Page #1
--------------------------------------------------------------------------
________________
પાકિ જ ( જેન્ટેન ). -
અe no. B.sas. श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरॉल्ड. પુસ્તક . મારી શકાય.
વીરાજ
-
એક ૧
વિષયાનુક્રમણિકા.
નવીન વર્ષ મંગલ. કાવ્ય (તંત્રી) The sacred books of the Jainas (Kumar Devendraprasad
„ „ and Jaina History Editor પતન. કાવ્ય (પિયૂષ). તંત્રીની નધિ, , , ,
૧ નવીન વર્ષ • ૨ સ્વ. શ્રી ભગુભાઇ ફ, કારભારી, ૩ મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજી. અમારો પરિચય. • સ્વીકાર અને સમાલોચના.
માનદ તંત્રી. મેહનલાલ દલીચંદ દેશાઈ.
- બી. એ. એલ એલ. બી. વકીલ હાઈટ-
પ્રિણા કીટાઈ
Priatod,-by Liloband Laxhmiokand Shah ab-Shri Satya Vijaya' Printing . (Ponus Ahmedabad. and Pablished-by, Lilohand Lexbriohand Shri
for Jain 8. Conference at its office at Pydhownie, Bombay.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભા પારિતોષિકે.
એ સભાના વ્યવસ્થાપક મંડળના નિર્ણય અનુસાર પ્રસિદ્ધ કરવાનું કે–જે. એ. LE34 Bc Mechanism, Life" and Personality di tul2 244 jorge: ભાષાંતર સારૂ ૧૫૦) તથા મુદ્રણાદિ ખર્ચ જુદું અપાશે. ઈચ્છા રાખનારે તેના ભાષાંતરના નમુનારૂપે પૃષ્ઠ ૬૬ થી ૬૮ તથા ૮૫-૮૬ નું સટિપ્પન ભાષાંતર મંત્રી પ્રતિ તા. ૨૮ ફેબ્રુવારી સુધીમાં મોકલવું. મૂલ પુસ્તક જેવાની અપેક્ષા રાખનારને તે મંત્રી પાસેથી થોડા દિન સારૂ મળી શકશે.
નિબંધ–૧ સંક્ષિપ્ત વૈષ્ણવ મતને ઇતિહાસ, ગુજરાતમાં તમૂલક સંપ્રદાયો અને તેમના તત્વ નિર્ણ.
૨ ચષ્ટિ સંબંધમાં પરમાણુવાદ તથા વૈજ્ઞાનિક વાદનાં અવલોકન પ્રત્યેકના પુલ્સકેપ સાઈઝ પૃષ્ઠ ૧૫૦ થી ૨૦૦ પારિતોષિક પ્રત્યેક સારૂ રૂ. ૫૦૦) મુદ્રાપણ વ્યયસહિત. નિબં મંત્રીને તા. ૩૦ સપ્ટેમ્બર ૧૯૧૫ સુધીમાં મોકલવા
નવીન થ–સારૂ આશ્રયની અપેક્ષા રાખનારાઓએ સ્વગ્રંથની હસ્તલિખિત પ્રતિ મંત્રી (ર. તનસુખરામ મ. ત્રિપાઠી-ગીરગામ-મુંબઈ) ને મોકલી આપવી. અથવા તેમને સવિસ્તર ઈચ્છા દર્શાવવી.
Sજ – છપાઈ બહાર પડી ચુકયું છે.
ગદ્ય પાડવ ચરિત્ર.
તાકીદ મગાવે. પત્રાકાર, ઘણુ જ જુજ કેપી છે.
કીંમત રૂપીયા ચાર. ટપાલ ખર્ચ જુદું. કીંમત અગાઉથી રૂપીઆ ત્રણ, પાછળથી રૂપીઆ ચાર યશવિજય ગ્રંથમાલા તરફથી પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથ અમારા તરફથી પત્રકારે ઉચા કેઝ કાગળ ઉપર કેટલાક સાધુ મુનિરાજના આગ્રહથી છપાવેલ છે, જેની ફક્ત ૨૫૦ કોપી છપાવી છે, માટે ગ્રાહકોએ પિતાના ઓર્ડર તાકીદે મોકલી આપવા. આ પુસ્તકથી શુદ્ધતા તથા સફાઈ માટે ખાસ કાળજી રાખવામાં આવી છે.
અધિપતિ જૈનશાસન–ભાવનગર
Page #3
--------------------------------------------------------------------------
________________
हेरल्ड मासिकनी विषयानुक्रम सने १९१४.
---
- - - ઐતિહાસિક વિષય,
ઉપદેશ Jagatseth's House 74, 106 એનંદી થાઓ (રા. પાદરાકર) ૧૭૩ ઐતિહાસિક માહિતી (C.D.Dalal) ૩૨, ૮૨ સામાયિકસૂત્ર વાંચતાં તેજવાન દેષ (તંત્રી)૧૮૧ ઐતિહાસિક સ્વાધ્યાયો , ૧૨૧ કાવ્યમંજરી, છવાસ્થપણામાં પણ મહાવીરનો અપૂર્વ સમભાવ. '' Service for Native Land 548 (શેઠ કુંવરજી આણંદજી) ૩૫૫ આત્મનિંદા અને વીરને વિનતિ
૩૨૩ બુદ્ધ અને જૈન (રા. પ્રભાશંકર ) ' ૪૭૪ આમલકી ક્રીડાઃ
૩૩૮ ભગવાન મહાવીરને સમય,(બાબુપી.સી.મુકરછ) ૪૭૦ ઉદ્ધારક મહાવીર (શ્રી ખોડીદાસ), ૩૬૩ મહાવીરસ્વામીની છાવસ્થા (મુનિ રત્નચંદ્રજી) ૩૮ ઐતિહાસિક માહિતી (C.D.Dalal ) ૩૨-૮૩ મહાવીરનું પરોપકારી જીવન (રા. નેમચંદ " , ઐતિહાસિક સ્વાધ્યાય 1 . ૧૨૧ ગિરધરલાલ કાપડિયા.)
૩૬૪ કાઠીયાવાડી પહાડી (રા, નંદન) ૭૩ મહાવીરને સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મને |જળ (રા. નંદન) હાવીર ( તંત્રી) -
૩૭૨ જીર્ણશેઠની ભાવના (પદ્યવિજય, વીરવિજય) ૩૫૫ ૧ ભારતની રાજકીય સ્થિતિ–રાજાઓ ૩૭૨ દેશ ખાતર (રા. હર )
૫૪૫ ૨ ભારતના ભિન્ન ભિન્ન દેશ. ૩૮૯ દેશ સેવાનો ઉત્તમ માર્ગ (રા. અમૃત) ૫૪૪ ૩ ભારતની સામાજીક સ્થિતિ
૩૮દુનિયાની જુઠી બાજી (રા. વસંત) ૧૪૩ * ભારતની ધર્મ ભાવના
૪૦૨ ભક્તવત્સલ મહાવીર (શ્રી રૂપચંદ) ૩૭૧ મહાવીરને પાદુર્ભાવ ,
૪૧૧ પ્રભુનું નામ વિસ્મરણ (હરખચંદ શ્રાવક) ૩૧ર ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર ૪૧૫ પ્રભુને ચરણે (રા. પાદરાકર) ૩૧૧ મહાવીરનું ઉચ્ચમાં ઉચ્ચ જીવન ૪૨૨ પિતાનું મૃત્યુ (તંત્રિ)
૨૦૭ હાવીર સંબંધે કંઈ કંઈ (તંત્રી) ૪૩ર પ્રીતીને સાચા ખોટા પડદા (રા. વસંત)૨૦૮ હાવીરના દશ શ્રાવકે (રા. ગોકુળભાઈ નાનજી | પ્રબંધ (રા. સુશીલ)
૪૬૭ ગાંધી)
- ૪૭૮ પ્રાર્થના પંચક (રા. પિપટલાલકેવળચંદ શાહ)જદર મહાવીર અને જનયુવકે (રા. ભેઝીંદરાવ ર. | પ્રભુને વંદનાર્થે આવેલ ઇદ (શ્રી વિનયવિમલ) પર દીવેટીયા. બી. એ.) * ૪૮૬ મન માયાનું યુદ્ધ અને આશ્રયની યાચના વીર પૂર્વભવ સમાલોચના (રા. મોતીચંદ ગિર- 1 (રા. વસંત) ધરલાલ કાપડિયા. B. LL.B.Soliciter) ૩૨૫ મહાવીરનું ટુંકજીવન (રા.માવજી દામજીશાહ)૩૫૩ વાવલંબન (રા. ફતેચંદ કે. લાલન) ૪૬૮ મહાવીર કેમ જગન્નાથ થ (શ્રી માનવિજયે૪૩૧ બમણુ ભગવંત મહાવીર (રા. પિપટલાલ કેવળ | મહાવીરને વિનતિ (શ્રી યશેવિજયાદિ) પણ ચંદ શાહ.)
૪૯૨) રમણિય મલિનતા (રા. અમૃત) : ૧૦૫ શ્રી મહાવીર–એમનું સેવા ધર્મમય જીવન તથા વીતરાગ વીરપ્રભુના સાધુઓ કેવા હોય? સર્વોપયોગી મિશન (રા.વાડીવાલ કે. શાહ)૪પ૮ (રા. પ્રાણજીવન) મદ્ મહાવીરના ચરિત્રમાંથી ઉર્દૂભવતે બેધ. |વીર ગુણોત્કીર્તન ( ઉદયરન, જિનવિજય, ! રા. ફતેચંદ ઝવેરભાઈ). ૫૦૧ વિજયલમિસુરિ)
૫૧૧
Page #4
--------------------------------------------------------------------------
________________
વીરચરિત્રપરથી ઉદ્ભવતું વીરત્વ (તંત્રી) ૨૪૦ વીરના વ્હાલા શ્રાવકની વાણી ( રા. પ્રાણ જીવન મેા. શાહ )
સુકૃત ભંડાર ક્રૂડ ૩૮, ૯૩, ૬૨૭, ૧૮૫, ચર્ચાપત્ર.
આ પત્રથી સ્ફુરતી વિધવિધ ઉક્તિએ
(રા. અમૃતતનય ) ચિત્રા અને જીવન ચરિત્ર.
વીર નિર્વાણુ ( શ્રી રૂપચંદ ) વીરપ્રભુના બાલ્યકાળના દિવ્યનયન(રા.સુશીલ)૪૬૭
વીરભક્તિ ( શ્રી રામવિજય ) વીર સ્તુતિ ( શ્રી વીરવિજય ) ( વીર પૂજા ( શ્રી રૂપવિજય ) વીરની લાવણી ( ગિરધરલાલ ) વીર વિરહ ( શ્રી દેવચંદ્ર )
૩૧૨
ઘડિયાળી )
૩૩૫ મી. મિસિસ એ, ગાર્ડન અને મી. સેઈન્ટીયર ૪૬૯ ( તંત્રી)
૩૫૦ મી, હર્બર્ટ વારન ( તંત્રી )
શ્રી મહાવીર જય ંતિ ( રા. પાદરાકર ) શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ (વીર વિજય )
૩૧૬
શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક (શ્રી નિત્ય લાભ )
શ્રીયુત સ્વ. વીરચંદભાઇનું જીવન અને કાર્યે ( તંત્રી) તત્ત્વજ્ઞાન ધર્મ. ૩૨૦|Jainism (Dr. Jakobi)
ઉપદેશક પ્રવાસ ૩૯, ૮૪, ૧૬૦, ૨૩૪, ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ ૪૦, ૯૬, ૧૨૯, ૧૮૫,
ક્ષમાપના ( રા. અમૃતલાલ દલસુખભાઇ શાહ) : ૧ Mahavira's Jainism (J. L. કાન્ફરન્સ વર્તમાન Jaini Bar-at-Law) Some Distinctive Features of Lord Mahavira's Teaching (Sushil) જ્ઞાનચર્ચા ( રા. ગેાકુળભાઇ નાનજી ગાંધી )
304
કીરચંદ પ્રેમચંદ સ્કૉલરશીપ-પ્રાઇઝ મદિરાહાર
૨૩, ૭૮, ૧૧૩,
૧૧
Short Life of Lord Mabavira (M. J. Mehta B.A,LL.B. Bar_at_Law)
Lord Mahavir-Ideal of selfsacrifice. ( M. H. Udani B. A, LL. B. )
The Life of Mahavira in its practical relations to
૪૯૧ ડાકટર ગરિા ( તંત્રી ) ૪૯૧ ડાકટર જેકાની મહાશયનું સંક્ષિપ્તજીવન(તંત્રી)૫૬૯ ધર્મગુરૂઓ તેમજ ધર્મપદેશક માટે અનુકર ણિય થઈ પડે એવું એક અન્ય દર્શનીનુ ૩૩૭ જીનચરિત્ર (રા. સાકરચંદ માણેકચંદ
૪૭૮
૫૭૩
current Jainism ( K. H. Kamdar B. A. )
૫૭૪
ર
૧૨૮
૨૩૪
ધાર્મિક પરિક્ષાઓ.
એજ્યુકેશન બર્ડની ધાર્મિક પરીક્ષાઓને
અભ્યાસક્રમ
294
૧૩૭
સવાલપત્ર
૩૫ પરીણામ—નામેા પ્રકીર્ણ.
અમારે સ્વીકાર
આયુના સંબંધમાં સરકારી ઠરાવ માટે ૧ન્યવાદના હેરાવા
૧૫૦
૫૭૨
૫૦૧
૫૪૫
187
279
૧૯
૪૧
૯૯
૩૭
७०
284 થયેલ ભ્રમણા
૧૬૧
૭૫
ડાકટર પ્રા. જેકાખીને અપાયેલ માનપત્ર જૈનાચાર્ય શ્રીઆત્મારામજી મહારાજનીજ્યંતિ ૧૮૨ 288|જૈત સમાચાર
७
સેડ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ક્રૂડના રિપોર્ટ અને હિસાબ
૨૩૬
Page #5
--------------------------------------------------------------------------
________________
-૧૭
કે
*
:
-
phy
૮૫
૨૨૩
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બની ગયાં | Bર્વે શિયા" ત્રણ વર્ષના કામકાજના અહેવાલનું | જૈન એસોશીયેશન ઓફ ઈન્ડિયાને અવકન
૨૧૦ રિપોર્ટ વિદ્યાપ્રચાર,
જંબુ સ્વામી ચરિત્ર
૨૨૩ શ્રી મહાવીર જૈન વિદ્યાલય . २०२। तत्त्वार्थ राज वार्तिक ભારતના એકંદર શ્વેતાંબર જેમાં વિદ્યા દેહું સ્થિતિસ્તવ પ્રચાર કરવાની એક વ્યવહારૂ યોજના તથા દિવસરાઈ પ્રતિક્રમણ સૂત્રમ અપીલ (રા. વીરતનય) - ૪ નીતિ સૂત્ર માળા વિવિધ જ્ઞાન વિસ્તાર,
पत्र परिक्षा Reperty of Jaiu Epigra
પરત્માત્માને પગલે
76, 110, 164 પહોંચી ૮૭, ૧૨, ૨૪ My impression of India ભજનની ધૂન with special reference to
ભાવ પ્રકરણ Jains & Jainism(Dr. Jasobi) 249 રાજકુમારી સુદર્શન યાને સમળા વિહાર ૮૩ M. Guerinot's Introduc- રાજકોટના દશાશ્રીમાલી અને જૈનબૅગને tions to His Essays on
| છઠ્ઠા વર્ષને રિપેર્ટ Jaina Bibliography (K.T.
योनिस्तब Shah B.A.B.s.c.Ban-at-La) 27! રહેનાર જિ : જૈન સંબંધે પત્ર દિગ્દર્શન
૧૪૪ હૃદય પુલ * * વિચારના કિરણો
लोकनाल द्वात्रिंशिका શ્રીમદ્ યશોવિજયજી ગણીકતા બોલi૭-૨૮ લેખસંગ્રહ ભા. ૧ લે. સમાજ
વિતરાગ સ્તોત્રમ જયંતિ એટલે? (B R. D. ) ૩૫૧ શ્રી વૈરાગ્ય શતક જૈન નામ ધારણ કરવાની આપણી લાયકાત | શ્રીપાલ ચરિત્ર
૨૨૨ (રા. તુલસીદાસ મેહનજી કરાણી) ર૩ર સ્ત્રીઓનું ખાનગી વાંચન , જેને અને તેનું કર્તવ્ય (મુનિ વિજય) ૧૮૩ રનથ પ્રાત મા ૨ ૨ ૨૨૧-રરર સ્વીકારે અને સમાલોચના
सिद्ध दंडिका स्तव, . ૮૫ આનંદ કાવ્ય મહેદધિ ૧૧ સાભાગ્ય શિક્ષાબ્ધિ
૧૯૭ આત્મ નિરીક્ષણ ૮૪ સુંદરી અને સાક્ષર
૧૮૮ आप्त परिक्षा
સ્વામી શિષ્ય સંવાદ
૨૨૩ काय स्थिति | હંસરાજ વચ્છરાજ રાસ
૧૧૮ काल सप्ततिका
૮૫ હુબલી પાંજરાપોળ-રિપોર્ટ કુંદકુંદાચાર્ય ચરિત્ર
સી વાંચન વિભાગ, ક્ષુલ્લક ભવાવલિસ્તવ
(સંપાદિકા નિર્મળા હેન.) જોવાનું મન અને તે છે એક મીઠી મુંઝવણ (કાવ્ય)
૧૮ होर बेच्या भोपालुं. ૮૪ એક સંવાદ
૨૦૦
*
*
૫
૧૮
૧૮૮
Page #6
--------------------------------------------------------------------------
________________
૬૫
૫૪૩
ચલણ સતિ (શ્રી સમયસુંદર) ૫૩૧૫ (કાવ્ય) તંત્રી ચંદનબાલા ,
પ૩ર સાસુને ખેદજનક સ્વર્ગવાસ (કાવ્ય) ૧૨૨ ચૌદ સ્વમ (આનંદવર્ધન)
૫૪૧ળને નિર્મળ મહિમા (સંપાદિકા) ૧૩૭ દેવાનંદા માતા (શ્રી સકલચંદ) પ૩ર સ્ત્રીને પડદે કયારે શરૂ થયો --- ૨૨૫ નિરાધાર બાળકી (કાવ્ય), ૨૨૬ ક્ષમાપના (સંપાદિકા) .
૫૪૨ પ્રસ્તાવરૂપે બોધ
૮૮-સ્કુટ ઉદગાર-ફેટનેંધ-વિચારપર્યુષણ સમયે ક્ષમા
૫૭૩
અધિપતિની નેંધ, પત્રાનંદ
૧૨ આબુના સંબંધમાં Jain S. પત્રે કરેલ " પુરૂષો કરતાં સ્ત્રીઓનું કામ વધારે છે ૧૯૮ બળાપે અને તત્સંબંધે ખુલાસે. ભાઈને ઓવારણું (કાવ્ય) ૨૨૪ જૈન ઇતિહાસની જરૂર.
૨૦૦ મનુષ્યનાં સામાન્ય કર્તવ્ય (સંપાદિકા)૪૧-૧૨૩ જૈન સાહિત્ય સંમેલન. વીરભક્તિ (વિરવિજય, યશવિજય ગુણ દશમા વર્ષમાં પ્રવેશ. વિલાસ. આનંદવર્ધન, ન્યાયસાગર, નય નિવેદન.
૨૪૧ વિજ્ય, વિનીતવિજય, કામવિજય, ન્યાય પ્રાર્થના. સાગર, હંસરત્ન, લક્ષ્મિવિમલ, ચતુરવિ. મંગલાચરણ.
૨૦૩ જય, પદ્યવિજય, જ્ઞાનવિમલસૂરિ, અને
શ્રીમાન મહાવીર પ્રભુના ચરિત્રપર પૂર ભાણુવિજય
છે. પ્રકાશ પાડવા પ્રત્યે અમારે પ્રવાસ. વીર વંદના ( શ્રી કલ્યાણસાગર, રંગવિજય) પરસ
સાહિત્ય, વીરવાણી (શ્રી અમૃત ધર્મ વાચક
- Jaina Literature . . . 808
અને Iainism & Jaina Records. 809 શ્રી આત્મારામજી). વીરવિરહ (શ્રી ખુશાલમુનિ)
પરથી રાજકોટની એક આશા આપનારી
પર વીર નિર્વાણ તિથી (દીવાળી) શ્રી કવયિણ | સંસ્થા (H) અને વીરવિજય)
૫૩૦ રાજકોટનું શ્રી દશા શ્રીમાળી અને જેના વીર પ્રભુનાં પારણુ (શ્રી કાંતિ વિજય,અભિય | વણિક બડગ હાઉસ. ૧૫૩ વિજય, દિપવિજય ) ,
૫૩૭| હાસ્ય વિનોદ વરપ્રભુનું પારણું અને ત્રિશલા દેવીની મનોરથ એક સરખે દરબાર રા. જ. ત્રિ. કેઠારી રષ્ટિ (રા. સુશિલ) - ૫૪૦ ( B. A. LL. B)
૧૧૩–૧૧૫
"
પ૨૮ સંસ્થાઓ.
૩૧
———
–
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरॉल्ड. Shree Jaina Swetamber Conference Herald.
यद् भक्तेः फलमहदादि पदवी मुख्यं कृषेः सस्यवत्, चक्रित्वं त्रिदशेंद्रादि तृणवत् प्रासंगिकं गीयते । शक्तिं यन्महिम स्तुतौ न दधते वाचोऽपि वाचस्पतेः संघः सोघहरः पुनातु चरणन्यासैः सतां मंदिरं ॥
વીરાત ૨૪૪૧.
નવીન વ.
જીતું વર્ષ જવા સાથે, આયુ આછુ થઈ ગયું; તપાસી લે નવા વર્ષે, ભલું સંઘનું શું થયું ?
પુસ્તક ૧૧ અક ૧ *******
મગલ.
( કલ્યાણુ. )
ૐ શ્રી શાન્તિ !, શાન્તિ કર ! અઘદુઃખમાચન, અમિમય લેાચન, સજીવનતા ઉત્સાહ ભરી !—
શાર્ય પવિત્રતા, નીતિ લય પામ્યાં; ભારતમામાં લાવી ધરા !
જાન્યુઆરી ૧૯૧૫
વિવેક સ્વાતત્ર્યના જ્ઞાન≠ મક્ષી, અલૈાકિક શાંતિ સામ્રાજ્ય કા !—૩૪
—(ત*ત્રી),
Page #8
--------------------------------------------------------------------------
________________
The Sacred Books of the Jainas. GENERAL EDITOR:
S. C. Ghosal M. A. B. L Saraswati Kavya-Tirtha Vilyabhusan Bharti ----
Principal, Sanskrit College-CALCUTTA.
( Bibliotheca Jainica ). Dear Sir,
That knowledge is power is a trite saying. All civilized peoples have raised knowledge to the height of adoration. Minerva of the Greeks is the lovely analogue of our own well-beloved Sarasvati. For the Jainas Sarasvati is the sweet warder of the immortal love that emanates as the wordless speech of the Jinas, the conquerors of flesh and Karmas. Learning precedes conduct among the Jainas, as right preception precedes and is indeed a sine qua non of right learning therefore from the general as well as the special point of view the claims of knowledge come first. Our people today are obscure and with out the political and social influence which was wielded by their forebearers. This going down is due to our loss of knowledge as much as to our lack of organisation and the sterling quality of sincerity without wbich neither nations nor individuals ever gained any eminence.
It is a sad fact that of all Indian Literatures the Jaina Literature is the last of least studied. And the Jainas are well paying the penalty of their books coming last under the appreciative and in a way sympathetic, though critical, eye of Europeon and other scholars. The curious result is this. The Jaina religion is misunderstood and misrepresented, Jaina History is scoffed at as imaginary fables, whereas even the myths of other peoples seem to embody a core of historical facts of great antiquity. An indirect consequence is that the Jainas are put down as extra gullibles subject to unlearned superstitions and medieval priestcraft. Modern oriental research, however, is settling matters straight a little. Books hitherto considered to be the words of non-Jainas are coming to be recognised as the work of Jaina authors. The truth of Jaina traditions is being established surely, though slowly. Jaina books are widely read and studied more. There is even an everwidening circle of men and women in the East and West, to
Page #9
--------------------------------------------------------------------------
________________
The Sacred Books of tho Jainas.
whom truth is revealed in Jaina books and who find .consolation and inspiration in the principles and teachings of our an. cient Jaina preachers. This is the psychological hour; this is the dawn of a new morning for Jainism; this is the rennaisance Jiteral and figurative-of our ancient and glorious creed. Our rich and orthodox brethren pride themselves on their piety-to a certain extent, rightly but not entirely so. Their money is not always well spent. The motive may be of the best; but the actual manifestation, takes a very limp and loose form. In their charitable designs we miss a sense of proportion. The needs of the community are but ill-judged and things that may well wait for decades gain an unfair and fratricidal precedence over others which must be looked to immediately, It is like a starving 'man investing his last anna on a richly embroidered shawl. The Jaina creed is clothed in costly page. ants, whereas the soul of it is starved for want of substantial aliment. Thus it cories about that our great mother Sarasvati has been woefully neglected.
To wipe out this shame the All India Jaina Association have undertaken the publication of the hitherto unpublished works in English which should form a complete Library of Jaina Scriptures under the little of “The Sacred Books of the Jainas. All the canonical scriptures of the different sects of the Jainas will be included in the series and each volume will contain the original Text with an English Translation, Transliteration, Introduction, critical and explanatory nots on different passages with numerous appendices which will contain detailed descriptions and discourses on the points briefly touched in th text etc. etc. Editors and authors are to be men of worldfame as scholars of Jainism and whose names are landmarks in the fields of oriental Research. The utility of such a series can never be oyer-estimated. To the Jainas, these volumes will reveal the truths of their religion, the history of the life and teachings of their great Tirthankaras, the account of rituals and ceremonies, the philosophical doctrines of Jai ism and a detailed desoription of the progress of Jaina religion and literature. To
Page #10
--------------------------------------------------------------------------
________________
4
Shree Jaina Swetambor Conference Herald.
VA
the philologist, the original text of Jaina Sacred Books will be of the deepest interest, for in them he will find the various forms of prakrit, so little studied even in these days. To the workers in the province of ancient history, a list of the great kings and sages who contributed to the spread of Jaina religion and a detailed account of the races and creeds and of social and political laws will surely be of undying interest. The science of Numismatics will have a valuable help in ascertaining the history of kings and dynasties who promulgated the strange and valuable coins and medals of yore. There will be a verification of the records of past incidents depicted in the architectural remains or detailed in the ancient inscriptions scattered through. out the length and breadth of India. To the student of compárative religion the full account of an ancient religion and its tenets will be a priceless possession and lastly to all, the immense mass of learning accumulated in these volumes will throw a flood of light upon the unfamiliar by-ways and high-ways of the ancient history of India.
Much money is needed, much co-operation is required for such a vast and important task. Is there any Jaina, man or woman whose whole soul is not thrilled with a sense of duty to make this great undertaking a great success ?
What else can demonstrate and secure the immortality of Jşina teachings more effectively than the publishing broad-cast of the learning of Eternity of which our Tirthankaras left the Jainas as mere trustees and oustodians. Let us discharge our duty. Let us help the sacred cause by sending money, Manuscripts, suggestions and other offers of help and co-opečation to the undersigned
Kumar Devendra Prasad Jaina.
Managing Director. The Sacred Books of the Jains.
Shanti Kunj-Allahabad. Mohanlal D. Desai B. A. LL. B.
Vakil High Court. Princess Street-Bombay.
Page #11
--------------------------------------------------------------------------
________________
The Saored Books of the Jainag. The Pioneer.--" The work when completed should serve various useful purposes and be of great interest to the students of religion and history."
Dr. O. Strauss M. A. Ph. D., F. C. U.-"I am glad to hear that you plan an edition of your most important Sacred Books both in the Original language and in English. That, I think, is the right way to propagate interest in your mighty religion throughout the world as has already been done by Dr. Jacobis? translations in the Sacred Books of the East.”
Dr. F. W. Thomas M. A. Ph. D.-President Jaina Eitt Society London—"... May we not hope for an uniform publication of the whole canonical collection !... It is not yet possible for a scholor to point to a shelf or shelves in his library and say
there is the Jaina canon;' And so many books and essays have a testative character through the impossibility of examining the whole collection. Would it not be possible and a great help to future studies and editions, if the whole could be made available in a preliminary but complete edition !”
James Bissett Pratt, Professor in the University of MASS, Williamstown College.-" This nodle undertaking will be greatly appreciated by the Americans....... would preserve from destruction the rich love of the Jainąs: and disseminate through the world the noblo teachings of Jainism. My fullest sympalty is with you."
Mr. P. C. NAHAR, M. A., B. L.,-Murshidabad." There can't be two opinions regarding the urgency and importance of this grand work. No pains should be spared to make it all suocess. Count me as one of its humble supporters."
Mr. Motilal Jain-Agra:—" It cannot be too greatly urged that the work you have taken up would be of inestimable importance to the world and that a real service would be done to Jainism. The first time I heard of it I was overjoyed. All who have a heart feel the indispensable necessity of an undertaking like this in the present century. Always willing to place my services at your disposal......"
Page #12
--------------------------------------------------------------------------
________________
Shree Jaina Swetamber Conference Herald. Mr. Kesarichand Jain Bhandari; Deuas." It is no exag geration to say that the publication of these Volumes will inaugurate a new epoch in the upheaval of Jainism......"
Jaina Sacred Books—Every body shall hail the above well-planned and quite indispensable series of the Sacred Books of the Jainas with all his heart. All the thanks are due to our worthy brother Babu Devendra Prasad Kumar the origi. nator of the movement. He is a young noble soul fired with enthusiasm and blooming in the realm of activities. He loves Jainism and Jaina Philosophy for their sake in the proper sense of the term and has banished from his mind all the idea of sectarianism. This movement is his heart and soul, an object of his ideal and the mission of his life.
The idea of turning out publications of the Sacred Jaina Books into English with introduction, translation, commentaries, explanatory notes, charts of various descriptions and appendices and thereby of promulgating the truth of Jain philosophy as much as it deserves in the world, does not only affect the in. terests and knowledge of the students of Jainism, but the very existence of Jainism and Jainas. Without it we would in a short time be considered as nonentities. We are coming to the verge of our very existence. Now let us be more active and work up the movement without delay. Now or Never. Time is rosy. We have before our eyes all the materials to help up to bring out this golden series of Jaina works which would be quite indespensable to Stadents of Jainism. We should not and shall not spare pains and brains to bring together the scattered materials and also to allow our original manuscripts to see the light of day; for is not over ideal Lord Mahavira, and are not He, His apostles, and the host of Acharyas who have left invaluable legacy to us, the grand personalities whom we should adore and revere? In what better way can we do that?
. - Editor . Jaina S. Conference Herald. Jaina History—Have we any place in the field of history i How can that be when we the Jains have done nothing to gather the materials at our disposal in the form of a continu
Page #13
--------------------------------------------------------------------------
________________
The Sacred Books of the Jainas.
ous historical work. Kumar Devendraprasad we are glad to note had been collecting materials for writing a history of Jainism for the last seven years and is ready to supply plenty of them to our graduates if they are kind enough to take up the study of Jaina History. Now the time is come when all these materials should be pieced together under the following heads and a complete upto-date illustrated history of our dear Jainism be published. This is a life long work and requires labour of and help from learned scholars and students. Let us train ourselves and our brethren to take up some of these. Messrs U. D. Barodia, Keshavlal Premchand Modi, Dahyabhai Premchand Modi, Mansukblal Kiratchand Mehta, Motichand Girdhar Kapadia, Manilal Natboobhai Doshi, Chimanlal Dahyabhai Dalal and many other gentlemen interested in the study of Jaina literature and history can do well to take up some of these. We now have hundred of graduates who can be active and useful both to themselves and to their community. If the work of translating the Sanskrit Jaina litera. ture would appear very hard, all of us can pick up from the annexed list works suited to our taste and capacities.
The Jaina Research Publication Book-Fund Series to Cuesist of the following:
The Jaina Historical Library. (i) Lives of 24 Tirthankaras. (ii) Biographies of Jaina Acharyas ( their life and work.) (iii): Lives of Lord Vira's Apostles, (iv) Jaina Kings (chronological collections of all.) (v) Pattavalis and Gurvavalis in chronological order of
different ganas, gachhas, shakhas &o. (vi) Historical charts such as Life-charts of Tirthankaras. (vii) , (wall-charts) of chakravartis, Vasudevas,
Balabhadras, Prati-vasudevas &o. . (viii) Jaina Historical Studies,
Page #14
--------------------------------------------------------------------------
________________
8
Shree Jaina Swetambor Conference Herald.
(i) Catalogus Catalogorum of Jaina Literature extant in
the world (Private & public Libraries-Bhandaras.) (ii) List of Printed Jaina works upto-date in all the
languages. - (iii) Notices of Sanskrit & Prakrit Manuscripts.
(iv) History of Jaina Sacred Literture ( with platos.) III.
A Book of Jaina Paintings and Symbols. : IV. A manual of Jaina Archaeology, architecture, Sculpture,
and other kindred fine arts. V. A Manual of Jaina Antiquities-Epigraphy, numismatics. VI. Souvenoir of Jaina Sacred Places with their descriptive
accounts. VII. Charte-Cosmographical, Philosophical, Coremonial, Astro
logical, Astronomical, Ethical, Botanical, Mathematioal Etthnographical, such as of Lokakasha, five knowledges, Karma-prdkritis, Division of time according to Jainism, 9 Tatwas, 5 Astikayas, 7 Nayas, Pramanas, Sapta-bhangi, 14 Gunasthanas, weights and measures, wall-map of India showing the Jaina Tirthas-the population, the
Bhandaras, the old find &c. VIII. Collection of Popular Jaina stories & traditions. 18. Jatakas of Lord Vira & Lord Parshwanath. X. Life of Lord Mahavira both in Prose & Verse (Like
Arnolds' Life of Asia.) XI. Enoyclopaedia Jainica-( glossary &c.) XII. Gazetteer Jainica.
Brother Kumar Devendraprasad, has got wealth of such materials collected by him, since many years in his valuable library called 'Jaina Siddhanta Bhuvana,' at Arrah; but he is unaided and requires to accomplish this tremendous and essential work help of many workers. Those who like to pay their quantum to this up-hill work in any of its branches are re.
Page #15
--------------------------------------------------------------------------
________________
પતન,
quested to correspond with our said brother Devendra Prasad [Shantikunj-Allhabad) and we hope they will enlist their services to achieve the grand and noble project like the one suggested above of the Sacred Books of the Jains Series or the complete Jaina History and Researches. .
It would not be out of place to state what Mr. Ranajitram Vayabhai Mehta B. A. å worthy Secretary of Gujarati Literary Conference writes:–
"An announcement in your journal re. the project to publish the Sacred Books of the Jains on the lines of the Sacred Books of the Hindus issued by the Panini Office at Allhabad has given me great satisfaction and delight.”
Editor J.S. C. H.
પતન. વિમળ હૃદયની આવી આવી છેક મલીનતા, સરળ જીવનની આવી આવી હાય વિમાગતા; પિયુષ જીવનની આવી આવી હાય વિષારિતા, મમ જીવન તણી આવી આવી છેક પ્રણાલિકા. અરરર જળ આ ઢાળ્યું ઢળ્યું જ્ઞાન પ્રદેશમાં, અહહહ વિભુ ! હું નાહ્યા નાહ્યા આ કિમિષમાં; સરર મૃગ ચારો ચારો મોતીને ત્ય , વિયત વિહરનારો તારે ખાડામાં સો. ન ગમી સુરભી આ ફુલ ફલેનીજ દુરાત્મને, કુટિલ હૃદય આ લેટયું લેટયું હા મળસાગર; મધુર સુસ્વરથી ચાહે ચાહે લેક સુભાષીને, અરરર નકી ન જાણે જાણે આ મન દુષ્ટને. પુનિત પરમ કે બધે બધે નો પેલો અરે, અરર ક્યમ ના શીલા શીલા આત્મા આ બને; જગદીશ વિભુ ! વહાલા વહાલા જાણે વાતને, શરીર હૃદય આ સંખ્યા સયા સૈ તું તાતને,
–પિયુષ
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન છે. ક. હે
,
તંત્રીની નેંધ. ૧ નવીન વર્ષ,
જૂનું નવું થાય છે, નવું જૂનું થાય છે. બીજા સ્વરૂપે બદલાય છે, નવીન અવતાર પામે છે એમ ઘટના સંસારની અનાદિ કાલની ચાલી આવી છે.
છતાં જૂનાને જોવું, તાત્ત્વિક દૃષ્ટિથી જોવું તે નવું માલૂમ પડે છે, નવો બેધ મળે છે અને નવિન માર્ગ દેખાય છે...
આ પત્ર દશમું વર્ષ પૂરું કરી અગીઆરમાં પ્રવેશ કરે છે. મૂલ જન્મથી માંડીને તેને ઈતિહાસ તપાસતાં અને અત્યારની સ્થિતિમાં મહદંતર પડેલ સમાજને ભાસે છે, અને તે અંતર સન્માર્ગ છે-સુયોગ્યતા પ્રત્યે છે, પ્રગતિ બતાવે છે કે અન્યથા છે તે પણ સમાજને સોંપવું એજ ઈષ્ટ છે. સમાજ પિતાનું ભવિષ્ય ક્યાં લઈ જાય છે-અધઃપતન થાય છે કે ઉચ્ચ ગામી થવાય છે તેને નિર્ણય સમાજે ડાહ્યા. પુરૂષોને સંપ ઘટે છે.
જૈનસમાજમાં અનેક પરિવર્તન થયાં છે; તે પરિવર્તનમાં આરપાર જઈને જોતાં સમાજને માટે અતિશય ખેદ થયા વગર રહેતો નથી. સારી સારી જનાઓ ઉભી કરવામાં આવે છે, તેને પગભર કરવાને સજજનો તરફથી તનતોડ મહેનત અને મગજની હાડમારી કરવામાં આવે છે, છતાં તે યોજનાઓ નિરારંભી, નિઃફલા થાય છે, જ્યારે લેકેમાં વાહવાહ કેમ થાય તે જોવામાં, ખુશામતીઆની ખુશામતીમાં અંજાઈને રૂઢિ ધર્મને ઉંચ દરજજો અનુપગપૂર્વક આપી માત્ર બાહ્ય દેખાવ, આડંબર અને ક્ષણિક અસરવાળા કાર્યોમાં હજારો રૂપીઆ ખરચવામાં આવે છે. અર્થશાસ્ત્રી વાણીઆ અત્યારે અર્થશાસ્ત્ર શું છે ? તેના તો અને સિદ્ધાંત શું છે તે સમજતા નથી; જીવદયા પ્રતિપાળ અને ધર્મના ધોરી વણિકો કરૂણું શું છે દયાનું ઉત્તમ રહસ્ય પાલવાના નિયમો શું છે તેનું તદન પણ ભયંકર અજ્ઞાન રાખે છે, સ્વધર્મી વાત્સલ્યને પડહ વજડાવનાર જૈને શ્રાવકના લાભો શું છે અને તે કેવી રીતે સેથી સરસ રીતે પાર પડે તે કંઈ જાણતાજ નથી અને માત્ર ક્ષણિક અન્નની તૃપ્તિ આપી વેગળી-લાખો ગાઉ દૂર રહે છે–આવાં આવાં અનેક કારણોથી ગરીબ અધિકારી-પાત્ર જૈનેના હાલહવાલ છે-તેમની સ્થિતિ દયામણુ અને હૃદયભીનાની આંખો ભીંજાવનારી છે.
બીજી દષ્ટિએ જોતાં જૈનોમાં કેળવણી ઘણી ઓછી છે, જ્યારે વહેમોનું જોર ઘણું પ્રબળ છે; સુધારો મંદ છે જ્યારે બૂરા રીતરિવાજોની ગતિ તેજ છે; સ્વચ્છતાના નિયમો ઓછા સચવાય છે, જ્યારે ગંદવાડ અને મેલા રહેવાની ટેવ વધુ જામી ગઈ છે; આરગ્યતા સુખાકારી કેમ રાખવી તે ઓછું સમજાયું છે, જ્યારે માત્ર કર્મને દેષ દઈ રોગોમાં સબડવાનું વધુ ગમ્યું છે–આથીજ જન્મ પ્રમાણ ઓછું છે ને મરણ પ્રમાણ વધુ છે.
સમાજની સ્થિતિનું ટુંકમાં ટુંક દિગ્દર્શન કરી આ પત્રની સેવા પ્રત્યે જરા નજર કરીશું. ગત વર્ષમાં કુલ ૫૭૬ પૃઇ આવ્યાં છે તેમાં સમાજ, તત્વજ્ઞાન, ઈતિહાસ, ધર્મ, સાહિત્ય અને સ્ત્રી વાંચન વિષયક અનેક લેખો અને કાવ્ય આપવામાં આવ્યાં છે અને આ તકે તે તેને લખનારાઓને હાયપૂર્વક આભાર માન્યા વગર રહી શકાતું નથી. લેખ
Page #17
--------------------------------------------------------------------------
________________
તત્રીની સેંધ. કોમાં પૂજ્ય મુનિવર્ગે અતિ અલ્પ ભાગ લીધો છે તો હવેથી તે વધુ ભાગ લેશે એવી આશા રાખીશું, શ્રાવક લેખકેમાં સારા લેખક તરીકે શ્રીયુત સુશિલ, રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, રા. મનસુખલાલ કિરતચંદ મહેતા, રા ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી, રા. મેતીચંદ ગિરધર કાપડીઆ, રા. લાલન, રા. ભીમજી હરજીવન પારેખ, રા. વાડીલાલ મોતીલાલ શાહ, રા. મણિલાલ નભુભાઈ દોશી વગેરે આંગળીએ ગણાય એટલી સંખ્યામાં છે, સ્ત્રી લેખકમાં માત્ર નિર્મળા બહેન છે, અને સાધુશ્રીમાં મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી, મુનિ મહારાજ શ્રી કર્ખરવિજયજી અને મુનિ વિદ્યાવિજયજી છે. આ સર્વના સહ વેગવડે કાર્ય કરવામાં આવે તે ઉત્તમોત્તમ માસિક બહાર પાડી શકાય તેમ છે, પરંતુ ફંડના અભાવે સ્થલ ઘણે સંકોચ રહે છે અને તેથી ઘણું ઘણું ઉત્તમ વિષયો જેવાકે ૧ દર વર્ષની જૈન સમાજ પ્રગતિ, ૨ દરેક જૈન માસિક અને વર્તમાન પત્રોની સમાલચના, ૩ દર વર્ષે બહાર પડતા જૈન ગ્રંથનું ટીકાત્મક વિવેચન-અવલોકન, ૪ કથા સા. હિત્ય, ૫ વાર્તાઓ, ૬ તીર્થ વર્ણન, ૭ પ્રભાવિક પુરૂષનાં ચરિત્ર, ૮ અર્થશાસ્ત્ર, ૯ ધર્મશિક્ષણના પાઠ-સંવાદો, ૧૦ જૈન તત્વજ્ઞાનની વૈજ્ઞાનિક દૃષ્ટિએ તપાસ, ૧૧ જૈન ઈતિહાસનાં છુટા છવાયાં પ્રકરણો, ૧૨ અંગ્રેજી લેખે, ૧૩ જૂદા જૂદા ગ્રંથ ને જુદી જુદી ભાષામાં જૈન અને જૈન ધર્મ વિષયે આવેલ લખાણો, ૧૪ જૈન સમાચાર, ૧૫ વિધવિધ ચર્ચાઓ, ૧૬ પ્રોત્તર, ૧૭ શિલાલેખ-પ્રશસ્તિઓ વગેરે સ્પષ્ટ રીતે સ્પર્શ કર્યા વગર રહી જાય છે.
માસિકનું પરિસ્પટ અને પુષ્ટ પિષણ થાય તે અનેક સત વિચારોનો પ્રસાર સુલભ કરાવી શકાય તેમ છે. આમ કરવા માટે કેાઈ શ્રીમંત ખાસ કલ્યાણાર્થે અમુક સારી રકમ દર વર્ષે ખર્ચે તે જનસમાજસેવા ઉત્તમ રીતે કરી શકે તેમ છે. આપણું જૈન માસિક અને અન્ય પત્રની સ્થિતિ વિષયને વસ્તુમાં તદ્દન કંગાલ છે અને તે સુધારવાની પૂર્ણ અગત્ય છે. બીજાં પત્રો અને અન્ય ભાષા જેવીકે બંગાલી અને મરાઠી ભાષાનાં પત્રો સાથે તુલના કરતાં આપણે કેટલાંક પત્રો કચરાની ટોપલીને સ્વાધીન કરવા યોગ્ય ગણાશે.
ગમે તેમ હો! આ પત્રે પોતાના તરફથી યથાશક્તિ સેવા બજાવી છે, અને સાહસ કરી શ્રીમન મહાવીર પ્રભુના ચરિત્ર અને ઉપદેશ અંગે ગત વર્ષે એકને બદલે બે ખાસ દળદાર અંક પર્યુષણ અને દિવાલીના માંગલિક સમયે કાઢયા છે. અને તે કેટલા લોકપ્રિય અને ઉપકારક નિવડયા છે તે આની અંદર તટસ્થ સજજનોના અભિપ્રાય મૂકેલા છે તે પરથી જણાશે અગર દરેક વાચક પિતાની બુદ્ધિથી તેને નિર્ણય કરી લેશે. તે પરથી પિતાને ઉપકારક ને યોગ્ય લાગે છે અને આ પત્ર જે ઉત્તેજનપાત્ર ઠરે તે આ પત્રના નવા ગ્રાહક તરીકે મિત્ર અને સ્નેહી વર્ગમાંથી એક કે અનેકને કરી કરાવી વાચક વર્ગ પોતાની સુજ્ઞતા વિચારશે. - અમને કહેવાને આનંદ થાય છે કે અમે જેમ બને તેમ વધુ પૃષ્ઠોવાળું સુવાંચનકોઈપણ માસિક કરતાં વધુ વચન આપતા હોવા છતાં લગભગ બસો રૂપીઆનો નફો કરી શક્યા છીએ અને તે કોન્ફરન્સ દેવીના જૂના લેણું પેટ ભરતાં હજુ રૂપીઆ લગભગ બસો તેના લેણ રહે છે અને સંપૂર્ણ આશા છે કે આ વર્ષની આખરે તે ભરપાઈ થશે. અમે તેનું સરવૈયું નીચે આપ્યું છે -
Page #18
--------------------------------------------------------------------------
________________
ann
શ્રી જેમ છે. જે હરે શ્રી કન્ફરન્સ હેરલ્ડ માસિક ખાતું, સં. ૧૯૭૦
emann
૧૯૫-૧૧-૩ શ્રી કૅન્ફરન્સ ઓફીસના દેવા. ૧૧૨૪-૧૫-૦ ચાલુ સાલમાં લવાજમના. ૧૨૬–૧૫–૯ ચાલુ સાલમાં જાહેર ખબરના. ૫૫–૨–૦ શ્રી સત્યપ્રકાશ પ્રેસના દેવા.
૧૫૦૭-૧૨-૦
ચાલુ માસમાં હેરલ્ડ માસિકને ખર્ચ. ૧૮૧–-ક-૬ પિષ્ટ ખર્ચ. ૧૬-૪-૦ વી. પી. ખર્ચ. ૪૪––૨– પારસલ ખર્ચ. ૧૮-૫-૬ પરચુરણ ખર્ચ. ૨૩૫-૭-૬ પેપર ખર્ચ.
૧-૧૦-૦ તાર ખર્ચ. ૩-૮-૬ ગાડીભાડા ખર્ચ. ૧૭–૮–૦ સ્ટેશનરી ખર્ચ. ૪૮૬–૧–૦ છપામણું ખર્ચ. ૧૭-૦-૦ બ્લેક ખર્ચ.
૧૦૨૧-૧૦-૦ ૪૬૮-૧૦-૦ હેડ માસિક ખાતે બાકા
હતા તે. - ૧૭–૮–૦ બાકી શીલીક,
-
-
૧૫૦–૧૨૦.
- તારીજ.
૧૯૫–૧૧–૩ કૅન્ફરન્સના દેવા. - ૫૫-૨૦ શ્રી સત્યપ્રકાશ પ્રેસના.
૨૪૩––૩ હેરલ્ડ માસિક ખાતે બાકી. ૧૭–૮–૦ શ્રી પરાંતે રોકડા.
૨૫૦-૧૩૩
૧૫૦૭-૧૨-૦
૨. સ્વ. શ્રી ભગુભાઈ ફ૦ કારભારી, ૪૩ વર્ષની ઉમરે “જૈન” પત્ર દ્વારા જૈનસમાજની અખંડ સેવા બજાવનાર, તેને માટે અનેક દુઃખ વેઠનાર, કષ્ટો સહન કરનાર તપસ્વી ભગુભાઈ આ જગતમાંથી આ વર્ષમાં વિદેહ થયા છે. આથી એક જૈનપત્રકારની ઉપરાંત સમાજ સુધારકની ખોટ પડી છે.
ભાઈ ભગુભાઈને જીવન ઈતિહાસ તપાસતાં જીવદયા પ્રતિપાળ ગણાતી આવતી જનસમાજ “નમેરી” “નગુણી” અને “બેકદર” ના નામને પ્રાપ્ત થાય છે. ભગુભાઈ સાહસિક અને યોજનાની ઉત્પાદક શક્તિ વાળા હતા, પરંતુ સુવ્યવસ્થા અને સૂક્ષ્મ કાર્યવાહકતા કે
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી ભગુભાઈ ફ કારભારી,
જે સાહસવાળી યોજના પૂર્ણ રીતે ફતેહમંદ કરવા માટે આવશ્યક અંગો છે તે બીજાને વિશ્વાસે સંપતાં તેમાં તેમને સુયશ પ્રાપ્ત ન થયો તેથી અનેક આર્થિક મુશ્કેલીઓ આવી હતી, છતાં તેનાથી ન મુંઝાઈ “ જ્યાં સુધી મારા પ્રાણ છે ત્યાં સુધી મારા “જૈન” પત્રને હું ચલાવીશ, નભાવીશ અને મારું સર્વસ્વ તેને અર્પણ કરીશ' એવી ભીષ્મ પ્રતિજ્ઞા તેમણે પિતાની જીંદગીપર્યત અખંડપણે પાળી છે. કટોકટના પ્રસંગે તેમને મદદ કરનાર એકાદ બે વિરલ સજજને જ હતા.
જૈન સમાજમાં વિચાર સંકુચિતતા, નૈતિક વૈર્યને અભાવ, સ્વતંત્રતા૫ર અસહનશીલતા, વિરોધી તત્ત્વોની જમાવટ, ૫રૂષતા, નિર્બળતા, ક્રોધ, ઠેષબુદ્ધિ વગેરે અવગુણોએ ઘર કર્યું છે. આની સામે નૈતિક બળ, ધાર્મિક બળ, અને આત્મિક બળ વાળા પુરૂષાર્થસેવી પુરૂષ બહાર નહિ પડે તે આવીને આવી સ્થિતિ ચાલુ રહેવાની, અને પરિણામે જૈનોની વસ્તી દરવર્ષે ઘટતી જાય છે તે ધ્યાનમાં લેતાં એક શતક વર્ષને અંતે જનપ્રજા નિ:સત્વ અને નિષ્ક્રિય અવસ્થામાં ઘસડાતી: જઈ લુપ્ત થવાની-જૈનનું નામ નિશાન રહેવાનું નથી.
ભગુભાઈએ જૈનપ્રજાની આવી માનસિક અવસ્થા સામે વારંવાર પોકાર ઉઠાવ્યો છે, જૈનપ્રજાના બે મોટા વગવાળા અંગે સામે ટકકર લીધી છે, સત્ય વચન કડવા સહ તરીકે પાયાં છે, અને કારાગ્રહવાસ, સંઘબહારનો પ્રચંડ દંડ ભોગવ્યો છે; છતાં પણ ભગુ તે ભગુજ રહ્યા છે, પિતાની માનીતી સ્વતંત્રતા અવિચલિત રાખી છે, કેઈની શહેમાં દબાયો નથી, શત્રુની ધમકી કે બીકમાં લેવા નથી–તે ભગુભાઈને તે તરીકે અનેક ધન્યવાદ ઘટે છે.
કોન્ફરંસ દેવીને સહાય આપવા ઘણી વખત તેણે પિતાથી બનતુ કર્યું છે; અને જ્યારે જ્યારે તેણે તેની સામે ટીકાઓ કરી હતી ત્યારે ત્યારે તે વસ્તુ સ્થિતિના અજ્ઞાનપણે કરી હોય તે બાદ કરતાં તે કરવામાં તેમને શુદ્ધ મનભાવ તો અવશ્ય પ્રતિબિંબિત થતા હતા. તેમની ઘણી વખત માનસિક અસ્વસ્થતા રહેતી, તેથી એક અખંડ સમાજપ્રશ્ન પર લાબ કાલ અતિ સૂક્ષ્મ ચિંતનને અવકાશ ન રહેતા અને એક કાર્યપર પણ અખંડ ધ્યાન ન અપાતું. ઘણી વખત એકજ પ્રશ્ન પર તેના જુદા જુદા વિરોધી વિચારે એકજ અંકમાં આવતા અગર એક અંકમાં એક તે બીજા અંકમાં જૂદું એમ થતું, ઘણી વખત વિશ્વાસના અતિભેગા થયા હતા, ઘણી વખત પિતાના અતિ સ્નેહી અને સહાયક વર્ગ તરફથી દબાણ કરવામાં આવતાં તેમને શરમથી “ના” કહી શકતા નહિ (“મોઢાના મોળા' હતા)-આથી તેમને કેટલીક રીતે ખમવું પડયું છે છતાં તે સરલ, નિરભિમાની, નિડર, નિર્લોભ વૃત્તિની આત્મભોગી ઉત્સાહી નર હતા.
- પિતાના શ્રીમંત અને હાલ પાથરનારા પિતાશ્રીના પોતે એકના એક પુત્ર હોઈ તેમની પાસે રહેવાનું પ્રેમમય આમંત્રણ વખતોવખતનું હોવા છતાં ભગુભાઈ પિતાના વ્યવસાય નિમિતે દૂર જ રહ્યા છે, ગૃહલક્ષ્મી જેવી પ્રેમાળ પત્ની સાથે શાંત કુટુંબમય જીવન જાહેરજીવન અંગેની અનેક ઉપાધિઓમાં ગાળી શક્યા નથી અને દુર્ભાગ્યે તે સુશીલ પત્નીથી પણ તેમને સદાને માટે વિરહ થયો, અને અનેક વિચિત્ર દુઃખી પ્રસંગે ભોગવ્યા પછી છેવટે કંઈ શાંતિ લેવા શરીર સુધારવા લંડન-પારિસની મુસાફરીએ નીકળ્યા;
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન , , હેર, ત્યાં તા. ૧૦ મી સપ્ટેબરે પેરીસ પાસેના બકે ગામમાં તેમને સ્વર્ગવાસ થશે. જૈનપત્ર દ્વારા અગીઆર વર્ષ સેવા કરી જેનસમાજના ચરણે એક આહૂતિ ! - ભગુભાઇને બદલે તેની દઢતા વગરની કે અન્ય વ્યક્તિ હોત તો તેણે અચૂક જૈન સેવાને તિલાંજલિ આપી હતી અને તેના સ્વયંસેવક પિતે થઈ શકે તેમ નથી એમ જણાવી તેમને છેલ્લા નમસ્કાર કર્યો હોત. -
ભગુભાઈની સેવાનું શું ફળ? કંઈજ નહિ? નહિ. કોઈપણ ક્રિયા નિષ્ફલા થઈ નથી. થાય તે કર્મનો સિદ્ધાંતજ ખાટો થાય. આઘાત અને પ્રત્યાઘાતના નિયમો કુદરતથી સ્વભાવ સિદ્ધ છે. વિચાર સંકુચિતતા પર પ્રચંડ મુવાડાને ઘા પડે છે, સ્થિતિસ્થાપકતા હચમચી છે, આટોક્રસીને દમામ નરમ પડે છે, સ્વતંત્ર વિચારોનો પ્રવાહ ઉદ્દભવ્યો છે, ચોમેર ગર્જના અને વીજળીનું મેઘાવરણ એકાએક અને ત્વરિતતાથી થઈ શકે એ સ્થિતિ અટકી છે, પ્રવાહપતિત સમાજસ્થિતિમાં પરિવત્તિન થયું છે, રૂઢ ધર્મ સત્યધર્મનું શરણ લેવા લાગ્યા છે, રૂઢિબળની ગતિ કુંઠિત બની છે, અને આગેવાની પગભરતા લીસી
લપટ થઈ છે.
- લોકમતને કેળવવા માટે દરેક જાતના અને દરેક પક્ષ તરફથી આવેલા વિચારોને દાખલ કરી ભગુભાઈએ તટસ્થતાથી કાર્ય કર્યું છે અને પિતાના જૈનપત્રને અમુક વર્ગનું કે સંસ્થાનું વાજિંત્ર તરીકે વાપર્યું નથી એ માટે તેને ખરેખર અભિનંદન ઘટે છે. જેનપત્ર સાંપ્રદાયિક હોઈ તેની મર્યાદા સહેજે ટુંકી હોવા છતાં દરેક વખતે નવા નવા વિષયો કાઢી ભગુભાઈએ પિતાની શક્તિ બતાવી આપી છે. હેલ્ડ પત્ર સામે તેમણે ઘણુ વખત લખ્યું છે, છતાં તે પ્રેમભાવથી લખાયું હતું એમ અમે ગણીએ છીએ. મતફેર–મતભેદ એ સ્વતંત્રતા સૂચક છે, છતાં તેને પરિણામે વિષમભાવ અને તેથી બીજા કાર્યોમાં ખલેલ ન આવવાં જોઈએ એ સિદ્ધાંત હાલના પત્રકારોએ ખાસ ભગુભાઈ પાસેથી શીખવાને છે.
ગૂર્જર ભાષાના એક લેખક તરીકે, અમદાવાદના પ્રતિષ્ઠિત અઠવાડિક નામે પ્રજાબંધુ અને મુંબઈના મૂલ ત્રિમાસિક અને હાલ થયેલ માસિક નામે સમાચકના આદ્ય સંસ્થાપક તરીકે ભગુભાઈએ માન મેળવ્યું છે. સદગત સ્વામી શ્રી વિવેકાનંદની સાથે તેમને પરિચય થયો હતો અને તેનાથી ધર્મરંજિત અને મુગ્ધ બનવા ઉપરાંત તેમનાં કેટલાંક પુસ્તકે ગુજરાતી ભાષાંતર તરીકે તેના તરફથી પ્રસિદ્ધ થયાં છે. તે વિવેકાનંદની સાથે કેટલીક રીતે હરિફાઈ તથા તુલના ધરાવતા જૈનવીર શ્રી વિરચંદ રાઘવજી ગાંધીનાં ભાષણો અને લેખે પ્રગટ કરવાનું અને કરાવવાનું શુભ માન ભગુભાઈને ઘટે છે. તદુપરાંત ઢેડના રાજસ્થાનનું ગુજરાતી ભાષાંતર તેમણે પ્રસિદ્ધ કરાવ્યું છે અને ત્રણ ચાર જાતતા ગુજરાતી અને અંગ્રેજી શબ્દ કેષો પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. ભગુભાઈ વધુ વર્ષ જીવ્યા હોત તો તેમનું જાહેર જીવન પ્રજાને વધુ ઉપયોગી નિવડત; પરંતુ તેમ ભાવીને નથી ગમ્યું તેથી એજ ઈચ્છીએ છીએ કે તેમનું વિસ્તૃત જીવન આલેખાશે, તેમના અનેક મિત્રો અને પ્રશંસકો તેમનું નામ ચિરસ્મરણીય રહે તેમ કરવા સારી રીતે ફંડ એકઠું કરશે અને બતાવી આપશે કે સગતના સત્કાર્ય અને તપસ્વી જીવન માટે તેઓ લાગણી પૂર્વક કદર કરે છે. છેવટે ભગુભાઈના આત્માની સદ્ગતિ અને તેમનું પ્રોત્સાહિત સક્રિય સ્થિતિ વાળું પુનર્જીવન પ્રાર્થીએ છીએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી. ૩. મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી
૧૫
એ ચેામાસાં કરી મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજીએ મુંબઇથી વિહાર કર્યો છે. તેમની મુંબઇમાં સ્થિતિ રહી તે દરમ્યાન મુંબઈની જૈન સમાજમાં વિચારોનું પરિવર્ત્તન શુભ દશામાં થયું છે, કેલવણી અને ધર્મ શિક્ષણ પ્રત્યે લેાકેાની અભિરૂચિ તેમના ઉપદેશ વડે મેરાઈ છે અને સંપ, એકતા, મત સહિષ્ણુતા, સરલતા અને નિરભિમાનતા એ ગુણા Àાતાઓમાં વધુ વધુ પ્રવેશ પામ્યા છે એમ સ્વીકારતાં આનંદ થાય છે. ઉક્ત મુનિ મહા રાજશ્રીએ જૈન શ્વેતાંબર સંધમાં ઉચ્ચ કેલવણીના પ્રસાર થાય તે માટે ગુરૂકુલ, Ăાલરશિપ અને ઓર્ડિંગસ્કૂલ એમ વિવિધ યેાજના સુશિક્ષિત અને અનુભવી નેતા અને પુછ્યા પાસેથી માગી તે પર દીર્ધ ચિંતનથી ઉહાપાઠ કર્યા કરાવ્યે। હતા. આખરે ગેાકળદાસ તેજપાલ એઇંગસ્કૂલ જેવી ખરા નામને યુક્ત એવી સંસ્થાના વિચાર સર્વને ઉપકારક અને ઉત્તેજન પાત્ર લાગ્યા હતા, અને તેને અંગે ભડાવીર જૈન વિદ્યાલય' એવું શ્રોમન પ્રભુ શ્રી મહાવીર ના સન્નામથી ઇન્સ્ટિટયુશન કાઢવા માટે પુખ્ત વિચારથી ધારા ધેારણુ સાથેની યાજના ધડવામાં આવી હતી અને તેના ક્રૂડ સંબધે શ્રીમ'તા એકીસાથે રકમ કાઢે તેવા વીરરત્ન ન હેાવાથી-ન લાગવાથી સામાન્ય અને મધ્યમ વર્ગપર્વ પૂર્ણ મદાર બાંધી જે કાઈ યથાશક્તિ વાર્ષિક મદદરૂપે ચાલુ આપવાને ખરા ભાવ બતાવે તેમની મદદ સ્વીકારવારૂપે ઉઘરાણું મુંબઈમાં તે માટે સ્થપાયેલી કમિટિ દ્વારા કરવામાં આવ્યું હતુ; અને તેમાં સા કાઈ સજ્જને પેાતાના તરફથી યથાશક્તિ ફાળા આપ્યા હતા;
આ મુનિશ્રીના ઉપદેશનું કુલ હતું; પરંતુ જૈનનુ ભવિષ્ય ગમે તેવા પ્રયત્ન હોવા છતાં શુભદિશા તરફ્ પ્રયાણ કરવા સરાયલું નથી એમ પ્રતીત થાય છે કારણ કે જૂદા જૂદા પ્રસ ંગેા મુંબઇમાં ઉદ્ભવ્યા–પીસી અને ક્રેડિટાદિ એકાનું તૂટવું, કોલાબાના ના જથામાં ઉપરા છાપરી આગા, શેર બજારનું તદન મંદપણું, મિલેાની સંકડામણુ અને છેવટે જાદવાસ્થલીને કાપ એટલે આ બધું હવાઇ કિલ્લા સમાન થયું, હશે ! હજી પણ ભવિષ્યમાં જૈનસમાજના ગ્રહ [ડયાતા હશે તેા મહારાજશ્રીને કરેલા ઉપદેશ અને પુરૂષાર્થ તદ્દન નિષ્કલ નહિ જાય.
મુનિમહારાજશ્રીમાં વિશિષ્ટ અને સ્તુત્ય ગુણુ એ હતા કે શ્રીમંત કે ગરીબ, ભણેલા કે અજ્ઞાન, સામાન્ય કે મધ્યમ દરેક તરફ્ તેમની સમષ્ટિ હતી. કાને બહુમાન કે અપમાન દેવા પ્રત્યે તેમનું ધ્યાનજ રહેતું નહિ. સા કાઈ આવે તે બેસે, અને તેમાંથી જે કંઇ પૂછે તેને વજનસર જવાબ આપતા, સ્વાધ્યાય કરવા ઈચ્છે તેને તેમ કરાવતા, ચર્ચાના ઇચ્છક સાથે ચર્ચા કરતા અને આ દરેક પ્રસંગે જૈન સમાજનું કલ્યાણુ કેમ થાય, તેનું હિત શેમાં સમાયેલું છે એ પ્રશ્ના ઉપર બહુ ઊંડું લક્ષ આપતા અને ખેંચતા.
તેમનું સાધુવત્તન, ઉગ્રવિહાર અતિ ઉચ્ચ પ્રકારના હતા; અને તેમની શ્રીમદ્ વિજ યાનંદ સૂરિજી ( આત્મારામજી ) ના સહપરિચાલક તરીકેની પંજાબમાં મહાન સેવા અને વિરાધીઓ સામે મેળવેલું ‘વલ્લભ વાધ' નામનું ઉપનામ મદૂર છે. આમનું ઉદાહરણ લેખ મુનિમહારાજો પેાતાના ઉપદેશના પ્રદેશ ગૂજરાત અને કાયિાવાડને ઘેાડાં વર્ષો સુધી છોડી પંજાબ, મારવાડ, માલવા અને દક્ષિણુને બનાવે તે જૈનેાની ધટતી સંખ્યા, તેમની
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી જૈન વે. કા. હેરલ્ડ,
સામેના વિરાધી તત્ત્વાના દ્વાર, અને તેમની ધર્મવિમુખતાપર માટે ભાગે અંકુશ પડે. શ્રીયુત ઝવેરી માહનલાલ મગનભાઇએ માંડવગઢના મંત્રી પેથડ કુમાર ' એ નામના પુસ્તકમાં મુનિ મહારાજાઓને વિનતિ' એ મથાળાનીચે જણાવ્યું છે કેઃ
k
હાલના સમયમાં કેટલાક સાધુ તથા સાધ્વીઓને,
પાલીતાણા તે પીએર, તે પાટણ રાધનપુર સાસરૂં; અમદાવાદ મેાસાળ, ને સુરત ખંભાત માનું મેાસાળ.
એ રીતે જેમ એને ચાર સગાઇ હાય અને તેજ જગ્યાએ રહે, તેમ તે ચાર અને થાડા ખીજા' ગામેામાં ચેામાસાં ઉપર ચેામાસાં કરવા માંડયાં છે, અથવા ઘણા વખત રહેવા માંડી ગુજરાતવાળા સાધુઓને શિથિલ કરે છે, અને પરિણામે ગુજરાત તેમજ કાઠિયાવાડને દોષ અપાવે છે, તે કલંક ન લાગે તે માટે તેઓએ મારવાડ, મેવાડ, માળવા, કચ્છ, દક્ષિણ અને પૂર્વમાં વિહાર કરી તથા ખીજાં સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની શાભા વધારવા વિનંતિ છે અને જેમ મુનિ મહારાજ શ્રી શ્રી ૧૦૦૮ આત્મારામજીના સંધાડાના સાધુઓએ દેશદેશ વિચરી પંજાબ વગેરેમાં જેમ જય પતાકા વર્તાવી તેમ વર્તાવશે એવી આશા છે.
આ કથનમાં રહેલ સત્યાસત્યના નિર્ણય અમારા પૂજ્ય મુનિરાજોપર મૂકીએ છીએ.
અમારા પરિચય.
૧ સજ્જનાના અભિપ્રાય.
Many thanks for the magnificent Mahavir number of the Jain Conference Herald. I read some of itsbontri outions and was much enlightened on Jainism. I have not yet read your articles. As soon as I have read them I shall let you know what I think of them.
28-8-14
Poona, 8 Lodhian Road.
—Ranjitram Vavabhai B, A*
ખાસ અંક હજી વાંચી શકયા નથી. ઉપર ઉપરથી જોતાં ગુજરાતી લેખામાં મનન કરવા જેવા લેખા આપના સિવાય બીજા કાઈ નથી. જે દોષો માટે જૈતાનું ધ્યાન ખેચ્યા વગર ચાલે એવું નથી તે દોષો ‘ નિવેદન ' માં હિંમતથી બતાવવા માટે હું આપને ધન્યવાદ આપું છું. જૈતા જેમનાથી દેરવાય છે તેમના દોષ જૈનામાં ઉતરે છે. આપના લેખા વાંચ્યા પછી અંક સબંધી લખવા જેવું તે લખીશ. સુરત. નાગર ફળિયા. ભા. શુ. ૪.
—મણિલાલ મકારભાઈ વ્યાસ, પહેાંચ્યા છે, અને તેથી ઉપકૃત થયા વિષયેામાં સારા લાગ્યા છે, અને મુંબાઇ
--તનસુખરામ મ. ત્રિપાઠી,
આપે “ મહાવિરસ્વામી ” અંક મેકલ્યા તે છું, આપના વિષય ઉપર ઉપરથી જોતાં સર્વ પાછું ફરવું થયે સમગ્ર વાંચી જવા વિચાર છે. નડીયાંદું- પ—૯—૧૪.
Page #23
--------------------------------------------------------------------------
________________
અમારો પરિચય
થવાણીઆ,
તા. ૧૫-૧૧-૧૯૧૪. સુજ્ઞ પ્રિય ભાઈશ્રી,
આજે શ્રીમન મહાવીર અંક મળ્યો. તે માટે ઉપકાર માનું છું. અન્ય વ્યવસાયો છતાં, અંક ગુંથવા માટે આપે જે શ્રમ લીધો છે તે માટે આપને અભિનંદન આપું છું. જૂદા જૂદા લેખકોએ પિતપતાની શકત્યાનુસાર જે જે ભાવો મહાવીર પ્રભુના જીવનમાંથી ઉપજાવી કાઢયા છે તે મનનીય છે.'
: લેખોના કમપૂર્વક બેલતાં જણાવવું યોગ્ય છે કે, “તંત્રીના નિવેદન ”માં ઉપશાંત સ્વાતંત્ર્યપૂર્વક જે વિચારો દર્શાવ્યા છે તે સમાજના સક્રિય (active) વિભાગને સારી પેઠે સંતેષ આપશે. મૂક (dumb) રામુદાય (mass) ના સ્વયં બનેલા પ્રતિનિધિઓના કેલાહલ છતાં આપે આગમપ્રકાશનને માટે દર્શાવેલ વિચારે કેલવણી સંપન્ન તરૂણોનાં હદય દર્શક થઈ પડશે.
ડૉકટર ઍકૅબીની જૈન અને જૈનીઝમ સંબંધીની Impressions વાળો વિષય જૈનેતર પંડિતની અપરિચિત વિષય સંબંધે કેટલી કાળજી છે તે સુંદર રીતે દર્શાવે છે. તેઓએ નિગેદના સંબંધે કરેલું વિવેચન, Biology, Bactereology અને Pathology ના અભ્યાસીઓને નજરે પડતાં બહુ લાભદાયક શેધખોળ તરફ પ્રેરવા ગ્ય છે. ડૉકટરે યતિ હીમતવિજયના પરિચય પર લખેલું વિવેચન વિશેષ કાળજવાળી આંખે જોવાનું છે. હું લાંબા વખતના ઇતિહાસ પ્રત્યેના પ્રેમથી એમ માનતો થયો છું કે, યતિઓ, વૃદ્ધ મુનિઓ-ગમે તેવા રૂઢ સંસ્કારી હોય છતાં તેઓના ચોકસ સંસ્કારોને માટે તેઓને નિષેધી નાંખી તેઓના અનાદર કરવાને બદલે તેમની સાથે પ્રેમ (love) પૂર્વક વતી, તેઓને સમજાવી, લલચાવી, ફોસલાવી, તેઓની પાસે જે કાંઈ છે–ઘણું છે...તે લઈ લેવાથી જૈન ઇતિહાસને ઘણુ સાધને મળી શકશે. આપણામાં પ્રેમને અસ૬ ભાવ થયો હોવાથી આપણે આ વર્ગને ઉપયોગ કરી શકતાં નથી, અને તેથીજ હીમતવિજયજી જેવા બીજા ઘણું ઉપયોગી માણસે તેઓની પાસે જે હેય છે તે સાથે લઈને ચાલ્યાં જાય છે. એિક શ્રીપુજ કે જેનું નામ આ પત્ર લખતી વખતે મને વિસ્મૃત થયું છે પણ ઘણું કરી ચંદ્રશેખર કે એવું કાંઇ હતું. કે જેઓ પાંચ છ વર્ષ ઉપર મુંબઈ આવ્યા હતા તેની પાસે પણ ઘણો ઉપયોગી જ્ઞાન ભંડોળ હતો તે એમને એમ ચાલ્યા ગયા. ઈદેરવાળા માણેકચંદ્રજી યતિ પણ ઉત્તેજવા યોગ્ય વ્યક્તિ મને અનુભવમાં આવી હતી. યુરોપીય વિદ્વાનો આવી વર્ગ–આવા રૂઢ વર્ગમાંથી પ્રેમપૂર્વક ખેંચવાની જે કળા-કળવકળ ધરાવે છે તે આપણુમાં નથી.
ફેંકટર ગેરીનેના લેખનું અનુવાદ મી, ખુશાલચંદ શાહે કરેલું છે તેને થોડોક ભાગ મારા ખ્યાલ પ્રમાણે સનાતન જૈનમાં પ્રકટ થયેલ છે. ડૉકટર ગેરીના વિચારે અન્ય પાશ્ચાત્ય વિદ્વાનો કરતાં વધારે કાળજીપૂર્વક ગુંથાયેલા છે. ખાસ કરીને IT વિભાગમાં લખાએલો ભાગ બહુ મનન યોગ્ય છે. ધર્મ બંધારણુ શાસ્ત્ર (Science of religious constitution) માં જૈનમાર્ગ પ્રવર્તકેની કુશળતા કેટલી હતી તે તેના પરથી જોઈ વર્તમાન સમાજે અનુકરણ કરવા લાગ્યા છે.
મી. જગમંદરલાલ જૈની મારા એક જૂના-જૂના પરિચયી છે, પાશ્ચાત્ય વાતાવરણમાં
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી જૈન શ્વે. કા. હેલ્ડ,
વિશેષને વિશેષ પરિચિત થતાં જતાં પણ તેઓએ પેાતાના જૈન ધર્મપર જે પ્રેમસ'કલના સ્થિર રાખી છે તે હર્ષપ્રદ છે. Mahavir's Jainism દર્શાવતાં તેઓએ ઉદાર સુશિ ક્ષત તરૂણની આત્મભાવના દર્શાવી છે. In one word hyhocrisy will not do' એ શબ્દોનેા આત્મા અપૂર્વ છે.
મી. મણિલાલ ઉદાણીએ ‘Lord Mahavir's Ideal of Self-Sacrifice' ને લેખ લખતાં તમેા છુટનેટમાં બતાવે છે તેમ જેસસ ક્રાઇસ્ટના સુંદર ગુણાનું અવ તરણ કર્યું હોય તો તે જો કે અનીચ્છવા યેાગ્ય કેવળ નથી; છતાં એટલું નિઃશ ંક છે કે, મી. મણિલાલ જેવા ઉત્સાહી તરૂણે જાહેર જીવનને પ્રેમ રાખતાં, જે સમાજમાં તે જાહેર જીવન વેદવા ઈચ્છે છે તેના સાહિત્યના ગંભીર અભ્યાસની જરૂરનું મૂલ્ય જોવું જોઇએ.
હું એમ માનું છું અને તે અંતઃકરણથી કે, જેમ જેમ વિશેષ નૂતન તરૂણા જન્મ તાં જશે, તેમ તેમ વાતાવરણુ વિશેષ સ્વચ્છ થતું જશે. આ વાત મને સાથી નાના (Junior) તરૂણાના એ લેખાથી જાય છે. એક, મી. કામદાર, અને ખીજા સુશિક્ષ. હું જાણું છું તે પ્રમાણે આપણા તરૂણામાં એ બન્ને સાથી નાનાં છે. જો મને આ અ કના લેખામાં સાથી સારા લેખા ચીંધવાનું કહેવામાં આવે તે હું આ એ સૈાથી નાના તરૂણાનાજ ચિંધુ –રસાયણુ શાસ્ત્ર (chemistry) માં જેમ Practical chemistry છે, તેમ ધર્મના તુલનાત્મક અભ્યાસ ( comparative study) પછી તેની વ્યવહા ઉપયેાગિતા (Practical utility) શીખવાની જરૂર છે. સુશીલના મને જાતિ પરિચય છે પશુ મી. કામદારને નથી. દૂરથી પણ સહેજ જાણું છું. આ તરૂણને એક નાના ભાઇની બુદ્ધિ ખીલવણીથી જે સુખ થાય તે સુખપૂર્વક હું જોઉં છું.
સુશીલના સંબંધમાં પરસ્પરના કાંઈ ક અંગત સંબંધ વિશેષ કહેતાં શકે છે, છતાં એટલું કહેવું યાગ્ય છે કે, તેમાં જો સવીર્યતા ઉત્પન્ન કરવામાં આવે—અથવા સમાજ તે એને બહાર ખેંચી કાઢે તા તે એક ઉધ્યેાગીપાત્ર થવા યેાગ્ય છે, તેના અભ્યાસ કરતાં તેનું Insight વિશેષ આકર્ષણીય છે.
સી. ટેસીટારીના જૈન પ્રત્યેના અનાદર તેમના ટુંક વયનેામાં જોવામાં આવે છે. apathetic educated youths ને તે Impetus રૂપ થવા ચેાગ્ય છે.
Ĉ
મી॰ મેાતીચંદ કાપડીઆ મારા એક differentiating personal friend છે. મી મેાતીભાઇએ વીરપ્રભુની સમાલેચના કરતાં Evolution અને Involution ના સિદ્ધાંતા બતાવવા જે પ્રયત્નો કર્યા છે તે પ્રયત્ને ઉપદેશ લેવાને યેાગ્ય વગતે ઘણું શીખવનારા થઈ પડશે. સિદ્ધાંત એધને યોગ્ય વર્ગ Evolution અને Involution ની Theory સવાશે સ્વીકારી લે તેમ નથી. Involution વાદની ચર્ચામાં ધણું ભિન્નત્વ આવવા સંભવ છે. કથાનુયેાગના વિષયને critical Eye થી મેાતીભાઈએ સારી પેઠે ચચ્ચેĆ છે. પ્રભુનુ વીતરાગટ્વ શીખવાની પ્રથમ ભૂમિકા છે કે પ્રભુને વાત્સલ્યભાવ શીખવાની પહેલી ભૂમિકા આપણી છે તે વાત વિચારવા યાગ્ય છે. વીતરાગત્વ એ Idealisation છે અને વાત્સલ્યભાવ એ practical utilitarian view છે.-practical utility છે,
Page #25
--------------------------------------------------------------------------
________________
અમારે પરિચય
આપણું ઉપદેશકે શ્રી જિનેશ્વરના સમભાવ દર્શાવતાં રાગ અને દ્વેષને અભાવ સૂચવતાં એક ભૂલ કરતા જણાય છે. રાગના અભાવને ઉપદેશ આપતાં પ્રેમ-વાત્સલ્યભાવ (love) ના અસાધારણ ગુણને તેઓથી નિષેધ થવારૂપ શ્રેતાઓના મન ઉપર થએલી અસર આપણું સમાજમાં અત્યારે વર્તતા પરસ્પર પ્રેમના અભાવથી જોઈ શકાય છે. હું ઈચ્છું છું કે, જેઓ પોતાને વીતરાગતા ઉપદેશવાને યોગ્ય માનતા હોય તેઓ આ વાસલ્યભાવને વ્યક્ત કે અવ્યક્ત નિષેધ ન થઈ જાય તેની કાળજી કરતા રહેશે. મતી ભાઈએ શા માટે વાત્સલ્યભાવની ચમત્કૃતિ-રાગને નિષેધ કરતાં સ્પષ્ટ ન કરી?
- મને જોઈને હર્ષ થાય છે કે, મકનજીભાઈએ એક જાહેર લેખક તરીકેનું દર્શન દેવું શરૂ કર્યું છે. દઢતર વિશ્વાસ અને મને બળથી મકનજીભાઈ આપણું એક ઉપયોગી લેખક થઈ પડશે.
મુનિશ્રી રત્નચંદ્રજીએ મહાવીરનું છવ જીવન આલેખવા પરિશ્રમ બહુ લીધે જણાય છે. તેઓએ છઘજીવનની વ્યાખ્યા “ભગવતીસૂત્ર” પરથી વિશેષ સારી ઉપજાવી કાઢી હત. જેને બીજાની પાસેથી શીખવાની સદબુદ્ધિ છે તે શીખી શકે છે તેના દષ્ટાંતરૂપ આ મુનિ છે. તેઓએ વિશેષ નૂતન સંસ્કારી મનુષ્યમાં આવવાનું હજુ વિશેષપણે કરવાથી આ લેખમાં જે રૂઢત્વ રહ્યું છે તે જતું રહેવા પામશે એમ મારી આશા છે. વઢવાણને વર્ષમાનપુરી ગણવી ઐતિહાસિક દૃષ્ટિએ યોગ્ય નથી એવા અભિપ્રાયપર તમે તંત્રી તરીકે આવે છે તે અભિપ્રાય મને પણ સમ્મત છે, વઢવાણને વર્ધમાનપુરી કહેવું એ સ્વપ્રદેશના મેહથી ઉત્પન્ન થએલી કલ્પના છે.
- કુંવરજીભાઈ મારા Personal friend at contrast છે. તેઓના લેખ પર તરૂણેએ અભિપ્રાય આપવાનો હકઈચ્છવા યોગ્ય છે? અભિપ્રાય પ્રમાણિક હોઈ શકશે ! અથવા અભિપ્રાય પ્રમાણિક ગણાઈ શકશે ? તેઓ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન જેને કહે છે તે આજ્ઞાઓ કઈ ગણવી ? અથવા કયા પુરૂષોએ કરેલી વ્યાખ્યાઓને ન ઉલંઘવાનું આપણને તેઓ કહે છે. પ્રભુની ખાતર, આપણું આ અનુભવ પુરૂષોએ વધુવાર દરેક વાતમાં આપણને પ્રભુની આજ્ઞાની વાત આગળ કરવી ન જોઈએ. બુદ્ધિપ્રયોગ કરનાર માણસે ઉત્પન્ન થતાં અટકાવનાર આ અનુભવીઓ જ છે.
મહાવીરના સમય સંબંધીને તમારે પોતાનો લેખ જોયો. હજુ સંપૂર્ણ વિચાર્યો નથી; એટલે તેના સંબંધમાં વિશેષ ન કહેતાં હવે પછી અભિપ્રાય બાંધીશ. દરમ્યાનમાં એટલું જ ઇચ્છું છું કે, આપણે ઐતિહાસિક શોધખોળોના સંબંધમાં બીજાઓએ એકઠા કરેલાં સાધન પરથી અનુમાને પર આવવારૂપ સ્થિતિ છે તે બદલીને સ્વતંત્ર શોધકોની સ્થિતિ આવો. - મી. મણિલાલ વકીલ કાવ્યકળા પર જ્યારે સ્વાભાવિક પ્રેમભાવના ધરાવે છે ત્યારે શા માટે તેઓ કાવ્યકળા અભ્યાસપૂર્વક તૈયાર કરતાં નથી ?
મી. નેમચંદ, મીમી. દા. શાહ વગેરે યુવાન લેખકની શૈલી ઉત્તેજનપાત્ર છે, આ રીતે તમારા આખા અંકનું અવલોકન કરૂં છું.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૭.
AMMAMMAAAAAAAAAAAAAAAAAAA
શ્રી જૈન , , હેરેલા. તમારી હેરલ્ડને અંગે અને ભાઈ વાડીલાલની જનહિતેચ્છને અંગે તદન જૂદીજ સ્થિતિ છે. એટલે જે સ્વાતંત્ર્ય ભાઈ વાડીલાલ દાખવી શકે તે તમે દાખવી ન શકાએ ખરું છે; પણ ભાઈ વાડીલાલ વિશેષ બળ વગર હૃદયના સાથે બેસે છે; એમ મને લાગે છે.
લી. મનસુખ રવજીભાઈના ઘટીત. પ્રિય ભાઈશ્રી;
તમારે પટકાઈ મને મળ્યો હતો. તે માટે ઉપકાર માનું છું. તમાએ શ્રીમન મહાવીર અંકમાં “મહાવીરનો સમય–અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર” નામક વિષય લખ્યો છે તે સંબંધી મારો અભિપ્રાય લખવાનું મેં તમને જણાવ્યું હતું–તે અનુસાર આજે મારો અભિપ્રાય લખું છું.
અભિપ્રાય બે પ્રકારના પરિણામ લાવનારાં થઈ શકે છે, એક જે લેખકના લેખ ઉપર અભિપ્રાય અપાય છે તેના મન ઉપર અન-ઉત્તેજન (Discouragement) ની છાપ પાડે છે અને બીજે ઉત્તેજન (Encouragement) ની છાપ પાડે છે. આ બે પ્રકારના પરિણામ લાવનારાં અભિપ્રાય ઉપરાંત ત્રીજો અભિપ્રાય ટીકાકારી ( critical) છે, કે જે અભિપ્રાય લખનારના મનઉપર ઉત્તેજન કે અન–ઉત્તેજનની દરકાર કર્યા વિના વસ્તુસ્થિતિ દર્શક હોય છે. મેકૅલેના વિચારોમાં Discouragement–અનઉત્તેજન-ની ઘાટી છાયા દેખાય છે, છતાં લાગણીથી નહીં ઉશ્કેરાનારાં-non-sentimental–વિદ્વાન તેને critical ટીકાકારી અભિપ્રાય આપનાર તરીકે ગણે છે. . હું તમારા આ પ્રસ્તુત વિષયના સંબંધમાં આજે નીચે અભિપ્રાય આપું છું–લખું છુંતે ક્યા વર્ગમાં–ત્રણમાંથી વિચારવાને લેખશે તે હું જાણતો નથી. વિદ્વાને જે વર્ગમાં લેખવા માંગે તે વર્ગમાં ભલે લેખે-હુત જેમ મને લાગે છે તેમ જણાવવા પ્રયત્ન કરું છું.
પ્રારંભમાં તમને મારે સ્પષ્ટ શબ્દોમાં મુબારકબાદી એટલા માટે આપવી ઘટે છે કે, જે સાધન-લેખ-ગુંથાવાના-તમારા પિતાનાં નથી, પરંતુ અન્ય શોધકના છે તે સાધનેને તમે એટલો કાળજીપૂર્વક ઉપયોગ કર્યો છે કે, વસ્તુ સંકલનાની ગુંથણી બહુ વિચારણીય થઈ પડે છે. હું જાણું છું ત્યાં સુધીના ઉછરતા કઈ જૈન લેખકે, આ વિષયના સંબંધમાં આવી સુંદર ગુંથણ કરી નથી. તમારી ગુંથણ પ્રાથમિક અને મધ્યવર્ગના વાંચકને ઘણી ઉપયોગી થઈ પડશે. ઉચ્ચત્તર વર્ગના વાચકને ઘણું સ્થળો શંકાસ્પદ અને ભવવામાં આવે તેમ છે. દાખલા તરીકે, પૃષ્ટ ૪૧૩ ઉપર તમોએ રા. સુશીલના વિચારોની શાખ લીધી છે તે શાખ–સત્ય હોય અથવા ન હોય–પણ વિદ્વાને તેને એક પ્રમાણરૂપ (authority ) તરીકે નહીં ગણે, કારણ કે રા. સુશીલે જે વિચારો બતાવ્યા છે તે પિતાની સ્વતંત્ર શાળાના નથી, પણ ઉછીના લીધેલા ( Borrowed) છે.
તમારી પિતાની ગુથણના સંબંધમાં ટુંકમાં આટલું કહી, આખા લેખમાં જુદે જુદે કાણેથી-વિદ્વાન-ઇતિહાસકારોના લેખપરથી–જે શાખો લેવામાં આવી છે તે વિદ્વાન અને ઇતિહાસકારોના સંબંધમાં એક ઈતિહાસના અભ્યાસી-વિદ્યાર્થી તરીકે મારા વિચારો શા છે તે જણાવું છું.'
Page #27
--------------------------------------------------------------------------
________________
અમારો પરિચય.
ANAA
રાઇસ ડેવીસ આદિ પાશ્ચાત્ય વિદ્વાનેના સંબંધમાં હું જે માનું છું તે આ પ્રમાણે છે: આ શેધકાએ હિંદ અને હિંદના ધર્મો સંબંધી શોધો કરવા જે પ્રયત્ન કર્યો છે તે અદ્ભુત છે. પરંતુ પ્રયત્નની દષ્ટિ શિવાય વસ્તુશોધિની દષ્ટિ લઈએ તો તેઓએ કરેલી શોધ અને તે પરથી તેઓએ દોરેલાં પિતાનાં અનુમાનોની સરખામણી કરતાં શોધ કરતાં પિતે દોરેલાં અનુમાન વધારે છે અને તે અનુમાનનાં ઘાટ (moulds) વિશેષે કરી પિતાની લાગણીઓ ( sentiments) પ્રમાણે પડેલાં છે. રાઈસડેવીસે એક સ્થળે શ્રી બુદ્ધભગવાનને એવા આકારે ચિન્નેલા છે કે જે સ્પષ્ટરીતે રાઈસ ડેવીસના સંસ્કારો ક્રિશ્ચીઅનપણની સર્વાગતાવાળા દેખાય. દિલગીર છું કે, આ લખતી વખતે, મને તે શબ્દો મૂળપણે સ્મૃતિમાં નથી; તેમ તે પુસ્તક મારી પાસે અત્રે નથી. અહીં મને વિષયાંતર કરતો ગણશો નહીં. મારે તમારા પ્રસ્તુત વિષયમાં જે જે સ્થળે રાઈસડેવીસ આદિ યુરોપ્ટન શોધકેના પ્રમાણે આપેલાં છે તેને જ માત્ર ઉદેશીને કહેવું જોઇએ એમ કેટલાકને લાગશે. તમોએ પ્રસ્તુત વિષયમાં એકત્ર કરી હકીકતો (facts) કયા શોધકના શેધપરથી લીધી છે એ જણાવ્યું–બહુધા જણાવ્યું નથી. એટલેપ્રસ્તુત વિષયની શાખાના સ્વામી શોધકાને ઉદ્દેશીને મારાથી કંઈ કહેવું અશકય થઈ પડે છે. મારા કથનની પુષ્ટિમાં એક concrete દાખલો આપુ તમોએ પૃષ્ટ ૪૧૦ માં પ્રોફેસર હર્મન જેકેબીએ સ્યાદ્વાદની ઉત્પત્તિના સંબંધમાં જે અનુમાન દોરેલું ટાંકયું છે તે યથાર્થ નથી. તેમજ બોદ્ધ માર્ગ પર અજ્ઞાનવાદની અસર થયેલી જણાવવામાં આવી છે તે પણ અયોગ્ય છે. જેઓ તત્ત્વજ્ઞાનની કઈ શાખાપર લેકોની અભિરૂચી સ્યાદ્વાદના ઉત્પત્તિ કાળમાં હતી તેથી અજ્ઞાત છે તેઓજ આવું અનુમાન દોરવા લલચાય. શ્રાદ્ધમાર્ગ પર અજ્ઞાનવાદની અસર માનનારાConstitution al history of Philosophy-Religions થી અણુવાકેફ હું માનું છું. દરેક ધર્મ બંધારણ કરનારને જુદા જુદા પગથીઆ (stages) ના લોકોના લાભ જોઈ ઉપદેશશેલી રાખવી પડે છે. બ્રહ્મગ્રંથોમાંથી તમે તેની અજ્ઞાનવાદની અસર દાખવવા જે વચનો ટાંકયા છે અને તે પરથી તમે અજ્ઞાનવાદની અસર સાબીત કરવા માંગે છે તે પ્રકારના બીજા આકારે કહેલાં વચને જૈન-બદ્ધ અને બીજાં બધાં શાસ્ત્રોમાં સેંકડો મળી શકશે. મને લાગે છે કે, નિષ્કારણુ બદ્ધમાર્ગને જેકેબી અન્યાય આપે છે.
હવે આપણે સ્વદેશી ઇતિહાસકારો અને લેખકેના સંબંધમાં પ્રસ્તુત વિષય પરથી જે કહેવાનું મને લખે છે તે કહું છું. હિંદવા સર્વોપરી ઇતિહાસકાર તરીકે, મીરમેશ ચંદ્રદત્તનું નામ અમર છે. આવા સર્વોપરી ઇતિહાસકાર પર અથવા બંકીમબાબુ જેવા ઐતિહાસિક ટીકાકાર (Historical critic) પર આક્ષેપ કરવાનું મન કરવું એ પણ સૂર્ય સામા ધૂળ ઉડાડવા સમાન ગણશે; છતાં એક વિદ્યાર્થી તરીકે શંકાસ્પદ sceptic થવાના હક ગ્રહણ કરી કહું છું. મી. દત્તના વિચારો તમે પૃષ્ઠ ૪૧૪ ઉપર ટાંકો છો કે જેની અંદર બ્રાહ્મણો અને તેઓના શુદ્રોની સાથેના સંબંધમાં વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ તમે પૃષ્ઠ ૪૦૧ ઉપર બંકીમબાબુના શબ્દો ટકે છે. આ બન્ને સમર્થ પુરૂના વચનેના સંબંધમાં મને કહેવાની ફરજ પડે છે કે વચને તેઓએ facts ના
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન છે. કે હેર,
આધારે લખેલાં હોય તેના કરતાં તેઓના મગજ ઉપર present day social reforms ના જે સંસ્કારોની છાપ પડેલી હતી તેનાથી ખેંચાઈ લખેલાં છે. સમર્થ ઈતિહાસકારો yeye mladi fat's angol (Historical facts) a 7412 Niall feelings, sentiments and prejudices થી ખેંચાઈ જઈ શકે તેના પુરાવા તરીકે મી. દત્ત અને બંકીમ બાબુના બ્રાહ્મણો પરના આક્ષેપો બ્રાહ્મણ વકીલે (advocates) બહુ સારી રીતે આપી શકે એમ હું માનું છું. મહાવીર અને બુદ્ધના સમયની બ્રાહ્મણસ્થિતિ હજુ સુધી નિષ્પક્ષપાતપણે ચિત્રાએલી હોય એમ હું માનતા નથી. એમ માનું છું કે, મધ્યકાળમાં બ્રાહ્મણોએ શુદ્રો પ્રત્યે દાખવેલા સંકુચિત પરિણામો-અધ્યવસાયની જે અસર મી. દત અને બંકીમના સમયમાં દષ્ટિગોચર મિશ્નરીઓના પ્રયત્નઠારા થઈ તેની છાપ તેઓ ( આ બન્ને પુરૂષ ) ઉપર પડેલી હેઈ તેઓએ બુદ્ધ અને મહાવીરના સમયમાં પણ એવા જ પ્રકારની સ્થિતિ હતી એમ જણાવ્યું છે. જે તેઓની સામે બ્રાહ્મણવર્ગને ઈતિહાસી વકીલ હેય તે તેઓને બ્રાહ્મણમાર્ગ પર કરેલી ટીકાઓ facts કરતાં sentimental તરીકે સ્વીકાર્યા વિના બીજો છુટકે ન રહે.
તમને એક નવાઈ જેવો મારો ખ્યાલ લાગશે કે, બ્રાહ્મણેએ જૈને ઉપર આક્ષેપ કરતાં જે એમ કહેલું જણાવવામાં આવે છે કે, મારમાર કરતો હાથી આવતો હોય તે પણ જૈનમંદિરમાં ન જવું; તેથી એમ સાબીત થાય છે કે, બ્રાહ્મણ પિતાને તેથી વધારે દુભાએલા માને છે. હું બ્રાહ્મણવર્ગને કહું છું કે, તમને ખરી રીતે જૈનોએ દુભાવ્યા નથી; જે તમને ખરેખર કેઈએ પણ દુભાવ્યા હોય તે તે presentday socialreformers છે.
તમે પુષ્ટ ૪૨ ઉપર મીસીસ એની બેસંટના ભારતની ધર્મભાવના વિષેના વિચારે ટકે છે. એ વિચારો એક ભારતવાસી તરીકે મને બહુ મીઠાં લાગે છે; પણ મારે તમને કહેવું જોઈએ કે, મીસીસ બેસંટના વિચારોને પણ તે એક પ્રમાણ (authority) તરીકે ન ગણું, કારણ કે તે એક લેખક છે, પણું ઇતિહાસકાર નથી. જો કે આ તમાએ પૃષ્ટ ૪૦૨ ઉપર ટાંકેલ મીસીસ બેસંટના વિચારો અત્યારની શોધખોળાપર રચાયેલા ઈતિહાસ જોતાં કેટલાક દરજજે સત્ય છે એમ મારે કહેવું જોઈએ. પણ તમને એક પરસ્પર વિરોધ આવે તેવી સ્થિતિ, જુદા જુદા ઇતિહાસકારો અને લખનારાઓના વિચારોની ગુંથણ કરતાં ઉભી થઈ છે એ લક્ષમાં આવ્યું છે? તમે પુષ્ટ ૩૮૮ ઉપર ઈ. સ. પૂર્વેના ૭ મા સૈકાની સ્થિતિ ટકે છે અને ૪૨ પૃષ્ઠ પર મીસીસ બેસંટના વિચારોમાંની સ્થિતિ ટાંકે છો એ Parnyeologically પરસ્પર વિરોધી લાગતી નથી ?
તમારા બહુ મેહેનતવાળા આ વિષયના સંબંધમાં વિચારે લખતાં જેટલું લખવા ધારીએ તેટલું લખી શકાય તેમ છે, પરંતુ હું તેટલું લખી શકું તેમ નથી. મેં માત્ર થોડાક મુદ્દાઓ ઉપર લખ્યું છે. મેં જે લખ્યું છે તે મને જે અનુકુલ નથી લાગ્યું તે સંબંધી લખ્યું છે. તમારા લેખમાં મને અનુકુલ એવું પણ ઘણું છે. પરંતુ અનુકુલતા બતાવવાથી જે મુદાઓમાં અવકાશની જરૂર છે તે મુદ્દાઓ એમને એમ પસાર થવા દેવા એ યોગ્ય ન કહેવાય. '
મેં મી. દત્ત જેવા સર્વોપરી ઇતિહાસકાર ઉપર sentimentalism ની અસર
Page #29
--------------------------------------------------------------------------
________________
અમારો પરિચય
:
હોવાનો આક્ષેપ કરવાનું સાહસ કર્યું છે, પરંતુ હું એક વિદ્યાથી પણ તે sentimentalism ની અસરથી મુક્ત નથી. મુક્ત ન હોઈ શકું. શ્રી મહાવીરના જીવનચરિત્ર લખવા સંબંધી હું પણ કેટલેક દરજે sentimentalism ની અસર તળે છે. ઈતિહાસની દષ્ટિએ જોઉં છું તે મહાવીર પ્રભુનું જીવનચરિત્ર આલેખાવું જોઈએ. જોકકલ્યાણની બુહિએ જ્યારે વિચાર કરું છું ત્યારે એમ લાગે છે કે, તે ન લખાવું જોઈએ, કારણ કે કદાપિ પણ મહાવીરનું યથાર્થ જીવન આલેખી નહીં શકાય, અને યથાર્થ આલેખી ન શકાય તે પછી તેને એક પરમાત્મા તરીકે જગત માનતાં હોય તેને બદલે એક સમર્થ વિદ્વાન તરીકે માનતાં થાય એ દેખીતું છે; અને તેમ માનતાં થવા દેવાં એ માર્ગના આયુષ્ય અને લેક કલ્યાણની દષ્ટિએ ઉપકારક ગણાય ? તમે મિત્રોને હું પૂછું છું કે, આપણું જેવાં બાળકો મહાવીરને જે રીતે ચિતરશે તેથી જગત મહાવીરને એક પ્રભુ તરીકે માનવાને બદલે એક આપણુ જેવા સામાન્ય મનુષ્યોમાંના એક વિદ્વાન તરીકે માનતાં નહીં થાય ?
- તમારા વિષય પર મારા વિચારો જે પદ્ધતિએ મેં દર્શાવ્યા છે તે પદ્ધતિ તમને કેવી લાગશે તે વિષે મને શંકા છે. આ પદ્ધતિ રાખવાને મારે એકજ હેતુ છે અને તે એકે, આપણું લેખકેમાં original criticism લખવાની કળા પર લક્ષ ખેંચાય. આ વાક્યને મારે કેઈ દાંભિકપણું (hypocracy) તે નહીં કહે ?
