________________
“જ્ઞાનવર્ધક પુસ્તકમાળા” માટે
અર્ધી કિંમતે આપવા પસદ કરવા ધારેલાં કેટલાંક પુસ્તક.
૧ હાસ્યમંદિર
**
આ પુસ્તકમાળા સારૂ નીચેનાં પુસ્તકા તૈયાર કરાવવાની તજવીજ ચાલે છે. તેમાંનાં જે વહેલાં તૈયાર થશે તે છપાવવાની ગેાવણ થશે. કોઈ વિદ્વાન કે જાણીતા લેખક પેાતાનું પુસ્તક આ સસ્તી પુસ્તકમાળા માટે આપવાની ઇચ્છા દર્શાવશે તે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત બીજા પુસ્તકો માટે પણ તજવીજ ચાલુ છે. કર્તા આન. રા. યુ. રમણભાઇ મહીપતરામ નીલક’ડ ખી. એ., એલએલ. બી. આ પુસ્તકમાં “ હાસ્યરસ વિષેના ૧૦૦-૧૨૫ પૃષ્ઠના તેમના નિબંધ તથા હાસ્યરસના તેમના અને તેમનાં પત્ની સા. વિદ્યાગારી બી. એ. ના ત્રીશેક લેખા-વાર્તા-સવાદો વગેરે આવશે. ખાસ તૈયાર કરાવેલાં ચિત્રા સાથે. પુ! લગભગ ૨૫૦ ઉપર. આ પુસ્તક છાપવાનુ રારૂ પણ થઈ ગયુ' છે, ર્મ્સ એલન ગ્રંન્થળો સુપ્રસિદ્ધ નીતિભેાધક મર્હુમ મહાત્મા સર જેમ્સ એલનનાં ધર્મપત્નીની એલનના અને અન્યોનું ગુજરાતીમાં ભાષાન્તર કરવા માટે ખાસ પરવાનગી મેળવી છે.
જોરકથા
જરી સુશિસ્તિ વિદુષી ગુજરાતી સન્નારીઓ, વિદ્વાનો
તથા ગ્રેજ્યુએટ ગૃહસ્થાએ લખેલી સાંસારિક,
નૈતિક વગેરે વિષયની ન્હાની ન્હાની સુરસ વાતે.
૪ કીશ્વર દલપતરામ
નને પરવાનગી આપવાની કૃપા કરી છે.
૩૦૬૦ ડા૦ ના ગધ લેખોના નવાજ સંગ્રહ. આ સંગ્રહ છાપવા ગુ॰ ૧૦ સાસાટીએ
૫ ક્રીતા ને કીદે આધ્યાત્મિક સંવાદ
મહાત્મા સાક્રેટીસને વિષપાન-મરણુ-વખતના છેલ્લા
અંગાળામાં
૬ શ્રીમતી કમલાદેવી (મનેવેધક નવલકથા.)—મૂળ કોં–સવાલાખ રૂપીઆનું નાબલ પ્રાઇઝ મેળવનાર પ્રસિદ્ધ બૈંગકવિવર રવિન્દ્રનાથ ટાગાર, પૃષ્ઠ ૩૫૦થી ૪૦૦ થશે.
9 મુક્તિમાલા અથવા જીવરાજ જીવન્મુક્તિ આખ્યાન, કર્યાં ભચના
મર્હુમ વકીલ પ્રાણલાલ શંભુલાલ દેસાઇ. વેદાન્તશાસ્ત્રના વ્યૂહ સિદ્ધાન્તા તે પ્રમાણેા સમજાવનારા સ્વતંત્ર નવા ગ્રન્થ. સંવાદ રૂપે.
૮ લાર્ડ બેકનના નિષધા—અગ્રેજી ઉપરથી ભાષાન્તર૯ પત્નીની પસંદગી આપણી હાલની સામાજીક સ્થિતિનો ચિતાર આપનારૂં પાંચ અંક નવું ગદ્યનાટક (સચિત્ર.) ૧૦ ન્યા. મૂ. રાનાર્ડનાં ધાર્મિક વ્યાખ્યાને માઠી ઉપરથી ૧૧ સુશિક્ષિત સ્ત્રી અથવા ગૃહકેળવણીનો ઉત્તમ આદર્શ
ભાષાન્તર.
સ્ત્રી બાળકોને ઘરમાં શિક્ષણ કેવી રીતે આપે તેની નમુનેદાર નવલકથા. નર્મદ-દલપતથી આજ સુધીના કવિઓનાં
૧૨ નવીન કાવ્યદેાહન-કાવ્યોમાંથી ચુટણી, વગેરે-વગેરે.
કેળવાયેલી