SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વધારો, હેરડ, જાન્યુઆરી ૧૯૧૫, શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકોદ્વાર ફંડનો સંવત્ ૧૯૭૦ ની સાલનો સામાન્ય રીપોર્ટ-હિસાબ. આ કુંડ શ્રીમાન્ આનંદસાગરજી પન્યાસના ઉપદેશથી, શા. ગુલામચ ંદ દેવચંદની સમ્મતિી અને શેઠ દેવચંદ લાલભાઇ ઝવેરીએ ધર્માર્થ કાઢેલી રકમમાંથી તેના ત્રસ્ટીઓએ સને ૧૯૦૯ માં સ્થાપ્યુ. ખાઇ વીજકૈાર તે શા. મુલચંદ નગીનદાસની વિશ્વનાની મિતથી વધીને આજે એનુ ભડાલ રૂા. ૧૦૦૦૦૦) અકે એક લાખના આસસનુ' થયુ છે. આ સાથે જેના ટુ કા રીપોર્ટ હિંસાખ સવત્ ૧૯૭૦ ની સાલને વ ૧ ના પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં મદદ કરનાર સાધુ, શ્રાવક, અને પુસ્તક ભ દ્વારા તથા લાયબ્રેરીના કાર્ય વાહકો વગેરેના અત્યંત માન સહિત ઉપકાર માનીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ આજ પ્રમાણે તેએ હંમેશાં સત્ત્ મદદ કર્યાં કરશે. ( સવત્ ૧૯૬૯ ની સાલના રીપેા તા. ૮ ફેબરવારી ૧૯૧૪ ના જૈનમાં અને સવત્ ૧૯૭૦ ના મહા વદી ૯ ને બુધવારના નૈનાસનમાં તેએના અધિપતિએ એ છાપ્યા છે આટે તેને ઉપકાર માનીયે છીયે. ) G ૧૦૪૪૦૯-૫-૧ શ્રી ક્રૂડ ખાતે જમા ગયા વર્ષની માકી. ૪-૧૦-૧૦ શ્રી વ્યાજ ખાતે જમા. ૧૧૦૨-૧૪-૭ ગયા વર્ષના બાકી. ૧૮૪૬–૪-૦ પે. જી. ૭ શની નેાટર્. ૧૦૫૫૦૦) નુંવ્યાજ માસ ૬ નું તા. ૩૦-૬-૧૭થી તા.૩૦-૧૨ ૧૯૧૩ સુ શ્રીનુ ૭-૦-૬ પાષ વક્રિ ને મગળ વારે ધી ઈ. એકના ચાલુ માતાના વ્યાજના ૧૦૧-૧૪૩ શ્રી વ્યાજ ખાતે ઉધાર પાષ વિદ ૧ તે ભેમ બા. શ. ૨૦૦૦) ની ગવર્નમેન્ટ નાટ લીધી તે પર ચઢેલું વ્યાજ ઇ. ટેકસ બાદ જતાં આપ્યું. વર્ષ ૧, માસ ૫, ને ક્રિન ૨૮, નુ` તા. ૩૦-૬-૧૨ થી તા. ૨૯૧૨–૧૯૧૩ સુધીનું. ૧૦૫૦૬૬-૧૪-૦ શ્રી ગવર્નમેન્ટ પ્રેમસરી àાન ખાતે ઉધાર વ્યાજ ટકા ૩ ની ૧૦૩૧૫૧-૧૪-૦ ગયા વ ની બાકી ૧૯૧૫-૦-૦ નોટ રૂા. ૨૦૦૦) ની દર રૂા.૯પા ૦૫૦૬૩-૧૪૦
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy