રિયો શિખર પરિષદના ડેકલેરેશનમાં તેને અનુમોદન આપ્યું. ભુતાને પોતાના બંધારણમાં તેને સ્થાન આપ્યું છે. ન્યૂ ઝિલૅન્ડે માછીમારી અંગેની પોતાની નવી નીતિ ઘડવામાં આ અભિગમ અપનાવ્યો અને યાંત્રિક ઢબે મોટા વ્યાપારી ધોરણે માછીમારી કરવા પર કડક મર્યાદા મૂકી. કૅનેડામાં ૫૦ જેટલાં શહેરોમાં જંતુનાશકોના અમુક ઉપયોગો પર કાનૂની પ્રતિબંધ મુકાયો – એમ કહીને કે જંતુનાશકો મૂળભૂત અંતર્ગત રીતે ખતરનાક છે તથા અંતતોગત્વા માણસોને તેમ જ અન્ય જીવોને કાંઈ ને કાંઈ નુકસાન પહોંચાડે છે. યુરોપીય સંઘે હોર્મોનની પ્રક્રિયા કરેલ માંસને તેમ જ જિનેટિક એન્જિનિયરિંગના બિયારણથી ઉગાડાયેલ બધી જ અન્ન-પેદાશોને આયાત કરવાનો ઇનકાર કર્યો છે. આમાં સવાલ આપણું માનસ બદલવાનો છે, નવા વિચારો ઝીલવાનો છે, વિચારવાની ચીલાચાલુ ઢબછબ છોડીને અમુક અનુ-આધુનિક પદ્ધિત તેમ જ નિરામય નરવો અભિગમ સ્વીકારવાનો છે. આપણું દુર્ભાગ્ય છે કે આપણા મોટા ભાગના બૌદ્ધિકો, રાજપુરુષો, વહીવટદારો હજી આ વિશે સભાન નથી, સજ્જ નથી, સક્રિય નથી. આપણે ત્યાં અત્યારે GM કપાસ, રીંગણ, અનાજ, ફળ, શાકભાજી વગેરે પાછળની આંધળી દોટ ચાલી રહી છે અથવા તો અણુ-વીજળી માટેનાં હવાતિયાં મરાઈ રહ્યાં છે, તે બધું સાવ જર્જરિત, જરીપુરાણા માનસની ચાડી ખાઈ જાય છે. તેમાંથી છૂટવું જ રહ્યું. વર્યના ક્ષેત્રે આધુનિકતમ વૈજ્ઞાનિક વિચારણા ને ઊર્જાનો પ્રશ્ન ‘વિકાસ’ સાથે એકદમ સંકળાયેલો છે. એવું એક માનસ બની ગયું છે કે જો આપણે વધુ ને વધુ ઊર્જા નહીં મેળવતા રહીએ, તો વિકાસ હરગિજ થઈ શકશે નહીં, વિકાસ સપૂચો રૂંધાઈ જશે. માટે સતત ઊર્જાના નવાનવા સ્રોત આપણે શોધતા રહેવાના છે. ૧૩૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક આ માનસમાં અને આ વલણમાં હવે ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. અકરાંતિયાની જેમ વધુ ને વધુ, હજી વધુ ને વધુ ઊર્જા મેળવવા પાછળ દોડવાને બદલે સૌથી પહેલાં તો અત્યારે આપણે જે અને જેટલી અને જે રીતે ઊર્જા વાપરીએ છીએ તે વિશે જ ઊંડાણથી તેને ગંભીરતાથી વિચારવું પડશે. આમાં આપણે ઊર્જાનો કેટલો વેડફાટ કરીએ છીએ તેની તપાસ કરીને તે કેમ રોકાય તે વિચારવું જોઈશે. વળી, અત્યારે જે રીતે વપરાશ થાય છે તેની કાર્યક્ષમતા વધારીને ઓછી ઊર્જા વાપરીને વધુ પરિણામ મેળવવાની કોશિશ થવી જોઈશે. આવી રીતે ઊર્જાની વપરાશમાં કાપ મૂકીને ઊર્જાની બચત કરવી એ નવી ઊર્જા મેળવવા બરાબર જ છે, એ વાત લોકમાનસમાં ઠસાવવાની છે. ટોફલરે ‘ત્રીજું મોજું' પુસ્તકમાં આજે નોકરી-ધંધા માટે માણસોને રોજ ખૂબ દૂર-દૂર સુધી કરવી પડતી અવરજવરની સખત અલોચના કરી છે. આ વસ્તુને તેણે સાવ બુદ્ધિહીન, વ્યર્થ ને વાહિયાત આયોજન ગણાવ્યું છે. એક હિસાબ કરીને તેણે એમ બતાવ્યું છે કે અમેરિકાના માત્ર ૧૨થી ૧૪ ટકા જેટલા નોકરિયાતોની આવી રોજની અવરજવર બંધ થાય તોય વરસે દહાડે એટલું બધું ગેસોલીન બચે કે અમેરિકાએ ગેસોલીન બિલકુલ આયાત કરવું ન પડે ! આપણે ત્યાં પણ કેટલા બધા માણસો નોકરી-ધંધા માટે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, મુંબઈ વચ્ચે રોજ આવ-જા કરે છે ! ઊર્જાનો આ તદ્દન વિચારીહન વેડફાટ છે. ડાહ્યા માણસે તે ગમે તે રીતે અટકાવવો જ જોઈએ. આજે હવે આખીય ચર્ચાનો મુખ્ય ભાર પવનઊર્જા અને સૂર્ય ઊર્જા પર છે. એ જ હવે મુખ્ય ઊર્જા બનવાની છે. ઓપેકના બધા દેશોનું ફુલ તેલ જેટલી ઊર્જા પૂરી પાડી શકે, તેટલી ઊર્જા પૂરી પાડવાની ક્ષમતા આ પવનઊર્જા પૂરી પાડી શકે તેમ છે અને પવન કરતાંય ઊર્જાનો વધુ વિપુલ ભંડાર સૂર્યઉર્જાનો છે. અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ૧૦ હજાર ચોરસ માઈલના વિસ્તારમાં અમેરિકાની આજની પૂરેપૂરી વીજળીની જરૂરિયાત પૂરી પાડી શકાય એવી સંભાવના છે. સારાંશ કે હવે ભવિષ્ય પવનઊર્જા અને સૂર્ય ઊર્જાનું છે. અમેરિકાની ભાવિ શજીની નીતિનો રોડમેપ પૂરો પાડતા એક સર્વાગી અભ્યાસ બાદ ૨૦૦૭માં બહાર પડેલો વૈજ્ઞાનિક દસ્તાવેજ એમ કહી જાય છે કે હવેની ઊર્જા સંપૂર્ણપણે કાર્બનથી = ૧૩૩ - શ્રી વિનીમથકે પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની ,684થક મુક્ત હશે અને અણુથીય મુક્ત હશે. અણુઉર્જા બાબત તો એવું છે કે સરકાર એક વાર એમ જાહેર કરે કે આ ક્ષેત્રને અપાતી સરકારી સબસિડી હવે બહુ થઈ, હવે પછી અણુવીજળી માટે કશીય સબસિડી અપાશે નહીં, તો અણુવીજળીનો ઉદ્યોગ તો કડડભૂસ થઈને તૂટી પડે. સબસિડી વિના અણુવીજળી ટકી શકે તેમ છે જ નહીં. આજે સરકારના સ્તરે આવા મહત્ત્વના નીતિવિષયક ફેરફાર કરવાની જરૂર છે. તેની સાથોસાથ પવનઊર્જા અને સૂર્ય ઊર્જાને ભૂરપૂર પ્રોત્સાહન આપવાની પણ જરૂર છે. સરકારે પોતે આ બંને ઊર્જાઓ તુરત અપનાવી લેવાની પહેલ કરવી જોઈએ. આમ થશે તો બજારે પણ તેની પાછળ પાછળ આવવું જ પડવાનું. બધી ચર્ચાને અંતે છેલ્લે વેધક સવાલ પૂછવામાં આવ્યો છે : શું આપણે આપણા આ પૃથ્વીરૂપી માળાને બચાવવા કટિબદ્ધ થઈ શકીશું ? શું આપણે માનવજાત માટે ઊજળું ભવિષ્ય હાંસલ કરવા તત્પર બનીશું ? એવું ઊજળું ભવિષ્ય વ્યવહારમાં બેશક શક્ય છે. આમાં કોઈ અવાસ્તવિક વાત નથી. કાંઈક દૂરદષ્ટિ હોય, દૂરંદેશીપણું હોય અને ઇચ્છાશક્તિ હોય, સંકલ્પબળ હોય તો આ ચોક્કસ સાધી શકાય તેમ છે. આપણા માટે પણ આ ચર્ચા ઘણી ઉપયોગી અને ઉબોધક છે. આપણે પણ એકદમ જૂની ઘરેડમાં ફસાયેલા છીએ. અમેરિકા જ્યારે અણુમુક્ત ઊર્જાની વાત કરે છે ત્યારે આપણે અમેરિકાના પગ પકડીને અણુ-વીજળીમથકો સ્થાપવા હવાતિયાં મારી રહ્યા છીએ ! કોઈ એમ પૂછતું નથી કે અમેરિકામાં પોતાને ત્યાં ૩૦-૩૫ વરસથી એક પણ નવું અણુ-રિએક્ટર સ્થપાયું નથી ત્યારે આપણે કેમ અણુમથકો સ્થાપવા આટલાં બધાં વલખાં મારીએ છીએ ? આ નર્યો આત્મઘાતક માર્ગ છે. અમેરિકા સાથે અણુકરાર કર્યો તેને ભારે મોટી સિદ્ધિ માનવામાં ને મનાવવામાં આવે છે તે કેવી બેહુદી વાત છે ! આ તો તદ્દન જર્જરિત ને બબૂચક માનસનું સૂચક છે. આપણા નીતિ-નિર્ધારકો, આપણા નિષ્ણાતો, આપણા બૌદ્ધિકો, આપણા શાણા સામાન્યજનો સ્વસ્થ, શાણો વૈજ્ઞાનિક અવાજ કાને ધરશે ! ૧૩૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ રસાયણ-વિજ્ઞાનની હરિત ક્રાંતિ વીસમી સદીને કોઈકે “કેમિકલ સેન્ચુરી’ - રસાયણોની સદી કહી છે. આ સદીમાં માણસની તેમ જ સમાજની જીવનશૈલીને ઘડવામાં રસાયણોએ બહુ મોટો ભાગ ભગવ્યો છે. કહે છે કે આજે લગભગ ૭૫ હજાર જેટલાં અનેકવિધ રસાયણો ને રસાયણોનાં સંયોજનો આપણા રોજબરોજના જીવનવ્યવહાર સાથે સંકળાયેલાં છે. રસાયણો વિનાની આધુનિક સભ્યતાની કલ્પના કરવી અઘરી છે. પરંતુ આની સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે પૃથ્વીરૂપી આપણા માળાને જા પહોંચાડવામાંય સિંહફાળો આ રસાયણોનો જ છે. જળ, જમીન, જંગલ બધું જ આ રસાયણોએ પ્રદૂષિત-પ્રદૂષિત કરી નાખ્યું છે. તેથી આજે સૌથી વધુ તાકીદની જરૂર આ બેફામ પ્રદૂષણને તત્કાળ રોકવાની છે. તુરત આને રોકી નહીં શકીએ તો પૃથ્વીરૂપી આપણા માળાને આપણે બચાવી નહીં શકીએ. આ દિશામાં સૌથી વધારે અગ્રેસર એવા પૉલ એનાસ્તાસ સાથેના વાર્તાલાપમાં આ બાબત ઘણી ઉપયોગી જાણકારી મળે છે. પૉલ એનાસ્તાસ ‘હરિત રસાયણશાસ્ત્રના પિતા' લેખાય છે. રસાયણોના ક્ષેત્રે એક હરિયાળી ક્રાંતિ આજે આવી રહી છે. એક હરિયાળું રસાયણ-વિજ્ઞાન આજે પાંગરી રહ્યું છે. આ હરિયાળા રસાયણ-વિજ્ઞાનની સાદીસરળ વ્યાખ્યા આવી કરવામાં આવી છે : ‘‘એવી રાસાયણિક પેદાશો અને પ્રક્રિયાઓની રચના કરવી, જેમાં જોખમકારક/હાનિકારક પદાર્થો ને દ્રવ્યોનો ઉપયોગ તેમ જ ઉદ્ભવ બિલકુલ ન થાય અથવા ઓછામાં આછો થાય.'' આમ, હરિયાળા રસાયણ-વિજ્ઞાનનું ધ્યેય છે, રસાયણશાસ્ત્રને માણસને માટે તેમ જ પર્યાવરણને માટે બિનહાનિકારક બનાવવું. મુખ્ય સમસ્યા છે ઝેરી કચરાની. આજે સ્થિતિ એ છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુ બનાવાય છે, તો તે માટે વપરાયેલ રાસાયણિક કાચા માલની પાંચથી છ ટકા જ વપરાશ થાય છે, બાકીનો ૯૪-૯૫ ટકા કચરારૂપે બહાર નીકળે છે અને અમુક ઉદ્યોગમાં તો ૧ રતલની વસ્તુ સામે ૧ ટકા કચરો પેદા થાય છે. આ રીતે પોષાય ? પરંતુ આટલાં વરસોનાં વરસોથી આવું ચાલ્યું આવ્યું છે, કારણકે જ્યાં સુધી આ માલ બજારમાં નફાકારક રીતે વેચી શકાય છે ત્યાં સુધી કોને કશી પડી છે ? આ કચરાનું કોઇને કશું મહત્ત્વ નહોતું. ૧૩૫ ધધધ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ! * પરંતુ આજે હવે આ કચરો કેવું વિકરાળ ને ભયાનક સ્વરૂપ થઈ શકે છે તેનો ખયાલ આવવા લાગ્યો છે. તે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોનાં સ્વાસ્થ્ય પર, આ જ ચીજવસ્તુ વાપરનારા ઉપભોક્તાઓ પર, આજુબાજુના વિસ્તારો પર અને આખાય વાતાવરણ અને પર્યાવરણ પર કેવીકવી વિઘાતક અસરો કરે છે, તેની જાણકારી હવે માણસને થઈ રહી છે. વળી, કચરો ઝેરી ને હાનિકારક હોય કે ન હોય, કચરાનો નિકાલ કરવો એ પણ સમાજ માટે એક ભારે બોજારૂપ સમસ્યા છે. એટલે આવું ને આવું હવે લાંબું ચલાવી શકાશે નહીં. આનો ઉકેલ લાવવો જ પડશે. પોલ એનાસ્તાસ કહે છે કે રસાયણોનું આ હરિયાળું વિજ્ઞાન આજે ધીરેધીરે આગળ વધી રહ્યું છે. તેની કેટલીક સિદ્ધિઓની સત્તાવાર નોંધ પણ લેવાઈ છે. આ ‘ગ્રીન કૅમિસ્ટ્રી' સીધી અમલમાં આવી હોય એવા ઘણા દાખલા પણ આપણી સામે છે. દા.ત. પ્રિન્ટિંગ માટે વપરાતું પરંપરાગત ટોનર પેટ્રોલિયમ આધારિત હતું, તેને બદલે હવે સોયાબીન આધારિત બનાવાયું છે. ડ્રાયક્લિનિંગ માટે વપરાતા રસાયણનો વિકલ્પ શોધી કઢાયો છે. ઈમારતી લાકડાની જાળવણી આર્સેનિક વાપર્યા વિનાય થઈ શકે એવું શોધાયું છે. આ બધાં સાચી દિશામાંનાં પગરણ છે. જોકે, આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. રસાયણોના ક્ષેત્રે હરિત ક્રાંતિ લાવવાની દિશામાં હજી તો માંડ પાંચ ટકા રસ્તો કપાયો છે એમ કહી શકાય. આ નવા રસાયણવિજ્ઞાનમાં આપણા પૃથ્વીરૂપી માળાને પ્રદૂષણમુક્ત બનાવવાની અઢળક સંભાવનાઓ રહેલી છે. ઉપભોક્તાના સ્તરે આજે સૌથી મોટો પડકાર એ છે કે ગમે તે ચીજવસ્તુ બને, પણ તેમાંની કોઈ અમર ન રહેવી જોઈએ. તે ગમે તેટલી લાંબી ટકે, પણ છેવટે તો તેનું વિસર્જન થઈ જવું જ જોઈએ, તે પર્યાવરણ સાથે ભળી જવી જોઈએ. જેનું સર્જન થાય તેનું વિસર્જન અવશ્યભાવી છે. એક કુદરતનો નિયમ છે, તેને બદલે તે વિસર્જિત જ ન થાય અને કાયમ રહે અથવા તો માણસના શરીરમાંય કાયમનું ઘર કરીને રહે, તે આ કુદરતના નિયમની વિરુદ્ધ છે તથા માણસને માટે અને પર્યાવરણને માટે બેહદ વિઘાતક છે. હરિત રસાયણ-વિજ્ઞાન આનો જ ઉકેલ લાવવા માગે છે. આ આજની સૌથી મહાન વૈજ્ઞાનિક ચૅલેન્જ છે. ૧૩૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ f પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** # B ક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * આમાં આજે પાંગરી રહેલી નેનો ટેક્નૉલૉજીની પણ ઘણી મદદ મળશે. નેનો ટેકનૉલૉજીમાં અમુક બાબત કરવા માટે અન્ય ટેકનોલૉજી કરતાં ૧૦ હજાર ગણી ઓછી સામગ્રીની જરૂર પડે છે. અલબત્ત, નેનો ટેક્નૉલૉજીના ક્ષેત્રે પણ હરિત અભિગમ અપનાવવો પડશે. આવી રીતે પૃથ્વીરૂપી આપણા માળાને બચાવી લેવા રસાયણ-વિજ્ઞાનના ક્ષેત્રે ઘણી આવકારદાયક મથામણ થઈ રહી છે. ખરું જોતાં, આજની ઘડીએ માનવજાત માટે આ જીવન-મરણનો પ્રશ્ન છે. (ભૂમિપુત્ર : કાંતિ શાહ) હું ઢળી પડીશ. છત્ત, બારી બારણાં અને આ ચાર ભીંતો તૂટી પડશે તો કદાચ હું વ્યથિત નહીં થાઉં. પાંખ ફૂટતાં પંખીઓ માળેથી ઊડી જશે ત્યારે હું કોઈ પણ વિષાદ વિના એકીટશે આભને મન ભરીને નીરખ્યા કરીશ. પણ દિવસ આખો મારી એકલતાને એકાંતમાં ફેરવી નાખતા આ વૃક્ષો જે ઘડીએ આંગણેથી ચાલ્યા જવાનો કદાચ મનસૂબો પણ કરશે તો સાંજ થતાં પહેલાં હું ઢળી પડીશ !!! - પ્રીતમ લાખાણી પ્રકૃતિપૂજાનો ધર્મ પાળતા આફ્રિકન આદિવાસીઓ આફ્રિકાની વનવાસી પ્રજાની નિસર્ગ સાથેની વિભાવના : પાશ્ચાત્ય દેશોની પ્રજા નિસર્ગથી અળગી રહી; પરંતુ વિજ્ઞાન અને તાંત્રિકશાસ્ત્રમાં એટલી બધી પ્રગતિ કરી કે હાલમાં તે માનવસર્જિત પર્યાવરણ પર પ્રભુત્વ ધરાવે છે. તેમને નિસર્ગથી વિખૂટા થવાથી કેટલું કમાયા અને કેટલું ગુમાવ્યું તેનો હવે હિસાબ કરવાનો છે. આગળ જણાવ્યા પ્રમાણે વિભાવના હવે નિસર્ગપ્રેમીઓમાં ઊપસી આવતી દેખાય છે. બીજા છેડે આફ્રિકાના વનવાસી માત્ર નિસર્ગપ્રેમી નથી, પરંતુ પોતે નિસર્ગનો એક અવિભાજ્ય ઘટક છે. તેમની નિસર્ગભાવના પણ કેટલી ઉચ્ચ છે તેના કેટલાક કિસ્સા નીચે મુજબ છે : આફ્રિકા જેને આપણે અંધારિયો ખંડ કહેતા આવ્યા છીએ, ત્યાં લોઈટા હિલ્સ નામનું જંગલ આવેલું છે. આ જંગલ કેન્યાની રાજધાની નૈરોબીથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૩૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે. આ સ્થળની આસપાસ વિખરાયેલા લોઈટા માસાઈ જાતિના લોકોના પડાવ-બોમા-જોવા મળે છે. આખો કેન્યામાં મસાઈ (Massal) જાતિના લોકોની વસ્તી ૧૭,૦૦૦ જેટલી છે. આ અર્ધભટકતી જાતિ વન્ય પર્યાવરણ સાથે આદિકાળથી એકરૂપ થઈને વનવાસી જીવન ગુજારે છે. આ લોઈટા માસાઈ શહેરી જીવનપદ્ધતિથી તદ્દન અલિપ્ત છે. તે જે ગાઢ જંગલોમાં રહે છે ત્યાં માત્ર ચાલીને જઈ શકાય છે. રસ્તા, વાહનવ્યવસ્થા વગેરેનો ત્યાં તદ્દન અભાવ છે. તેમનો વ્યવસાય મુખ્યત્વે ઢોર ચરાવવાનો છે અને થોડા પ્રમાણમાં હળથી ખેતી કરવાનો છે. તેઓ દુનિયાની જાણકારીથી બિલકુલ અજાણ્યા છે, પરંતુ સ્થાનિક વનસ્પતિસૃષ્ટિ, ઔષધીય વનસ્પતિ અને વન્યપ્રાણીઓ વિશે સારી માહિતી ધરાવે છે. તેમની વસ્તીથી લગભગ ૩૦૦ કિ.