SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 BE9Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ Age» » ગુણવંત બરવાળિયનાં પુસ્તકો | સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ ઘાટકોપર, પ્રાણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. • હદયસંદેશ • પ્રીત-ગુંજન • શ્રીમદ રાજચંદ્ર એક દર્શન • અમૃતધારા • સમરસેન વયરસેન ક્યા • સંકલ્પ સિદ્ધિના સોપાન Glimpsis of world Religion • Introduction to Jainisim • Commentray on non-violence • Kamdhenu (wish cow) • Glorry of detechment 40404 • ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના • ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૨) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ). • કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) • અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • વિચારમંથન • દાર્શનિક દ્રષ્ટા • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક. • અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી : આપની સન્મુખ : મિર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) • વીતરાગ વૈભવ : આગમ દર્શન • જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના • વિશ્વવાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) • સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) • ઉરનિર્કરા (કાવ્ય સંગ્રહ) • તપાધિરાજ વર્ષીતપ , દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) • ઉત્તમ શ્રાવકો ભગવાન મહાવીર અને સંયમજીવને કે મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. • જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા : શ્રી ઉવસષ્ઠરે સ્તોત્ર : એક અધ્યયન • શ્રુતજ્ઞાનનાં અજવાળાં • શૈલેશી (આલોચના અને ઉપાસના) • જૈન ધર્મના ચોવીશ તીર્થકરો E-mail : gunvant.barvalla@gmail.com – ૧૫૭
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy