Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
Sિ
તંત્રી ચીપનલાલ ગોકળદાસ ૨
વર્ષ ૧૨ : અ ક ૪)
અમદાવાદ : ૧૫-૧-૪૭
માંક ૧૬૬
વિ ષ ય - ૬ શું ન
૨૬
ન ૨૮
૧ ઉ. આ ઉદયરત્નવિરચિત ભગવાન પાર્શ્વનાયના ઉપસર્ગનું વર્ણન
e : પૂ મુ. મ. શ્રી જ્ઞાનવિજયજી : ટાઈટલ પાનું-૨ ર પૂર્વમુનિવેરવિરચિતં પંચતીર્થતીથરતોત્રમ્ : પૂ. મુ. મ. શ્રી. ચંદ્રોદયવિજયજી ૩ પંદરમા સૈકાની બીજી શત્રુ'જય ચય પરિપાટી : શ્રી. સારાભાઈ મ. નવાબ : ૯૯ ४ नागौर-चैत्य-परिपाटी : श्री. अगरचंदजी नाहटा
: ૧૦૨ ૫ રાણકદેવી ' ફિલ્મમાં ગુજરાતના માનનીય અધિકારીની બદનામી
: પં. શ્રી. લાલચંદ્ર ક્ષ. ગાંધી : ૧૦૫ ૬ ગાળ, ખાંડ અને સાકર : પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૭ મહાપાધ્યાય શ્રીમેધવિજયવિરચિત ' યુક્તિપ્રાધ’ નાટક
e : પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૧૧૪ ૮ શેઠ શ્રી હઠીસિંહના મહાપ્રાસાદની શતવર્ષી : પૂ. મુ. ૫. શ્રી. રમણિકવિજયજી : ૧૨૧ ૯ યુગપ્રધાન (વાર્તા) : N.
: ૧૨૪ ૧૦ જૈન દર્શન : શ્રી મોહનલાલ દીપચંદું ચોકસી
: ૧૨૭ | ‘ એક ગ્રંથની પ્રશસ્તિ' લેખમાં સુધારા : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૧૨૭
- લવાજમ વાર્ષિક બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ. શ્રી ઉદયરત્નજીવિરચિત ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન
' [ મુશલધાર વષનું આબેહુબ ચિત્ર ]
સ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) અમદાવાદમાંના શ્રીચારિત્રવિજય જૈન જ્ઞાનભંડારમાંની એક જીણું હસ્તલિખિત પ્રતમાંથ મળી આવેલ પ્રસ્તુત કૃતિ અહીં આપવામાં આવે છે.
વાદલ દહ દિક્ષ ઉન્હા, સખી ! શીતલ સરસ સમીર, ઝખ ઝબ ઝબકઈ વીજલી, સખી ! ટબ ટબ ટબકઈ નીર રે; સાહિમજી સાહસવીર રે, પરમેસર એ વડવીર રે, પ્રભુ છાડઈ દુ:ખજંજીર રે, પ્રભુ સાયર પર ગંભીર રે,
a પ્રભુ પાસજી મેરે મન વસ્ય (આંચલી) ૧ ગિરવર નીઝરણાં વહઈ, સખી ! ડર ડર દાદુર સેર,. મદભર માટી મારડી, સખી ! નાચતી કરતી બંકાર રે; ગાહિરા ગાજે ઘનધાર રે, હીયડું' ન રહે એક ઠાર રે, તિહાં ઠાંનતણો દેણદાર રે; પ્રભુનું વાથું જોર છે. પ્રભુ ૨ ડુંગરીયાં નવરાવતો, સખી ! મેહ ન ખચઈ ધાર, . નેહ ન મૂક કેડલે, સખી ! દંપતી ચિત્ત મઝાર રે; નવિ હીંડુઈ કો ઘરબાર રે, પંખી પણ માલાગાર રે, મુનિવર પિણ અલપ વિહાર રે, પ્રભુજીનું ગ્યાન ઉદાર છે. પ્રભુ૦ ૩ નવયૌવના] નારી જિસી, સખી! ધસી નદી ભરપૂર, તટ તરવર નીખેલતાં, સખી! ચાલે" મયમદ સૂર રે; ચિહું દિસિ હરીયા અંકુર રે, વાદળ ઢાંક્યા શશીસર રે, પ્રભુજીનું ધ્યાન પડ્ડર રે, પાતિક થાઈ ચકચૂર રે. પ્રભુ ૦ ૪ બાબ(૫)હિ પીયપીય કરઈ, સખી ! ન કરે કાઈ પીયાણુ, તિણ અવસર વિરહી નાર, સખી! મયણ મનાવે આરે; તબ વિરહી થાઈ હરાણ રે, થાઈ માહન વગે જાણ રે, ત્યાં પાસજી સદગુરુ ખાણ રે, સુર ગિરપ" અવિચલ ભાણ રે. પ્રભુ ૫ નીલાઈ ધરતી થઈ, સખી! નીલવેશી જર્યું નારી, વાઉલીયા રળીયામણા, સખી ! તસ કઠે નવસર હાર રે;
ગ્લી મેર કરે" કિંગાર રે, હાઈ મયણતણો અધિકાર રે, તિહાં પાસજી જયજયકાર રે, ત્યાં જીત્યો વિષય વિકાર છે. પ્રભુ ૬
જલ થલ સવિ જલપુરીયાં, સખી! ઠામઠામે 2હ, a * માંનો મેહ પીઉ સંગમે, સખી ! ભૂમામિનીના નેહ રે;
જ્યમ સુખથી વંચઈ દેહ રે, તિમ રસભર થા હોઈ તેહ રે. તિહિ અવસર ગુણગેહ રે, પ્રભુજીનું ધ્યાન અથાગ છેહ રે. પ્રભુ ૭ વડતલ કાઉસગ ધ્યાનથી, સખી ! પામ્યું (મા) કેવલના (?), અવધિ વાન ધરણેન્દ્રને, સખી! તવ આવઈ તેણે ઠાણ રે; કરે' પ્રભું કેરું વખાણ રે, તેણે કમઠું મનાયો આણ રે, હવઈ અવનીતલ મંડાણુ રે, હવે દિન દિન ડિ કલ્યાણ રે, ઈમ ઉદય ભણે શુભ વાણુ રે. પ્રભુ પાસજી મેરે મન વસ્યા. ૮ :
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥१॥
॥ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश लेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १२ ॥ विम स. २००३ : पा२नि. स. २४७३ : इ. स. १४४७ ॥ क्रमांक अंक ४ । पोप प ४ : बुधवार : १५भी न्यु |
पूर्वमुनिवरविरचितं पञ्चतीर्थतीर्थस्तोत्रम् संग्राहक-पूज्य मुनिमहाराज श्रीचंद्रोदयविजयजी
[१] प्रथमं श्रीऋषमजिनस्तोत्रम् । जय जय जगदानन्दन ! जय जय वरनाभिनन्दन ! जिनेन्द्र ।। जय जय करुणासागर ! मनोरथा अध फलिता मे अध मे सफलं जन्म-म(चा)ध मे सफला क्रिया । प्रयासः सफलो मेऽध दर्शनादादिमप्रभोः प्रातरुत्थाय येनाय–मादिदेवो नमस्कृतः। हेलया मोहभूपाल-स्तेन नूनं तिरस्कृतः सुकृतं सश्चितं तेन दुष्कृतं तेन वञ्चितम् । येन प्रथमनाथस्य चरणाम्मोजमश्चितम् त्रिभुवनाभयदानविधायिने त्रिभुवनाद्भुतवाञ्छितदायिने । त्रिभुवनप्रभुतापदशालिने भगवते ऋषभाय नमोनमः
॥ इति श्रीऋषभजिनस्तोत्रम् ॥
[२] द्वितीयं श्रीशान्तिजिनस्तोत्रम् । किं कल्पद्रुमसेवया यदि मया शान्तिः श्रितः सर्वदः किं कर्पूरशलाकया नयनयोर्जातोऽतिथिश्चदसौ । कि पीयषपिपासया यदि पपे त्वत्कीर्तिवारिसो। यद्वान्यैरपि चेन्द्रियप्रियतमैः पर्याप्तमर्थागमैः
॥१॥
॥२॥
॥३॥
॥४॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
सर्वाङ्गसुभगाकार - कारणं सुखसम्पदाम् । शान्ते । तव मुखं दृष्ट - मिष्टलाभो बभूव मे भुवनानन्द विधात्री यत्र श्रीः कापि निर्भरं वसति । तजिनपतिपदकमलं भवे भवे भवतु मे शरणम् दानिनां परमो दानी मुनीनां परमो मुनिः । ज्ञानिनां परमो ज्ञानी शान्तिः कस्य न शान्तये स्वामिनामपि यः स्वामी गुरूणामपि यो गुरुः । देवानामपि यो देवः सेव्यतां शान्तिरेष सः
॥ इति श्री शान्तिजिनस्तोत्रम् ॥
[ ३ ] तृतीयं श्रीने मिजिनस्तोत्रम् |
परमान्नं क्षुधार्त्तेन तृषितेनामृतं सरः ।
दरिद्रेण निधानं वा मयाप्तं नेमिदर्शनम्
निस्सीम सौभाग्यमसीम कान्ति निस्सीम लावण्यमसीमशान्तिम् । निरर्स मकारुण्यमसीमरूपं नेमीश्वरं वैतके नमामि
आलोक ने जिनेन्द्रस्य जिनेन्द्रस्यैव सेवने । तमोमयी निशा नष्टा जातं सुदिनमा मे
कुलेषु यादवकुलं श्लाघ्यं मेरुरिवाद्रिषु । नेमिः कल्पद्रुमः पुंसां यत्रास्ते सर्वकामदः
[ ४ ] चतुर्थ श्रीपार्श्वजिनस्तोत्रम् ।
अभिनवमंगलमाला - करणं हरणं दुरन्तदुरितस्य । श्रीपार्श्वनाथचरण प्रतिपन्नो भावतरशरणम् आयासेन विना लक्ष्मी - विना क्षेपेण वैभवम् । विनैव तपसा वृद्धि - जपतां पार्श्व ! नाम ते पार्श्वजिन ! शासनं ते निबिडमहामोहतिमिरविध्वसि । मयि त्नदीपकल्पं तनोति तेजोविवेकाक्षम्
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
[ વર્ષ ૧૨
॥२॥
॥३॥
॥४॥
11911
॥ १ ॥
॥२॥
11811
य एकवारं गिरिनारहारं, नमामि (स्तवीति ) नेमिं शिरसा सु ( स ) धन्यः । मुहुर्मुहुस्तं प्रणमन् विशेषो देहः कथं धन्यतमो न गण्यः
॥५॥
। इति श्रीनेमिजिनस्तोत्रम् ॥
॥३॥
॥१॥
॥२॥
॥३॥
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥२॥
અંક ૪] પૂર્વમુનિવવિરચિતં પંચતીર્થ તીર્થસ્તોત્રમ
त्वरेथां चरणौ । जिढे ! कुरु स्तोत्रं शिररी ! नम । हर्षाश्रु मुश्चतां दृष्टे ! आ एष परमेश्वरः
॥ भवे भवान्तरे वाऽपि दुःखे वा यदि का सुखे । पार्श्वध्यानेन मे यान्तु वासराः पुण्यभासुराः
॥५॥ ॥ इति श्रीपार्श्वजिनस्तोत्रम् ॥
[५] पञ्चमं श्रीवीरस्वामिस्तोत्रम् । कनकाचलमिव धीरं समुद्रमिव सवर्दाऽपि गम्भीरम् । लब्धभवोदधितीरं नमामि कामं महावीरम्
॥१॥ दुरितदवानलनीरं नीरागं भीतिभूमिकासीरम् । सिद्धिसहकारकीरं करोमि निजमानसे वीरम् प्रमोदेन मनो नृत्यद् रोमाञ्चैवपुरुल्लसद् । अचिरादुन्मीलितं नेत्रं ननु वीरवरो (स.) अतः
॥३॥ अजन्मदायिने पित्रे, बान्धवायाऽविरोधिन । अद्रोहिणे च मित्राय श्रीवीर ! भाते नमः
॥४॥ श्रीवीरसद्ध्यानमयाग्निमग्नं संक्लिष्टभावार्जितकर्मकक्षम् । भस्मीभवत्याशु विरागिणो मे यथा तथा नित्यसुखी भवामि
॥ इति श्रीवीरस्वामिस्तोत्रम् ॥ इति जिनपतिपादाः पञ्च चञ्चद्विचारैः सुचरित सुगमार्नव्यकाव्यैः कथञ्चित् । कृतसमुचितसेवाः सेवकानां जनानां जनितमधुरबोधा बोधलाभाय सन्तु संवत १६७५ वर्षे ज्येष्ठादि द्वितीया पञ्चमी छ्य(व)रूपामे लिखितम् ।
૧. પ. આચાર્ય મહારાજ શ્રીવિજયવિજ્ઞાનસુરિજીના જ્ઞાનભંડારમાંની એક હસ્તલિખિત પ્રત ઉપરથી પ્રસ્તુત પંચતીર્થતીર્થસ્તોત્ર અહીં આપવામાં આવ્યું છે. પ્રતિ લખાને સંવત ૧૬૭૫ને આપેલ છે, એટલે આ સ્તોત્ર એટલું પ્રાચીન તો છે જ એમાં સંદેહ નથી. એના કર્તાનું નામ આપવામાં નથી આવ્યું. બીજી કઈ હસ્તલિખિત પ્રતિના આધારે એના કર્તાનું નામ જે કઈ મહાનુભાવના જાણવામાં આવે તો તે જરૂર પ્રકાશિત કરશે એવી આશા છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમા સૈકાની બીજી શત્રુંજય ચૈત્ય પરિપાટી
સંપાદક—શ્રીયુત સારાભાઇ મણિલાલ નવાબ
ા માસિકના ક્રમાંક ૧૩૪માં શ્રાવક કવિ દેપાલ-ચિત એક જય ચૈત્ય પરિપાટી આપવામાં આવ હતી. તે પછી ક્રમાંક ૧૩૫માં પંદરમા સૈકાની એક શત્રુંજય ચૈત્ય પરિપાટી આપમાં આવી હતી. અહીં આવી જ એ ત્રીજી શત્રુજય ચૈત્ય પરિપાટી આાપવામાં આવે છે. આ ત્ર‡ ચૈત્ય પરિપાટી ઉપરથી મતી ઐતિહાસિક હકીક્તા તયા જાણવા જેવી વિગા સંબંધી વિવેચન હવે પછી આપવાની ઉમેદ્ર છે.
॥ ૪ ॥
॥ ૫ ॥
" ; u
વાગવાણિ સુપસાઉ કરે, સામિણિ મૂરિ રહાડે ! સિરિ સત્તુંજય જિષ્ણુભવ, ભાવિદ્ધિ ચૈત પ્રવાડે પાલિતાણઇ તલહટિય, નરહ માહિ વિહારો । નરવ ક્રુર કરાવિય, પાસુ જુહારસુ સારો ચીસમ વીર જિષ્ણુ, લલતાદેસર પાલે ! પૂજિ પશુમિયણુંત ભવે, દૃરિદ્ધિ દરિયડુ ટાલે પાજ મુહાઈ ને રહિય, સાઠગ સુંદર નેમિ । સા જો (જી)હાર વિજાઇસહ, હૂંગર સિદ્ધિિદ્ધ પ્રેમિ સિહ જિષ્ણુસર જગુણિ ઘરે, ખયડી ગયવર ખધે ! માડી મરુદેવિ સામયિ, પાલિ પરતૂહ વધે તરૂં આગઈ ગરુવઉ ભવર્, સાલસમઉ જિષ્ણુ સ`તિ 1 સે। ભેટ વિષ્ણુ ફ્રેડસઉં, ભવક્ષય કેરી ભતિ પીથડ દેવલ પદ્મમ જિષ્ણુ, આગઢ મણ્ય વિહારો । અદભુદ મૂરતિ આદિ જિષ્ણુ, દંડ પ્રમાણુ જીહારો વિધન વિનાસન વડેજખેા, રસડેસર પડિહારા । ફૂલ નાલિયરે સેટિસઉં, સમરિઉ કે હુંકારા સુણિવર કારિય કુંડ તલે, તર્હુિ ટાટા વિહારા પશુમિન ઇ તર્હિ રિસહ જિષ્ણુ, મવષ્ક્રિય દાતાશ આગઇ માલ્હાવસાંડુ ચ, જિષ્ણુ ચીસ નમેવિ I જોઈ સર્વે સાăહુરિય, અણુસર અણુપદેવિ ત વંદીજઈ વર ભણુ, સરગારેહણુ નામ । તિહું રૂપિહિઁ તહિં સિહજિષ્ણુ, કાઉસગ અચ્છઈ સામિ વાઘણુ જોઈ બારણુ એ, પતિહિં માહિં પવેસે । તર્હુિથી અચ્છ દાહિષ્ણુએ, સિરિથ'ભણા નિવેસે ॥ ૧૨i
# è u
॥ ૧૦ ના
|| ૧૧ L
For Private And Personal Use Only
॥ ૧ k
॥ ૨ ॥
" . "
t s h
॥ 2 ॥
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૪ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬શ્મા સૈકાની શ્રીજી શત્રુજય ચૈત્ય પરિપાટી
[ ૧૦૧
॥ ૧૪ ૫
પ્રસાદે ।
॥ ૧૭ ૫
।।૧૮ ॥
મેહા ! ૧૯ ॥
વસ્તગિ તેજગિ વિવિદ્ય પર, અવતારિક ગિરનારા । નેમિ જિજ્ઞેસર વૃદ્ધિજએ, સયત સંઘ પરિવા। ।। ૧૩ । ઇંદ્ર મહાચ્છવું જે કરઈ, મિલિયા ચઉવિદ્ધ સોંઘા । ઇંદ્રમ ́ડપ સે। જોવંતા, ક્રિયાઈ માઈન રંગા સત્તસવાણુ દેહરિય, નદીસર ૧૨ તિત્થા । ખાવન શિંખ નમૂવિ કરે; જનમુ યઉ સુયત્થા ।। ૧૫ । તિક હુંતઈ ડાખઈ ગમઈ, ખરતરતણુઉ નવક નિવસિઉ આદિ જિષ્ણુ, લીધઉ જાંગ જસવાદો ॥ ૧૬ ૫ થાડામાહિ સવે તહિં, થાનક થાપી એ ! મનુ માહીજઈ તિહુ ભુવિષ્ણુ, ઇમ વીનવાં સહુકા એ ઘેાડાચઉકી ગઉખ લખ, મઢ મંદિર જેવતા । આવિ પૂરિઉ રહેસિ ભરે, સીદ્ધ કુવારિ તુરંતા તિલખઉ તારણ જોઇજએ, રામ ચીજઈ રહ્યા કુ દાવાનલ ઊપિિહં, જાણે વૂડે પાર્ડિઆરે આરુહિય, પહુત ભાણુ મારે 1 ડાબઇ વદિ સુણિસુનય, સિરિસામલિય વિહારે ખીજઈ દેવલ પાખલિહિં, તિન્નિષયાશુિ સાર જિઙ્ગ પણમીજઈ જોઇજ એ, દેસલ પ્રમુખ વિહાર મંડપ કાડાકાંડ તતિ, તિહું સુશુદ્ભિય પડિમા । સઈજહારી સશુચિ, કૃમિ આગતિ અભિરમાં પચય પડેવ પ્રુરુ સહિય, જણિ ઘણું સજીત્ત ! સિદ્ધિ પહુત્તા તે નમિસિઉં, ઉત્તમ રિય પવિત્ત તઉ અષ્ટાપદું પણુમીય એ, પુદ્ધવિદ્ધિ પદ્ઘિલઉ તિત્થા । આગઇ. ખા ખાવસહિય, જિષ્ણુ ચઈવીસહ. સ સેનઇ રૂપઈ ફૂલ લે, વિસાવીજઈ મેહુ ખીર ઝરઇ સિરિ સ`ઘવિચહ, શાણુ અતિસય એન્ડ્રુ ॥ ૨૫ ॥ સા વધાઈ તાસુ તલે, પૂજિતુ રિસહહં પાય । માર નાગ એહ નિર્માસ, જે હૂ સુર હાય કલિકુંડ પશુમાઁ લેપમઇ, જિષ્ણુ બાવીસ નમેસે ! વીર જિસ વદિય એ, ફ્રિરિ સાચર નિવેસા ॥ ૨૭ જગતિ જીહારીય સયત હિત્ર, આય મડપ માહિતી। ડીઢઉ સામિ લેપમઈ, ઢવિ ભહે નરનાહિ
૫ ૨૦ ॥
॥ ૨૧ ॥
૨૨ ॥
॥૨૩॥
! ૨૪ ૫
॥ ૬ ॥
For Private And Personal Use Only
॥ ૨૮ ॥
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૨
પચડિય તીરથ વિમલગિરિ, ગહર પુ'રિઅણુ
॥ ૩૨ ॥
માહિ ગભારા બિહુ ગમ, સેા પૂજિત્રુ લિએણુ ૫૨૯ ૫ ગિ પુગિ પડિમા જિષ્ણુભવણિ, લગ્સે કાઈ ન પારા । નાન્હા મેાટા સવે તહિં, હિંવ માહરઉ જુહારી ૫ ૩૦ ॥ ડિવ અવાજ ́ચઉ આદિ જિષ્ણુ, લેટિક અભિનવ સૂરે લેટિ કરતા પાય તેલે, પુણ્ય માહર પૂરે ॥ ૩૧ ॥ ન્હવણુ વિલેવણ પૂજકિય, જય જંગમ જગનાડુ । હિંયઉ સરાર હુર્રિસ ભરે, aઉ ઊલટ અમાહ તૂઉ સવિહુ. આદિજિષ્ણુ, આઉિ અલઇ સંસાર । સિદ્ધખેતુ જીહારિયઇ, નવનિધિ પઢિય લડારે ॥ ૩૩ || એલખોલિય અજિયજિષ્ણુ, ચેલતલાઈ સ્ર ́તિ । સિદ્ધિખેતુ તે નર લહિસિઇ, જે ભાવ" પ્રગ્નુમતિ ૫ ૩૪ ૫ તિય ચહું મારગ ઢકિય એ, નરયહ દીન ઉવા। । સુગતિ મારગુઊઘાડિય, જ લેટિઉ જગનાડુ પઢિસિદ્ઘિ ગુણિસિદ્ધિં નિરુણિસિદ્ધિ, ચેતપવાડિ જ એહ । ઘરિ અઈઠાહી અતલ, હાઈસી નિમ્મલ ધ્રુહ ૫ ૩૬ ll ॥ ઇતિ શ્રી શત્રુ ંજય ચૈત્ય પરિપાઢિ સમાસ ॥
॥ ૩૫ ॥
नागौर - चैत्य - परिपाटी
सं०-श्रीयुत अगरचंदजी नाहटा
।
मारवाड राज्यान्तर्गत नागौर शहर एक प्राचीन नगर है, और उसका सम्बन्ध जैन समाजसे बहुत पुराना है। करीब एक हजार वर्षसे भी अधिक समय से प्रारम्भ कर आज तक जैनोंका सम्बन्ध उससे अविच्छिन्न रूपसे चालु है । दिगम्बर और श्वेताम्बर दोनों सम्प्रदायों का यहां अच्छा प्रभाव है । दि० भट्टारकजी की यहां गद्दी है और उनका यहां अच्छा भंडार बतलाते हैं । खेद है कि भट्टारक जीकी संकुचितता के कारण अनेक विद्वानोंके प्रयत्न करने पर भी उसका अवलोकन नहीं हो सका । वे० समाजके तपागच्छ, खरतर - गच्छ, पाचन्द्रसूरिंगच्छ, लोकागच्छके भी यहां उपाश्रय हैं । पार्श्वचन्द्रसूरिजीका नागौरी तपागच्छ एवं लोकों की एक शाखा नागौरी लोंकाका नामकारण भी इसी नागौर के नामसे प्रसिद्धिमें आया है। धर्मघोषगच्छका भी यहां पहले अच्छा प्रभाव रहा है । अभी भी उस गच्छके गुरां गोपजी यहां हैं, जो सज्जन व्यक्ति हैं। यहां ज्ञानभंडार भी अच्छे होने चाहिए'
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४
नागौर-यव-पश्चिार थे, पर बहुत से संग्रह बिक कर अन्य स्थानों में पहुंच चुके हैं, अतः अब यहां साधारण संग्रह है। अब यहां बबू कोटडीमें हस्तलिखित ग्रन्थोंका थोडा संग्रह है, पर उसकी व्यवस्था अच्छी नहीं है। अतः नागौरके श्री संघका कर्तव्य है कि उनकी विवरणात्मक सूची तैयार करवावे व योग्य व्यक्तियोंको दिखलानेका प्रबंध ठीक किया जाय, जिससे वे प्रकाशमें आवे ।
सं. १९०५ में यहां ७०० घर थे, पर अभी ओसवाल समाजके ४०० धर हैं और ५ श्वेतांबर जैन मन्दिर हैं । हमारे संग्रहमें एक नागपुरीय चैत्य परिपाटी है जिसमें उस समय *७ मंदिर होनेका पता चलता है । यह चैत्य परिपाटी यहां प्रकाशित की जा रही है। उक्त चैत्य परिपाटीका रचनासमय संभवतः १७ वों शताब्दिका है । उस समय यहां १ शांति, २ ऋषभ, ३ वीर, ४-५ ऋषभदेव, ६ पार्श्वनाथ और ७ महावीर ( नारायण वसही ) मंदिर थे+ पर वर्तमानमें ५ मंदिरोमें ४ ऋषभदेवके और १ शांतिनाथ भगवानका है । इतने थोडे समयमें भी मंदिरोंको संख्या व मूलनायकजीमें परिवर्तन हो जाना परिवर्तनशील कालका ही प्रभाव समझना चाहिये। अभी जो मंदिर हैं उनमें ज्यादा प्राचीन अवशेष नहीं हैं। गणधरसार्धशतक बृहवृत्तिमें भी श्रीजिनवल्लभसूरिने यहांके मंदिरोंमें नेमिनाथ बिम्बकी प्रतिष्ठा की ऐसा लिखा है, पर अभी उसका कोई पता नहीं है। इसके पश्चात् श्रीजिनदत्तसृरिजी भी यहां आये थे और शाह धनदेव श्रावकसे वार्तालाप हुआ था। इसके बाद यहां विक्रमपुरका देवधर आया था, उस समय यहां के देवगृह में देवाचार्यजी विराज रहे थे, उनसे विधिचैत्यके सम्बन्धमें वार्तालाप हुआ था। श्रीजिनलब्धिसूरीजीका स्वर्गवास सं. १४०६में यहीं हुआ था। उनके स्तूपका भी अब पता नहीं है । राज्य परिवर्तन एवं मुगलोंके आक्रमणादिके समय संभव है प्राचीन जैन अवशेषोंको धक्का पहुंचा हो । नागौरके जैन समाजका कर्तव्य है कि नागौरके जैन इतिहासको प्रकाशमें लावे ।
* नागौरका सबसे प्राचीन उल्लेख कृष्णषिशिष्य जयसिंहमूरिरचित धर्मोपदेशमामात्तिमें पाया जाता है, जो कि सूरिजीने सं. ९१३में भोजराजाके समयमें नागौर में रखी है (जै. सा. से. इ. पृ. १८० )।
+ सं. १६९३में नागौरमें रचित विमलचारित्रकृत अंजनासुन्दरी चौपाईमें भी ७ मंदिरीका उस्लेख है
" नागोर नगीने साते जिणवरु रे, आदि शांति जिण पास । वीर जिणेसरने ग्रणमी करी रे, चौपइ कोध उल्लास ॥ ३९३ ।।
(जैन गुर्जर कविओ, भा., . ४.०)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
१०४ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ नागौर - चैत्य - परिपाटी
पुर नागोर नगीनो नाम, जिणहर सात तिहां अभिराम । एक एक पाहइ अति चंग, निरखंता उपजई मन रंग ॥ १ ॥ प्रथम भवनि श्री शांतिजिणंद, तस पाय नमता हुइ आनंद । पीतलमय मूरति अति सार, दीसह समोसरण विस्तार ॥ २ ॥ बीजइ भुवनइ नाभिनृपपुत्र, नमता नरभव हुइ पवित्र । त्रीजर पीतलमइ जिन वीर, प्रणमुं अविचल साहस धीर ॥ ३ ॥ चउथ पंचम जिनवर वली, ऋषभदेव प्रणमुं मन रली । छह जिणहर श्रीजिण पास, प्रगट प्रभाव पूरइ आस ॥ ४ ॥ सातमहं वीर जिणंदु अभिराम, वसही 'नारायणनई नामि । जीरण जिणहर अतिशोभंत, ए सातइ जिणहर सुमहंत ॥ ५ ॥ नित प्रति ए जिणहर सहु नमई, छोडी प्रमाद प्रभातनइ समइ । अतिघण संपद पामहं सही, विधि शुभ गति जुगति सवि लही ॥ ६ ॥ जे जिन नमइ सदा कर जोडी, ते पामहं मनवंछित कोडी ।
[ वर्ष १२
कहि श्रीविशालसुंदरगुरुसीस, सकल संघ पूरवो जगीस ॥ ७ ॥ ॥ इति नागपुर - चैत्य - परिपाटी ॥
( कृपाचन्द्रसूरिज्ञानभंडार, गुटका नं. २८ में )
१ नारायण वसहीकी प्रतिष्ठाका उल्लेख उपकेशगच्छ प्रबन्धमें है, उसके अनुसार यह मंदिर बहुत प्राचीन है । इस प्रबन्धका सार इस प्रकार है
" कृष्णर्षि नागपुर गये । वहां के श्रेष्ठी नारायणको प्रतिबोध दे कर गुरुकी सम्म तिसे वहां फोटके स्थान पर जैन मंदिर बनवाया । श्रेष्ठीने कृष्णर्षिको प्रतिष्ठा करनेकी विनंती की, पर उन्होंने श्रीदेवगुप्तसूरि पूज्य हैं इस लिए उनसे करानेका कहा । अतः सेठने उन्हें गुजरातसे आमंत्रित कर प्रतिष्टा करवाई और ७२ गौष्टिष रखे इससे नागपुर में जैनधर्मवा साम्राज्य फैला । "
प्रबंधके अनुसार कृष्णर्षिका समस ५ वीं शताब्दिसे पहेलेका ज्ञात होता है, पर अन्य साधनों पर विचार करनेसे उनका समय ९ वीं शताब्दिका ज्ञात होता है ।
लोकाres पट्टावलीमें ओसवाल जातिके वर्तमान सूराणा गोत्रवालोंका सं. ११३२ में नागौर आकर अभ्युदय होनेका उल्लेख इस प्रकार हैं
" तत्पट्टे सं. ११२३ श्रीपरमानन्दसूरिर्जातः । तस्मिन् गुरौ जाप्रति ११३२ वर्षे सूरवंश: कुतश्चित् कर्मदोषात् तुच्छतां प्राप्तः परिवारेण । ततो गुरुणाऽऽज्ञप्तं भो यूयं नागोरनगरे वसतां, तत्र स्थितानां भवतां महानुदयो भावीति श्रुत्वा सुरवंशओ कामदेवसँधपतिः सकलत्र एव नागोर नगरे उषितः । सं. १२१० बर्षे सुखेन तत्र प्रतिवर्ष महती कुलवृद्धिर्जाता ।
""
For Private And Personal Use Only
२ खेद है कि उनके शिष्य यति तिलोकचन्द्रजीने इस भण्डारको बेच डाला है । पता नहीं अब यह गुटका कहां है । उपर्युक्त चैत्य - परीपाटीकी नकल हमने करीब १० वर्ष पहेले की थी!
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણકદેવી ફિલ્મમાં ગુજરાતના માનનીય અધિકારીની બદનામી
" [ લેખક–પંડિત લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા]
ગૂજરાતના સાક્ષર, લેખક, નવલકથાકાર અને રસિક કલાકારે હવે પિતાની પ્રતિભાશક્તિને, કલ્પનાશક્તિને અને સર્જનશક્તિને ચંચલચિત્રપટમાં ચમકાવી રહ્યા છે; પરંતુ તેઓ ગૂજરાતના ગૌરવશાલી પ્રામાણિક વાસ્તવિક ઇતિહાસને પ્રકાશમાં મૂકાવી શકતા નથી–એ ખેદજનક હકીકત છે. એથી પણ અધિક શરમાવનારી ઘટના તો એ છે કે–સકાઓ પૂર્વે થઈ ગયેલા ગુજરાતના ગૌરવરૂપ મહાપુરુષોને, પિતાના દેશના પ્રસિદ્ધ પરમમાન્ય પૂર્વજોને, ગુજરાતના પરમપ્રતાપી રાજાધિરાજ મહારાજાઓને, અને તેમના મહામંત્રી, દંડનાયક જેવા સમર્થ ઉચ્ચ અધિકારીઓને, તથા સુયશસ્વી ધર્મનિષ્ઠ પુરુષોને સાચા સ્વરૂપમાં દર્શાવવાને બદલે સ્વચ્છંદી કલ્પના પ્રમાણે વિપરીત અને વિકૃત સ્વરૂપમાં ચીતરી રહ્યા છે ! સામાન્ય જન–સમાજ પણ ધૃણ અને તિરસ્કાર વરસાવે એવા રૂપમાં રચના કરી રહ્યા છે–એ જાણું ઈતિહાસના મર્મા અભ્યાસી સજનોને દુઃખ-આઘાત થાય એ સ્વાભાવિક છે.
સાચા ઇતિહાસના અજ્ઞાનથી, ધર્મભેદથી, વર્ણભેદથી કે એવી જ બીજા કઈ આંતરિક કારણથી જાણતાં કે અજાણતાં પણ રાજ-દ્રોહ, પ્રજ-દ્રૌહ, દેશ-દ્રોહ કે ઈતિહાસ-દ્રોહ કરવો એ સજન વિદ્વાનોને કઈ રીતે શોભતું નથી. પિતાને હાથે જ પિતાના સગત પૂર્વજોની સત્કીતિને વિલુપ્ત કરવી, પિતાના દેશની વિભૂતિઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી, કિંવા કઈ પ્રકારે તેમની અપકીતિબદનામી કરવી-એ કોઈ રાજ્જનને છાજતું નથી. એવું અવળું પ્રચારકાર્ય અત્યંત ભયંકર હોઈ અતિનિંદ્ય ગણી શકાય. તેમ છતાં હાલમાં સનરાઇઝ સીનેમા કુ. ના ગૂજ- , રાતી ભાષામાં ચાલુ થએલાં “ રાણકદેવીનામના ચિત્રમાં સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરનારને એવું વાંધાભર્યું ઘણું જોવા મળે છે. ગુજરાતના ગૌરવને હલકું પાડી શરમાવે તેવું તેમાં ઘણું છે. તેની રચનામાં મુખ્યતયા ભાટ-ચારણનો દંતકથા અને મનસ્વી કલ્પનાઓ આધારભૂત થઈ હશે અને અધિક વજનદાર મનાઈ હશે તેવું જણાય છે.
ગૂજરેશ્વર સિદ્ધારાજના સમકાલીન અને સન્માનિત ઈતિહાસકાર આચાર્ય શ્રીમચંદ્ર ચૌલુક્યવંશ અપૂરનામ સં, દ્વયાશ્રય મહાકાવ્યમાં સિદ્ધરાજ જયસિંહનું જે ઉત્તમ ચરિત્ર વર્ણન કર્યું છે, અને પાછળના પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથમાં તે સંબંધમાં જે હકીક્ત મળે છે, તેની સાથે મેળ ન બેસે તેવું વિચિત્ર ચિત્રણ ઉપર્યુકત ચિત્રપટમાં જોવા મળે છે. ખેંગાર હણાતાં તેની વિધવા રાણીને, રાણકદેવી જેવી સતી સ્ત્રીને સિદ્ધરાજ જયસિંહ જેવો એમનાથનો પરમભક્ત અને પ્રતાપી ગૂજરેશ્વર સતાવે, એ વિધવાને-બે બાલકાની માતાને પરણવા ચાહે, અથવા એના જેવો સાચો ક્ષત્રિય સ્ત્રી-કર્થના કે બાલ-હત્યા જેવાં બાલિશ કર્મો કરે એવી દંતકથાને માનવા બુદ્ધિ ના પાડે છે. એવી હકીકત માની શકાય તેવી નથી. ફાર્બસ–રાસમાળા જેવા ગ્રંથમાં એવી દંતકથાને ભાટ, તૂરી (ઢેડ-ગોર) ની કથા તરીકે જ જણાવી છે.
ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહને સોરઠના રા ખેંગાર સાથે રણુસંગ્રામ થવામાં
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ શું નિમિત્ત મળ્યું હશે? તે સ્પષ્ટ જાણી શકાતું નથી, તેમ છતાં નીચે જણાવેલી ઘટના જેવો કોઈ હકીકત નિમિત્તભૂત થઈ હોય તે તેમાં આશ્ચર્ય જેવું નથી.
સિદ્ધરાજ જયસિંહના રાજ્ય-સમયમાં વિ સં. ૧૧૯૩માં માલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર શ્રીચંદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલા અગીઆર હજાર કપ્રમાણ મુનિસુવતચરિત્રના અંતમાં ગુરુપરંપરારૂપ દર્શાવેલી વિસ્તૃત પ્રશસ્તિમાં (ગાયકવાડ–પ્રાચગ્રંથમાલામાં પ્રકાશિત પાટણ-જૈન ગ્રંથભંડારસૂચી ભા. ૧ તાડપત્રાયમાં પૃ. ૩૨૦-૨૧) સોરઠના રાખંગારને પ્રાસંગિક પરિચયાત્મક ઉલેખ મળે છે કે –
અણહિલવાડ નગરથી તીર્થયાત્રા માટે ચાલેલા સંધે મહામહિમાવાળા જે (માલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર)ને પ્રાર્થના કરીને પોતાની સાથે લીધા હતા. ઘણું આડંબરવાળા વિશાળ તે સંધે વામણથલી (વણથલી) નગરીમાં આવી બહાર પડાવ નાખ્યો હતો.
ત્યા રાજાની છાવણની જેમ તંબૂ તાણીને રહેલો સંઘ શોભી રહ્યો હતો. શ્રાવકજને કંકમના અંગરાગ કરીને, પટ્ટાંશુક જેવાં ઉત્તમ વસ્ત્રો પહેરીને, તથા અંગ ઉપાંગમાં રત્નજડિત સેના વગેરેનાં વિભૂષણથી વિભૂષિત થઈને જિનમંદિરમાં પૂજા–પ્રભાવના કરી રહ્યા હતા. તેમને જોઈ સેરઠના પ્રભુ ખંગારનું મન દુષ્ટ થયું હતું. બીજાઓએ પણ તેને કહ્યું કે-“રાજન ! અણહિલવાડ નગરની સર્વ લક્ષ્મી તમારા ભાગ્યોથી અહિં આવેલી છે, તો તમે એને ગ્રહણ કરો, જેથી તમારા ભંડાર પ્રૌઢ થાય. આ લક્ષ્મી એક કોડ દ્રવ્ય પ્રમાણે સંભવે છે.” તેણે (અંગારે) પણ લેભવડે તે સર્વ લક્ષ્મી લેવા ઈચ્છા કરી, પરંતુ સર્વજન-મર્યાદાના લોપ અને અપયશથી ડરતાં નિવૃત્તિ કરી. “ લક્ષ્મી લઈ લેવી કે મુકત કરવી ?' એ સંબંધમાં નિશ્ચય ન કરી શકાતાં સંશયવાળા ચિત્તે વિચાર કરીને દિવસ પર્યત સંઘને ત્યાં જ રોકી રાખ્યો. કહેવરાવવા છતાં પણ સંધ સંબંધીના કેઈ મનુષ્યને તેણે દર્શન આપ્યાં નહિ. બીજે દિવસે તેનો રવજન મૃત્યુ પામ્યો, તેથી દિલાસો આપવાના બહાને જે મુનીને (માલધારી હેમચંદ્રાચાર્યો) ત્યાં જઈને એ (રા ખંગાર)ને પ્રતિબોધ આપી–સમજાવીને સંઘને ઋદ્ધિ સાથે મુક્ત કરાવ્યો હતો.
છે ઉજ્જયંત (ગિરનાર) અને શત્રુજ્ય એ બંને તીર્થોમાં જઈ શ્રોનેમિજિનેન્દ્ર અને ઋષભનાથને વિભૂતિ (આડંબરીપૂર્વક વંદન કર્યું હતું. તેમાં ઉજજયંત તીર્થ (ગિરનાર)માં અર્ધી લાખ પારુત્યય (તે વખતનું નાણું) ઉત્પન્ન થયું હતું. અને શત્રુજય તીર્થમાં ત્રીસ હજાર ઉત્પન્ન થયા હતા ( અર્થાત તે સાથે ત્યાં તેટલી ભેટ ધરી હતી.”
અપ્રકાશિત પ્રાચીન તાડપત્ર પર લખાયેલા, પાટણના જૈન ગ્રંથભંડારમાં રહેલા પ્રાકૃતગ્રંથમાં એ હકીકત જણાવેલો છે.
१ "अणहिल्लवाड-नयराउ तित्थजत्ताए चलिय-संघेण । अभत्थिऊण नीओ सहप्पणा जो महामहिमो ॥६३॥ वामणथलि-नयरीए दिन्नावासम्मि संघेण ॥६५॥ वाडी–विताणएहि गुरुरख-(च)उखंडएहि गुलिणीहि । वियडे विरायमाणे निवखंधावार-सारिच्छे ॥६६॥
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૂજરાતના માનનીય અધિકારીની બદનામી [ ૧૦૭ રાણકદેવી ' ફિલ્મમાં અધિક અધમ બીજું ચિત્રણ સિદ્ધરાજના એક ઉચ્ચ અધિકારી સાજસજનનું જોવા મળે છે. પહેલા પ્રસંગમાં પાણી ભરવા જતી પિતાની પત્નીની દેસલદ્વારા થતી છેડતીને વાણિયાવિદ્યા ( વેવલાવેડા)દ્વારા સિદ્ધરાજને સમજાવતો તેને રજુ કર્યો છે. બીજા પ્રસંગમાં તેને બાવા વેષ અપાવીને રાણકદેવી વિરુદ્ધ પ્રચારકાર્ય કરતા અને ત્યાં જાહેર થઈ જતાં મેંગાર દ્વારા અપમાનિત કરાતે ચીતર્યો છે. ત્રીજા પ્રસંગમાં વળી તે સજજનને ભવાઈ કરતે વીતરી ફિલ્મની સંકલના કરનારે પોતાના કલ્પના-ભરેલા ફલકૂપ ભેજાને પરિચય કરાવ્યું છે. સાથે વણિકે પ્રત્યે જ નહિ, જનજનતા પ્રત્યે પણ આંતરિક વૈરત્તિનો પરિચય આપ્યો છે. ગુજરાતના કીતિશાલી સદ્દગત સંરક્ષક શાસકોની નિર્લજજ મશ્કરી કરી ગુજરાત પ્રત્યે એવી રીતે વફાદારી (!) બતાવી હશે.
कय-कुंकुमंगरायं नियच्छ-पर्ट सुयाइ-वरवत्थं । कंचण-रयणादि-भूसियं अंगुवंगेसु ॥६७. दळूण सावयजणं जिणहर-परिहावणं पकुवंतं । खंगारस्स सुरवा-पहुणो जायं मणं दुटुं ॥६८॥ अन्नेहिं वि सो भणिो "रायमनहिलवाडयत्स नयरस्स । चिदुइ लच्छी सव्वा दहागया तुम पुनहिं ॥६९ ता गिण्ह तुम एयं भंडारो होइ तुइ जहा पाटो । संभाविज्जइ ठाणं एकाए दचकोडीद ||१०||" लोभेण सो वि स तं गहिउं वंछए पुणो वि परं । सव्वयण-मनाया--लोव-अयस-भीओ नियत्तेइ ॥७१॥ इय अकय-निन्छओ सो गण-मोक्खे य संसइय-चित्तो। चिंतूण दिणमाणं संघं धारेइ तत्थेव ॥७२॥ भाणिज्जतो वि दिणो वि सो संघो संतियजणस्स । नो देइ दंसणं अन्नया य सयणो मओ तस्स ॥७३॥ सो दिक्खणय-मिसेणं जेण मुर्णिदेण तत्थ गंतूण | पडिबोहिऊण एवं संघो मोयाविओ सद्धि ७४॥ उज्जयंत-सत्तुंजएसु तित्थेसु दोसु वि जिगिंदे । सिरिनेमि-उसहनाहे वंदइ संघो विभूईए ॥७॥ सत्थुज्जयंततित्थे पारुत्थय अद्वलक्खमुप्पनं । सत्तुंजयम्मि तित्थे तीस सहस्सा समुप्पन्ना ॥७६॥
સં. ૧૧૯૩માં શ્રીચંદ્રસૂરિવિરચિત પ્રા. મુનિસુવ્રતચરિત્રની પ્રશસ્તિમાં ગા. यी ७१ [भा. सि. पाय न मानी अंयसूया मा. १, ५. ३२०-३२१.]
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ 1 શ્રી જૈન સત્ય પ્રકાશ
* વર્ષ ૧૨ એ સાજણસજજન કેણ હતો? તે કેવો સમર્થ શક્તિશાલી, કર્તવ્યદક્ષ, દીર્ઘદર્શી, બુદ્ધિશાલી, યથાર્થ નામવાળો ધર્મનિષ્ઠ મહાપુરુષ હતો ? એ સમજવા માટે પ્રાકૃત, સંસ્કૃત, પ્રાચીન ગૂજરાતી વિશાલ જૈન સાહિત્યના ઐતિહાસિક ઉલ્લેખ જોવા જોઈએ. એ જોતાં જણાશે કે ગુજરાતની પ્રશંસાપાત્ર ઉત્તમ એ. વ્યક્તિના નામનો કેવો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના સાક્ષરો-લેખકે પોતાના જ પૂજ્ય પૂર્વજોને અનિચ્છનીય અનુચિત કે ઉપહાસ કરી-કરાવી રહ્યા છે ! પિતાની શક્તિને કેવા અવળા માર્ગમાં ઉતારી રહ્યા છે !!
ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના ધર્માચાર્ય વિજયસેનસૂરિ, સિદ્ધરાજ પછીના સૈકામાં વિદ્યમાન હતા. જેમણે ગિરનાર અને આબૂ પરનાં તેમનાં કરાવેલાં પ્રશંસનીય ધર્મસ્થાનોની સં. ૧૨૮૭–૪૮માં પ્રતિષ્ઠા કરી હતી; તે આચાર્યો ગિરનારની યાત્રા કર્યા પછી રેવંતગિરિ-રાસ રચ્યો હતો, જે ગાયકવાડ–કાવ્યગ્રંથમાળામાં પ્રાચીનગૂર્જરકાવ્યસંગ્રહમાં પ્રકાશિત થઈ ગયેલ છે. તેમાં જણાવ્યું છે કે-“ગૂર્જરધરામાં અમરેશ્વર (ઈ) જેવા પ્રવર પૃથ્વીશ્વર શ્રીજયસિંહદેવ થઈ ગયા, તેણે સેરઠના રા ખેંગારને હણીને ત્યાં સાર દંડાધિપ (દંડનાયક-સેનાપતિ=સૂબા, ગર્વનર જેવા ઉચ્ચ અધિકારી) તરીકે સાજણને સ્થાપ્યો હતો. તેણે ગિરનાર પર નેમિજિનેનું અભિનવ ભવન કરાવ્યું હતું—એ રીતે ચંદ્ર-બિંબમાં પિતાનું નિર્મલ નામ લખાવ્યું હતું. સ્થૂલ વિશાલ સ્તંભ, લલિત પૂતળીઓ, મનોહર કળશ, મંડપ, તોરણ, રણઝણતી ઘૂઘરીવાળો વજદંડ વગેરેથી શોભતા, નેમિજિનના એ ઊંચા ભવનને ઉદ્ધાર વિ. સં. ૧૧૮૫માં નર-શેખર એ સાજણે કર્યો હતો.”
સં. ૧૩૨૦ લગભગમાં ધર્મસૂરિએ રચેલા ગિરનાર-કલ્પમાં, તથા સં. ૧૩૮૫૨ “જન્મેણુ જોવ છવિય તસુ તાહ કહ્યું, જે નર ઉર્જિત-સિહ કિઈવરતિબૂ
આસિ ગુરજર-ધરય જેણે અમરેસરુ, સિરિજયસિંધદેઉ પવરુ પુવાસ; હણુવિ સંરતુ તિણિ રાઉ અંગારકે ઠવિઉ સાજણું દંડાહિરં સારઉ ૮ અહિણવુ નેમિજિણિંદ તિણિ ભવણું કરાવિ, નિમેલુ ચંદરા-બિંબે
નિય નાઉ લિહાવિ8; વેર-વિખંભ-વાયંભ-માઉલ, લલિત-પુત્તલિય-કલસ–કુલ-સંકુલં; મંડપ ડ ઘણું તુગતર-તારણું, ધવલિય વનિઝ રણઝણિહિ–કિંકિણ ઘણ; ઇકકારસય-સહીઉ પંચાસીય વચ્છર, નેમિ-ભુવણ ઉદધરિઉ સાજણી નર
સેહેરે ૯ સં ૧૨૮૭ લગભગમમાં વિજયસેનસૂરિએ રચેલ રેવંતગિરિરાસમાં (ક. ૧, ૮-૯ ગા. ઓ. સિ.ના પ્રાચીન ગૂજર-કાવ્યસંગ્રહમાં પ્ર.)
३. “याकुड्यमात्य-सज्जनदण्डेशाद्या अपि व्यधुर्यत्र। - नेमि-भवनोद्धृतिमसौ गिरिनारगिरीश्वरो जयति ॥" ધર્માષરિત ગિરિનારકપમાં (પ્રા. ગૂ. કા. સંગ્રહ પર. પૃ. ૨૦માં)
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪1 ગુજરાતના માનનીય અધિકારીની બદનામી [ ૧૦૯ ટલ્માં જિનપ્રભસૂરિએ રચેલા તીર્થકલ્પ (પ્રા. રૈવત-કલ્પ)માં પણ એ જ આશયવાળે ઉલ્લેખ મળે છે (જુઓ ઉપર્યુકત પ્રાચીનગૂર્જરકાવ્યસંગ્રહ પરિ. ૭, ૫).
સં. ૧૯૩૪માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવચરિત્ર(હેમચંદ્રસૂરિચરિત્ર)માં, સં. ૧૩૬૧માં વઢવાણમાં મેરૂતુંગસૂરિએ રચેલા પ્રબંધચિંતામણિ (સિદ્ધરાજા દિપ્રબંધ)માં, સં. ૧૪૯૨ માં પં. જિનમંડનગણિએ રચેલા કુમારપાલપ્રબંધમાં, સં. ૧૫૦માં પં. સેમધર્મગણિએ રચેલી ઉપદેશસતિમાં, સં. ૧૫૦૬માં રત્નશેખરસૂરિએ રચેલી શ્રાવિધિવૃત્તિમાં, સં. ૧૫૧૭ લગભગમાં રત્નમંદિરમણિએ રચેલી ઉપદેશતરંગિણીમાં, રત્નસિંહસૂરિશિષ્ય રચેલી ગિરનારતીર્થમાલામાં, તથા સત્તરમી સદીના કવિ હેમવિજય અને ગુણવિજયે રચેલા વિજયપ્રશસ્તિ મહાકાવ્યમાં, કવિ ત્રાપભદાસે સં. ૧૬૭૦માં રચેલા કુમારપાલરાસમાં અને બીજા પણ અનેક ગ્રંથોમાં થોડા ફેરફાર સાથે પણ એ દંડનાયક સજજનનાં ઉપયુકત સકર્તવ્યનાં સંસ્મરણે છે. એ ગ્રંથોના આધારે જણાય છે કે-ગૂજરાતની પ્રાચીન રાજધાની પાટણના સંસ્થાપક વનરાજ ચાવડાએ જેની બાણકળા અને બહાદુરીની પરીક્ષા કરી જેને પોતાનો મહામાત્ય બનાવ્યો હતો, તે શરીર જૈન મંત્રી જાંબને વંશજ આ સજજન હતા. ઉપદેશસપ્તતિમાં જણાવ્યા પ્રમાણે તે બીમાલવંશનો શ્રેષ્ઠી હતો. ગૂર્જરેશ્વર સિદ્ધરાજે રાખેંગાર જેવા સાથેના યુદ્ધમાં તેના પરાક્રમની પરીક્ષા કરી હશે, તેથી તો તેની યોગ્યતા જોઈ વિચારી રા ખેંગારના સ્થાનમાં, તેના પછી પોતાના પ્રતિનિધિ તરીકે સેરઠદેશના શાસક-દંડનાયક તરીકે ઉચ્ચ અધિકારી તરીકે આ સજ્જનને નીમ્યો હતો. હાથીઓ, ઘડાઓ, રથો અને પાયદળવાળા ચતુરંગ સન્યના અધ્યક્ષ સેનાપતિને, દંડઉપાય-દંડનીતિદ્વારા દેશને અંકુશમાં રાખનાર અધિકારીને વિદ્વાનો દંડનાયક તરીકે ઓળખાવે છે. “વતુકાણાઃ જેના નાથ (હેમ, અભિધાનચિંતામણિ કોશ કાંડ ૩, શ્લે. ૩૮૯).
દીર્ધદશી એ સજજન દંડનાયકે પોતાનું અધિકારકાર્ય ઉત્તમ રીતે વિશિષ્ટતાથી બજાવતાં પૂર્વોકત પ્રશસ્ત કાર્ય કરવા વિચાર કર્યો, એટલું જ નહિ, ગૂર્જરેશ્વરે સેરઠ પર મેળવેલ વિજયની ચિરસ્મરણીય યાગિરી રાખવા, ગૂજરાતના પવિત્ર કીર્તિસ્તંભ જેવા જિનમંદિરને ત્યાં સ્થાપવાનો સ્તુત્ય પ્રયત્ન પણ કર્યો. એકાંતરે ઉપવાસ કરનારા તપસ્વી આચાર્ય ભદ્રેશ્વરસૂરિને ઉપદેશ એમાં પ્રેરક થયો હતો. તેણે નેમિજિનના પહેલાના કાષ્ટમય મંદિરનો ઉદ્ધાર કરી ત્યાં ઉત્તમ શિલામય મનહર રચનાવાળું અદ્ભુત જિન-મંદિરરૂપ સ્મારક તૈયાર કરાવ્યું. એ કાર્ય કરવામાં ર૭ લાખ (બીજા કથન પ્રમાણે ૭૨ લાખ, ત્રીજા કથન પ્રમાણે ૧ કરોડ અને ૭૨ લાખ) રૂપીઆ જેટલા દ્રવ્યનો વ્યય થયો. સેરમાંથી ઉઘરાવેલી ત્રણ (બીજા કથન પ્રમાણે ૯. ત્રીજા કથન પ્રમાણે ૧૨ વર્ષોની આવકને ખચી નાખી, તેમ છતાં ગૂર્જરેશ્વર કદાચ માગે ત્યારે તે રાજકીય ધન આપવા પણ તેણે દક્ષતાથી તૈયારી કરી રાખી હતી. વામનથલી વણથલી)ના જૈન શ્રીમંત આગેવાનોએ એ
४. "पुदि गुज्जरधराए जयसिंहदेवेणं खंगाररायं हणित्ता सम्जणो दंडाहिवो ठाविओ। तेण य अहिणवं नेमिजिणिदभवणं एगारससयपंचासीए विक्कमरायवच्छरे काराविरं ॥" જિનપ્રભસૂરિના તીર્થકલ્પ રૈવતકલ્પ) માં (ગા. એ સિરીઝના પ્રા. ગુ. કા. સંગ્રહ પરિ. ૫).
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૨ પુણ્યકામાં પેાતાના પૂરેપૂરા હિસ્સા આપવા પૂરી તત્પરતા દર્શાવી હતી. બીજી તરફ દુર્જન–પિશુનેાએ પાતાના જાતિ-સ્વભાવ પ્રમાણે એ સંબંધમાં ચાડી—ચુગલી કરી ગૂજરેશ્વરના કાન ભ ંભેર્યાં હતા, પરંતુ પરિણામે સાચી વસ્તુસ્થિતિ જણાતાં મહારાજાના આવેશ શમી જતાં તેને ધન્યવાદ મળ્યા હતા, અને ચાડી-ચુગલીખારાને શિક્ષા થઈ હતી. (જે, સીનેમામાં વિરુદ્ધ રીતે રા ખેંગારદ્વારા સજ્જનને થઈ દર્શાવી છે !!)
ગૂજરેશ્વર મહારાજા સિદ્ધરાજ સેરઠમાં સેામનાથનાં દર્શન-પૂજન કર્યાં પછી ઉજ્જ યંત, રૈવત નામવાળાં ગિરનાર તીર્થોની યાત્રા કરવા ગયા હતા, અને તેમણે ત્યાં નૈમિ જિનની પણ પૂજા-ભકિત ભેટ સ્તુતિ કરી હતી, એમ આચાય શ્રીહેમદ્રેસ. ચૌલુકયવંશ અપરનામ હ્રયાશ્રમ મહાકાવ્ય ( સગ ૧૫, શ્લા. ૬૦થી ૮૮) માં વિસ્તારથી જણાવ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સમયે ઉપર્યુકત મનેાહર મંદિર જોતાં મહારાજાના મુખમાંથી સહસા ઉદ્ગાર નીકળ્યા હતા કે ધન્ય છે તેનાં માત-પિતાને, જેણે આ અદ્ભુત જિન-મંદિર કરાવ્યું.’ એના કરાવનાર સબંધમાં પૂછ-પરછ થતાં એ દંડનાયક સજ્જતે અવસરાચિત ઉચ્ચાયુ ૐ– માતા મયણુલ્લા દેવી અને પિતા કશુંદેવ ધન્ય છે, કે જેમના સુપુત્રરત્ન એવા આપ મહારાજાએ જ આ મંદિર કરાવ્યું છે. ’એ સબંધમાં વિશેષ સ્પષ્ટીકરણ કરતાં તેણે જણાવ્યું કે“ આપ એમાંથી એક રુચિ પ્રમાણે સ્વીકારા, આપ તીર્થાંહારનું પુણ્ય સ્ત્રીકારા; અથવા સારની આવકનું ધન જ ચાહતા હે, તે તે પણ તૈયાર છે. આપના પ્રસાદથી સુખી, વણથલીના શ્રીમંત જૈન મહાજન આ પુણ્ય સ્વીકારવા અને તેટલું ધન આપવા ઉત્સુક છે. ” (૩, પ્રબંધમાં ફેરફારવાળા ઉલ્લેખ છે, કે છ મહિનામાં કલશ પર્યંત મ ંદિર તૈયાર થતાં સજ્જનના સ્વર્ગવાસ થતાં, ધ્વજદડ તેના પુત્ર પરશુરામે ચડાવ્યા હતા અને ઉત્તરાધિકારી તરીકે સિદ્ધરાજને પ્રત્યુત્તરથી તેણે સંતુષ્ટ કર્યાં હતા.)
સારના એ દંડનાયક સજ્જનના વચન–ચાતુર્યથી પ્રસન્ન થઈ વિવેકી ગૂજરેશ્વરે તુચ્છ અનિત્ય ધન કરતાં તીર્થોદ્ધારનું પુણ્ય અત્યુત્તમ સમજી, તે સ્વીકારવા પસંદગી દર્શાવી, પેાતાની કાતિ વધારનારા પ્રસ્તુત પ્રશસ્ત કાયની પ્રશંસા કરી, વધારામાં તીની પૂજારક્ષા માટે બાર ગામેાનું દાન આપ્યું હતું. સેરાના અધિકાર ક્રી પણ એ જ સજ્જનને સાપ્યા હતા. એ સજ્જને ગિરનારથી શત્રુંજય તીથ સુધી ૧૨ ચેાજન લાંખા કુલમય મહાવજ તીર્થને ભેટ આપ્યા હતા. ઉપર્યુક્ત જૈન શ્રેષ્ઠીએએ વણુથલીમાં જ જિનમંદિરા રચાવીને પાતે કહેલા દ્રવ્યને એવા પુણ્યકાયમાં ખચ્યું હતું.
વિ. સ. ૧૧૮૫માં દંડનાયક સજ્જને ગિરનારતીર્થો પર કરાવેલા મિજિનના મદિરને પગિરનાર તી માલામાં અને વિજયપ્રસ્તિ મહાકાવ્યમાં
પૃથ્વીજય પ્રાસાદ
૫ સંવત ઇગ્યાર્ચુરાસી વરસિÛ, સિદ્ધરાય
.
For Private And Personal Use Only
જયસિંહ-આદેસિષ્ઠ ; અભિનવુ અંગ ઉલ્હાસા, પ્રાસાદ રચી જિણિ; ગરુડ કરી કિવલાસા. —વિ. સં. ૧૫૦૯ પછી વિક્રમની ૧૬મી સદીમાં રત્નસિ’હસૂરિશિષ્યે રચેલી ગિરનારતીમાલામાં (ભાવનગર ય. વિ. ગ્રં. પ્રકાશિત પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૩૪ )
ધન ધન સાજણ મંત્રિ-મુકુટમણિ, પૃથ્વીજય
""
८
६. राज्ञाऽथ सत्कृतस्तेन सङ्घेन बहुना सह । રિ રૈવતનામાન~માહરોહ મહામુનિ: ||૧૧||
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ] ગેળ, ખાંડ અને સાકર
[ ૧૧૧ નામથી ઓળખાવેલ છે, તે નામમાં રહસ્ય સમાયેલું છે. એક રીતે તેમાં પૃથ્વીશ જયસિંહનું સ્મરણ છે, તે રાજા સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરે તેવી શુભ ભાવના પણ છે. બીજી રીતે શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ પ્રાસાદોમાં એ નામની ગણના છે. એવી પ્રાસાદ–રચના પૃથ્વી પર જય અપાવનાર થાય છે. મહારાજા ભેજદેવે રચેલા અને ગાયકવાડ-પ્રાયગ્રંથમાલામાં પ્રકાશિત થયેલા સમરાંગણ નામના શિલ્પશાસ્ત્રમાં (ભા. ૨, અ. ૫૭, પૃ ૮૮માં) એને પરિચય આપ્યા પછી અંતમાં તે સંબંમાં જણાવ્યું છે કે- જે રાજા એવા પ્રકારના પૃથિવીજય પ્રાસાદને કરે, તે શત્રુઓને છતી સમસ્ત પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરે છે; બીજે પણ કોઈ ભક્તિમાન આ પૃથ્વી જય પ્રાસાદ)ને કરે, તે પણ સુખ પામે છે, અને અંતે પરમપદને પામે છે.”
ગુજરેશ્વરના આવા દીર્ઘદશી ઉચ્ચ અધિકારી દંડનાકને, સોરઠને શણગારનારા શાસકને, નામથી અને અર્થથી ખરેખર સજજનને ચિત્રપટમાં જે તુચ્છ રીતે ચીતર્યો છે તે માટે કથાસંલના કરનારઓએ શરમાવું જોઈએ અને પોતાની ભૂલને સુધારી લેવી જોઈએ. પરમાત્મા સૈને સદ્દબુદ્ધિ આપે, એ જ શુભેચ્છા.
સં. ૨૦૦૩ કા. શ. ૧૫. मुदितः स नतश्चैत्ये नेमिनः स्वामिनस्ततः । बिम्बमम्वुधरच्छायं वीक्ष्य प्रीति परां दधौ ॥६०॥
व्याख्या-स (विजयसेनसूरि-) गुरुर्मुदितः सन् चैत्ये गूर्जरत्राधीश-श्रीसिद्धराज-जयसिंहदेव-महामंत्रीश्वर-सज्जनश्रेष्ठिकारिते पृथिवीजयनाम्नि प्रासादे गतः प्राप्तः।"
સં. ૧૯૮૮માં કવિ હેમવિજય–ગુણવિજયકૃત વિજ્યપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ ૨૦, શ્લે ૫૯-૬૦ ય. વિ. ઝં, પ્ર.
७. "एवंविधं विधत्ते यः मासादं पृथिवीजयम् । पृथ्वी विजयते कृत्स्ना निर्जितारिः स पार्थिवः॥ अन्योऽपि कश्चिद् यः कुर्याद् [पृथ्वीश]-भक्तिमानिमम् । सोऽपि सौख्यमवाप्नोति पश्चादन्ते परं पदम् ॥ ભાજદેવનિર્મિત સમરાંગણ (ગા. પ્રા. સં. પ્ર. અ. ૨૭, પૃ. ૯૮).
ગેળ, ખાંડ અને સાકર
(લે. પ્રો. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ. ) જૈન સાહિત્ય એ મેટે ભાગે ધાર્મિક સાહિત્ય છે–એમાં તત્વજ્ઞાનનું અને આચારના વિચારનું પ્રાધાન્ય છે એ વાત ખરી છે, પણ એમાં પ્રસંગવશાત એવી કેટલીયે બાબતો જેવાય છે કે જે સંતુલન, સંવાદિતા અને વિશિષ્ટતાની દૃષ્ટિએ મહત્ત્વની છે. આવી એક બાબત તે સાકરના પ્રકારોને લગતી છે. એને આપણે વિચાર કરીએ તે પૂર્વે એની સાથે સંબંધ ધરાવનાર “ગાળ' અને 'ખાંડ” વિષે થોડીક હકીકત નોંધીશું.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ ગોળ-ગોળ” એટલે શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય. એને માટે સંસ્કૃતમાં કુલ અને ગુહ એમ બે શબ્દ છે. પાઈયમાં પણ આ બે શબ્દો ગોળના અર્થમાં વપરાયા છે. જેમકે ‘ગુલ’ અને ‘ગુડ’ એ બંને શબ્દ સિદ્ધહેમચન્દ્રના આઠમા અધ્યાયના પહેલા પાદના ૨૦૨માં સૂર્યની પ્રકાશિકા નામની પજ્ઞ વૃત્તિમાં અને “ગુડ શબ્દ “ પ્રાકૃતસૂક્તરત્નમાલા (ગા. ૧૫૧)માં વપરાએલ છે. ઠાણ (૩, ૧; ), નાયાધમ્મકહા (૧, ૮), ગાહાસરસઈ (ગા. ૫૫૪) ઈત્યાદિમાં “ગુડ’ શબ્દ નજરે પડે છે. પવયણસારુહાર (દા ૨૪; ગાં. ર૨૧)માં “ગુલ” શબ્દ છે.
અભિધાનચિન્તામણિ (કા ૩, શ્લે. ૬૬)માં ગુનો અર્થ શેરડીના રસને કાઢો (કવાથ) અપાય છે અને એ સમુચિત છે. લક્ષ્મણ રામચન્દ્ર વૈદ્યકૃત “સંસ્કૃતઅંગ્રેજી કોશ”માં જળ અને ગિત ને અર્થ molasses એટલે કે “ગોળ’ અપાયો છે, પણ આ શબ્દ સાહિત્યમાં ક્યાં વપરાયા છે તે જણાવાયું નથી. વિશેષમાં આ દેશમાં જાતિ શબ્દ નથી. પાઈયમાં ઘણા શબ્દ છે. એના ત્રણ અર્થ છે: (૧) ગોળ, (૨) ગળનો એક જાતને વિકાર યાને આ ગોળ અને (૩) કાઢે મહત્તર જિનદાસગણિકૃત નિસીહવિસે ગુણિણમાં “જિજે ગુણો અourf” એ ઉલ્લેખ છે. આવવાય, ક૫, પિંડનિત્તિ (ગાથા ૨૩૯ અને ૬૨૫) અને પવયણસારુદ્ધાર (દાર ૪; ગાયા ૨૨૨)માં આદ્ધ ગોળ યાને પાણી વડે દ્રાવિત ગોળ એ અર્થમાં ળિય શબ્દ વપરાયેલો છે. પણણવણ (પદ્ય ૧૭, પત્ર પ૩૦)માં કાઠાના અર્થમાં આ શબ્દ વપરાય છે. ગોળને અંગે ઢીલો ગાળ, ઓસરી ગયેલો ગોળ ઇત્યાદિ પ્રયોગ કરાય છે. અંગ્રેજીમાં ગોળને માટે treacle અને molasses એમ બે શબ્દો છે.
ખાંડ–આ ગળ્યા પદાર્થ માટે અભિધાનચિન્તામણિ (કાડ ૩, શ્લો. ૬૭)માં પક અને કાઢિ એમ બે સંસ્કૃત શબ્દો અપાયા છે. આમ ખાંડને અહીં મધની રજકણ જેવી મીઠી કહી છે. “ખાંડ' એ અર્થમાં પાઈયમાં વંર શબ્દ છે, એ ઉપદેશરત્નાકર (અંશ ૬, તરંગ ૮)માં અavહું શબ્દ વપરાય છે. પાઈયસદ્દમહુણવમાં એનો અર્થ “ચીની, મિસ્ત્રી' એમ સૂચવાયો છે. ખાંડને અંગ્રેજીમાં sugar કહે છે અને સાકરને candied sugar કહે છે.
સાકર-ખાંડના પાસાદાર માંગડાને સાકર” કહે છે એ વાત તે સૌ કોઈ જાણે છે. એને કેટલાક “મિસરી' પણ કહે છે. ખડી સાકર, ડુમની સાર, પતરીની સાકર એમ એના પ્રકાર પ્રમાણેનાં નામે છે. સંસ્કૃતમાં એને માટે શા શબ્દ છે અને એ સુપ્રસિદ્ધ છે. અભિધાનચિન્તામણિ (કા ૩, શ્લે. ૬૬-૬૭)માં એના કરતા અને પિત્તોપા એમ બે પર્યાય અપાયા છે. પાઈયમાં સાકર' એ અર્થમાં સત શબ્દ છે. નાયાધમ્મકહા (સુય- ૧, અ. ૧૭; સુત્ત ૧૧૩)માં આ શબ્દ વપરાય છે. સાથે સાથે ખાંડ, ગોળ અને સાકરના અન્ય પ્રકારે સૂચવનારા શબ્દ પણ અહીં વપરાયા છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે:
- ૧ “વોઢ” એમ આ સૂત્ર છે. એનો અર્થ એ છે કે ર્ન થાય છે. જેમ કે પ્રહ ને રૂઢ. આમ ગુરુ એ પાઈય શબ્દ સંસ્કૃતમાં દાખલ થઈ ગયો હશે એમ લાગે છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
ગોળ ખાંડ અને સાકર
૧૧૩
" बहुस्स खंडस्स य गुलस्स य सकराए य मच्छीडयाए य पुप्फुत्तर पउमुत्तर"
આના ઉપરની વિ. સં. ૧૧૨૦માં રચાયેલી અભયદેવસૂરિકૃત વિકૃતિ (પત્ર ૨૩૨. આ)માં મુત્તર અને પોત્તર એ બેને સાકરના પ્રકાર તરીકે ઓળખાવાયા છે. પણુવણા (પ) ૧૭, ઉ. ૪)માં શુક્લ લેસ્થાના આસ્વાદનું વર્ણન છે. એમાંની નીચે મુજબની પંક્તિ પણ અહી કામની છે – __ “गुले इ वा खंडे इ वा सकरा इ वा मच्छंडिया इ वा पप्पडमोदर इ वा भिसकंदए इ वापुप्फुत्तरा इ वा पडमुत्तरा इ वा आदसिया इ वा सिद्धत्थिया इ वा आगासफालितोवमा इवा"
આની ટીકા(પત્ર ૩૬૬ અ)માં મલયગિરિસૂરિએ નીચે મુજબ સ્પષ્ટીકરણ આપ્યું છે –
ગુe-vf, ફાર્જ- દ્ધિvમવા, મwsફી-વધારા, ઘરमोदकादकः सम्प्रदायादवसेयाः"
આને અર્થ એ છે કે ગુડ અને બંડ પ્રસિદ્ધ છે. શર્કરા “કેશર વગેરેમાંથી બને છે. મત્સ્યડી એ ખાંડ અને સાકરનું મિશ્રણ છે. પર્પટમોદક વગેરેનું સ્વરૂપ સંપ્રદાયથી જાણું લેવું.
મા શબ્દ પહાવાગરણ (૨, ૪), પિંડમિજુત્તિ (ગા. ર૮૩) અને માલવિકાગ્નિમિત્ર (પૃ. ૪૩)માં દષ્ટિગોચર થાય છે.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ખાંડ અને સાકર એ અર્થસૂચક શબ્દની સાથે મહિલ શબ્દ જેવાય છે. અમરકેશ (દ્વિતીય કાડ, વૈશ્ય વર્ગ)માં “મહાઇવી નિર્ત
વિરે એ ઉલ્લેખ છે. આમ મર્ચંડી અને ફણિત શબ્દો ખાંડના વિકાર એ અર્થમાં વપરાયા છે. અભિધાનચિતામણિ (કાડ ૩, પ્લે. ૬૭)માં મસ્થveો અને irfuત (નહિ કે વાત ) એ બે શબ્દો “ખાંડને વિકાર” એ અર્થમાં અપાયા છે. આની પ વિકૃતિ (પૃ. ૧૬૬–૭)માં મર્ચંડીની નીચે પ્રમાણે વ્યુત્પત્તિ અપાઈ છે
મરં ચતે પરચો વિશેષમાં નાનું અતિ જગત્તિ પ્રસ્થાને એમ વૈદ્ય કહે છે એ અહીં ઉલ્લેખ છે. આ ઉપરાંત ધન્વન્તરિ અને વાભટનાં કથને અનુક્રમે નીચે મુજબ આપ્યાં છે.
"शर्करोक्ता तु मीनाण्डी प्रवेता मत्स्याण्डिका सिता" __ " मत्स्याण्डका खण्डसिता क्रमेण गुणवत्तरा"
આ ઉપરથી એ જાણી શકાય છે કે અત્યંડિકાના મલ્યાંડિકા, મસ્યાંડી અને મીનાંડી એમ ત્રણ પર્યાયો છે.
પુરી ને અંગે વિચાર કરતાં મવા શબ્દ કુરે છે. એને ઉદ્દેશીને ભગવાન મહાવીરની ઘર્મકથાઓના “ટિપ્પણ”૪ (પૃ. ૨૫૦)માં નીચે મુજબ ઉલેખ છે
૨. આ એક જાતનું ઘાસ છે. ૩. ભાનુજિ દીક્ષિતકૃત વ્યાખ્યા સુધા (પૃ. ૩૧૭) નામની અમરશની વ્યાખ્યામાં “ મહું મુકું ઘા ન્યતે” એવી “મસ્યડી 'ની વ્યુત્પત્તિ અપાઈ છે. - ૪. સાકરને અંગેની હકીક્ત આ “ટિપ્પણ”ને આભારી છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
# વર્ષ ૧૨ વાક શબ્દસિંધુમાં મસ્યાંડી ઉપરાંત સાકર અર્થમાં પુપદભવા શબ્દો ઉલ્લેખ છે. તેનો અર્થ કરતાં પુષ્પશર્કરા શબ્દ મૂકેલો છે જેને અત્યારે કુલસાકર કહેવામાં આવે છે. તે કદાચ આ હાય. અથવા ફૂલોમાંથી બનતી સાકર એવો અર્થ પણ તેમાંથી નીકળી શકે છે. સૂત્રમાં લખેલી પુષોત્તર અને આ પુષ્પોભવા એ બંને કદાચ એક હોઈ શકે.”
પમુત્તા માટે સંસ્કૃત શબ્દ પત્તા છે. પદ્મ એટલે કમળ. કમળના જેવી સુગંધવાળી કે પછી કમળમાંથી બનતી સાકર એવો પ૩મુત્તરાનો અર્થ થઇ શકે. જેમ કે અજેન સાહિત્યમાં પડ્યોત્તર વિષે વિશેષ હકીકત હોય તે તેના જાણકારને આ સંબંધમાં પ્રકાશ પાડવા વિજ્ઞપ્તિ છે. ગોપીપુરા, સુરત, તા. ર૭-૭–૪૬
મહોપાધ્યાય શ્રીમે વિજયવિરચિત
“યુકિતપ્રબોધ” નાટક
[ નવીન દિગબર મતની માન્યતાઓનું નિરસન કરતે એક મંથ]
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રીધુરંધરવિજયજી
[૧] ગ્રંથની રચના શેલી અને ગ્રંથને વિષય વેતાઅર અને દિગંબર મત વચ્ચે જેમ અનેક તનું સામ્ય છે તેમ અનેક તરવ-વિચારોમાં મતભેદો પણ છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે લાંબે કાળે ઘસાઈ ભૂંસાઈ જાય છે. આ મતભેદો કાંઈ કાળના એ નિયમથી મુક્ત નથી. પણ પ્રસંગે પ્રસંગે એ મતભેદેને એવાં પિષણે મળ્યાં કે તે નાશ પામવાને બદલે ઊલટા વખત જતાં વધ્યા ને પુષ્ટ બન્યા. તે તે પરસ્પરવિરોધી વિચારો અંગે કોઈ વખત ચર્ચાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સાચી સમજ માટે કે વિજયી થવા માટે તે તે વિષયને તલસ્પર્શી અવગાહન અત્યંત આવશ્યક છે. જે તે ન હોય તો ચર્ચામાં ચૂપ થવાનો જ વખત આવે. તેમાં પણ સામે પક્ષ એમ કહે કે તમે જે આગમના પુરાવાથી આ સાબિત કરે છે તે આગમો અમે પ્રમાણભૂત માનતા નથી, ત્યારે તે પક્ષ જે ગ્રન્થને પ્રમાણભૂત માનતો હેય તેના પુરાવાઓ અને યુક્તિઓ પ્રધાનપણે ઉપયોગી થાય છે. તેથી પરપક્ષના ખંડન માટે અને સ્વપક્ષના મંડન માટે તે તે યુક્તિઓ અને તે તે યુક્તિઓના પિષક સામા પક્ષને સ્વીકાર્ય શાસ્ત્રવચનોનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ.
એવું જ્ઞાન કરાવનાર સાંગોપાંગ કઈ ગ્રન્ટ હોય તો તે “યુક્તિપ્રબંધ’ નાટક છે.
શ્વેતામ્બર અને દિગમ્બરનો મૂળભૂત વિરોધ તે બે જ બાબતને છેઃ ૧ મુક્તિ અને ૨ વલિથુક્તિ. વેતાંબર અને દિગબર વચ્ચે એ બે હકીકતોનો જ મુખવે વિરોધ છે એમ ઇતર દર્શનકારમાં પણ પ્રસિદ્ધ હતું, જે માટે “સર્વદર્શનસંગ્રહમાં Eલ્લેખ છે કે
म भुंक्ते केवली न स्त्री मोक्षमेति दिगम्बरः। अयमेव महान् मेद-स्तेषां श्वेताम्वरैः सह ॥ આ બે વિષયને અંગે પુષ્કળ સાહિત્ય લખાયેલ છે. સમય જતાં આ બે વિષય- 1
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક જ ] યુક્તિપ્રબોધ નાટક
[ ૧૧૫ માંથી અનેક વિષયોના મતભેદો થયા. એક અસત્યમાંથી અનેક અસત્ય જન્મે છે; એક દેશમાંથી સેંકડો દે ઊભા થાય છે, તેમ મૂળભૂત આ બે બાબતેમાંથી આજ લગભગ સે–પિણે સે જેટલા મતભેદો હયાતીમાં આવ્યા છે.
સત્તરમી શતાબ્દિ સુધીમાં ઉભય વચ્ચે જે જે વિષયોનો વિરોધ હતો તેનું સચોટ અને સયુક્તિક દર્શન “યુક્તિપ્રબોધ' નાટકમાં કરાવ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં યુક્તિપૂર્વક પ્રબોધ-સાચી સમજ આપવાનો પ્રયાસ કરેલ છે, માટે તેનું નામ “યુક્તિપ્રબોધ' યથાર્થ છે. “યુક્તિપ્રબોધને ગ્રન્થકારે નાટક તરીકે આલેખેલ છે, પણ સાહિત્ય-પ્રસિદ્ધ નાટકગ્રન્થોના રસિકે, કેવળ રસના આવાદ માટે, આ પ્રન્થને વાંચે કે ભણે તે તેમને એક વખત નિરાશ થવું પડે. છતાં એવું નથી કે આ નાટક નથી; છે તો નાટક જ છે. સંસારમાં અનેક પ્રકારનાં નાટકો ભજવાય છે, તેમાં નવીન દિગમ્બરોએ જે વિચિત્ર નાટક ભજવ્યું તેને સુન્દર ચિતાર આ ગ્રંથમાં આપેલ છે.
મૂળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં છે. તેમાં નાટકના કેટલાક નિયમો સાચવીને ૨૫ ગાથામાં તેની સુન્દર યોજના કરી છે.
૧-૨ ગાથામાં શ્રી મહાવીર પરમાત્માને પ્રણામ કરવારૂપ મંગલ, વસ્તુનર્દેશ અને વાણારસીદાસ કે જે આ નાટકમાં મુખ્ય પાત્ર છે તેના નગર, ગછ ને કુળ બતાવ્યાં છે. આ બે ગાથાને નદી તરીકે જણાવેલ છે. નાન્દી એ નાટકના પ્રારંભમાં મંગલપે કરવામાં આવતું નાટકનું મુખ્ય અંગ છે. ત્રીજી ગાથામાં સૂત્રધાર પ્રવેશ કરે છે. સૂત્રધાર વાણારસીદાસનું ધાર્મિક પૂર્વજીવન જણાવે છે. ચોથી ગાથામાં તે સાંભળીને નેપથ્ય '(પદા) માંથી તિરસ્કાર સૂચક : એવો અવાજ આવે છે. તેના ચાલુ જીવન પ્રત્યે ધૃણું દર્શાવીને ધર્મનુદાન પ્રત્યે તેને શંકા થઈ છે તે બતાવ્યું છે. પાંચમી ગાથામાં પૂર્વ શંકાનું બીજ વર્ણવ્યું છે. છઠ્ઠી માથામાં રંગાચાર્ય પ્રવેશે છે. અહીંથી નાટકની મજા જામે છે. પિતાને થયેલ શંકા તે ગુરુમહારાજને પુછે છે. સાતમી ગાથામાં પ્રશ્નને અનુરૂપ જ ભવિતવ્યતાને યોગે ગુરુમહારાજ ઉત્તર આપે છે. તે ઉત્તરથી વ્યવહારની તદ્દન નિષ્ફળતા તે નિશ્ચિત કરે છે. આઠમી ગાથામાં રસની ઉત્સુક્તાથી પાત્રોથી પરિવરેલો પ્રતિહારી પ્રવેશે છે. તેને બીજા પાંચ પુરુષો મળ્યા છે. તે સવનું ટોળું જામ્યું છે, ને સર્વે સંગ દેથી કાંક્ષાવાળા થયા છે. એ રીતે આઠ ગાથામાં પૂર્વરંગ પૂર્ણ કરેલ છે.