આટલેથી પૂરું કરું છું. શરીરની સ્થિતિ એવી અવ્યવસ્થિત રહે છે કે તેના પર વધારે બે લાદવો એ તેને ત્રાસ આપવા જેવું છે.
મહાવીર અંકના સંબંધમાં મેં પૂર્વેના પત્રમાં લખેલ વિચારો અથવા આ વિચારે તમારે હેરલ્ડમાં પ્રકટ કરવા હોય તો કાઈ સ્થળે વાક્ય રચનાદોષ હોય તે જોઈ જશો.
એજ વિનંતિ ખુશીમાં ચાહું છું. જ વવાણીયા. તા. ૧–૧૮-૧૪
લી. મનમુખ રવજીભાઈના પ્રણામ. આપને ખાસ અંક મળ્યો, ઘણો સાર અંક નિકળ્યો છે. “ મહાવીરને સમય ” એ લેખ એક ઉપયોગી લેખ છે. જૈન સમાજ સેવા પરત્વે આપને પ્રયાસ સ્તુત્ય, અનુકરણીય છે. પાલી. (મારવાડ ) ભા. વ. ૫.
-પંડીત બેચરદાસ The Mahavira number of the Herald is very well edited and is full of precious articles. It is not flattering appreciation and-roverance when I say that of all the uptodate published Jain monthlies-these two numbers of your priceless Herald are par excellence.
To write out the Life of Bhagwan Mahavira has now become quite easy. I wish we could not marshall together all the facts and figures in a book-form and have in blank verse
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વે. કા. હેડ.
(English) a connected life of Vir Prabhu. The Life of Buddha as versified by Arnold entitled the Light of Asia' in Blank verses is read all the world over. When will the time come when the life of our Lord will be so read. Thoughts are welling up from the fountain of Soul-It will surely seek its level-I am enjoying both the numbers of Herald and so are my other friends.
Shanti Kunj, Allahabad.
૪
—Kumar Devendra Prasad.
અંકના ગુજરાતીભાગમેં વાંચ્યા છે. ખાસ કરીને આપના લેખા ધ્યાનપૂર્વક વાંચ્યા છે. તત્ત્વજ્ઞાન અને ઐતિહાસિક દૃષ્ટિથી જૈનસાહિત્યનું અવલોકન કરીને હેરલ્ડના વાચકાને તેની પ્રસાદી ચખાડવા આપે કરેલેા પ્રયાસ ધન્યવાદને પાત્ર છે. મહાવીર સ્વામીના સમયની ધાર્મિક પરિસ્થિતિમાટે આપે વિદ્વાનેાના વિચારેા જડીને જે ભવ્ય આલેખન કર્યું છે, તે જેમ તે સમયને લાગુ પડે છે તેમ હાલના સમયને પણ ધણી રીતે લાગુ પડે તેવું છે અને એ વિચારા જેટલા બ્રાહ્મણ ધર્મીઓને જાણવા જેવા છે તેટલાજ જૈનધર્મીઆને પણ જાણવા જેવા છે.
આપના અંક આપની વિદ્વત્તા અને ઉચ્ચાભિલાષાના આદર્શરૂપ છે.
એક જૂદીજ વાત આ પ્રસંગે આપને કહેવાનું મને મન થાય છે. સામાન્યરીતે હરકેાઇ ગ્રંથકાર પોતાના નાયકને સર્વગુણુ સંપૂર્ણ અને સર્વ દોષ રહિત બનાવે છે. ધર્મસંસ્થાપકને માટે એ રૂઢિના અતિક્રમ થાય છે ને તેમને મહાપુરૂષ, દૈવી પુરૂષ, અવતારી પુરૂષ, સર્વજ્ઞ, તીર્થંકર એ નામ આપવામાં આવે છે. એમની જાતને માટે આ પ્રમાણે થયા પછી તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતા માટે યેાગ્યતાના વિચાર કરવાની જગાજ રહેતી નથી. જેઓ તેમને માને છે-પૂજે છે તેઓ તેમને સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને એવા ખીજા મનસ્વી ગુણાવાળા માને છે અને એમના વાકયને વેદવાકય–પ્રમાણભૂત વચન માની લેછે. જે તેમને માનતા નથી, તેએ તેમનાથી અત્યંત ખેદરકાર રહે છે તે એમના મતસિદ્ધાંતને ભ્રમરૂપ, પાપરૂપ માની તેનાથી અભડાતા હૈાય તેમ તેના અત્યંત અનાદર કરે છે. ભાપણા જેવાઓને માટે આ બધા વચ્ચેથી કંઇ મધ્યમ માર્ગ ના નીકળે ?
હું લેાકાને ભૂલી જતા નથી. આપણે લોકાને દારવીએ તેના કરતાં લેાકા આપણને વધારે દેરવે છે. આપણે જરા ચેં ચૂં કરવા જતાં આપણને, નાસ્તિક, નિન્દ્વવ કે ભયંકર રાક્ષસ જેવા ઠરાવી દેતાં લેાકેા વાર કરે એવા નથી એ હું જાણું છું, પણ મને લાગે છે કે આપણે આ પરિસ્થિતિ વચ્ચેથી પણ આપણા રસ્તા કાઢી શકીએ.
આપ એજ રસ્તા લે એવું આપના લેખ જોતાં લાગે છે, ને તેથીજ આપને એ વિચારાની દૃઢતાને આ ઈસારા કર્યા છે.
નાગરકુળિયા. સુરત ભા. વ. ૐૐ
—મણિલાલ કારભાઈ વ્યાસ.
Page #31
--------------------------------------------------------------------------
________________
અમારો પરિચય
૨૫
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ” ના તંત્રી યોગ્ય–“ શ્રીમન મહાવીર સચિત્ર અંક,” “કોન્ફરેન્સ હેરલ્ડ” તરફથી તમારા તંત્રીપણું નીચે પ્રગટ થઈ મને મળ્યો અને તે વાંચતાં મને જે હર્ષ અને લાગણી, ઉત્પન્ન થયાં છે, તે આ પત્ર મારે ફતે, તમને મુબારક બાદી આપતાં જણાવું છું, પણ એટલું કહેવું જરૂરનું છે કે આ પત્ર મારફતે એ હર્ષ તથા લાગણી પૂરેપૂરા દર્શાવાય એમ નથી અત્યાર સુધીમાં જૈન કેમ તરફના પ્રગટ થયેલા અનેક પુસ્તકો અને માસિક મેં વાંચ્યાં છે, અને કેટલાક ખાસ અંક પણ વાંચ્યાં છે, પણ તે સર્વેમાં “ શ્રીમન મહાવીર સચિત્ર અંક ” મને સર્વોપરી માલમ પડે છે. આવી રીતની “ શ્રીમન મહાવીર સ્વામી ” સંબંધીની હકીકત એકજ પુસ્તક આકારે અગાઉ કોઈપણ તરફથી પ્રગટ થઈ નથી એમ હું ધારું છું, અને મારી માન્યતા પ્રમાણે તે સત્ય છે. એ અંકમાં નીચલા લેખો તે ખાસ ધ્યાન ખેંચનારા અને જેને સિવાય જૈનેતરોને ખાસ વાંચવા લાયક છે, એમ મને જણાય છે
M, Guerinot's Introduction to His Eassy on Jain Bibliography.
Translated by Khushal Talakshi Shah.
B. A. B. s. o. Bar-at-Law. Some Distinctive features of Lord Mahavir's Teaching (Sushil).
મહાવિર સ્વામીની છવાસ્થાવસ્થા (મુનીશ્રી રત્નચંદ્રજી ) મહાવીરને સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર. ( તંત્રી ).
ખાસ કરીને પ્રોફેસર M. Guerinot ને અને છેલ્લાં તંત્રીને લેખ સમજુ અને અભ્યાસીઓ માટે ઘણજ અગત્યના છે અને મને એમ લાગે છે કે છેલ્લા તંત્રીના લેખમાં જે શોધખોળો અને બોહળા વાંચનના પરિણામરૂપે જે કાંઈ લખવામાં આવ્યું છે તેવું કદાચ જ કોઈ માસિકમાં અગાઉ પ્રગટ થયું હશે. એ લેખ માટે હું તમોને ખાસ મુબારકબાદી આપું છું અને ઈચ્છું છું કે તેને ફેલાવો જૈનેતરોમાં કરવા માટે તમો સારી રીતે પ્રયત્ન કરશો. જૈનધર્મ માટે, તેના સિદ્ધાંત માટે, અને જેનોના તીર્થકરે માટે જૈન કેમ તેમજ જૈનેતરમાં એટલી બધી અજ્ઞાનતા પ્રવર્તે છે કે જે તે નાબુદ કરવા માટે પ્રયત્ન કરવામાં નહિ આવશે તે જે કાંઈ માનવાયોગ્ય સત્ય છે તે પણ દબાઈ જશે અને જે ખોટી માન્યતાઓ અત્યાર અગાઉ જાણે અજાણે ચાલે છે તેને મોટો કે મળશે. એ કારણથી, ખરું સત્ય બહાર પડવાની જરૂર છે, અને તે આવા લેખો મારફતેજ થઈ શકે, આપણે બીજા માસિક તેમજ “ કોન્ફરેન્સ હેરલ્ડ ” ભવિષ્યમાં આવાજ લેખો પ્રગટ કરે છે અને તેનો ફેલાવો જેનો તેમજ જૈનેતરમાં કરે તો, ઉપર દર્શાવેલી આશા કાંઈક અંશે પાર પડશે. “ કોન્ફરેન્સ હેરલ્ડ” ને તે ખાસ આવાજ લેખો આપ જેવા વિદ્વાનના તંત્રીપણું નીચે પ્રગટ કરવાની મોટી આવશ્યકતા છે કેમકે એ માસિક જૈન કામના એક ઘણું મોટા ભાગનું વાજીંત્ર છે. હું એક બીજી સુચના અત્રે કરીશ, તે એકે “ સચિત્ર અંક” ને છેલ્લો લેખ “ મહાવીરનો સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર ” ખાસ જુદા પુસ્તકના રૂપમાં, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી જૈન ભવે. કૅ, હેર, પ્રગટ કરી, જૈન તેમજ જૈનેતર વર્ગમાં ફેલાવવા તમે પ્રયત્ન કરશો તો જૈનકામની મોટી સેવા બજાવેલી ગણાશે. ભવિષ્યમાં આવા સારા લેખ “ હેરલ્ડ ” માં દાખલ થાય એવી પ્રવૃતિ થશે તે તમારા તંત્રીપણુનું સાર્થક થશે. મુંબઈ ૭–૧૧-૧૪.
જવેરી સાકરચંદ માણેકચંદ હેરલ્ડને પ્રથમ અંક વાંચતાં અતી આનંદ થયો છે. આપે બહુ સારો ઉદ્યમ કરેલ છે. શાસનસેવા સારી થઈ છે. હાલ જે પુસ્તક ( છેલ્લે પુરવણીનો અંક) આવ્યું • છે પણ પુસ્તક વ્યવસ્થાના કામમાં છું માટે અવસર મળશે ત્યારે વંચાશે પણ આપને ઉદ્યમ સ્તુતિપાત્ર છે. ધર્મોન્નતિમાં વધારો કરી પત્રદ્વારા આનંદ આપશે.
' ટપાલની છાપ. ૨૦ નવેં. ૧૪. – પ્રવર્તક મુનિશ્રી કાતિવિજયજી,
“ Yes, I have gone through both the special issues of your journal. Many of the articles have been written with ability, thought and insight. I have learnt from them much. My reverence for Mahavir has increased.
It has given me immense delight to see that your graduates are now seriously investigating their religion and coordinating it to modern conditions.
Your own articles have been very interesting to me. You have taken great pains in compiling them. The presentation is very attractive and impressive. You command a very forci. ble, entrancing, fluent style. As a non-Jain I very often have to stumble at the Jain terminology scattered broadeast in your contributions.
There are certain points in your bistorical review of Mahavir's age, to which I take objection. But they can be better discussed only when we meet personally.
I feel that Jain chronology should be adjusted not from Mahavir downwards but from to-day upwards. The former attempt will encounter many showls and pitfalls. We must trace Jain History with the help of inscriptions, coins, documents and literary records.
Had you attached a map to your article on the geography of Mahavir's age, your labours would bave been appreciated by the visual help thus afforded by it. Poona 27 Nov. 1914. – Ranjitram Vavabhai Mehta B. 4.
Page #33
--------------------------------------------------------------------------
________________
રd
inns
સ્વીકાર અને સમાલોચના
સ્વીકાર અને સમાલોચના. જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય-લેખક રા. મણિલાલ બકેરરભાઈ વ્યાસ, પૃ. ૬૦ કિં. ૪ આના ) આ નામનો નિબંધ ઉક્ત લેખક મહાશયે સં. ૧૫૬૮ માં પાટણના જૈન મુનિ શ્રી લાવણ્યસમય ગણિએ રચેલ વિમલ પ્રબંધને તૈયાર કરી થોડા સમયમાં બહાર પાડે છે તેની પ્રસ્તાવનારૂપે છે. અને તેમાં આ ઉપઘાત તરીકે “ જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય એ યોગ્ય અભિધાનથી પ્રસિદ્ધ કરેલ છે.
* પ્રથમ આના મુખ્ય બે ભાગ પાડવામાં આવ્યા છે- ૧ ) ગુજરાતી ભાષાના ઈતિહાસ પર સિંહાવલોકન, (૨) લિપિ. ભાષા સંબંધે બેલતાં મૂલ “ વૈદિક ભાષા પછી અપભ્રષ્ટ થયેલી વૈદિક ભાષા વધારે ભ્રષ્ટ થતી અટકાવવા પાણિનિ મુનિએ વ્યાકરણથી નિયમબદ્ધ કરી સુધારેલી ‘ સંસ્કૃત ભાષા, ” પછી વખત જતાં જુદા જુદા પ્રાન્તની ભાષા જુદું જુદું વલણ લેતી ગઈ અને તેને પ્રાંત કે પ્રજાના નામ પ્રમાણે જુદા જુદા નામે ઓળખાતી થઈ. સંસ્કૃતભાષા ગ્રંથભાષા તરીકે અને પ્રાકૃતભાષા લેકની મૌખિક પ્રચલિત ભાષા તરીકે વ્યવસ્થિત થઈ. પ્રાકૃત ભાષાનું વ્યાકરણ રચાયું. જૈન પ્રાચીન સાહિત્ય પ્રાતમાં હતું તેથી તેને જૈન ભાષા કહેવી એ અજ્ઞાન છે કારણકે જનભાષા એવું કોઈ પણ ભાષાનું નામ છે કે હોઈ શકે એમ નથી. સ્થાનભેદથી પ્રાકૃતભાષા જુદાં જુદાં નામે વ્યવહરાતી થઈ-મથુરાની આસપાસની ભાષા શરશેની, મગધની માગધી, આસામ અને નેપાળ તરફની પિશાચી એમ ભાષાનાં નામ પડયાં.
જેનના છેલ્લા તીર્થંકર શ્રીમન મહાવીર ૨૪૪૦ વર્ષ પહેલાં થઈ ગયા અને તેમનો ઉપદેશ મગધ દેશમાં અને તેની આસપાસ હોવાથી મુખ્ય જન ભાષા–નામે માગધીમાં થયા હતા. અને તે ઉપદેશ વિક્રમ સં. ૧૧૦ માં લેપબદ્ધ થયે અને તેથી ઉક્ત ઉપદેશ કે જે માગધી ભાષામાં હતા તે સં. ૫૧૦ ના સમયની ભાષાથી ઘટનાયમાન થયે, તેથી મૂલ માગધી સ્વરૂપ અખંડ ન રહ્યું અને તેથી જૈન સૂત્રોની ભાષા અર્ધ માગધી” છે એમ શ્રી હેમચંદ્રાચાર્યે જણાવ્યું તે યોગ્ય જ છે.
જેનેએ ભાષાના વિકાસમાં એટલો બધો અપૂર્વ ફાળો આપ્યો છે કે જેનું સ્વરૂપ અને પ્રમાણુ હજી ગુર્જર વિદ્વાનોથી અપરિચિત-અજ્ઞાત છે. આના કારણે પક્ષપાત, રાગ કે દુષબુદ્ધિ, શોધખોળની ખામી, અથવા જૈન સાહિત્યને પ્રેમદષ્ટિથી અભ્યાસ કરવાને અભાવ, તથા જૈનસાહિત્ય પૂર્ણ વિવેચન અને સંશોધન પૂર્વક સવેળા નહિ પ્રગટ થવાની બિના થોડેઘણે અંશે હોવાં જોઈએ એમ જણાય છે; પરંતુ રા. મણિલાલે આ નિબંઘમાં એટલો બધે નિષ્પક્ષપાત અને પ્રેમભાવ રાખ્યો છે કે તેમના નિર્ણયમાં ઘણી સત્યતા અને વાસ્તવિક્તા ઘણું સ્થળોએ પ્રતીત થાય છે. સાક્ષર શ્રી નવલરામ જે નિર્ણય પર આવેલ છે તે જ નિર્ણય પર રા. મણિલાલ આવેલ છે. નવલરામ ભાઈ કહે છે કે – “ જૂની ગુજરાતીમાં જેન કે વેદમાર્ગીનો કાંઈ ભેદ ગણવાને નથી –પણ એથી ઉલટું હાલ ( એ કાળે ) ગરજીઓ જે ભાષામાં ગ્રંથ લખે છે તેજ ભાષા આખા ગુજ.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન છે, કહેર
w
oon
રાત પ્રાંતની જનભાષા હતી એ વિચાર શજલાલ શાસ્ત્રીએ પોતાના એક ગ્રંથમાં સાફ જાહેર કીધે છે, અને જે જે વિદ્વાને જૂની ગુજરાતીનું અવલેકન કરે છે તેને પણ એજ વિચાર થયા વિના રહેતો નથી.
આ સાથે સરખાવો મણિભાઈનું કથન –
* જે ભાષા એ કાળના બ્રાહ્મણ લકેની છે તેજ ભાષા એ કાળના જૈન કવિ. એની છે. ”
આમ વસ્તુસ્થિતિ હોવા છતાં કેટલાક જૈનેતર વિદ્વાનોએ જૈન પ્રાચીન ગુજરાતી ભાષાને સાંપ્રદાયિક, અશુદ્ધ, મારવાડી આદિ અન્ય ભાષાથી મિશ્રિત અને સંકર પામેલી ગણું તેની પ્રત્યે ઉપેક્ષા, અનાદર બતાવે છે (જૂઓ બૃહત કાવ્ય દેહનની એક ભાગની પ્રસ્તાવના અગર કવિ દલપતરામે સંગ્રહેલ કાવ્યદેહનની પ્રસ્તાવના ), આમ છીટ બતાવવાથી કદિપણ નિષ્પક્ષપાત બુદ્ધિ કે પ્રેમભાવ રહી શકતું નથી; વળી જૈનોએ પિતે તેઓની પ્રાચીન ગુજરાતી ભાષા તે કાળની ભાષાથી અથવા જેનેતર સાહિત્યની ભાષાથી ભિન્ન છે એમ કદી પણ જાહેર કીધું નથી; અને વળી એવું તે સ્વને પણ જેનોએ માનેલું કે મનાવેલું નથી કે તેવી ભિન્નતા (કે જે વસ્તુતઃ નથી અને સ્વીકારેલી પણ નથી ) જણાવી તેને માટે માન ( credit) ખાટયું હેય.
આમ છતાં સા. શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી જેવા વિદ્વાન પણ આજ નિબંધની સમાલોચના મૅડને રિવ્યુ નામના સુપ્રસિદ્ધ અંગ્રેજી માસિકમાં ( જુલાઈ ૧૯૧૪) કરતાં જણાવે છે કે –
Its aim is to shew that all who wrote Gujarati, both prose and poetry, in olden times, whether they were Jains or non-Jains, wrote, in the same way and that Jain writers, because they were Jains, are not entitled to any special credit for having written in that way.
જેનોએ ભિન્ન ભાષા લખી હોય અને તે માટે તેમણે માન ખાટયું હોય એવું ભાષાના નિષ્પક્ષી શોધ કરનારને બીલકુલ પ્રતીત થાય તેમ નથી એવું રા. મણિલાલ ભાઈને આ પ્રસ્તાવનારૂપે લખેલ નિબંધ વાંચતાં સહેજ અને સચોટ જણાઈ આવે છે. છતાં તેવું માન ખાટવાનું જેનોને શીરે રા. કૃષ્ણલાલભાઈએ કેમ આરોપ્યું તેનાં કારણ તેઓ જણાવશે તે ન્યાય કઈ બાજુએ ઢળે છે તે સમજાશે, રા. મણિલાલને તથા અન્યને કંઈ જાણવાનું મળી આવશે, અને આ લેખકના પ્રમાણની કસોટી થશે.
લેખકે આ નિબંધ લખવા માટે દીર્ઘ ચિંતન, અતિ પરિશ્રમ પૂર્વક શોધ ખોળ, મનનીય તટસ્થતા પૂર્વક વિવેચક બુદ્ધિનો ઉપયોગ સારા પ્રમાણમાં કરેલ છે એમાં કોઈ જાતને શક નથી–તે દીવા જેવું સ્પષ્ટ છે. અનેક પુસ્તકોમાંથી ખાસ કરી હસ્તલિખિત પુસ્તકમાંથી મંથન કરી જૂના ગદ્યપદ્યના ઉતારા દષ્ટાંત તરીકે આપી ગૂજરાતી ભાષાને વિકાસક્રમ શંખલાબદ્ધ આલેખે છે તે ખાસ ધ્યાન ખેંચે છે, કેટલીક મતભિન્નતા
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને સમાલોચના હેવા છતાં લેખકને આ વિસાભ અને ચિંતનશીલ નિબંધ પૂરો પાડવા માટે પૂર્ણ આદરથી અભિનંદન આપીએ છીએ.
સાહિત્ય-આ નૂતન માસિકને નીકળ્યાં એક વર્ષને નવ માસ થયાં છે અને તેટલાં સમયની તેની કારકીર્દિ તપાસીએ તે ખરે અને જે તે અભિપ્રાય બાંધી શકી એ. નામ પ્રમાણે ગુજરાતી સાહિત્યના વિધવિધ અંગો સંબંધે વિધવિધ વિદ્વાનોના લેખો આવે છે તે ઉપયોગી, મનનીય અને વિચારશીલ હોય છે. ગુજરાતી ભાષાના ઊંચ પંતિમાં મૂકવા લાયક માસિકમાં આ પણ છે અને તેની ખાસ વિશિષ્ટતા એ છે કે અંગ્રેજી સમર્થ મૅડર્ન રિવ્યુની માફક એટલું બધું નિયમિત છે કે અંગ્રેજી માસની ત્રીજી તારિખ પહેલાં આ માસિક ન પહોંચ્યું હોય તો સમજવું કે તે ગેરવલેજ પડયું છે. સમાજના વિષય પર જતાં સુધારક વિચારોનું પૂર્ણપક્ષી આ માસિક છે. પ્રાચીન ગૂજ. રાતી ભાષાના ઉદ્ધાર અર્થે પ્રયાસો ખાસ કરવામાં આવે છે તેના દૃષ્ટાંત તરીકે એક પ્રાચીન પદ્ય કથા, મૂલ, શબ્દાર્થ ટીકા અને વિવેચન સાથે દર અંકમાં આપવામાં આવે છે. આ પ્રાચીન ગુજરાતી ભાષાને એક મહાન અને પ્રબળ ભાગ જૈનીઓએ રચેલ સાહિત્ય છે. એ સ્વીકારી * જૈન સાહિત્ય ” એ નામો વિસ્તૃત અને વિચારશીલ લેખ તંત્રીના પિતાશ્રી રા. બ. હરગોવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળા એ એક અંકમાં આપેલ છે તે જનર્સોલરોએ અભ્યાસી પર ગેર કરવા જેવું છે એટલું જ નહિ પરંતુ તે પર અનેક ચચાં ઉપન્ન કરી તે વિષયને વિશેષ છણવાને છે. દરેક પાનીઆ ( માસિક ખાસ કરીને )માં જે કંઈ ધ્યાન ખેંચવાલાયક તત્રીને લાગે છે તે ટુંકમાં જણાવે છે તેથી તે ચોપાનીઆમાં રહેલ સાહિત્ય પ્રવૃત્તિને અચુક સ્વીકાર આ માસિક કરી તેને મને અભિનંદન આપે છે. આ હૈરછ માસિકને અત્યાર સુધી એક અપવાદ સિવાય તદન વિસારી મૂકવામાં આવ્યું છે અગર તે અભેરાઈ પરજ મૂકવામાં આવ્યું છે તેનાં શું કારણ હોઈ શકતાં હશે તેનો ખ્યાલ અમને આવી ને શકતો હોય તો તંત્રી મહાશય ખ્યાલ આપવા કૃપા કરશે. અમે આ માસિકમાંથી એકાદ બે ઉતારા જૈન સંબંધેના લઈ તેને અભ્યદય ઈચછવા ઉપરાંત વિશેષ સમાલોચના કરી શક્યા નથી તેનું કારણ એ કે કોઈ પણ વસ્તુની સમગ્ર કિંમત તેની સમગ્રતાપરથી થાય તે વિશેષ સારું એમ અમારું માનવું છે. આ સમગ્રતાનો વિશેષ ખ્યાલ તેના એકાદ બે વર્ષના જીવન પરથી વિશેષ આવી શકે તેથી અમે તે મોકૂફ રાખેલ હતી. આ માસિક પિતાને પ્રદેશ, જેટલો વિશાલ રાખ્યો છે તેના કરતાં પણ વધુ વધુ વિશાલ રાખે, ઉચ્ચ ગ્રાહ, અને શર્યના પાઠ, પ્રાચીન અને અર્વાચીનની સંગતતા, અને સુધારાના અખલિત વ્યવહાર વિચારે પૂર્ણ જોશથી બતાવે, એવું તેના અભ્યદય સાથે ઇચ્છીએ છીએ અને આશા છે કે તે અમારી ઇચ્છા પૂર્ણ થવા સાથે ગરવી ગુજરાતી ભાષાના વિધવિધ અંગે ધર્મ, સંપ્રદાય, પક્ષ કે તડાની નિરપેક્ષતાથી પ્રyલ્લ અને ઓજસ્વી થશે.
બુદ્ધ, ધર્મ અને સંધ–કિં. છ આના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની આજ્ઞાથી બદ્ધ ધર્માનુયાયી વિદ્વાન પ્રો. ધર્મનંદ કોસંબીએ મરાઠીમાં ત્રણ ભાષણ આપ્યાં હતાં તે મરાઠીમાં તેમણે જ નિર્ણયસાગરપ્રેસમાં છપાવી ૧૯૧૦ માં ચાર આનાની કિંમતમાં એક પુ. સ્તક આકારમાં બહાર પાડેલ છે. તેમાં જેમ જૈનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન સીક
Page #36
--------------------------------------------------------------------------
________________
WAAAAAAAAAAAAA
શ્રી જૈન , . હા, ચારિત્ર એ રત્નત્રય કહેવાય છે તેમ શ્રાદ્ધ ધર્મમાં બુદ્ધ, ધર્મ અને સંધ એ નામનાં ત્રણ રત્ન કહેવાય છે, તે ત્રણ રત્નપર એક એક વ્યાખ્યાન એમ ત્રણ વ્યાખ્યાન આપેલાં છે. તે ઉપરાંત તેમાં ચાર પરિશિષ્ટ આપેલ છે, ૧ સિગાલ સૂત્રનું ભાષાંતર, ૨ પંચસ્કંધ, અહલ્પદ અને નિર્વાણ, ૩ ચાર આર્યસ અને આર્ય અણગિક માર્ગ અને ૪ ત્રિપિટક ગ્રંથ. આ મરાઠી પુસ્તકનું ઉક્ત પરિશિષ્ટ મૂકીને રા. હરગોવિંદ શામજી પાઠકે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે અને તે રા. જીવણલાલ અમરશી મહેતાએ પ્રકટ કરેલ છે. ભાષાંતર સારું કર્યું છે અને તે જ્ઞાનસુધા નામના માસિકમાં ખંડશઃ આવી ગયું છે અને સાથે સાથે આ પુસ્તક આકારમાં છપાયું છે. આ વ્યાખ્યાન વાંચવાથી બુદ્ધે પ્રસારેલ ધર્મની કેટલીક સુંદરતા પ્રતીત થાય તેમ છે અને જૈન ધર્મના તથા અન્ય ધર્મનાં તો સાથે સરખાવવામાટે તુલનાત્મક રીતે ધર્મજ્ઞાન મેળવનાર અભ્યાસી ઘણું મેળવી શકે તેમ છે. આપણામાં તુલનાત્મક ધર્માભ્યાસ કરવાની ટેવ ઘણીજ ઓછી છે બલકે નથી તે શોચનીય છે; તે તેવી ટેવ પાડી અડગ શ્રદ્ધાવંત થઈ વાંચક ધર્મજ્ઞાનમાં વધારો કરશે. પ્રસિદ્ધ કર્તાને આવા પુસ્તક બહાર પાડવા માટે ધન્યવાદ આપી વિરમીએ છીએ.
મુંબાઈ માંગરોળ જૈનસભા રિપોર્ટ ને હિસાબ સં. ૧૯૬૯-આ સભા ઉપયોગી બની જનસમાજને સારે લાભ આપતી આવી છે એ તેના કાર્યથી તેણે સારી રીતે બતાવી આપ્યું છે, સ્ત્રીઓ અને કન્યાશિક્ષણ શાળા કાઢી સ્ત્રીકેળવણીમાં અગત્યને ફાળો આપ્યો છે. તે સમાના મેંબરોના લવાજમમાંથી નિભાવવામાં આવે છે, તે તેને સ્થાયી કરવાને માટે મુંબઈના સખી ગૃહસ્થોએ તથા બહેનોએ વિચાર કરી ગ્ય વ્યવસ્થા કરી આપવી જોઈએ છે. ધાર્મિક શિક્ષણને વ્યવહાર સ્વરૂપમાં મૂકવા જેવો અભ્યાસક્રમ ગોઠવાયે સારું પરિણામ આવવાની પૂરી વકી છે. પુસ્તક છપાવવામાટેનું હાથ ધરેલું કાર્ય આ વર્ષમાં તે કંઈ પણ થઈ શકયું નથી એમ રિપોર્ટ પરથી જણાય છે. જૈન સમાજની હાલની સ્થિતિ ઘણાં વર્ષોનાં સંકીર્ણ અને સ્થિતિસ્થાપકતા કરતાં પણ પાછાં હઠનારા વલણને લઈને તથા આગેવાનોના અપુરૂષાર્થ અને નિરૂત્સાહને યોગે ઘણી મંદ મંદ ચાલે છે; કયારે ચંચલતાનો સુગંધી વાયુ સપાટાબંધ વાશે તેની ખબર જ પડે તેમ નથી. આથી રિપ૮માં મ્યુઝિયમ, સસ્તાં ભાડાંની ચાલી, હૈપીટલ, સેનેટેરીઅમ, બાળાશ્રમ, ઉદ્યોગ શાળા, જાહેર હૅલ, આદિ સંસ્થાઓ અતિશય જરૂરની હોવા છતાં તે ઉપજાવવાના ખ્યાલ શેખશલ્લી જેવા લાગે છે, તો પણ પ્રયત્ન તે મેળવવા ભાગ્યશાળી હમણું નહિ ૨૫ વર્ષે પણ થઈશું અરા, બધી નહિત એક બે પણ મેળવીશું. આપણે નહિ તે ભવિષ્યની પ્રજા તે મેળવશે !!
સભાના પ્રયત્નથી જૈન મહિલા સમાજ જેવી ઉપયોગી સંસ્થા શરૂ થવા પામી છે. તે કુમળા છોડને પયઃપષણ આપી ઘણી સારી રીતે ઉછેરવાની જરૂર છે, ભાષણ શ્રેણી વધુ સ્થાયી સ્વરૂપમાં રહે તે માટે સારા ભાષણો મેળવી છપાવાની જરૂર રહે છે.
આવી ઉપયોગી સંસ્થા દરેક જૈન મેંબર થઈ તેમજ બીજી રીતે તન, મન, ધનથી સહાય આપશે એવું ઈચ્છીએ છીએ. ' લોહાણા જ્ઞાતિની ઉત્પત્તિ અને તેનો ઈતિહાસ-(યોજક ઠકકર ઉદ્ધવજી તુલસીદાસ તન્ના પ્ર૦ બાપુભાઈ કહાનજી પરિખ તંત્રી-લુહાણું સમાચાર. કિં. પાકાપુંઠાની
Page #37
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને સમાલોચના,
૧-૦-૮ અને કાચાની રૂ. ૧-૪-૦ ) લહાણું જ્ઞાતિ હમણાં સારી પ્રગતિ બતાવી રહી છે. આ જ્ઞાતિનો ચર્ચાત્મક રીતિએ ઇતિહાસ બહાર પડે નહોતે, તેથી તેઓનું મૂળનામ શું હતું, કયા સમયમાં અને કયાંથી તેઓની ઉત્પત્તિ થઈ વગેરે બાબતમાં સમાજ અનભિજ્ઞ હતી. આ પુસ્તકથી તેવી બે ખબર દૂર થઈ છે. વણિક જ્ઞાતિમાં ૧૦૮ ભેદ છે છતાં તે ભેદ કેમ પડયા, તેની પ્રાચિન સ્થિતિ શું હતી ? તેમાં રેટી અને બેટી
વ્યવહાર કેવા સ્વરૂપમાં મૂળ હતો અને હાલમાં દેખાતા ફેરફારનું કારણ શું છે વગેરે છે ઇતિહાસના અભાવે અંધકારની ઉંડી ખાઈમાં પડેલ છે; જ્યારે આ પુસ્તકમાં તેવી બા
બત લુહાણું જ્ઞાતિ સંબંધની ચર્ચા નિર્ણયાત્મક સ્વરૂપમાં આવવા પ્રયત્ન કર્યો છે. લેખક લુહાણું જ્ઞાતિનાજ છે, તેથી કદાચ એવો વિચાર ઉત્પન્ન થાય કે “અહો રૂ૫ અહ ધ્વનિઃતે ન્યાયે લુહાણ જ્ઞાતિને ઉંચે છાપરે ચડાવી તેના ગુણાનુવાદ અને યશગાન જ આ પુસ્તકમાં હશે, પરંતુ જાણીને આનંદ થાય છે કે સત્યાન્વેષણ દૃષ્ટિએ તપાસ કરવાને
જ આમાં પ્રયાસ કર્યો છે અને દંતકથાને દંતકથારૂપે, અનુમાનને અનુમાનરૂપે મૂકી વિચારવાનને વિચાર કરવાનો ખોરાક પૂરો પાડે છે. આ પુસ્તકમાં ખાસ ઐતિહાસિક સાધનો પૂરાં પાડનાર છે. રા. દેવજી ત્રિકમદાસ હાઈકેટે વકીલે જે સહાય આપી છે તે જે ન હતી તે આ પુસ્તક જે રીતે અત્યારે જોઈ શકીએ છીએ તે સ્થિતિમાં તે નજહત.
આ પુસ્તકનું અનુકરણ કરી ગુજરાત વગેરે દેશની સમગ્ર જ્ઞાતિઓને પ્રાચીન ઈતિહાસ અને તેની દંતકથા વગેરે બહાર પડવા તે તે જ્ઞાતિના વિદ્વાન જન પ્રેરાશે, તે ઘણું ઉપયોગી જાણવા જેવું મળી આવશે અને જ્ઞાતિ જ્ઞાતિમાં વધારે સારો એખલાસ અને શાંતિ પ્રસરશે એમ અમારું માનવું છે.
નીચેનાં રિપોર્ટની પહોંચ સ્વીકારીએ છીએ:– ૧-૨ વાંકાનેર પાંજરાપોળ–સં. ૧૯૬૭ અને ૬૮ અને હિસાબ ૩ વાંકાનેર વિદ્યોત્તેજક ચેથા વાર્ષિક સને ૧૯૧૩ રંગુનમાં રહેતા વાંકાનેરવાસી બંધુઓ માસિક રૂ. ૧૪ એકઠાં કરી તેમાંથી વાંકાનેર સ્ટેટના વિદ્યાર્થીઓને ર્કોલરશિપ આપે છે તે પ્રયાસ ઘણો સ્તુત્ય છે.
૪. કાઠિયાવાડ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની અમરેલીની સમાજ એક જૈન બોડીંગ સં. ૧૯૬૯ ઉક્ત “સમાજમાં અમરેલી, કંડલા, દામનગર, બગસરા, ધારી, લાઠી, લીલીયા, કુંકાવાવ, બાખરા અને ચીતલ એ દશ તાલુકા સમાય છે. આ સમાજે છાસઠના આસમાં વકીલ પુરૂષોત્તમ માવછના પ્રમુખપણું નીચે બોર્ડિંગ સ્થાપવાનો ઠરાવ કરી તેમાં ફંડ કર્યું. રોકડા આપનારને ભરેલી રકમનું છ ટકા લેખે વ્યાજ આપવાની સગવડતા કરી આપી. આ ફંડ સારું થતાં-(૮૭૫ રૂનું થતાં ૧-૧૨-૧૧ ને રોજ બોર્ડિંગ ઉઘાડવામાં આવી. હાલ ૩૪ વિદ્યાર્થીઓ છે. તેમાં સમાજના ૨૭ છે કે જેની પાસેથી માસિક સાડા છ અને બહાર તાલુકાના ૮ છે કે જેની પાસેથી માસિક સાડા સાત રૂ. લેવામાં આવે છે, ધર્મક્રિયા અમુક વખતની (સામાયિકાદિ) રાખી છે કે જે પ્રમાણે પરધર્મી પણ માનપૂર્વક વર્તે છે. આવી રીતે પૈસા ઓછા લઈને પણ વિદ્યાથની સગવડતા પૂરી પાડનારી આ સંસ્થાને ઉત્તેજન અને ધન્યવાદ ઘટે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન વે કો, હેડ - - - આમાં હિસાબ, સરવૈયું, ગામવાર વિદ્યાર્થીની તપસીલ, મદદ વગેરે આપેલ છે પણ વિદ્યાર્થીના નામ અને ધાર્મિક અભ્યાસક્રમ, બેડિંગના ધારા, વિઝિટરોના અભિપ્રાય આ
પ્યા હતા તે સંસ્થાની ખરી કિંમત અંકાત. આ માટે તેમજ અન્ય વિગત માટે રાજકેટની દશાશ્રીમાળી અને જન બોર્ડિંગનું અનુકરણ કરવાની ભલામણ કરી આ સંસ્થાનું દીર્ઘાયુષ્ય, અને ઉન્નતિ ઈચ્છીએ છીએ અને આશા છે કે સર્વ સજજને આ ઉપયોગી સંસ્થાને યથાશક્તિ મદદ આપી સ્વકલ્યાણ સાધશે.
જૈન ઐતિહાસિક રાસમાળા ભા. ૧ (કત્તાં મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ.
એલ. બી. પ્ર. અખાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ચંપાગલી-મુંબાઈ). માંડવગઢને મંત્રી પેથડકુમાર. કર્તવ્ય કૌમુદી (મૂલ-મુનિ શ્રી રત્નચંદ્રજી. વિવેચનકાર રા. ચુનિલાલ વર્ધમાન શાહ). સૂ નાવી (જૈન આત્માનંદ સભા.-ભાવનગર) સમક્તિ મૈસુદી રાસ (આઠ કેરી સંપ્રદાય મુનિ સૂર્યમલ કૃત. પ્ર. મેઘજી હીરજી). मासिक मनोरंजन ( मराठी अग्रण्य मासिक. तंत्री काशीनाथ रघुनाथ मित्र.
-કુંવ). દિગંબર જૈન (દિવાળી ખાસ સચિત્ર અંક), પટેલ બંધુ ( દિવાળી ખાસ અંક), ભાર્ગવ (દિવાળી ખાસ અંક ), ભાઈબંધ નવરંગ (ખાસ અંક) વગેરે વગેરે.
નીચેનાની પહોંચ ઉપકાર સહિત સ્વીકારીએ છીએ, A peep behind the veil of Karma by Mr. C. R. Jain Bar-at Law Yoga Philosophy and Karma Philosophy (by the late Virchand
Gandhi). પંર પ્રતિમા સૂત્રાળ (દેવચંદ લાલભાઈ પુસ્તકોહાર ફંડ-મુંબાઈ).
जैन सिद्धान्त भास्कर किरण १-२-३. Rules and Regulations of the Shri Jaina Siddhanth Bhavan.
Page #39
--------------------------------------------------------------------------
________________
શિક્ષક
સંસારનું કલ્પવક્ષ.
મનુષ્યના મનોરથ કલ્પવૃક્ષ પુરા કરે છે, તેમ લોકેાના નીરોગી થવાના મનોરથે અમારી રાર+
ન + + + રસન્ન
સુ
આતંકનિગ્રહ
Xezerszerz
ઋઋચ્છઋચ્છઋ૭૭૭
થી પુરા થાય છે. આ વાત આજ ૩૪ વર્ષ થયાં પુરવાર થઈ ચુકી છે. વીર્યવિકાર, લેહી વિકાર અને અને અશક્તિને મટાડવામાં આ દવા અકસીર છે. કીં. ૧ ડબીને રૂ. ૧, એક.
વધારે જાણવા માટે અમારું પ્રાઇસલિષ્ટ વાંચો! લખો એટલે વગર પોસ્ટ ખર્ચે મળશે, - વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવીંદજી. - હેડ ઓફીસ -જામનગર-કાઠીયાવાડ
બ્રાન્ચ ઓફીસ-કાલબાદેવી રોડ-મુંબાઈ. કિટ——ળી
GeG>થી
skeaseleasekaaslasekesko
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એ, અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષા.
8
ખાઇ રતન (શા. ઉતમચ’ઇ કેશરીચંદના પત્ની) શ્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા,
ઉપરાંત બન્ને પરીક્ષા તા. ૨૭-૧૨-૧૪ રવિવારે અપેારના ૧-૬ (સ્ટા. ટા.)વાગતાં સુધી મુકરર કરેલા સ્થળેાએ મુકરર કરેલા એજન્ટોની દેખરેખ નીચે લેવામાં આવેલ છે.
સવાલા આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે.
પરીણામ ટાઇમસર બહાર પાડવામાં આવશે. અને ઇનામેા પશુ વખતસર વહેં'ચી
આપવામાં આવશે.
ઠે. શ્રી જૈત શ્વેતાંબર કાર્ન્સ એડ્ડીસ. પાયની–મુ ંબાઇ ન, ૩
માતીચંદ્ર ગિરધરલાલ કાપડી માહનલાલ દલીચ દેશાઈ, ઓનરરી સેક્રેટરીએ. શ્રી જૈન શ્વે. એજ્યુકેશન એ.
જીણુ પુસ્તકાદ્ધાર ખાતું. હસ્તલિખિત પુસ્તકા ધરાવનારાઓને
ઉત્તમ તક.
આ ખાતા તરફથી સર્વને જાહેરખબર આપવાની કે જે જે ગૃહસ્થ, શ્રાવક કે શ્રાવિકા, ગારજી, યતિ આઢિ મહાશયને જૈન હસ્તલિખિત પુસ્તક ગુજરાતી, પ્રાકૃત, સસ્કૃત કે કાઇ પણ ભાષાના ક'મત લઈ આપવાના હશે તે પુસ્તકનાં નામ તથા પુસ્તકની કિંમત લખી માકલાવશે તે તે ચાગ્ય લાગ્યે ખરીદ કરવામાં આવશે. તેમજ જે મહાશય જાતે અગર પેાતાના માગુસદ્દારા પુસ્તક લઇ ખતાવવા આવશે તેની પાસેથી તુરતજ કીંમત નક્કી કરી ચેાગ્ય પુસ્તકો રોકડે લેવામાં આવશે. આ માટે પત્રવ્યવહાર તથા આ સમધી બધી વાતચીત તદ્દન ખાનગી રાખવામાં આવશે. પત્રવ્યવહાર કરવા ઈચ્છતા સજ્જનાએ જૈન કાન્ફરસ હેરલ્ડમા તંત્રી રા. માહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલ એલ. બી. વકીલ હાઇકોટ ને તેના ઘેર લાહારચાલ લાલજી માનસિંગની બિલ્ડિંગ મુંબઇ સાથે કરવા અને વાતચીત માટે મળવું હોય તે ત્યાં તેમને મળવું.
તા. ક. આ હસ્તલિખિત પ્રતાના ઉપયેગ સુયેાગ્ય રીતેજ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
મનુષ્યને મસ્ત બનાવનાર, આઠે પહેાર આનંદમાં રાખનાર, મગજને સુગધીથીથી તર કરનાર,
ર
ચખેલી જસમાન, તે મેાગરાનાં તાજા જુલામાંથી બનાવવામાં આવેલું આ અત્તરનું ફક્ત
ફક્ત આ ત્રણ ચીજ છે. સેન્ટનો મહારાજા ( આટા )
રોજ ટીવા જી અત્તર મોહીની
સુગધી આપે છે.
G
BARARARA
મધુર અને એહક
એ પેાતાને સુગધી પુષ્પાના બગીચામાં બેઠેલા સમજે છે. આ સુગધીને C U
*
એવાતા
* વિશ્વ મોહીની હેર ઑઇલ.
કે જેની બનાવટ નુકશાનકારક તત્વોથી નિરાળી, તે મગજનાં જ્ઞાનત તુને પેષણ આપનારી છે, છતાં સુગંધમાં એક ખરેખર, સુગંધીના ભંડારજ છે કે જે વાપરતાં મગજની મહેનત કરનાર મસ્જતે શાન્ત રાખી નવું બળ મેળવી શકે છે જ્યારે કુમારિકા ને સાભાગ્યવતી યુવતિએ આ તેલ વાપરી પેાતાના માથાના વાળ સુંદર, ચળકતા, છટાદાર ને લાંબા બનાવે છે. કીં. ખાટલી ૧ ના રૂ. ૧-૦-૦. વી.પી. ખર્ચ ૦૪-૦ કીં, ખાટલી ૩ ના રૂ. ૨-૧૦-૦ વી.પી. ૦-૭-૦ દરેક ખાટલી ખાલતાં ઈનામી ચીજો નીકળે છે. નાના દીલખુશ સુગધના દરિયાની
11
રેખા જેટ
ભેળસેળ વગરનું મધુર વાસ આપનારૂં ફક્ત
ક્ક્ત એ ટીપાં એક મ્હોટા મેળાવડાને અહેક મહેક કરી મૂકે છે ને તેથી શોખીન પ્રજા આ
'
జిల్లాల్లో రణ
એકજ સેન્ટ છે. * ઓટો વિશ્વ મોહીની સેન્ટ વાપરવુંપસ કરેછે.
માણેકચાક, અમદાવાદ.
કીં. નાની ખાટલીના રૂ.૦-૮-૦ વચલી ખાટલીના ૨.૦-૧૨-૦ ૦ના ઐસની મેાટી ખાટલીના ૨.૨-૮–૦ ત્રણ ખાટલીના રૂ.૭-૦-૦ સુગંધી કાર્ડ ના એક આના ડઝનના આઠ આના.
સૂચના:—નકલી માલના ભળતા નામથી સંભાળજો, ને દરેક ખાટલીપર દીલ્લીવાળા લાલા મીશનઢયાળ ધરમદાસનું નામ વાંચીને જ ખરીદો.
દીલ્લીવાલા લાલા મીશનચાળ ધરમદાસ અત્તરવાળા.
વિવિધ જાતનાં અત્તરા,-સેન્ટ, સુગન્ધી તેલા,
સુરમા, ગંગા ગુલાબજળ,
શર્ખતા, તે મુખ્મ વિગેરેના વેપારી,
માતીબજાર સુખઈ.
Page #42
--------------------------------------------------------------------------
________________
રૉયલ ટોનીક પાઉડર
કીમત તેલા એકને રૂ. ૧). (રિટેજ માફ) જંગલી પહાડોની વનસ્પતિમાંથી ખાસ અમારા હાથેજ તૈયાર કરેલી આ દવાથી ધાતુ (વિયે)ને લગતા સર્વ પ્રકારના દરદો નાબુદ થાય છે, અને વિર્યને પુષ્ટ બનાવી શરીરમાં ખરી તાકાદ પેદા કરે છે.
આ દવા અમે પોતે જ વેચીએ છીએ, કોઈ પણ દુકાનદાર અથવા ફેરીવાળાને વેચવા માટે આપવામાં આવતી નથી, માટે અમારા સિવાય બીજા કોઈ પાસેથી આ દવા મળી શકશે નહિ.
ઈનામ, કમીશન કે પૈસા પાછા આપવાની, કોઈપણ જાતની લાલચ આપવામાં આ વતી નથી. ફક્ત એક વખત વાપરી ખાત્રી કરે. બનાવનારને અને વેચનાર. છે. ત્રણ બંગલા, ઘાટકોપર–મુંબઈ.
એમ. પી. વીરપુત્ર,
જાહેર ખબર. મેટીકયુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થિઓ માટે મહૂમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક ફંડમાંધી કોન્ફરન્સ ઓફીસ તરફથી એક ઑલરશીપ મેટીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૈથી ઉંચે નંબરે પસાર થનાર, તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલે સૌથી વધુ માકર્સ મેળવનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થિને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. એ સ્કોલરશીપનો લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થિઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૩૧ મી જાન્યુઆરી ૧૯૧૫ સુધીમાં અરજી કરવી. છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ' ) (સહી) કલ્યાણચંદ શોભાગચંદ જ ઓફીસ.
રેસીડન્ટ જનરલ સેક્રેટરી, પાયધૂની, મુબાઈ નં ૩, J , શ્રી જૈનવેતાંબર કોન્ફરસ.
નવા થનાર ગ્રાહકને સૂચના. હમણું ગયેલા પર્યુષણમાં ૨૪૦ પૃષ્ઠને શ્રીમન મહાવીર સચિત્ર અંક આ પત્રને કાઢેલ છે તે મહાવીરના જીવન, એક ગ્રંથ સમાન છે, એટલું જ નહિ પરંતુ તેમાં કાર્ય અને ઉપદેશ સંબંધે આવેલા વિધ વિધ ઉપયોગી વિષયે એટલા બધા વાંચવા વિચારવા યોગ્ય છે કે જેના વિષે અનેક વિદ્વાનોના સુંદર અભિપ્રાયો અત્યારસુધી આવી ગયા છે. આ અંકની કિંમત આઠ આના છે. અને હવે તેની નકલ ઘણી થોડીજ બાકી છે. જેઓ નવા ગ્રાહક થશે તેઓને તે અંકની જુદી કિંમત ન લેતાં તે લાભ આપવામાં આવશે, માટે આ પત્રને ઉત્તેજન અર્થે, આ પત્રના આધાર શ્રી કોન્ફરન્સ દેવીને સહાય આપવા અને આત્માને લાભ આપવા અર્થે દરેક સુજ્ઞ જૈન ગ્રાહક તરીકે નામ મોકલવા અને બીજાને ગ્રાહક બનાવવા તત્પર થશે, એવી અમે ખાત્રી રાખીએ છીએ. c/o “ જૈન કોન્ફરન્સ ઑફિસ- પાયધુની.
“કેન્ફરન્સ હેરલ્ડ,”
Page #43
--------------------------------------------------------------------------
________________
જનસમાજને ફાયદાકારક ચેતવણી.
હુજારા ગ્રાહકાની ખાત્રીવાળી ૮૦ વરસથી સંપુર્ણ માન પામેલી અને ભરાસાદાર ચાખ્ખી ચાંદીના દાગીના વેચવાની જીનામાં જીની પેઢી.
ગ્રાહકોને ખાસ અગત્યની સૂચના.
").
અમદાવાદના ખજારમાં આજકાલ ચાંદીના દાગીના વેચનાર અનેક વેપારીએ છે. છતાં અમારી દુકાન માં દરેક જાતના દાગીના ખાસ જસ્તીથી ઝાળેલી તથા ઘુઘરીએ ખાંધવાના વાળા તે પણ ચાખ્ખી ચાંદીનેા પાકીગેર’ટીથીજઆપવામાં આવે છે. ભાવમાં ગાવાની ખીલકુલ ધાસ્તી રહેતી નથી માટે એકવાર પધારવા વિનતિ છે.
ચાખી ચાંદીના દા– ગીના બનાવનાર તથા વેચનાર.
પંચાલ ભુલાભાઇહરીચંદ
ઠે. માંડવીની પેાળમાં લાલાભાઇની પાળમાં ધર ન, ૨૨૧૪,
અમદાવાદ.
Page #44
--------------------------------------------------------------------------
________________
સની દવા અમારા દવાખાનામાં, એ જીવલેણ દરદથી પીડાતા કે
પણ દર્દીને, પહેલા ચાર દિવસ સુધી બીલકુલ મફત
અમે આપીએ છીએ. દરેક દરદીને એક વખત
“આવી જઈને ખાતરી કરવાની અને મજબુત ભલામણ કરીએ છીએ. આ રોગની ત્રાસદાયક વેદનામાંથી, વગર વાહડકાંપે બચવા માટે, અમારી “ અર્જેન્તક” દવા બીનહરીફ છે. તેનાથી અંદરના કે બહારના ગમે તેવા હરસ, મસા, ચસ્કા, દુખાવે, અગન વગેરે તાબડતેબ દુર થઈ લેહી વગેરે બંધ પડી દરદ જડમૂળથી નીકળી જાય છે. ખાવાનીદવા રૂ. ૧૫). લગાડવાની દવા રૂ. ૫).
સલાહ મફત.
કોઈપણ જાતના દરદ–ગથી કંટાળેલાં સ્ત્રી પુરૂષને અમે ખાસ એલતેમાસ કરીએ છીએ કે તેઓએ પોતાની વીગતવાર હકીકત અમને વગર ઢીલે લખી મોકલવી. જે મલવેથી અમારા જુના જાણીતા અનુભવી સ્પેશ્યાલીસ્ટ ડાકટર ચાંદલી આ તેઓના કેસ ઉપર ઘણું જ સંભાળ ભર્યું ધ્યાન આપી તેઓને સંપુર્ણ દવા અને ઈલાજની સલાહ બીલકુલ મફત પુરી પાડશે. લખવા કરતાં જે બની શકતું હોય તે રૂબરૂમાં મલવાથી વધારે ફાયદે થઈ શકે છે. સઘળે પત્રવહેવાર હંમેશાં બીલકુલ ખાનગી રાખવામાં આવે છે. અમારું ત્રીમેન્ટ એક વખત જરૂર અજમાવી જોજે. - “બાશાહી સકતી અસલ અને સાચી નામદાર સરકારમાં
* રજીસ્ટર થએલી નબર ૨૨૯ ની તે એકલી ડાકટર ચાંદલીઆનીજ બનાવટ છે. અને એ બાબતને અમારા જાહેર ચેલેજ ફતેહમંદ નીવડયા છે તે સઘળા જાણે છે. માટે નકલીયાત દગાખે-- રની ધળ જેવી બનાવટેથી ઠગાતા નહીં. પણ ખરી ડાકટર ચાંદલી આનીજ “બાદશાહી યાકુતી” વાપરીને દરેક જાતની નબળાઈ દુર કરે, ઢીલાં પડી જ્ઞાનતંતુ અને નસેને સતેજ થવા દેઓ, ચેહરે ગુલાબી બનાવે, ઉપરાંત કમર નસોમાં નવું લેહી અને વીર્ય ભરીને શરીરમાં જુવાની ને ઉત્સાહને જાથકને ઝરે પેદા કરે અને સસં૨ સુખને લાહ લઈ મનની મુરાદ પાર પડે. કીંમત ૪૦ ગળીની ડબી ૧ ના રૂ. ૧૦).
ચાંદલીઆ કુ.
૨૮ કાલબાદેવીમુબઇ. -
Page #45
--------------------------------------------------------------------------
________________
अभिधानराजेन्द्र. (माकृत ! मागधी ) भाषा का बृहत्कोश ) प्रथम द्वितीय, और तृतीय भाग छपकर तैयार है ! दीर्घदर्शी विद्वान लोग सर्वदर्शस्थ सदसन्मन्तव्य विषयके अन्वेषणमें दत्तचित्त होते हैं इस लिये हो क्या ? उसी जिज्ञासारूप चिंता विरसनदी को आनन्दसुरसनदी बनाने के लिये और आर्यावर्तमें अज्ञात-अदृष्ट-अश्रुत-अर्द्ध मा. गधी ( प्राकृत ) भाषाका संस्कृतभाषाके समान प्रचार करने के लिये, तथा प्राकृत-भाषामय अपरिचित जैनधर्मके गूढ तत्वों को सरल रीतिसे प्रचार कर सर्व साधारणोंको उपकार पहुचानेके लिये परम कारुणिक कलिकालसर्वज्ञकल्प, श्री सौधर्मबृहत्तपागच्छीय, भट्टारक श्री श्री १००८ ' श्रीमद् विजयराजेन्द्रसूरीश्वरजी महाराजने अपने जीवन महीरुहके अमर फलकी तरह अंदाजन चार लक्ष श्लोक प्रमाणका प्राकृतभाषा प्रवर्तक अपूर्वजन्मा.अकारादि वर्णानुक्रमसे उक्त कोश निर्माण किया है ॥
इस महाकोषम सार्वज्ञीय पञ्चाङ्गीके तथा प्रामाणिक पूर्वाचार्योंके निर्मित प्रकीर्णादि ग्रन्थोंके सानुवाद प्राकृत मूल शब्द, तदनन्तर उनके लिङ्ग, धातु, प्रत्यय, समास, व्युत्पत्ति, अर्थ, आदि दिखाकर तत्तच्शब्द संबन्धि विशेष व्याख्याओं के पाठ जिन २ सूत्रों, प्रकीर्णो, और ऐतिहासिक ग्रन्थों में है, वे ग्रन्थ अध्ययन, उद्देश वर्ग आदि ों के साथ स्क्खे गये हैं, जिन को देखकर वाचकवर्ग एक विषय को अनेक शास्त्रा से सप्रमाण सिद्ध करने को अनिवार्य शक्तिमान होगा. इस चमस्कृतिकारक अपूर्वापूर्व शास्त्र संमृहीत उपमातीत शब्दे संदर्भ कोष का विवेचन नितना लिखा जाय उतना ही कम है, इसका पूर्ण संक्षिप्त तत्व, भली भांति से लिखी गई सविस्तृत भूमिका के वांचनेसे ही ज्ञात होगा। कोश निर्माता महानुभाव का जीवन परिचय भी बहुत सुन्दरतासे दिखलाया गया है । यह कोष चार भागोंमें पूर्ण होगा.
इस लिये जिन विद्वानो, श्रीमानों, या राजा माहाराजाओं को इस ग्रन्थ के . मधुररस को लेने की इच्छा हो, अथव गम्भीर जैनधर्म के तत्त्वोंको जानने की
Page #46
--------------------------------------------------------------------------
________________
इच्छा हो, तो शीघ्र ही इसके प्रत्येक भाग को मंगाकर अवलोकन करें । मूल्य प्रत्येक भाग का केवल २५) रुपया रक्खा गया है जो कि-पुस्तक के कद में बहुत ही कम है । मिलनेका पत्ता
अभिधानराजेन्द्र कार्यालय.
मु० रतलाम ( मालवा)
The Sacred Books of the Jains. The Pioneer in its leading note, (February 1, 1914) writes:
“The Ali India Jaina Association are undertaking the publication of all these volumes of the sacred Books of the Jainas, which have not been published before. All the unpub. lished works of the Jainas, both of the Swetambara and the Digambara Sects, are to be included in the series, and - each volume will contain the original text, with an English trans. lation, introduction and critical and explanatory notes on different passages. Number of well-known scholars are to assist in the task and the work when completed should servo various useful purposes and be of great interest to the students of religion and history.
For particulars apply to,
Kumar Devendra Prasad.
Shanti Kunj-AHLLHABAD.
कास्मीरनो पवित्र केसरज, पूजाने योग्य छे. आ केसर श्रीमहाराजा साहिब काश्मीरनी आज्ञाथी, खेडवामां आवे छे अने हिंदुस्तानना प्रसिद्ध व्यापारियो, जैन मंदिरो अने तीर्थ स्थानोमां अमारी मार्फत मोकलवामां आवे छे । प्रथम श्रेणीना एक तोलाना भाव ०-१५-०, सामटुं मंगावनार व्यापारियोने विशेष किफायत करवामां आवे छे. फूल अने नमूनो मंगावी खात्री करो. काश्मीर स्टोर्स श्रीनगर ( काश्मीर) नं. २६
Page #47
--------------------------------------------------------------------------
________________
હેલા માસિકને વધારે
તૈયાર છે! તૈયાર છે ! તૈયાર છે! કોન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
શ્રી જૈન ગ્રંથાવલિ.
જુદા જુદા ધર્મધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષયો ઉપર રચેલા અપૂર્વ ગ્રંથેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસોરી, પદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લિસ્ટ, ગ્રંથકર્તાઓનાં નામ, શ્લોક સંખ્યા, રસ્યાનો સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ટોટમાં ગ્રંથને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ, ગ્રંથકર્તા અને પૃષ્ટ, રચ્યાન સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવે વેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાયબ્રેરી તથા સામાન્ય મંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કીંમત માત્ર રૂ. ૩-૦-૦
આસિસ્ટંટ સેક્રેટરી. - પાયધુની, મુંબઈ નં. ૩ . શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
શ્રી જૈન શ્વેતાંબર-મદિરાવલિ, પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘરદેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. કોન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલાં આપણાં પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ભોમીયા તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદી જુદી કલમો પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વ. ર્ણન, બંધાવનારનું નામ, મૂળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરોની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર પુઠાથી બંધાવેલું છે. બહારગામથી મંગાવનારને વી. પી.થી. મોકલવામાં આવશે.
કીંમત માત્ર રૂ. ૧-૮-૦ પાયધુની, મુંબઈ નં. ૩
આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ.
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈન બંધુઓ! વાંચે અને અમૂલ્ય લાભ .
શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી. હાલ બંધુઓ ! આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કેન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કોમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન સ્વેતાંબર મંદિરાવળિ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દ્વિતીય ફળ રૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના-ભાગ ૧ લો (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે ( દક્ષિણ ગુજરાત) એવી રીતે બે ભાગ જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવેલ છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવા લાયક હકીકતો દાખલ કરવામાં આવી છે, જેમની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ સ્થળ, દેરાસર, તથા રેલવેની સરળ માહિતી આપનારાં ચિન્હો વાળો સુંદર નકશો પણ આપે છે. ટુંકોમાં જૈનોની વસ્તી વાળા છલા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભા મંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપુર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પરણેલા, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર જનરલ રીપોર્ટ પણ આપેલ છે. આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. ડિરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૫૦૦૦ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં જુજ કિંમા રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકને સરખે લાભ આપવાનું છે. માટે સર્વ જૈનબંધુઓ આ મોટો લાભ અવશ્ય લેશેજ, એવી અમને સંપૂર્ણ ખાત્રી છે.
કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨–૦ બીજા ભાગના
રૂ. ૧-૪-૦ બને ભાગ સાથેના રૂ. ૧–૧૪-૦ નકશાની છુટો નકલ અઢી આનાની પિષ્ટ ટીકીટ મોકલનારને મોકલવામાં આવશે. પાયધુની, મુંબઈ નં. ૩. તે
આસિસ્ટન્ટ સેક્રેટરી. ( શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
Page #49
--------------------------------------------------------------------------
________________
લેખકને નમ્ર વિનંતિ.
પૂજ્ય મુનિરાજાઓ, જૈન ગ્રેજ્યુએટ તથા વિદ્વાન જૈન લેખકને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જૈન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કોન્ફરન્સને વિજય વાવટો ફરકાવતા તથા કોન્ફરન્સના સર્વમાન્ય વાજીંત્ર ગણાતા આ માસિક પત્રમાં કોન્ફરન્સ હાથ ધરેલા વિષય સંબંધી તથા સમસ્ત જૈન કામની સામાજિક, નૈતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે અને જૈન ભવ્યત્વ સૂચવનાર ઐતિહાસિક લેખોને પણ ખાસ સ્થાન અપાય છે. અમે આશા રાખીએ છીએ કે પદવીધારી જૈન ગ્રેજ્યુએટોની માફક અન્ય વિદ્વાન જૈન લેખકે તથા પૂજ્ય મુનિ મહારાજાઓ, વધારે નહીં તે માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલા લેખ આ પત્રમાં લખી મોકલી સ્વધર્મી બંધુઓને પોતાની વિદ્વત્તાનો લાભ આપવાનું મન ઉપર લેશે.
( ૧ આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પેન્સીલથી લખેલું લખાણ ટાઈપમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલ થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સૂચના તરફ લક્ષ આપવા ખાસ વિનંતિ છે.
૨ લખાણ મોડામાં મોડું દરેક મહિનાની તા. ૧૫ મી પહેલાં અમને મળવું જોઈએ.
૩ લેખકનો લેખ યોગ્ય જણાશે તો દાખલ કરી, જે અંકમાં પ્રસિદ્ધ થશે તે અંક અને નિયમિત લેખકને નિયમિતપણે સર્વ અંક મફત મેકલવામાં આવશે.
૪ પસંદ નહિ પડેલા લેખો પાછા મોકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મોકલી મંગાવી લેવા.,
૫ અપ્રકટ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપાઠો, પદાવલિઓ, શિલાલેખો, ગ્રંથની પ્રશસ્તિઓ, પ્રાચીન જૈન પ્રભાવકનાં ચરિત્ર વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે.
૬ રાજ્યકીય-ધાર્મિક વિવાદવાળું, નિંદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે.
૭ લેખકે પિતાનું પૂરું નામ તથા સ્કાણું લખવા કૃપા કરવી, તે પ્રગટ કરવા ઇચ્છા હોય તો તે અગર તેમ ન હોય તે કેાઈ સંજ્ઞા-તખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછા મોકલવા બંધાતા નથી.
મેહનલાલ દલીચંદ દેશાઈ. બી. એ. એલ્ એ બી. - પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ તંત્રી. જૈન શ્વેતાંબર કોન્ફરસ હેડ.
Page #50
--------------------------------------------------------------------------
________________
Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમુલ્ય તક.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ હેડ માસિક કે જેને હિંદુરતાનના જુદા જુદા ભાગોમાં વસતી જૈન જેવી ધનાર્થ કોમમાં બહોળા ફેલાવે છે, તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ ઘણું એાછા રાખવામાં આવ્યા છે.
- એક પેઈજ અડધું પેઈજ પા પેઈજ | ચાર લાઈન
એક વર્ષ માટે
૩૦ .
ર૦.
I
છ માસ માટે
ત્રણ માસ માટે
૧૨
એક અંક માટે. ૫
જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબીલ વહેંચાવવાના ભાવો પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઈ શકશે, તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓડર વિગેરે નીચેના શીરનામે મોકલવા.
પાયધુની, મુંબઈ નં. ૩
આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
શ્રી સ. વિ. પ્રી. પ્રેસ.-અમદાવાદ,
Page #51
--------------------------------------------------------------------------
________________
આજના આંકને આ પત્રને વધારે.
•છ-છ છછિદ્ધિ
છે ઘણીજ સસ્તી-અર્ધ કરતાં પણ ઓછી કિંમતે સુરસ પુસ્તકો
જોઈતાં હોય તે આ જાહેરાત છે વાંચી મિત્રોને વંચાવો ને આ સસ્તી પુસ્તકમાળાના
ગ્રાહક થઈ તરતજ લાભ લો,
જ્ઞાનવર્ધક
તકમાળા.
4
-- Soછવ•e©©©»િછે.
•
ગ્રાહકો માટેના નિયમો. ૧. પ્રવેશફીના આઠ આને મેનેજરને મળેથી ગ્રાહક તરીકે નામ નોંધાશે. પ્રવેશ ફી
પહેલા પુસ્તકના વિ. પી. સાથે વસુલ લેવાનું જણાવશે તે તેમ કરવામાં આવશે, ૨. ગ્રાહકને આ માળાનાં તે ગ્રાહક થયા પછીનાં તમામ પુસ્તક અધી કિંમતે
આપવામાં આવશે, ને તે લેવા તે બંધાયેલા ગણાશે. (પાછલાં પુસ્તક ઉપર નવા
ગ્રાહકનો હક્ક ગણાશે નહિ.). ૩. વર્ષની અધવચ થનારા ગ્રાહકને વર્ષની શરૂઆતથી ગ્રાહક તરીકે નોંધવામાં આવશે,
ને તે વર્ષનાં બહાર પડેલાં પુસ્તકોમાંનાં જે સિલક હશે તે બધાં તેને મોકલવામાં આવશે. ગ્રાહકને પુસ્તકની કિંમત બદલ એક વર્ષમાં વધારેમાં વધારે રૂપીયા બેથી વધારે આપવું ન પડે તે માટે એક વર્ષમાં આ માળાનાં ચાર રૂપીઆથી વધારે કિંમતનાં પુસ્તકો કાઢવામાં આવશે નહિ. ૪. આ માળાનું દરેક પુસ્તક ત્રણથી ચાર ચાર મહીનાને અંતરે બહાર પડશે. નવું પુસ્તક
તૈયાર થયેથી ગ્રાહકને વિ૦ પી. પિોસ્ટથી મોકલવામાં આવશે. વિ. પી. પિસ્ટેજ ગ્રાહકને શીર. ૫. કોઈ ગ્રાહક પુસ્તકનું વિ. પી. ન રાખતાં પાછું વાળશે તે તેની પ્રવેશફીના આઠ
આના ઉપર તેને હક રહેશે નહિ, ને તેની ફી “ફરીટ” કરી તેનું નામ ગ્રાહકમાંથી કમી કરવામાં આવશે. આવી રીતે કમી થયેલાને ફરી ગ્રાહક થવું હશે તો પ્રવેશી
નવા ગ્રાહક તરીકે ફરી ભરવી પડશે. . કોઈ ગ્રાહકને ગ્રાહકમાંથી કમી થવું હશે તો ગ્રાહક થયાને એક વર્ષ પૂરું થયા પછી - કમી થઈ શકશે. આ પ્રમાણે કમી થએલા ગ્રાહકની પ્રવેશફીના આઠ આના
તેમના ખર્ચ પાછા મોકલવામાં આવશે, યા છેલ્લા પુસ્તકની કિંમતમાં મજરે અપાશે. છે. આ માળાના પાંચ વર્ષ સુધી કાયમ ગ્રાહક ચાલુ રહેનારને દર પાંચ વર્ષે એક
રૂપી બેનસ તરીકે મજરે આપવામાં આવશે. ૮. આ માળાને વર્ષની શરૂઆત ઇ. સનના અંગ્રેજી વર્ષની શરૂઆતથી ગણાશે. ૪. આ નિયમોમાં પ્રસંગોપાત ફેરફાર કરવાની જરૂર અમને જણાશે તે અગાઉથી ગ્રાહકાને જણાવીને કરવામાં આવશે.
જીવનલાલ અમરશી મહેતા
મેનેજર; પીરમશાહ રેડ–અમદાવાદ. -- --&[ "[ PJ "] - -ઐ~) J OI
-Dાહ-સ્વિસ્વિમિ-હિ-૩િvછીય-ચિ૩િ-૭૩ોવિશ્વ-ડિર
છે?-
Page #52
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનવર્ધક પુસ્તકમાળામાં કેવાં પુસ્તકો છપાશે? આ માળા માટે અમુકજ વિષયનાં પુસ્તક પસંદ કરવાનું બંધન બાંધી-ચીનાઓની સ્ત્રીઓના પગની પેઠે-માળાનું સ્વરૂપ સંકોચી ન નાંખતાં નવલકથા, જીવનચરિત્ર, વિઘાકળા, હુન્નર, ધર્મ, નીતિ, ઇતિહાસ, સાહિત્ય, સમાજ, વગેરે વિવિધ વિષયનાં પુસ્તક પસંદ કરવાનું વિશાળ ક્ષેત્ર રાખવામાં આવશે. અર્થાત્ ગૃહસ્થ, સ્ત્રીઓ, બાળકે ધર્મના ભાવિક જન તથા નવલકથા ને નાટકના રસિક વગેરે સર્વ વર્ગના વાંચનારાઓને આનંદદાયક થઈ તેમના જીવનની ઉન્નતિક્રમમાં સહાયક ને પ્રોત્સાહક થાય તેવાં પુસ્તકોની પસંદગી થશે; અને તે માટે ગ્રાહકો તરફથી પુરતું ઉત્તેજન મળેની જરૂર પડતાં પ્રતિષ્ઠિત લેખકને પારિતોષિક આપીને પણ પુસ્તક લખાવવામાં આવશે.
આ માળાનાં પુસ્તકના કાગળ, છપાઈ, બંધાઈ વગેરે લાઇબ્રેરીને શોભારૂપ થાય તેવાં પુસ્તકના કદના પ્રમાણમાં ઘટતાં રાખવામાં આવશે.
આ પુસ્તકમાળાના ગ્રાહકોને જોખમદારી કઈ છે? ગ્રાહકોને આ માળાનું આખા વર્ષનું લવાજમ અગાઉથી એકદમ ભરીને નવાં પુસ્તકો માટે આખું વર્ષ વાટ જોતા બેસવાનું નથી, પણ પુસ્તક હાથમાં લઈને જ તેની અધી કિંમત આપવાની છે; લવાજમ યા કિંમતના પૈસા સામટા ભરવા પડે તેમ નથી, દરેક પુસ્તક વિ. પી. થી આવવાનું હોવાથી ગેરવલ્લે જવાને પણ ભય નથી. પ્રવેશીને માત્ર આઠ આના આપવાના છે તે પણ ગ્રાહકમાંથી કમી થનારને રોકડ પાછો મળે છે. એટલે આ પેજના તદન બીનખમી છે.
આ માળાના કામના ગ્રાહકોને મળવાને બેવડો લાભ.
નિયમ પ્રમાણે આ માળાના કામના ગ્રાહકને અર્ધી કિંમતે પુસ્તકે મળવા છે ઉપરાંત પાંચ વર્ષે એક રૂપીએ બેનસને આપવાનું છે, એટલે લગભગ ૧૦-૧૨
ટકાનું બોનસ યા કમીશન વધારાનો લાભ દાખલ મળવાનું છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. (દાખલા તરીકે–અમે ન. રા.બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠનું “રાઈને પર્વત નામે એક રૂ.ની કિંમતનું નાટક પ્રસિદ્ધ કર્યું છે તે આ માળાના ગ્રાહકને મળવાનું હોય તે નિયમ પ્રમાણે રૂ. ૧ ને બદલે આઠ આનામાં મળે ને તે ઉપરાંત બોનસનો લગભગ એક આન મજરે મળવાને એટલે એક રૂ.નું પુસ્તક કાયમના ગ્રાહકને લગભગ સાત આને મળે.)
અમારી આશા-પાંચ હજાર ગ્રાહકો થવાં જોઈએ. પ્રથમથી લાંબાં લાંબાં બણગાં ફુકવા કરતાં કામ વડે ખાત્રી કરી આપવી એજ યોગ્ય ને ઉત્તમ છે, તેથી અમે પહેલાંથી મોટી મોટી આશાઓ ન આપતાં ટુંકામાં એટલી જ ખાત્ર આપીશું કે, ગુર્જર ભાઈઓ અને બહેને અમારી આ જનાની કદર કરી પુરતી સંખ્યામાં ગ્રાહકો થશે તો અમે વિદ્વાનનાં સારાં સારાં પુસ્તકે ઘણાજ સસ્તા દરથી બહાર પાડવા શક્તિમાન થઈશું. ગ્રાહકે વધારે હોય તેમ કિંમત ઓછી રાખવાનું પિસાય એ દેખીતું જ છે એટલે અમારી બધી ધારણું પાર પડવાને આધાર ગ્રાહકોની
સંખ્યા ઉપરજ રહે છે. આવી યોજના ફતેહમંદ થવા માટે કમીમાં કમી પાંચ ? રે હજાર ગ્રાહકે ની જરૂર છે. આ કાર્ય સારું છે તે તેમાં સહાયક થવાની પરમ
કૃપાળુ પરમેશ્વર સિને પ્રેરણા કરશે એવી પૂર્ણ આસ્થા છે.”
Page #53
--------------------------------------------------------------------------
________________
“જ્ઞાનવર્ધક પુસ્તકમાળા” માટે
અર્ધી કિંમતે આપવા પસદ કરવા ધારેલાં કેટલાંક પુસ્તક.
૧ હાસ્યમંદિર
**
આ પુસ્તકમાળા સારૂ નીચેનાં પુસ્તકા તૈયાર કરાવવાની તજવીજ ચાલે છે. તેમાંનાં જે વહેલાં તૈયાર થશે તે છપાવવાની ગેાવણ થશે. કોઈ વિદ્વાન કે જાણીતા લેખક પેાતાનું પુસ્તક આ સસ્તી પુસ્તકમાળા માટે આપવાની ઇચ્છા દર્શાવશે તે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત બીજા પુસ્તકો માટે પણ તજવીજ ચાલુ છે. કર્તા આન. રા. યુ. રમણભાઇ મહીપતરામ નીલક’ડ ખી. એ., એલએલ. બી. આ પુસ્તકમાં “ હાસ્યરસ વિષેના ૧૦૦-૧૨૫ પૃષ્ઠના તેમના નિબંધ તથા હાસ્યરસના તેમના અને તેમનાં પત્ની સા. વિદ્યાગારી બી. એ. ના ત્રીશેક લેખા-વાર્તા-સવાદો વગેરે આવશે. ખાસ તૈયાર કરાવેલાં ચિત્રા સાથે. પુ! લગભગ ૨૫૦ ઉપર. આ પુસ્તક છાપવાનુ રારૂ પણ થઈ ગયુ' છે, ર્મ્સ એલન ગ્રંન્થળો સુપ્રસિદ્ધ નીતિભેાધક મર્હુમ મહાત્મા સર જેમ્સ એલનનાં ધર્મપત્નીની એલનના અને અન્યોનું ગુજરાતીમાં ભાષાન્તર કરવા માટે ખાસ પરવાનગી મેળવી છે.
જોરકથા
જરી સુશિસ્તિ વિદુષી ગુજરાતી સન્નારીઓ, વિદ્વાનો
તથા ગ્રેજ્યુએટ ગૃહસ્થાએ લખેલી સાંસારિક,
નૈતિક વગેરે વિષયની ન્હાની ન્હાની સુરસ વાતે.
૪ કીશ્વર દલપતરામ
નને પરવાનગી આપવાની કૃપા કરી છે.
૩૦૬૦ ડા૦ ના ગધ લેખોના નવાજ સંગ્રહ. આ સંગ્રહ છાપવા ગુ॰ ૧૦ સાસાટીએ
૫ ક્રીતા ને કીદે આધ્યાત્મિક સંવાદ
મહાત્મા સાક્રેટીસને વિષપાન-મરણુ-વખતના છેલ્લા
અંગાળામાં
૬ શ્રીમતી કમલાદેવી (મનેવેધક નવલકથા.)—મૂળ કોં–સવાલાખ રૂપીઆનું નાબલ પ્રાઇઝ મેળવનાર પ્રસિદ્ધ બૈંગકવિવર રવિન્દ્રનાથ ટાગાર, પૃષ્ઠ ૩૫૦થી ૪૦૦ થશે.
9 મુક્તિમાલા અથવા જીવરાજ જીવન્મુક્તિ આખ્યાન, કર્યાં ભચના
મર્હુમ વકીલ પ્રાણલાલ શંભુલાલ દેસાઇ. વેદાન્તશાસ્ત્રના વ્યૂહ સિદ્ધાન્તા તે પ્રમાણેા સમજાવનારા સ્વતંત્ર નવા ગ્રન્થ. સંવાદ રૂપે.
૮ લાર્ડ બેકનના નિષધા—અગ્રેજી ઉપરથી ભાષાન્તર૯ પત્નીની પસંદગી આપણી હાલની સામાજીક સ્થિતિનો ચિતાર આપનારૂં પાંચ અંક નવું ગદ્યનાટક (સચિત્ર.) ૧૦ ન્યા. મૂ. રાનાર્ડનાં ધાર્મિક વ્યાખ્યાને માઠી ઉપરથી ૧૧ સુશિક્ષિત સ્ત્રી અથવા ગૃહકેળવણીનો ઉત્તમ આદર્શ
ભાષાન્તર.
સ્ત્રી બાળકોને ઘરમાં શિક્ષણ કેવી રીતે આપે તેની નમુનેદાર નવલકથા. નર્મદ-દલપતથી આજ સુધીના કવિઓનાં
૧૨ નવીન કાવ્યદેાહન-કાવ્યોમાંથી ચુટણી, વગેરે-વગેરે.
કેળવાયેલી
Page #54
--------------------------------------------------------------------------
________________
છે આ પુસ્તકમાળા વિષે કેટલાક વિદ્વાનો તરફથી મળેલા અભિપ્રાય. 9
આ યોજના બહાર પાડતાં પહેલાં અભિપ્રાય તથા સલાહ માટે અમે તે ગુર્જર વિદ્ધાનેને મોકલી હતી. તે ઉપરથી જે અભિપ્રાય મળ્યા છે, તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે.
ર. રા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ, બી. એ.—પ્રેસપેકટસ હું ધ્યાનથી વાંચી ગયો છું. યોજના ખરેખર યશ આપનારી છે.
ર. સા. જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રી, બી. એ. ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર–તમે જે કામ કરવા ધાર્યું છે તેને હું ફત્તેહ ઈચ્છું છું.
રા, રા, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, બી. એ–જના પુરેપુરી ફતેહમંદ થાઓ એમ હું ઈચ્છું છું.
રા, રા, કેશિકરામ વિઘહરરામ મહેતા, બી. એ. ભાવનગર સ્ટેટના કેળવણી ખાતાના ડીરેકટર–આપની યોજનાથી ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં સારો લાભ થવા સંભવ છે, અને એ પેજના ઉત્તેજનને પાત્ર છે.
રા, રા, છગનલાલ હરિલાલ પંડ્યા, જુનાગઢ સ્ટેટના ચીફ એજ્યુકેશનલ ઑફિસર–જના વાચકવર્ગને લાભકારક જણાય છે, અને તેમાં આપે પ્રસિદ્ધ કરવા ધારેલાં ૨ પુસ્તકો પણ આજસુધી ગુર્જર પ્રજા સમક્ષ મૂકાયેલાં નહિ હોવાથી અભિરૂચિ ઉત્પન્ન કરે એવાં છે.
રા, રામ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, બી. એ., એલએલ.બી–મુંબઈ ઍલકઝ ૧ કોર્ટના જજ-તમારી ધારેલી જના સારી છે.
રા, સા. ગણપતરામ અનુપરામ ત્રવાડી–તમારી પ્રવૃત્તિ શુભ તથા પ્રગતિવાળી હોવાથી મને આનંદ થાય છે. આપણું સાહિત્ય પ્રત્યેની આપની પ્રીતિ, તેના પ્રસાર માટે આપનાં ઉત્સાહ અને સાહસ તથા તેને આચારમાં મુકવા માટેની યોજના હું વર્ષોથી તો આવ્યો છું ને હાલમાં તેને સાક્ષાત અનુભવ થતાં એ લોકહિતના તથા સાહિત્યની અભિવૃદ્ધિના કાર્યમાં તમારો જય ઈચ્છું છું.
ઍન, રા, બ, રમણભાઈ મહીપતરામ નીલકંઠ, બી. એ, એએલ. બી– જના બહુ ઉપયોગી છે. એ રીતે વાંચવા લાયક પુસ્તકોને સારો સંગ્રહ સસ્તી કિંમતે વાચકવર્ગના હાથમાં આવશે, અને સાહિત્યભંડારમાં ધીમે ધીમે વધારે થતે જશે.
મે. કેખુશરૂ અદેશર બાલા, બી. એ., પૃ. ર. ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ-તમે જ્ઞાનવર્ધક પુસ્તકમાળાની યોજના કરવા ધારી છે તેના પ્રોસપેકટ્સ ઉપરથી જણાય છે કે, જે તેજ પ્રમાણે તે યોજના અમલમાં મૂકાય તે પસંદ કરવા જેવી થઈ પડે. '
રા, રા, હિંમતલાલ ગણેશજી અંજારિઆ, એમ.એ., એએલ. બી. મુંબની નિશાળોના ઈન્સ્પેકટર–તમારો પ્રયાસ વાચકોને યોગ્ય લાભ આપી પ્રકાશકોને વેચાણની ખાત્રી આપનાર સર્વ પક્ષને લાભકારક છે એમ મારું માનવું છે; અને ગુર્જર પ્રજા તેને આનંદથી સ્વીકારે તેવો છે.
રારા, રણજીતરામ વાવાભાઈ મહેતા, બી. એ–જના ઘણી સારી છે. તમને સારું ઉત્તેજન મળશે એવી આશા છે. તમે પસંદગી (પુસ્તકોની) પણ સારી કરી છે.
રા, રા. હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રેફ, બી. એ. વડોદરા શ્રી સયાજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ–યોજના અતિ આવકારદાયક છે. ઠે. પીરમશાહ રોડ !
જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ,
મેનેજર, જ્ઞાનવર્ધક પુસ્તકમાળા.
Bકન્વીનર કwઅરજજબ કા
'ધી ડાયમંડ જ્યુબિલી પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું, સલાપસ રેડ–અમદાવાદ.
Page #55
--------------------------------------------------------------------------
________________
વધારો, હેરડ, જાન્યુઆરી ૧૯૧૫,
શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકોદ્વાર ફંડનો સંવત્ ૧૯૭૦ ની સાલનો સામાન્ય રીપોર્ટ-હિસાબ.
આ કુંડ શ્રીમાન્ આનંદસાગરજી પન્યાસના ઉપદેશથી, શા. ગુલામચ ંદ દેવચંદની સમ્મતિી અને શેઠ દેવચંદ લાલભાઇ ઝવેરીએ ધર્માર્થ કાઢેલી રકમમાંથી તેના ત્રસ્ટીઓએ સને ૧૯૦૯ માં સ્થાપ્યુ. ખાઇ વીજકૈાર તે શા. મુલચંદ નગીનદાસની વિશ્વનાની મિતથી વધીને આજે એનુ ભડાલ રૂા. ૧૦૦૦૦૦) અકે એક લાખના આસસનુ' થયુ છે. આ સાથે જેના ટુ કા રીપોર્ટ હિંસાખ સવત્ ૧૯૭૦ ની સાલને વ ૧ ના પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં મદદ કરનાર સાધુ, શ્રાવક, અને પુસ્તક ભ દ્વારા તથા લાયબ્રેરીના કાર્ય વાહકો વગેરેના અત્યંત માન સહિત ઉપકાર માનીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ આજ પ્રમાણે તેએ હંમેશાં સત્ત્ મદદ કર્યાં કરશે. ( સવત્ ૧૯૬૯ ની સાલના રીપેા તા. ૮ ફેબરવારી ૧૯૧૪ ના જૈનમાં અને સવત્ ૧૯૭૦ ના મહા વદી ૯ ને બુધવારના નૈનાસનમાં તેએના અધિપતિએ એ છાપ્યા છે આટે તેને ઉપકાર માનીયે છીયે. )
G
૧૦૪૪૦૯-૫-૧ શ્રી ક્રૂડ ખાતે જમા ગયા વર્ષની માકી.
૪-૧૦-૧૦ શ્રી વ્યાજ ખાતે જમા. ૧૧૦૨-૧૪-૭ ગયા વર્ષના
બાકી. ૧૮૪૬–૪-૦ પે. જી. ૭
શની નેાટર્. ૧૦૫૫૦૦) નુંવ્યાજ માસ ૬ નું તા. ૩૦-૬-૧૭થી
તા.૩૦-૧૨
૧૯૧૩ સુ
શ્રીનુ ૭-૦-૬ પાષ વક્રિ
ને મગળ
વારે ધી ઈ.
એકના ચાલુ માતાના વ્યાજના
૧૦૧-૧૪૩ શ્રી વ્યાજ ખાતે ઉધાર પાષ
વિદ ૧ તે ભેમ બા. શ. ૨૦૦૦) ની ગવર્નમેન્ટ નાટ લીધી તે પર ચઢેલું વ્યાજ ઇ. ટેકસ બાદ જતાં આપ્યું. વર્ષ ૧, માસ ૫, ને ક્રિન ૨૮, નુ` તા. ૩૦-૬-૧૨ થી તા. ૨૯૧૨–૧૯૧૩ સુધીનું. ૧૦૫૦૬૬-૧૪-૦ શ્રી ગવર્નમેન્ટ પ્રેમસરી
àાન ખાતે ઉધાર વ્યાજ
ટકા ૩ ની
૧૦૩૧૫૧-૧૪-૦ ગયા વ
ની બાકી ૧૯૧૫-૦-૦ નોટ રૂા.
૨૦૦૦) ની દર
રૂા.૯પા
૦૫૦૬૩-૧૪૦
Page #56
--------------------------------------------------------------------------
________________
માસ છના ૧૩૨૯-૧૪૬ ધી ઈસ્ટર્નબેંક લિમીટેડના તા.૩૦-૧૨
ચાલુ ખાતે ઉધાર. ૧૯૧૩ - ૧૨૩–૭–૯ લાયબ્રેરીયન શા. માનચંદ ધીના.
વેલચંદ ખાતે ઉધાર બા. ૧૦૨–૪-૩ પોષવદિ ૨ -
જે પુસ્તકના વેચાણના આ ને બુધે નેટ
વેલા તેમાંથી બાકી રહ્યા છે. રૂ. ૨૦૦૦) ૧૦૦-૦-૦ ધી ગુજરાતી પ્રીન્ટીંગ પ્રેસ
ખાતે ઉધાર ગયા વર્ષના બાદ જતાં
બાકી. વર્ષ દેહનું
૪૭૭-૩-૬ ધી બ્રઢવાદીન પ્રી. પ્રેસ તા.૩૦-૬
મદ્રાસવાળાને ખાતે ઉધાર ૧૯૨ થી
ગયા વર્ષના બાકી. તા. ૩૦-૧૨ *૧૯૧૩ સુ
૫-૧૨-૩ બુક્સેલર એટ હેવીધીનું.
ટઝ લીપઝીક ( જરમની) ૧૮૮૧-૦-૮ નેટરૂપીયા
વાળાને ખાતે ઉધાર, પુસ્ત૧૦૭૫૦૦
કો મોકલેલ તેના બાકી. નું વર્ષઅડ- ૫૯-૨-૩ અમદાવાદના ડેલાના ઉપાધાનું. તા.
શ્રય ખાતે ઉધાર બા. પુ. ૨૯-૬-૧૪
સ્તકે મંગાવવા ડીપોઝીટ. સુધીનું. અને ૮-૬-૬ યશોવિજયજી પાઠશાળા મેષાડ સુદી ૮
સાણ ખાતે ઉધાર હ. શેઠ ને બુધવારે.
વેણીચંદ સુરચંદ. ૭–૨–૧૦ અષાડ સુદી ૧૦૦-૦-૦ પુરોહિત પુરચંદ અચલે૧૪ને સામે
શ્વર શર્માને ખાતે ઉધાર. ઈસ્ટ બેં.
૩૦૯-૧૦૦ ધી સુરત જેન પ્રો. પ્રેસ કના ચાલુ .
ખાતે ઉધાર. ખાતાનાં વ્યાજનાં માસ
૨૫-૦-૦ મેસર્સ એન ડીકીન્સન્સની છ ના તા.
કંપની ખાતે ઉધાર. બા. કા૨૯દ-૧૪
ગળો મંગાવવા ડીપાટ, સુધી ૧૫૦-૦-૦ ધી ડાયમંડ જ્યુબીલી પ્રી. ૪૯૪૬-૧૦-૧૦
પ્રેસ અમદાવાદ ખાતે ઉધાર, ૧૦૩૫૫-૧૫-૧૧
૧૭૮૫-૮-છ.
Page #57
--------------------------------------------------------------------------
________________
૫-૭-૯ શાક ગુલાબચંદ દેવચંદને ૩૮૦૯-૨-૬ શ્રી ખરચ ખાતે ઉધાર બા. ખાતે જમા.
જે આખા વર્ષમાં પુસ્તકની ૧૭–૬–૦ શા. મગનલાલ વેલચંદને
છપાઈ, લખાઈ, કાગળે, .. પતિ જમા
બંધાઈ, સ્ટેશનરી, લાય૨૩-૫-૪ ધી નિર્ણયસાગર પ્રેસ ખાતે
રીના પુસ્તકે, નેકને જમા,
પગાર, લાયબ્રેરી માટે ક૪૧-૧૦-૬ શ્રી બનારસ યશવિજયજી
બાટે, રેલવે નુર, પારસલ જેન ગ્રન્થમાળા ખાતે જમા,
ચાર્જ, મજુરી, પિસ્ટેજ, ૫-૧૦-૦ શ્રી જૈન આત્માનંદ સભા
પાટલીઓ, પીંગ ચાર્જ ભાવનગર ખાતે જમા.
જાહેર ખબર અને રીપેર્ટ૬-૪-૦ શ્રી યશોવિજયજી જૈન પાઠ
ની છપાઈ વિગેરે વિગેરેના શાળા પાલીતાણાને ખાતે જ.
થયા તે ઉધાર. ૧૫-૧૧૦ શા. રતનસી નેણશી દુમરા
૧૧૧૪-૧૦-૬ કરને ખાતે જમા.
૫૪-૮-૩ શ્રી જયુશ બાકી હાથમાં ૯-૧-૬ વ્યાસ મણીલાલ બકેરદાસ
રોકડા, તથા ગવર્નમેન્ટ પ્રેસુરતવાળાને ખાતે જમા.
મેસરી લેન રૂા. એક લાખ ૧૯૮૮૦-૮-૦
સાડા સાત હજારની ૧૮૪૦-૧૦૯ શ્રી ખરચ ખાતે જમા. બા.
૧૧૧૭૨૧- આખા વર્ષમાં પુસ્તકના વે. ચાણુના તથા કાગળ વધી પડવાથી વેચવા પડયા તેના અને પરચુરણ પિકીંગ ચાર્જ વિગેરેના જમે થયા તે. ૧૧૧૭૨૧-૨-૨
હિસાબ તૈયાર કરનાર, કલા—મગનલાલ વેલચંદ સહી.
ત્રસ્ટીઓની સહી. નગીનભાઈ ગેલાભાઈ જીવણચંદ સાકરચંદ જવેરી ગુલાબચંદ દેવચંદ
કુલચંદ કરતુરચંદ કેશરીચંદ રૂપચંદ મધુભાઈ સાકરચંડ
Page #58
--------------------------------------------------------------------------
________________
સવત ૧૯૭૧ ની કાર્તિકીપૂર્ણિમા સામવાર તા. ૨ નવેમ્બર ૧૯૧૪ જવેરી બજાર મુખ્ય
અત્યાર સુધીમાં નીચે પ્રમાણે ૨૩ ગ્રન્થા છપાયા છે. અને નીચે પ્રમાણે સાધુ સાવી, શ્રાવક, શ્રાવીકા લાયબ્રેરી, ભડાર, પાઠશાળા, અને અન્યવ્યક્તિઓને સ ૧૯૭૦ ની સાલમાં ભેટ અપાયલા છે.
ભેટ સખ્યા
3
ફ
નામ..
૧ શ્રી વીતરાગ સ્તોત્ર ૨. શ્રમણ પ્રતિક્રમણવૃત્તિ
૩ સ્યાદાદ ભાષા
૪ શ્રી પાક્ષિક સૂત્ર
૫
૬
શ્રીમત પરોક્ષા
શ્રી માકક પ્રકશિ કલ્પસૂત્ર સુધિકા ૮ વંદાવૃત્તિ નામની શ્રાદ્ધ— પ્રતિક્રમણવૃત્તિ ૯ દાનક પૂછ્યું અનાચરિત્ર શ્રી ચેગફીલાસાફી
૧૦
૧૧ શ્રી જલ્પ કલ્પલતા ૧૨ શ્રી ચાગદૃષ્ટિ સમુચ્ચય
સ. ૧૯૭૧
RITA
૧૦
૧૦
O
૧૧
૧૧
૨૩
૧૧
૧૨
---
અક
નામ
૧૩ થી સ ફીલે સેલ્ફી
૧૪ ગાનાવ્ય મહાશિ
૧૬૪
૧૫ થમ પરીક્ષા
૧૯
૧૬ શ્રી સાયવાર્તા મુજીય ભા. ૧àા ૮૧
૧૩૨
કર
૦૩
૧૭ કમ્મરડી
૧૮ કલ્પસૂત્ર બારસે
૧૯ પંચપ્રતિક્રમણે સૂત્ર
લેટ સંખ્યા
૨૯
સે. ૧૩
૨૦ માનકાન્ય ગાયિ મા' ૨ જી ૨૧ ઊપદેશ રત્નાકર
TARMORAND
૨૨ માનકાળ્યે મહાદધિમા. ૩ જુ ૨૩ ચતુવતિ જીનાનન્દ સ્તુતિ
આન પ્રેસમાં મ. શાહ ગુલાબચંદ લલુભાઈએ છપ્યા.
LALAHAL,
પ્રશિદ્ધ કર્યાં, ફંડના ત્રી—મુબઈ.
.
O
.
Page #59
--------------------------------------------------------------------------
________________
જૈન કાવ્યદોહન.
ભાગ ૧ લે.
સંગ્રહ કર્તા –મનસુખલાલ રવજીભાઈ મહેતા,
પ્રાચીન જૈન કવિઓના ગુજરાતી કાવ્ય સંગ્રહ કરી “ગુજરાતી” પ્રેસના કાવ્યદેહનની સંપૂર્ણ ઢબે આ ન કાવ્યદોહનને ૧ લે ભાગ તૈયાર કર્યો છે. તેની અંદર શ્રીમાન આનંદઘનજી, શ્રીમાન દેવચંદ્રજી, શ્રીમાન ષ મૃદિક, શ્રીમાન નેમવિજયજી, શ્રી વીરવિજ્યજી આદિ જૈન હિતેન કાને સમાવેશ કરવામાં આવ્યો છે.'
ગુર્જર જેન કાળે આ શૈલીએ આજસુધી એકપણ બહાર પડેલ નથી. ગુર્જર ભાષાનાં લખાએલું રેન સાહિત્ય, માત્ર સાહિત્ય સુષ્ટિની નજરે ચઢાવવાના હેતુથી જ આ પ્રયાસ કર્યો છે. . .
: ગુજરાતી પ્રેસના કાવ્યદેહને જેટલું જ કઇ છે. અથતિ ૯૦૦ પૃષ્ટને સંગ્રહ છે. લ્ય કા. ૨-૦-૦. પિસ્ટેજ જા.
મળવાનું ઠેકાણુંશેઠ પુંજાભાઈ હીરાચંદ.
માણેકચોક, અમદાવા.
Page #60
--------------------------------------------------------------------------
________________ લોહી સુધારવા માટે સૌથી સરસ ડૉ. વામનગોપાલનું જગપ્રસિદ્ધ અને લોકપ્રીય, આયોડાઇઝડ * , : .. સાસપરિલા જેને હજારે દરદીઓએ ઉપયોગ કરી પિતાની નિરાશા દુર કીધી છે. - આ સારસાપરિલા બગડેલા લોહીથી થતા દરદ માટે એક ? ફતેહમંદ અકસીર ઇલાજ છે. અને આજ 50 વરસથી એક સરખી રીતે માન પામેલું છે અને જુદા જુદા પ્રદર્શનમાં સેનાના અને રૂપાના ચાંદે મેળવવા આ એક જ સાપરિલા ભાગ્યશાળી નીવડયું છે. લેહી એ મનુષ્યનું જીવન છે તે બગડયું હોય તે અનેક રોગ ઉત્પન્ન થાય છે. માટે તે સુધારવા દરેક માણસે કાળજી લેવી જોઈએ. તેને માટે આ સાર્સ પરિલા' વિના બીજી એક પણ દવા લેવાની જરૂર નથી. વળી આ દવા પીવાથી ઉપદેશ એટલે ગરમી અને તેનાવડે થતા રેશે–તેમજ લકવા, સંધીવા, ચામપરના કાળા ડાઘ, અંગનું સુજી આવવું, શરીરમાં બળતરા થવી, શરીર ઉપર દેવી સરખા છેલ્લા થઈ આવવા વિગેરે વિકારે ઉપર આ દવા અકસીર થઈ ચુકી છે. શીશીલ રૂ. 1, ચાર શીશી પાવાથી સારો ગુણ આવે છે. પણ ખર્ચ જુદું. ચાર એકદમ મંગાવનારને રૂ. ૪તા, . ગઉતમરામ કેશવ, ઠાકુરદવાર--મુંબઈ.