મી. વિસ્તારમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર, દવાખાનાં જેવી કોઈ સગવડ નથી. તાર-ટેલિફોન કે પોસ્ટલ-સેવા પણ ઉપલબ્ધ નથી. ૧૯૭૩ સુધી ત્યાં માત્ર એક પ્રાથમિક શાળા ૧૩૭ ૧૩૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ B%E8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %થક હતી. ૧૯૯૩ સુધીમાં છ શાળાઓ ખૂલી, પણ વિદ્યાર્થીઓની હાજરી માત્ર % જેટલી જ રહે છે. આમ છતાં આ લોકો પર્યાવરણ સાથે એકરૂપ થઈ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રહ્યા છે. સામાન્ય શહેરીપ્રજા (આફ્રિકન) પણ ત્યાં નોકરી-ધંધા માટે જવાની તૈયારી બતાવતી નથી. લગભગ ૨૬ વર્ષ પહેલાં (૧૯૯૩ પહેલાના) ડચ મિશનરીઓએ તેમની વચ્ચે ‘ઈર્લ્ડરિન લોઈટા ઇન્ટિગ્રલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' તૈયાર કરી આપ્યો અને તેમને તાલીમ આપી તૈયાર કર્યા. આ પ્રોજેક્ટ લોકાભિમુખ હતો. પ્રજાને તાલીમ આપી તેમાં પોતાની મરજી મુજબ વિકસવાને શક્તિમાન બનાવ્યા. પાળેલા પ્રાણીઓનો દરજજો સુધરે, જાહેર આરોગ્યની સભાનતા જાગ્રત થાય અને તેમના ગોચર-ઉત્પાદનમાં વધારો થાય તેમ આયોજન કરી આપવામાં આવ્યું. સહકારી તાલીમ મળતાં તેમાં પોતાના હક્કો અંગે જાગૃતિ પેદા થઈ. તેઓ જંગલની જમીનના બંધારણીય રીતે માલિક બન્યા. આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ વનસૃષ્ટિના વિકાસ અને વન્યજીવોના આપોઆપ સંરક્ષક બન્યા. આ વનવાસીઓને બહારની દખલગીરી ખપતી નથી. તેઓ જમીનના સહિયારા માલિક છે. સાથેસાથે નિસર્ગના ભક્ત પણ છે. તેઓ કોઈ વિશિષ્ટ ધર્મ પાળતા નથી, પરંતુ નિસર્ગપૂજા એ જ તેમનો પરાપૂર્વનો ધર્મ છે તેને પ્રણાલિગત માનીને પાળે છે. ગાઢ જંગલમાં તેમનું પૂજાસ્થાન છે. ત્યાં કોઈ દેવ-દેવીની મૂર્તિ નથી, મંદિર કે મસ્જિદ નથી; પરંતુ સાત વિશાળ વૃક્ષોનો સમૂહ એ જ તેમનો કેથીડ્રલ છે. તેમના લોકો ત્યાં આવે છે અને નિયમિત પલાં મોટાં સાત વૃક્ષોની પૂજા કરે છે. તેમને વનસ્પતિસૃષ્ટિ સાથે પ્રેમ છે અને વનસ્પતિસૃષ્ટિને - નિસર્ગને તેમના પ્રત્યે પ્રેમ છે. નિસર્ગ તેમનું જીવન છે. ડુંગરાળ પ્રદેશના ઢોળાવો, લીલી હરિયાળી, પાણીના ધોધ અને નૈસર્ગિક સૃષ્ટિસૌંદર્ય એ જ તેમનો આત્મા છે. લોઈટા (Lolta) માસાઈ માત્ર નિસર્ગ-પૂજા કરી બેસી રહેતા નથી. ગાઢ ઘનઘોર જંગલો સાબૂત રહે તે માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેમના પરિવારમાં વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસમૂહ (Flora and Faune)ની ખૂબ વિવિધતા ધરાવે છે. પોડોકાર્પસનાં ઊંચાં વૃક્ષોને તેઓ ઈશ્વરનું વૃક્ષ માને છે. તેમનાં વન્યપ્રાણીઓમાં જંગલી હાથી, જંગલી ભેંસ, વાનરવંશનાં પ્રાણીઓ અને વિવિધ પ્રકારનાં પક્ષીઓના તેઓ રક્ષક પણ છે અને આ જ વિશ્વાસથી તેઓ વનોનું રક્ષણ - ૧૩૯ BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક કરે છે. તેમની ઔષધીય વનસ્પતિ અંગેનું જ્ઞાન એટલું વિશાળ છે કે પાશ્ચાત્ય રાષ્ટ્રોના લોકો તેની નોંધ લેતા થયા છે. જંગલ-સંભાળનું વાલીપણું (custodianship) એ તેમની મોટી સફળતા છે. કેન્યાનો આધુનિક ઇતિહાસ તેનો સાક્ષી છે. કેન્યા તેમના રાજબંધારણ મુજબ જમીનની કોઈ પણ પ્રકાની આપ-લે કરતાં પહેલાં આ આદિવાસીઓને વિશ્વાસમાં લઈને આગળ પગલું ભરે છે. જંગલો, વનસૃષ્ટિ અને પર્યાવરણનું અંતઃકરણપૂર્વક ભક્તિભાવે જતન કરનાર વર્ગ પણ આજે દુનિયામાં અસ્તિત્વમાં છે. અણઘડ, અશિક્ષિત આદિવાસી કે વનવાસીઓ પાસેથી સુશિક્ષિત શહેરીજનોએ આ બોધપાઠ શીખવો પડશે. પરમ પાવન મંદિરગર્ભની (Sanctum sanctorm) વિભાવના આ લોઇટા માસાઈ લોકોમાં પ્રત્યક્ષ જોવા મળે છે. અભયારણ્યોને પરમ અભયારણ્યમાં ફેરવવા પરમ પ્રકૃતિપ્રેમીઓનો સાથ આવશ્યક છે. તેને માટે જરૂર પડે બીજું વૈકલ્પિક મૉડલો ઘડવાં પડશે. આપણાં અભયારણ્યો કે વિદેશોમાં વિચારાઈ રહેલાં અન્ય મૉડલોને પરમ- અભયારણ્ય કે તપોવનમાં ફેરવવા માટે નિસર્ગપ્રેમી એવા આદિવાસી કે સ્થાનિક વનવાસીઓને વિશ્વાસમાં લઈ તેમની ધાર્મિક પરંપરાને અનુરૂપ ઉત્તેજન આપવું પડશે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. પાશ્ચાત્ય દેશોના સાચા પ્રકૃતિપ્રેમીઓ આ વિભાવનાને ધ્યાનમાં રાખીને પોતાના કાર્યક્રમો ઘડી રહ્યા છે, તે પ્રેરણાદાયી અને આવકારદાયક છે. ભારત જેવા દેશોમાં આ પ્રકૃતિપ્રેમ એ કેવળ જીવદયાની જ લાગણી નથી; પરંતુ આ પ્રેમને વિકાસલક્ષી બનાવી તેને સાચો વળાંક આપવાની જરૂર છે. આપણી સંસ્કૃતિમાં આફ્રિકાની સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનું ઓછાવત્તા પ્રમાણમાં મિલન જોવા મળે છે તે એક ગૌરવશાળી ઘટના છે. - પર્યાવરણ સંહિતા ૧૪૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખનાર મા ધરતી સંસ્કૃતમાં પૃથ્વીને ક્ષમા કહેવામાં આવે છે. પૃથ્વી અત્યંત ઉદાર છે. પૃથ્વી પરમ વિશાળ છે. આગમ દિવાકર પૂ. જનકમુનિ પૃથ્વીને આનંદનું ધામ કહે છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરે ‘દશવૈકાલિક સૂત્ર’માં કહ્યું છે કે - “પુઢવી સમે પુણિ વિજજ્જા'' આત્મોત્થાન ઇચ્છનાર દરેક આત્માએ પૃથ્વી જેવું થવું જોઈએ. આત્મા જ્યારે તમામ કર્મથી મુક્ત થઈ મોક્ષાગમન કરે ત્યારે આલોક પૃથ્વીથી મોક્ષની યાત્રાની ક્ષણોમાં શૈલેશીકરણની અવસ્થામાં હોય છે. શૈલનો અર્થ શિલા - પથ્થર. શિલા પોતાના મૂળ પૃથ્વીમાં ઊંડા ઉતારે છે, પૃથ્વીમાં ઓતપ્રોત બની સ્થિર થઈ જાય છે. આ શિલામાં આપણે મૂર્તિ કંડારી અને તેની પૂજા કરીએ કે આ શિલા પર પ્રહાર કરીએ તોપણ તેને કોઈ રાગદ્વેષ થતાં નથી. પૃથ્વી, કોઈ પણ જાતના ભેદભાવ વિના આ સમગ્ર જીવસૃષ્ટિને પોતાની સમૃદ્ધિ આપે છે. સારા-નરસાના કોઈ ભેદ તેને નથી. આ જીવંત પૃથ્વી પર તેના સંચાલક દેવો સતત કાર્યરત છે. આ વસુંધરા નધણિયાતી નથી-નિર્જીવ પણ નથી. ‘આ જમીનનો હું ‘માલિક છું” એમ કહી આપણે તેના માલિક બની ગયા છીએ, તે માત્ર ભ્રમણા છે. પૃથ્વીના માલિક તો સૌધર્મેન્દ્ર છે. આ સજીવ અને સચેતન પૃથ્વીના માલિક શકેન્દ્ર મહારાજ છે. તેથી જ શાસ્ત્રકાર પરમર્શીઓએ પૃથ્વીને ઇન્દ્રાવસ્થાવરકાય નામ આપ્યું છે, કારણકે ઇન્દ્ર તેના અધિષ્ટાયક છે. સમષ્ટિને જીવાડી રાખવાની તાકાત મા ધરતી પાસે છે. તે જીવસૃષ્ટિને પાણી, અન્ન, વસ્ત્ર, આશરો, ઔષધિઓ, ફળ, ફૂલ, ઊર્જા, ખનીજ, સોનું, હીરા અને ઝવેરાતરૂપે સમૃદ્ધિની છોળો સતત આગ્યે જ જાય છે. જેમની પાસે અખૂટ સંપત્તિ-રૂપિયા છે તે મલ્ટિમિલિયોનર કહેવાય, પરંતુ જેની પાસે જમીનનો નાનોસરખો ટુકડો હોય તેને Land Lord (લૅન્ડ લૉર્ડ) કહે છે. પંદર-પંદર ટન સોનું કે ઝવેરાત હોય તેને સંપત્તિવાન કહે, પણ Lord એટલે ૧૪૧ 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! કે રાજા ન કહે, પણ જમીનના ટુકડાના માલિકને લૅન્ડ લૉર્ડ એટલે કે રાજા કહ્યા. આમ વહેવારજગતમાં ભૂમિને મૂલ્યવાન ચીજ ગણી છે, પરંતુ મા ધરતી કહે છે‘મારામાં આસક્તિ ન રાખ, હું માત્ર કીમતી ચીજ નથી. ચૈતન્યનો અંશ છું.' માતા સંતાનોને આપવામાં કદી વાળો-ટાળો, ભેદભાવ રાખતી નથી. વસુંધરાને કોઈ વહાલું નથી, કોઈ દવણું નથી. એની અમીધારા સતત વરસતી હોય છે. મા ધરતી સહિષ્ણુતાની મૂરત છે. મા વસુંધરાને અહિંસા પ્રિય છે. પૃથ્વી પર હિંસા વધે છે, માટે પૃથ્વી ત્રસ્ત થઈ જાય છે, કંપી જાય છે અને ધરતીકંપ થાય છે. શક્તિનું મૂળ કેન્દ્રસ્થાન નાભિમંડળ છે. નાભિમંડળથી વળી ભૂમંડળને સ્પર્શ કરવો એટલે વંદના-સાક્ષાત્ દંડવત્ પ્રણામ નમન. આ નમન કરવાથી અહંકાર ઘટશે. દરેક વ્યક્તિની ચોપાસ એક આભામંડળ હોય છે. સાથે એક અહંકારનું વર્તુળ પણ હોય છે. નમવાથી વ્યક્તિ પોતાના અહંકાર વર્તુળમાંથી બહાર નીકળશે. અહં અને મમની દીવાલો તૂટશે. સાક્ષાત્ દંડવત્યાં પૃથ્વીની સમથળ થવાથી મા પૃથ્વીના સમતા અને ક્ષમાના ગુણોથી શરણાગતિના ભાવો પ્રવાહિત થશે. દિવ્ય, પવિત્ર આભામંડળનો વિસ્તાર તશે અને નભોમંડળ સુધી ચેતનાનો વિસ્તાર થશે. આ ક્રિયા આત્માના ઊર્ધ્વગમનમાં પરિણમશે. મા ધરતી પોતાનાં બાળકોને એક સંદેશ આપે છે - - ‘બેફામ ભોગવાદી બની મારી સંપત્તિનો દુરુપયોગ કરીશ નહીં. મારામાંથી મળતી સંપત્તિનો પરિગ્રહ ન કર, આ સંપત્તિ પર માલિકીભાવ રાખવાને બદલે ટ્રસ્ટીભાવ રાખજે. મારા ટુકડા કરી મારા પર આધિપત્ય સ્થાપવાના સામ્રાજ્યવાદને કારણે જ હિંસા, દ્વેષ અને લડાઈ થાય છે. સમાજવાદને ચરિતાર્થ કરવા માટે ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના રાખજે.' મા ધરતીના આ હૃદયસંદેશમાં વિશ્વવાત્સલ્યના ભાવો અભિપ્રેત છે. ૧૪૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * જળ એ જ જીવન: લોકમાતા જીવનદાયિની સરિતા ભારતવર્ષની અધ્યાત્મ સંસ્કૃતિમાં વિકાસ-સંવર્ધનનું કાર્ય મા ગંગાને કિનારે થયું છે. ગંગાનું અવતરણ ભગીરથના પ્રચંડ પુરુષાર્થનું સુફળ છે. પુરાણોમાં ગાગા અને તેને કિનારે વિસ્તરેલાં તીર્થોનું માહાભ્ય ખૂબ જ વર્ણવેલું છે. હિંદુસ્તાનના ઇતિહાસ અને ભૂગોળના અભ્યાસથી સમજાશે કે ભારતીય સંસ્કૃતિ નદીઓના કિનારે પાંગરી છે. નદીઓએ માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટિને ખૂબ સમૃદ્ધિ આપી છે, તેથી જ કાકાસાહેબ કાલેલકરે નદીને ‘લોકમાતા’ કહી છે. ગંગા, જમુના, ગોદાવરી કે નર્મદા બધી જ નદીઓ સાથે વિશિષ્ટ ઐતિહાસિક તથ્યો સંકળાયેલાં છે, તો હિમાલયમાંથી પ્રવાહિત થયેલ પવિત્ર જળપ્રવાહોનું આગવું મહત્ત્વ છે. સરિતાના તટે, પ્રયાગરાજ, અમરપુરી, વારાણસી, હરિદ્વાર, કનખલ, જ્વાલાપુર આ બધાં યાત્રાધામો સંન્યાસીઓની કાયમી શિબિર જેવાં છે. અહીં, ગુરુકુળ, ઋષિકુળ, મુનિમંડળ, આશ્રમ, ધર્મતત્ત્વ સંશોધન મંદિર, ધર્મગ્રંથ ભંડારો, અખાડાઓ, ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, ગુફાઓ, સાધુઓની કોઠીઓ અને સાધનાકેન્દ્રો છે. શ્રમણ સંસ્કૃતિએ જીવનની અંતિમ ક્ષણોમાં ચારે આહારના ત્યાગની વાત કરી છે, પરંતુ હિંદુ ધર્મ અને બ્રાહ્મણ સંસ્કૃતિની પરંપરાએ ગંગાના જળને એટલું પવિત્ર ગણ્યું છે, તેથી જીવનની છેલ્લી ક્ષણોમાં પણ મુખમાં ગંગાજળ મૂકવાની ભાવનાની પુષ્ટિ કરી છે. ગંગાના જળની સ્ફટિક પારદર્શકતા માટે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થયું છે. વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઊતરેલું ગંગાનું જળ નિર્મળ, જંતુરહિત અને પવિત્ર છે. ગંગાના કિનારાને અને ગંગાના જળને પ્રદૂષણમુક્ત રાખવાની સૌની ફરજ છે. તાજેતરમાં ગંગાના જળને પ્રદૂષણમુક્ત કરવા મોદી સરકારે ૨૦૧૫ના બજેટમાં ૧૪૩ httપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ અહીથી ખાસ જોગવાઈ કરી અને તેને માટે એક મિનિસ્ટર પણ એપોઇન્ટમેન્ટ કર્યા છે તે આનંદના સમાચાર છે. વિશ્વમાં વધતી જતી જનસંખ્યા, પર્યાવરણની ખોરવાતી સમતુલા, પાણીની જાળવણીની અવ્યવસ્થાને કારણે વિશ્વના મધ્યપૂર્વ વિસ્તારમાં અને ભારતનાં આઠ રાજ્યોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પ્રાચીન સમયમાં આદિવાસીઓ અગ્નિ પેટાવવાનાં લાકડાં માટે મારામારી કરતાં તેમ ભવિષ્યમાં પાણી માટે પાણીપત (લડાઈ) થાય તો નવાઈ નહિ લાગે. કારણકે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં પાણી સંબંધી લગભગ ૩૦૦ મોટી તકરારો ચાલી રહી છે. ભારત-બાંગ્લાદેશ ક્રાકાબંધ, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, હાજીકિસ્તાન, કિગીઝસ્તાન, અમુદરિયા અને સિદદારિયા નદીના પાણી અંગે સંઘર્ષ, આફ્રિકામાં ઝાબેલી નદીનો જળવિવાદ, લેબનોન-ઇઝરાઈલ વચ્ચે પાણીના વહેણ બદલવાનો સંઘર્ષ ચાલી રહેલ છે. ભારતમાં નર્મદાના નીરની વહેંચણીનો સંઘર્ષો વર્ષો સુધી ચાલ્યો. જગતની દરેક ધર્મ પરંપરાએ વાણી અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કહી છે. જૈન ધર્મ પાણીને એકેન્દ્રિય જીવ ગણે છે. વળી પાણીના વેડફાટ - બગાડને કર્મબંધનનું કારણ ગણે છે. ‘જૈન દર્શને’ પાણીના વિવેકપૂર્વક ઉપયોગની વાત કહી છે. પાણીને પ્રદૂષણમુક્ત રાખવાથી પર્યાવરણ સંતુલન જળવાઈ રહે છે. પ્રાચીન ભારતમાં અખંડ જળસ્ત્રોત માટે પ્રત્યેક વર્ષે વરુણદેવ (પાણીના દેવ)ની પૂજા કરવામાં આવતી, જ્યારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘વિશ્વ જળદિન’ પ્રસંગે ઘટતાં જતાં જળસોત અને અણમોલ પાણીના જતન માટે પાણીના વેડફાટ વિનાના સુચારુ સંચાલન માટે (ફૉર આઈડિયલ વૉટર મેનેજમેન્ટ) આંતરરાષ્ટ્રીય સહકાર સાધવાની તથા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટેની અપીલ કરી છે. કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જળ એ જ જીવાદોરી . પાણીની ખેંચથી તેનો વિકાસ રૂંધાઈ જશે. જળસમસ્યા વિશ્વ માટે સંકટ ન બને તે જોવાની ૧૪૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBB%8Akbar દરેકની ફ્રજ છે. લોકમાતા તો આપણને સમૃદ્ધિની છોળો આપે જ જાય છે, પરંતુ આપણા નબળા હાથ તેને ઝીલી શકતા નથી. સ્વાર્થને બદલે પારમાર્થિક દષ્ટિ, સંકીર્ણતામાંથી વિશ્વ વાત્સલ્યભાવ અને પ્રમાદને બદલે જાગૃતિ આપણને સમૃદ્ધિ ઝીલવા સક્ષમ બનાવી શકે. આપણે પાણીનો વેડફાટ કરીશું નહિ તો લોકમાતાઓ માજા નહિ મૂકે, સંયમમાં રહેશે. આદર્શ પાણી યોજનાઓનું આચરણ કરીશું તો પૂરને ખાળી શકીશું ને મા ધરતી લીલીછમ ચાદર ઓઢી શકશે. ધર્મ અને પર્યાવરણ પર્યાવરણ સંહિતામાં પ્રાધ્યાપક આર. વાય. ગુખે પર્યાવરણના સંદર્ભે ધર્મ વિષયક વિચારની ચિંતનસભર વાત કહે છે. તેમના મતે નિસર્ગ પ્રત્યે પ્રેમ એટલે ધર્મનું આચરણનું પ્રથમ પગથિયું. ધર્મઆચરણ એ માત્ર બુદ્ધિ આધારિત પગલું નથી. અંતઃકરણ કે અંતરાત્મા તેમાં જોડાયેલો છે. ધર્મ-ઉપદેશ સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિની નીપજ છે. જેમ કે ત્રિકાળ સંધ્યા અને સ્નાન એ ગરમ અને ભેજવાળા ભૌગોલિક સ્થાનમાં વસેલા લોકો માટે આવશ્યક છે. અતિ શીત એવા ઠંડા મુલકમાં રહેતા, અગર પાણીની તીવ્ર અછત અનુભવતા પ્રદેશોમાં રહેતા લોકોને માટે અનુકૂળ નથી. આવી પાયાની જરૂરિયાતમાંથી પરંપરા ઘડાય છે અને તેમાંથી જે તે સ્થળે, જે તે સમયે સંસ્કૃતિનો ઉદ્ભવ થાય છે. નાઇલ સંસ્કૃતિ, બેબિલોનિયત સંસ્કૃતિ, સિંધુ (હિંદુ) સંસ્કૃતિ, ચીનની માંગસિક્યાંગ નદી ઉપરની સંસ્કૃતિ વગેરે વિવિધ ભૌગોલિક ભાગોમાં ઉદ્દભવી, વિકાસ પામી, ક્યાંક નટ પામી. આ વિવિધ સંસ્કૃતિઓ ભારત જેવા દેશમાં ‘સંસ્કૃતિ એ જ ધર્મરૂપે પરિણમી. અન્ય દેશોમાં સાંસ્કૃતિક પરંપરા તૂટતાં માનવસર્જિત સાંપ્રદાયિકતારૂપે ધર્મ સ્થાન લીધું. - પર્યાવરણ એટલે કે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ. માત્ર મનુષ્ય નહીં, પરંતુ સમગ્ર સજીવસૃષ્ટિનો વિકાસ, વૃદ્ધિ અને ઉત્ક્રાંતિ આ પર્યાવરણની નીપજ છે. માનવી અન્ય પ્રાણીઓ કરતાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે અન્યથી જુદો પડયો માટે જ તેનું શારલીયામ હોમોસોપિયન્સ' એટલે કે બુદ્ધિશાળી માનવપ્રાણી. માનવી અન્ય પ્રાણીઓ (primotas) કરતાં જુદી રીતે ઉત્ક્રાંતિ પામ્યો. બે પગ ઉપર ટટ્ટાર ચાલનારના શીર્ષમાં મસ્તિષ્ક, ખોપરી અને મગજનો વિકાસ વધુ સારી રીતે થયો. હાલમાં વૈજ્ઞાનિકો એવું માનતા થયા છે કે મનુષ્યનો આ વિકાસ જ્યાં થયો ત્યાં તેના પર્યાવરણમાં નૈસર્ગિક વૈવિધ્ય ખૂબ પ્રમાણમાં હતું. જીવશાસ્ત્રીની પરિભાષામાં કહીએ તો નિવસનતંત્રોની વિવિધતા મોટા પાયે ત્યાં ઉપલબ્ધ (Ecological Divesty) હતી. આનુવંશિક મૂળભૂત બૌદ્ધિક અંશ (trace) અને સ્થાનિક અનુકૂળ ૧૪૬ યયાતિએ પોતાના ઘડપણને બદલે પોતાના પુત્રનું યૌવન લઈ લીધું. આપણું કંઈક આવું જ છે. કુદરતી સંપત્તિનો આપણે બેફામ ભોગ-ઉપભોગ કરીએ છીએ અને પર્યાવરણને આપણે જે રીતે દૂષિત કરી રહ્યા છીએ તે નહીં અટકાવીએ તો આવતી પેઢીને અકાળે વૃદ્ધત્વ મળશે. ૧૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ પર્યાવરણીય પરિસ્થિતિ વચ્ચેની આંતરક્રિયા (Interaction) દ્વારા મનુષ્યમાં ઉત્તરોત્તર બુદ્ધિનો વિકાસ થયો. જેમ જેમ મનુષ્ય તેના મૂળ નિવાસથી દૂર દૂર સ્થળાંતર (Migration) કરતો ગયો તેમ તેમ અન્ય સ્થળોના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરવાની તક મળી અને તેની બુદ્ધિ ખીલતી ગઈ. બૌદ્ધિક વિકાસના સ્તર અનુસાર ધર્મ કે ધાર્મિક માન્યતાઓનો જીવનમાં પ્રભાવ પડવા માંડયો. દરેક ધર્મની માન્યતાઓમાં તેના મૂળ ઊગમસ્થાનની અસરો જોવા મળે છે. હાલના ધર્મો વચ્ચેની ભિન્નતા ઉપરછલ્લી અને હંગામી છે. વિવિધ આંતરપ્રક્રિયાઓથી ઘડાયેલું માનસ (ધાર્મિક પરંપરા) ક્યારેક હકારાત્મકને બદલે નકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે, જેમાંથી વાદ-વિવાદ અને સંઘર્ષ પેદા થાય છે. આજની ધાર્મિક અસહિષ્ણુતા, જાતિવાદ, સામાજિક ભેદો, આર્થિક અસમાનતા અને રાજકીય હરીફાઈ વગેરે બૌદ્ધિક અને પર્યાવરણીય પરિસ્થિતિ વચ્ચેના આંતરપ્રક્રિયાનાં નકારાત્મક (વિકૃત) સ્વરૂપો છે, તે ધર્મ નથી. સ્થિરતા આપે તે ધર્મ. વિચલિત કરે તે અધર્મ. (ધર્મ - ધાતુ છુ - ધારવતે) ધારણ કરનાર તે ધર્મ એટલે કે સ્થિરતા આપનાર તે ધર્મ). નિસર્ગ પ્રત્યેના પ્રેમની હકારાત્મક વૃત્તિઓ હજુ પણ વનવાસી/આદિવાસી પ્રજાઓમાં જોવા મળે છે. આફ્રિકાની લોઈઍટા-મસાઈ કોમની નિસર્ગ, વનસ્પતિ, પ્રાણીઓ વગેરે પ્રત્યેની ભાવનાઓ જોવા મળે છે. ભારતમાં બિહાર, ઓરિસા અને મધ્યપ્રદેશના આદિવાસીઓમાં પણ આવા નિસર્ગ પ્રત્યેના પ્રેમના કિસ્સાઓ જોવા મળે છે. આ ગોંડ આદિવાસીઓ તેમના પ્રદેશ (જંગલ)ના સાલના વૃક્ષને પૂજે છે. તેમની માન્યતા મુજબ તેમાં અત્મા (Spirit) વાસ કરે છે. નિસર્ગમાં ઊગેલા સાલ વૃક્ષમાં જ આવા આત્મા વસે છે. નર્સરીમાં ઉગાડેલા સાલના રોપામાં એવું નથી એમ તેઓ માને છે. તેમની માન્યતા મુજબ ફળ ધારણ કરી રહેલા વૃક્ષને કાપવું એ સગર્ભા સ્ત્રીની હત્યા સમાન પાપ છે. માત્ર સુકાઈ ગયેલાં વૃક્ષો અને અન્ય વનસંપત્તિ તેમની આજીવિકા માટે વાપરે છે. આ અભણ પ્રજા પાસેથી સુશિક્ષિત સમાજે બોધપાઠ શીખવો જોઈએ. વૃક્ષો કાપવાથી વનદેવી કે વનદેવતા નારાજ થશે એવી બીક આ લોકો સેવતા. વિવિધ સ્વરૂપે નિસર્ગપૂજાનાં ઉદાહરણો મધ્યપૂર્વ એશિયાના દેશોમાં પણ મળી આવે છે. પગનિઝમ (Paganism), ઍનિમિઝમ (Animism) મિત્રાઈઝમ (Nutrausn) જેવી ચીલાચાલુ ‘ભક્તિવાદ’ આદિ પ્રજામાં જોવા ૧૪૭ ધધધ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ! * મળે છે. (આ બધા આદિવાસીઓના ભક્તિવાદનાં સ્વરૂપો છે). નિસર્ગપૂજા અથવા વનસ્પતિ અને પ્રાણીઓના દેવ/દેવીરૂપે પૂજવાની વિભાવનાને મોટો ધક્કો પડયો જ્યારે પાશ્ચાત્ય દેશોમાં ‘ઈશ્વરવાદ (Monotheism)'ની વિભાના જાગ્રત થઈ. ક્રિશ્ચિયનિટી અનેક દેવ-દેવીઓ કે મૂર્તિપૂજાવાદમાં માનતી નથી. ઇસ્લામ ધર્મ ઈશ્વર એક જ છે અને તેના સિવાય કોઈ મૂર્તિ, વનસ્પતિ કે પ્રાણીને ઈશ્વરરૂપે માનતો નથી, એટલું જ નહીં, કોઈ આવી મૂર્તિ કે વનસ્પતિને ઈશ્વર સ્વરૂપે પૂજે તો તે મૂર્તિ કે વૃક્ષનો નાશ કરી નાખવામાં આવતો. દુનિયાભરમાં આ તાર્કિક વિભાવનાનો પ્રચાર ખૂબ બહોળો થયો. પરિણામ એ આવ્યું કે વનસ્પતિ કે પ્રાણીની પૂજા માત્ર આદિવાસી પ્રજા કે ભારતીય સંસ્કૃતિમાં રહેવા પામી. ગાયની પૂજા, તુલસી કે સાલ વૃક્ષની પૂજા તર્કશુદ્ધ હોય કે ન હોય, પણ પશ્ચિમનાં રાષ્ટ્રો કે ઇસ્લામિક રાજ્યોમાં, પૂજા તો બાજુએ રહી, પણ તેમના તરફ માત્ર એક ઉપભોગ કરવાની વસ્તુ છે એવી તાર્કિક વિભાવનાથી જોવા માંડ્યા. આ માત્ર બૌદ્ધિક કે આર્થિક દૃષ્ટિએ જોવાની વૃત્તિઓને લીધે તેમની નૈસર્ગિક સંપત્તિના નાશને માટે પોતે જ જવાબદાર બન્યા છે. ભારતે ગાયની પૂજા કરી ગાયની ઉપયોગિતા અને કૃષિવિકાસમાં તેનું મહત્ત્વ દુનિયાને સમજાવ્યું. ભારત આજે આત્મનિર્ભર ખેતીપ્રધાન દેશ તરીકે વિકાસ પામી રહ્યો છે. તેની પાછળ સજીવો - વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પ્રત્યે જીવદયાની વિભાવના કામ કરે છે. મૂર્તિમાં ભગવાન નથી એવું તેનો બુદ્ધિવાદ કે તર્કવાદ આજે પણ માને છે, પરંતુ મૂર્તિમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી પોતાના અંતરાત્માનું તેમાં નિરૂપણ કરે છે; એટલે કે સત્-અસત્ પોતપોતાના નૈતિક ખયાલ કે વિવેકબુદ્ધિથી તેને નિહાળે છે. આ કર્તવ્યભાનનું પ્રતીક તે મૂર્તિપૂજા. આ મૂર્તિપૂજાનું તત્ત્વજ્ઞાન સામાન્ય માનવીને સમજાય તેમ નથી અને તેનાથી સામાન્ય માનવી સ્થૂળ મૂર્તિપૂજા કરી ઈશ્વર પ્રત્યેની પોતાની ફરજ/કર્તવ્ય પૂરું કર્યાનો સંતોષ માને છે. આપણી ઈશ્વર પ્રત્યેની ભાવના સૂક્ષ્મરૂપે વનસ્પતિ, પ્રાણી કે નિસર્ગને પૂજે છે. તેનાથી ભારતમાં વન્યપ્રાણીઓ અને વનસ્પતિસૃષ્ટિ આટલી વિશાળ માનવવસ્તી હોવા છતાં ટકી રહી છે. ચીન જેવા દેશે તેની વિશાળ વસતિને પોષવા વનસ્પતિ એ પ્રાણીસૃષ્ટિને કેટલે અંશે સાચવી છે તે આપણે સૌ જાણીએ છીએ. ચીની પ્રજાએ ખાવામાં એકેય પ્રાણી બાકાત રાખ્યું નથી. ૧૪૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ . 2. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે 8. TE3પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 222 આપણી આ ધર્મભાવના લગભગ ૫૦૦૦ વર્ષથી સંસ્કૃતિ સાથે વારસામાં ઊતરી આવી છે. પાશ્ચાત્યના દેશોને હવે આ વિભાવના ગળે ઊતરવા માંડી છે અને નિસર્ગના બચાવ માટે પ્રયત્નો કરી રહ્યા છે. નિસર્ગમાં ઈશ્વરનું અવતરણ (Incarnation of God in Nature): આપણા મોટા ભાગનાં દેવસ્થાનો કે મંદિરો પર્વત કે ડુંગરોની ટોચે, નિસર્ગના સાંનિધ્યમાં રચાયાં છે. નદી કે સમુદ્રના કાંઠે પૂર્વાભિમુખ સૂર્યમંદિરોશિવમંદિરો કે અન્ય દેવ-દેવીઓનાં સ્થાનકો આખા ભારતમાં પથરાયેલાં છે. કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાન અને સમુદ્રમાં શેષનાગની છત્રછાયામાં સૂતા વિષ્ણુ ભગવાન, કેવી અદ્ભુત નિસર્ગ સાથેની તાદાભ્યતા ! આ અદ્દભૂત નૈસર્ગિક સૌંદર્યના સાથમાં રહીને આપણા ઋષિ-મુનિઓએ ૫૦૦૦ વર્ષ પહેલાં ચાર વેદો, ઉપનિષદો, ગીતા, સંહિતા જેવા ગ્રંથો રચી સમૃદ્ધ સાહિત્ય દુનિયાને પ્રથમ અર્પણ કર્યું. ઋગવેદમાં ‘સિંહ શબ્દનો ઉપયોગ ૪૦ વખત થયો છે. અનેક પ્રાણી-પક્ષી, વનસ્પતિઓનું વર્ણન આપણા સંસ્કૃત સાહિત્યમાં મળી આવે છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંના જૈન મુનિઓએ ‘કીટક-સૃષ્ટિ' અંગે જે વર્ણન અને વર્ગીકરણ આપ્યું છે તે અજોડ છે. એક શ્લોક કે જે મહાભારતકાળનો છે. તેમાં વાઘ અને સિંહ પર્યાવરણની જાળવણી માટે, વનના રક્ષણ માટે અને વનના નિવસન-તંત્રને ટકાવી રાખવા કેટલા ઉપયોગી છે, તેવો સૂર જોવા મળે છે. જૈન ધર્મ તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. હાલમાં પણ આપણી ધાર્મિક પરંપરા અને આદરભાવની વિભાવના એટલી મજબૂત છે કે જંગલો અને વૃક્ષો આડેધડ કપાતાં રહેતાં છતાં મદિર કે મસ્જિદ પાસે ઊગેલાં વૃક્ષોને કાપતાં નથી. પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મિંગના પ્રશ્ન સંમેલનો ને પરિષદો વિશ્વસ્તરે ગ્લોબલ વૉર્મિંગના પ્રશ્ન ડિસે.-૨૦૦૭માં બાલી ઇન્ડોનેશિયામાં cop-13 સંમલેન યોજાયું. ૨૦૦૭-૦૮માં માનવવિકાસ રિપોર્ટમાં ગ્લોબલ વૉર્મિંગ પ્રશ્નને ઉજાગર કરવામાં આવ્યો. વર્ષે ૨૦૦૯માં કોપનહેગન ડેન્માર્કમાં, cop-15 સંમલેન, ૨૦૧૧માં કેનકુન મેક્સિકોમાં, cop-16 ડર્બન - સાઉથ આફ્રિકા, cop17 ૨૦૧૧માં દોહા (કતાર) ખાતે, cop-18 નવે.-ડિસે.માં ૨૦૧૩માં પૉલાન્ડમાં મળ્યું. અત્યાર સુધીમાં ૧૯૯૫થી ૨૦૧૩ સુધીના ગાળામાં ૧૯ મુખ્ય સંમેલનો મળી ગયાં. તે ઉપરાંત મુખ્ય સંમેલનની તૈયારી પહેલાં કેટલીક મિટિંગો કે સંમેલનો મળ્યાં. આ બધામાં વાતો ખૂબ થઈ પણ કોઈ નિર્ણયાત્મક પગલાં ભરાયાં નથી. ડિસે.-૨૦૦૯માં સમગ્ર વિશ્વને માનવસર્જિત આપત્તિમાંથી મુક્ત કરાવવા કોપનહેગનમાં ૧૯૨ દેશોમાંથી ૧૫૦૦૦થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. નિરીક્ષકોના મત પ્રમાણે અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રની કુટિલ રાજનીતિને કારણે કોપનહેગન ફ્લોપહેગન બની ગયું. જૂન-૨૦૦૯માં લંડનમાં મળેલ જી-૨૦ સંમેલન અંગે નિરીક્ષકોએ નોંધ્યું કે વાઘને પૂંછડીથી સાધવાની જાણે કોશિશ થઈ રહી છે અને આપણે જાણે ઊકળતી કડાઈમાંથી નીકળને ભઠ્ઠીમાં જઈ પડ્યા હોઈએ એવો ભાસ થાય છે. શ્રી રજની વે ‘ભૂમિપુત્ર'માં આ અંગે લે છે કે, વિશ્વમાં ઔદ્યોગિકીકરણની શરૂઆત પહેલાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા ૨૭૫ ppm હતી. આ માત્રા વાતાવરણમાં ૪૫૦ pmથી વધવી ન જોઈએ. ૨૦૦૫માં coની માત્રા ૩૮૯ અને ૨૦૧૧માં ૩૯૭ ppm સુધી પહોંચી છે. અપેક્ષા એવી રાખવામાં આવી હતી કે વિકસિત દેશોએ કમસે કમ વર્ષ ૨૦૨૦માં આ માત્ર ૪૫% ગેસ વાતાવરણમાં છોડતા તેના કરતાં પ્રતિવર્ષ છોડવાનું ધોરણ અપનાવું જોઈએ. પછીનાં ૧૫૦ ૧૪૯ | Page #83 -------------------------------------------------------------------------- ________________ BE0%B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ADD» » વર્ષોમાં વિકાસશીલ દેશોએ પણ વાતાવરણમાં છોડાતા GHGનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડતા જવું. આ અત્યાર સુધીની પ્રક્રિયામાં સૌથી વધુ GHG છોડવાવાળા દેશ અમેરિકા તેમ જ તેના જેવા અન્ય દેશો ક્યારેક તૈયાર થાય, ક્યારેક નન્નો ભણે તેવું થયા કરે છે. દરેક કૉન્ફરન્સની વાત લખવા જઈએ તો ઘણું લખવું પડે. વિશ્વસ્તરે જોઈએ તો અમેરિકા પ્રતિ વ્યક્તિ પ્રતિવર્ષ આશરે ૨૦ ટન GHG વાતાવરણમાં છોડે છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશ ૧.૬થી ૨ ટન જેટલો GHG વાતાવરણમાં પ્રતિવ્યક્તિ પ્રતિવર્ષ છોડે છે. આ ઉપરાંત અમેરિકા ઘણાં વર્ષોથી આ ગૅસ છોડે છે જ્યારે વિકસિત દેશોનો ગેસ છોડવાનો ઇતિહાસ ટૂંકો છે. વિશ્વસ્તરે જ્યારે સમાનતાની વાત કરવામાં આવે તો જેમ લાલ કપડું દેખાડતાં આખલો ભડકે તેમ અમેરિકા ભડકે છે. અમેરિકન પ્રતિનિધિ coP સંમેલનમાં જ્યારે પણ Equity અને Historical Emissions • સમાનતાના ધોરણે GHG છોડવાની વાત અને ઐતિહાસિક રીતે અત્યાર સુધીમાં છોડેલા ગૅસની વાત કાઢવામાં આવે ત્યારે સંમેલનમાં નક્કી થતા નિર્ણયોમાં દબાણ આવે છે અને પોતાની સગવડ પ્રમાણે અથવા અમેરિકન જીવનશૈલીને જરા પણ આંચ ન આવે તેવા નિર્ણયો લેવડાવે છે. આ coP સંમેલનની વરવી હકીકત છે. પરંતુ દર વખતે યજમાન દેશ સંમેલનની સફળતા ગણાવી શકાય એટલે કોઈ મુસદ્દો બહાર પાડે જેમાં ચાલો ફરજિયાત નહીં તો કંઈ નહીં, મરજિયાતરૂપે આટલું કરશે તેવું આશ્વાસન તો મળ્યું તેમ માની મન મનાવે છે. બીજી વાત છે, ગ્લોબલ વૉર્મિંગને કારણે જે કંઈ નુકસાન થાય છે અથવા ગ્લોબલ વૉર્મિંગની અસરને ટાળવા જે કંઈ પગલાં ભરવા પડે છે તે માટે વિકાસશીલ ગરીબ દેશોને નાણાંની જરૂર પડે. આ નાણાં પૈસાદાર દેશો ફાળવે. ધીરે ધીરે આ રકમ વધારતા વધારતા ૨૦૨૦ સુધીમાં ૧૦૦ અબજ ડૉલર પ્રતિવર્ષ સુધી પહોંચ્યું. આમાં પણ કોઈ નિર્ણાયક પગલાં ભરાતાં નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે, ગરીબ દેશોએ ચિંતા ન કરવી, યથાયોગ્ય મદદ કરવામાં આવશે. પ્રશ્ન અત્યાર સુધી વિકસિત દેશોએ ઊભો કર્યો છે, પરંતુ જાણે ગરીબ દેશોએ ભીખ માગવી પડે તેવા હાલ જોવામાં આવે છે. આમાં અમેરિકાની અવળચંડાઈને કારણે જે જે – ૧૫૧ - 298, પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે.# B ewથk દેશો હકારાત્મક સૂર રેલાવતા હોય તે પણ છૂટી પડે છે. બાર સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ આમાં થાય છે. સંમેલનમાં અને તે પછી વિશ્વભરમાં ગ્લોબલ વૉર્મિંગ બાબતે સૌથી વધુ ચર્ચાય છે તે વિકસિત દેશો GHG (ગ્રીન હાઉસ ગેસ) છોડવાનું પાપ કરે તેને ઘટાડવા માટે ગરીબ દેશો પાસેથી પુણ્ય કમાય છે. આ મૂળ વાતને ટેક્નિકલ જામા પહેરાવીને ખૂબ રંગીન, ચટપટું અને ગરીબ દેશમાં ચાલતા ઉદ્યોગોને એક કમાણીનું સાધન પૂરું પાડવામાં આવે છે. આ કાર્બન માર્કેટના નામે ઓળખાય છે. જેમ પૈસાદાર દેશોમાંથી મા-બાપ બનવાવાળા ભારતમાં સરોગેટ મધરનો ઉપયગ કરે છે તેમ આપણે અહીં GHG ગેસ છોડવાનું ઓછું કરીને જે બચત થઈ તે પરદેશી કંપનીને આપીને પૈસા કમાઈ શકાય છે. coP-18 અંગે ઘણા દેશોએ નારાજગી પ્રગટ કરી છે. ભારતને લાગ્યું કે ઘણા મુદ્દા ચર્ચાયા નહીં. આર્થિક મદદ માટેની કોઈ ખાતરી ન મળી. મૂળમાં ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે GHG ઘટાડવાની વાત મોળી છે. ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં GHG ઘટાડવાની વાત મુકાઈ છે. તે આંકડાઓ કરતાં ઘણું આગળ જવાનું છે. આજે તો મોળી વાતનો પણ પૂરતો અમલ થતો નથી. બ્રાઝિલને લાગ્યું કે આર્થિક રીતે સદ્ધર દેશોની ગરીબ દેશોને મદદ કરવાની દાનત દેખાતી નથી. નાના નાના ટાપુઓના દેશના સમૂહનું કહેવું છે કે માત્ર વાતો ન કરો. વર્તનમાં પરિવર્તન લાવો. નાઈજીરિયાનું કહેવું છે કે ગ્લોબલ વૉર્મિંગની નુકસાન કરનારી અસરો વર્તાઈ રહી છે. તેમ છતાં નક્કર પગલાં ભરવા આપણે તૈયાર નથી. ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે ૧૯૯૦માં છોડાતા GHGની માત્રા કરતાં પ્રતિવર્ષ ૫.૨ %નો ઘટાડો કરતા રહેવું. આ માત્રા ઘટાડવાનો ગાળો વર્ષ ૨૦૦૮થી ૨૦૧૨નો હતો. આ કામટમેન્ટ માટેનો બીજો તબક્કો ૧ જાન્યુ.-૨૦૧૩થી ૩૧ ડિસે.૨૦૨૦નો છે, જેમાં વિકસિત દેશોએ ૨૦૨૦ સુધીમાં ૧૯૯૦ના પ્રમાણ કરતાં ૨૫થી ૪૦% GHG છોડવાની માત્રામાં ઘટાડો કરવાનો છે. અત્યારે તો આમાં પણ કેટલી પ્રગતિ થાય તે જોવાનું છે. coP-18માં ચોંકાવનારી વાત એ બની કે વિકસિત દેશોનાં કારખાનાંપાવરપ્લાન્ટ ખૂબ મોટા પાયે ઉGH છોડે છે તેના પર મહત્ત્વનું ધ્યાન આપવાની ૧૫૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ f પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** # B ક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * જગ્યાએ વિકાસશીલ દેશોની ખેતીને લપેટમાં લેવાની પેરવી ચાલે છે. મહત્ત્વના ૬ GGHમાં મિથેન મહત્ત્વનો ગેસ છે. ડાંગરની ખેતીમાં તેમ જ પશુપાલનમાં આ ગેસ મોટા પાયે પેદા થાય છે. આ સંમેલનમાં ખેતીના આ પાસા અંગે, મિથેનને ઘટાડવા અંગે વાત કરવાનું વિચારતા કેટલાક દેશોના વિરોધના કારણે વાત આગળ ન વધી, પરંતુ આવતા વર્ષે તે અંગે વિચારાશે. આમ સંમેલનો અને પરિષદોની ફળશ્રુતિ રૂપે મસમોટો પ્રશ્નાર્થ છે, પણ નિરાશ થવાની જરૂર નથી. હજુય સહિયારો પુરુષાર્થ કરીને રસ્તો કાઢવો જ રહ્યો. - • • જળ અને વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે ૩૦ લાખ બાળકોનાં મોત થાય છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં એક ચોંકાવનારું નિવેદન કર્યું છે કે અસ્વચ્છ પાણી અને ઝેરી વાયુઓને કારણે વિશ્વનાં ૩૦ લાખ બાળકો દર વર્ષે મૃત્યુને શરણ થાય છે. ઇ.સ. ૨૦૦૮ની સાલમાં અશુદ્ધ પાણી પીવાને કારણે થતા અતિસારના રોગથી ત્રીજા વિશ્વનાં ૧૩ લાખ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં મોત થયાં હતાં. ત્રીજા વિશ્વના દેશોમાં હવા અને પાણીના પ્રદૂષણ માટે મુખ્યત્વે ઉદ્યોગો જ જવાબદાર હોવા છતાં આ દેશોની સરકારો ઉદ્યોગો સાથે હળવા હાથે કામ લઈ પોતાના નાગરિકોનાં જીવન જોખમમાં મૂકી દે છે. નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલના એક હેવાલ મુજબ બાળકોના આરોગ્ય સામે જે પાંચ વસ્તુઓનો સૌથી મોટો ખતરો હોય તો તે સીસું, વાયુપ્રદૂષણ, જંતુનાશક દવાઓ, તંબાકુનો ધુમાડો અને પીવાના પાણીની અશુદ્ધિઓ છે. એક અંદાજ મુજબ ઔદ્યોગિકરણની દોડમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ૭૫,૦૦૦ નવાં રસાયણો શોધાયાં છે. આ રસાયણો દ્વારા પર્યાવરણને અને માનવઆરોગ્યને કેટલું નુકસાન થાય છે તેની કોઈ જ નકી વિગતો ઉપલબ્ધ નથી. છેલ્લાં ૨૦ વર્ષમાં આ રસાયણોની હાનિકારક અસરને કારણે બાળકોને થતા અસ્થમાનું પ્રમાણ વધીને ત્રણ ગણું થઈ ગયું છે. પેટ્રોલના ધુમાડામાં સીસું હોય છે, તેનાથી શ્વાસ લેતાં બાળકના મગજનો વિકાસ રુંધાઈ જાય છે. ગર્ભવતી માતા-બહેનો ધુમાડો પોતાના શ્વાસમાં ગ્રહણ કરે તો તેને ધૂમ્રપાન કરવા જેટલું નુકસાન થઈ શકે છે. વિશ્વમાં વધતું વાયુ-પ્રદૂષણ બાળકોના આરોગ્યમાં ભયંકર હાનિ પહોંચાડે છે. પર્યાવરણ રક્ષા : માનવધર્મ પર્યાવરણની રક્ષા કરવી એ આપણો ધર્મ છે વીજળીની બચત : રૂમમાં ન જોઈએ ત્યારે લાઈટ, પંખા, Ac બંધ રાવખાં. ટયુબલાઈટ કે cLF બલ્બ વાપરવા. વૉશિંગ મશીન, ગિઝર, ગેસ, લિફ્ટનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલની બચત : ડીઝલ-પેટ્રોલનો વેડફાટ ન કરવો. ગૃહિણીઓ ગેસ, સ્ટવ, સગડી વગેરેના ઉપયોગમાં જાગૃતિ અને વિવેક રાખી બળતણ બચતમાં યોગદાન આપી શકે. અમુક વિસ્તારના સૂર્ય કુકરનો ઉપયોગ પણ શક્ય છે. કાગળની શક્ય એટલી બચત કરવા ઈ- મેલ, ઈન્ટરનેટ વગેરેના ઉપયોગથી કાર્ય ચલાવવાથી કાગળની બચત થાય. શક્ય હોય ત્યાં પેપર મિંટને બદલે ઇ-મેપરથી કામ ચલાવી શકાય. ઑફિસમાં પેપરલેસ પ્રોસિજરને પ્રોત્સાહન આપવાથી કાગળની બચત થઈ શકે. ઘર, સંસ્થા, ઉદ્યોગ, સરકારી યંત્રણા, પાણીનો વેડફાટ ન થાય, જરૂર પૂરતો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખે તે હિતાવાહી. વૃક્ષારોપણની ઝુંબેશ, સ્મૃતિ વનની ઝુંબેશ અને સામાજિક વનીકરણ આ કાર્યને વેગ આપશે. વન્ય પ્રાણીઓ માટે અભ્યારણો અને ઉપવનોનું આયોજન. ઘર, વેપાર, ઉદ્યોગના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો. વૈશ્વિક તાપમાન પર્યાવણની જાળવણી અને કાર્બન ક્રેડિટ માટેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા કરારો અને સમતીને માન આપી યથાયોગ્ય અનુસરણ કરવું. હિમાલય વગેરે પર્વતો, ગંગા વિગેરે નદીઓને પર્યાવરણ પ્રદૂષણથી મુક્ત કરવા સહયોગ આપવો તે આ ધરાની સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારક છે અને માનવધર્મ છે. કરવું કે ૧૫૩ - ૧૫૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ ઘરતીને લીલછમ રાખવાનો પુરુષાર્થ કરતારા મહીલચેરા માનવોને ભિવંદના ૦ ડૉ. રાજેન્દ્ર પચૌરી • કાર્તિકેય સારાભાઈ અનિલ ગુપ્તા મહેશ પંડયા · સૌરીન - દીપક ગઢિયા રોહીત પ્રજાપતિ જિતેન્દ્ર તળાવિયા પ્રવીણ પ્રકાશ * ફાલ્ગુની જોષી હિલ મહેતા • પૂર્ણિમા - દિલીપભાઈ કુલકર્ણી • ઘનશ્યામ ડાંગર ૧૫૫ - ડૉ. પરંતપભાઈ પાઠક * પરેશ ૨. વૈદ્ય * ડૉ. આર. વાય. ગુપ્તે * શ્મિ મયુર • કાન્તિભાઈ શાહ • રજનીભાઈ દવે ♦ જગદીશ શાહ - કનુભાઈ રાવળ ૐ સ્વાતિબહેન -પારુલબહેન, • દીપિકાબહેન રાવળ - પદ્માબહેન Sr. No. BOOKS 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. ૧૦. ૧૧. ૧૨. ૧૩. 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! સંદર્ભ સૂચિ : ઋણસ્વીકાર REFERENCE OF BOOK ૧૪. ૧૫. ૧૬. ૧૭. AUTHOR Mary Evelyn Tucker Yale University James Mitter Queens University Rosemarie Beenard Harward University Indigeneous Traditions and Ecology John A Grim Yale University |Daniel B. Rank Congration Ahavath Confucianism and EcologyPotential and Limits Taoism and Ecology Shinto and Ecology Practice and or Evaluation to Nature Judaism and Ecology A Theology of Caution Christianity and Ecology Programme on Ecology Justice and Faith Islam and Ecology Glimpses of world Religions ભૂમિપુત્ર - યજ્ઞ પ્રકાશન ગુજરાત સર્વોદય પ્રેસ બુલેટિન કુમાર પર્યાવરણ સંહિતા પૃથ્વી ગરમ થઈ રહી છે પાઠશાળા દશા શ્રીમાળી ફોટોગ્રાફ્સ : ગ્લોબલ વૉર્મિંગ અને અન્ય ઇન્ટરનેટ વેબસાઈટ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૧૫૬ Beth Israee Dieter T. Hessel Frederick M. Denny University of Colorado Gunvant Barvalia વડોદરા અમદાવાદ અમદાવાદ ગુજરાત વિશ્વકોશ પ્રા. ગુપ્તે ડૉ. પરેશ વૈદ્ય રમેશ શાહ |મુંબઈ Page #86 -------------------------------------------------------------------------- ________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 BE9Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ Age» » ગુણવંત બરવાળિયનાં પુસ્તકો | સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ ઘાટકોપર, પ્રાણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. • હદયસંદેશ • પ્રીત-ગુંજન • શ્રીમદ રાજચંદ્ર એક દર્શન • અમૃતધારા • સમરસેન વયરસેન ક્યા • સંકલ્પ સિદ્ધિના સોપાન Glimpsis of world Religion • Introduction to Jainisim • Commentray on non-violence • Kamdhenu (wish cow) • Glorry of detechment 40404 • ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના • ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૨) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ). • કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) • અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • વિચારમંથન • દાર્શનિક દ્રષ્ટા • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક. • અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી : આપની સન્મુખ : મિર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) • વીતરાગ વૈભવ : આગમ દર્શન • જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના • વિશ્વવાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) • સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) • ઉરનિર્કરા (કાવ્ય સંગ્રહ) • તપાધિરાજ વર્ષીતપ , દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) • ઉત્તમ શ્રાવકો ભગવાન મહાવીર અને સંયમજીવને કે મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. • જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા : શ્રી ઉવસષ્ઠરે સ્તોત્ર : એક અધ્યયન • શ્રુતજ્ઞાનનાં અજવાળાં • શૈલેશી (આલોચના અને ઉપાસના) • જૈન ધર્મના ચોવીશ તીર્થકરો E-mail : gunvant.barvalla@gmail.com – ૧૫૭