નવમી ગાથાથી ઉત્તર રંગને આરંભ થાય છે. પ્રતિહારી પ્રવેશ કરે છે. કેવળ અધ્યાત્મમાર્ગને આશ્રય કરવાથી તેને દિગમ્બર મુનિઓના પિચ્છ અને કમંડલૂ માટે પણ શંકા થઈ. ૧ભી ગાથામાં વિપ્રતિપત્તિ નામની પ્રતિહારકા (દાસી) સાથે શંકા નામની નટી પ્રવેશે છે ને નાચે છે. વ્યવહારનું સ્થાપન કરતા દિગમ્બર મતનાં પુરાણેને પણ તે કાંઈક અંશે પ્રમાણુ અને કઈક અંશે અપ્રમાણ માને છે.
૧૧મી ગાથામાં નટ પ્રવેશે છે. પિતાના મતની અભિવૃદ્ધિ માટે તેણે સમયસાર નાટકને ભાષામાં વિવિધ કવિત્વરૂપે ઉતાર્યું ને ફેલાવ્યું. ૧૨મી ગાથામાં નાટકને અને - અભિનય (ચેષ્ટા) નો પ્રકાશ થાય છે. વાણુરસીવિલાસ' નામે એક પુસ્તક તેણે વિવિધ પ્રકારની ગાથાઓ અને દેધક વગેરે છન્દોની રચનાવાળું રચ્યું, અને અગ્ર જીવને સમજાવવા ભાષામાં સ્તવન વગેરે બનાવ્યાં. ૧૩માં ગાથામાં નાટક નવે રૂપે ભજવાય
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
છે. સમ્યકત્વ મળ્યા પછી ગમે તેવું આચરણ કે મનગમતા ખાનપાન કરવાથી પણ બન્ય થતો નથી. વ્રતમાર્ગને નહીં અનુસરતા આત્માને દાન, તપ તે બ્રહ્મચર્યાદિના સેવનની જરૂર નથી. ૧૪મી ગાથામાં નટને વિશ્રામ આપવા પાત્રોનો સમાજ પ્રવેશે છે. જ્ઞાની હંમેશા વિમુક્ત હોય છે. અધ્યાત્મ માર્ગમાં લીન આત્માને ખૂબ નિજા થાય છે, એમ સમજી તેના પન્થમાં કુંઅરપાળ વગેરે જોડાય છે. ૧૫મી ગાથામાં ભરત (નટ) ઊંચું મુખ કરી જોવે છે. વનવાસી, તદ્દન નગ્ન, અઠ્યાવીશ ગુણ યુક્ત, સંવિન મુનિઓ જ શુદ્ધ ગુરુ છે; હાલમાં તેમને સંયોગ નથી. ૧૬મી ગાથામાં ગુરુ પ્રવેશ કરે છે. પડદામાં આ એ તિરસ્કાર સૂચક અવાજ થાય છે. દિગમ્બર સાધુ મો પણ પૂજ્ય નથી, ને તેથી જ દિગમ્બરોના ભટ્ટારકે પણ પૂજ્ય નથી. જેઓ તિલતુષમાત્ર પરિગ્રહ રાખતા હોય તે ગુરુઓ મનાય જ નહીં. ૧માં ગાથામાં નટ સામાજિક સભ્યોને મજાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ સ્થળે ઓછું તે કઈ સ્થળે અધિક પિતાના મતના અનુરાગે અને આગ્રહે તે દિગમ્બરોથી પણ વિરુદ્ધ કાને સમજાવે છે. ? ૮મો ગાથામાં વિક્રમ સંવત ૧૬૮૦ વર્ષે વાણુરસીદાસનો મત ઉત્પન્ન થયે. ૧૯મી ગાથામાં તેના મરણ બાદ કુંઅરપાલે તેને મત ચલાવ્યો ને તે પણ તેના અનુયાયિઓને ગુરુ જેવો બહુમાન્ય બન્યા. ૨મી ગાથામાં પ્રાચીન દિગમ્બર સાથે વળી વાણારસીદાસ પ્રવેશે છે. જિનબિઓને ભૂષણ માળા પહેરાવવા વગેરે અંગરચના (આંગી) દિગમ્બરશાસ્ત્રોથી વિરુદ્ધ છે. પદે પડે છે. ૨૧મી ગાથામાં દિગમ્બર પ્રવેશે છે. સ્ત્રીમુકિત, કેવલોકલાહાર, ગૃહસ્થલિંગે અને અન્યલિંગે સિદ્ધિ નથી. ૨૨મી ગાથામાં નાટકને અને નાન્દીનો નિર્દોષ-અવાજ થાય છે. આચારાંગ વગેરે આગમ પ્રમાણભૂત નથી. વેતામ્બર મતની શ્રદ્ધા અને દિગ, અર મતની શ્રદ્ધામાં ઘણું જ અન્તર છે. ૨૩મી ગાથામાં નાટકને અંતે દાનને આનન્દ થાય છે. ગીતાર્થ પુરુષોએ આગમ અને યુક્તિપૂર્વક ઘણું સમજાવ્યા છતાં તે પિતાના મતને વળગી રહે છે. ૨૪મી ગાથામાં નટસમાજ પ્રવેશ કરે છે. ઘણુંખરું કાળદોષે દાનથી વિમુખ બનેલા મૂઢ માસુસો દેવગુરુમાં ભાત વગરના પ્રમાદીઓ જ આ નવીન દિગમ્બર માસમાં રુચિ ધરાવે છે. ૨૫મી ગાથામાં છેવટે નાટકનો ઉપસંહાર કરતાં - એ પ્રમાણે વણારસીદાસની મતિને વિકલ્પોને સારી રીતે સમજીને સજજનો જિનેશ્વરની આશાના રસીયા ને સુખ સિદ્ધિમાં વસનારા બનો એમ જણાવી ગ્રન્થ સમાપ્ત કરેલ છે.
[૨] વણારસીદાસ–બનારસીદાસને ટ્રેક પરિચય વાણારસીદાસ કે જે બનારસીદાસ તરીકે પ્રસિદ્ધ છે, તેમની કવિત્વશકિત માટે આજ પણ વિદ્વાને સારો અભિપ્રાય ધરાવે છે. ત્રણસો વર્ષ ઉપર થયેલા હિન્દી ભાષાના કવિઓમાં તેમનું ઊંચું સ્થાન હતું. પણ કઈ બાબતની સારી શક્તિ હોય તેથી તેનું જીવન અને શ્રદ્ધા સારી હોય એવો નયમ નથી. બનારસીદાસની મોહક શકિતએ જ એમના વિચાર૫તનમાં વિશેષ ભાગ ભજવ્યો એમ કહી શકાય. મૂળ તો તે આગ્રાના રહેવાસી શ્રીમાળી જ્ઞાતિના ખરતરગચ્છના આગેવાન શ્રાવક હતા.
તેમના પિતાનું નામ ખગસેન હતું. તેને ત્યાં સં. ૧૬૪૩માં તેમને જન્મ જૈનપુરમાં થયો હતો. કાશી (બનારસ)માં વિરાજમાન પાર્શ્વનાથ પ્રત્યે તેમના પિતાને પૂર્ણ ભક્ત હતી. વારંવાર તેઓ ત્યાં યાત્રાએ જતા. આમનું મૂળ નામ તે વિક્રમાજિત રાખ્યું
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪ ] યુતિપ્રબોધ નાટક
( ૧૧૭ હતું, પણ વારાણસીના પૂજારીના કહેવાથી બનારસીદાસ નામ પાડ્યું, ને તે જ પ્રસિદ્ધિમાં આવ્યું. બાળજીવન વીત્યા બાદ લવનના ઉન્માદમાં જીવન અનેક વિચિત્ર સ્થિતિમાંથી પસાર થયું. ૧૬૫૪માં ૧૧ વર્ષની વયે તેમનો વિવાહ કરવામાં આવ્યો હતો, ને ૧૪ વર્ષની ઉંમરે ૧૬૫૭માં તો તે પ્રેમના દંદામાં ફસાઈ ગયા. પુત્રના જીવનનો પ્રવાહ ઉન્માર્ગે જતો જાણી પિતાને ઘણું દુ:ખ થયું. તેને સુધારવા માટે તેમને વિચાર થયો. તે સમયે જોનપુમાં લઘુખરતરગચ્છીય અભયધમ ઉપાધ્યાયજીના શિષ્ય મુનિ ભાનુચછ આવ્યા હતા. તેમના સમાગમમાં બનારસદાસને તેમના પિતાએ જોયા. સદાચારી અને વિદ્વાન મુનિને સમાગમ દિવસે દિવસે બનારસીદાસને વિશેષે રુચવા લાગ્યો. ઘણખરે તેમનો સમય મુનિ પાસે જ જતો. આવશ્યક વિધવિધાનનાં સૂ, સંસ્કૃત કાવ્ય–કેપ-છન્દ શાસ્ત્ર વગેરે ટૂંક સમયમાં શીખી લીધાં. સુન્દર લોકો પણ સંખ્યાબંધ કંઠસ્થ કર્યો. આ સર્વ છતાં ઇશ્કબો–પ્રેમપાશમાં જે લગની લાગી ગઈ હતી તે છૂટી નહિ. એ લગનીમાં તેમણે એક શૃંગારપષક ગ્રન્થ રચ્યો. અતિ વિલાસના ફળ રૂપે સળગે વર્ષે તેમના શરીરમાં કુષ્યરોગ થય. એક વૈદ્યના ષપચારથી તે રોગ શાન્ત થયે. ૧૬૬માં તેમણે સર્વ અભ્યાસ છોડી દીધો. પછી પૈસા કમાવાની રુચિ જાગી.તે ઈચછાથી જુદા જુદા બાવા જોગોના સંસર્ગમાં રહેવા લાગ્યા. એક સંન્યાસીએ સુવર્ણમુદ્રા કરવાનો મંત્ર આપી તેમને ધૂળ્યા. તે મંત્રની સાધના એક વર્ષ સુધી કરી, પણ કાંઈ વળ્યું નહિ. શ્રી ભાનુચંદ્રજીને આ હકીકત જણાવી ત્યારે તેઓશ્રીએ તેમને ભ્રમ દૂર કર્યો. આ ઠાકર પછી તેમના જીવનમાં કાંઈક સુધારે થવા લાગ્યા, તેમને પોતાના વિલાસીજીવન ઉપર તિરસ્કાર 2. ૧૬૬૪માં તેમણે શંગારી ગ્રન્થને ગમતી નદોમાં નાખી દીધે ને વિકારવૃત્તિઓને છોડી દીધી. દિવસે દિવસે વ્રતનિયમ વગેરેમાં વિશેષ રૂચ વધવા લાગી. ૧૬૬૭માં તેમને તેમના પિતાએ ઘરને ને વ્યાપારને સર્વ ભાર સોંપી દીધો. તેમને ધધો ઝવેરીને હતો. વ્યાપારને માટે તેઓ આમ આવ્યા. ત્યાં નુકસાન થયું તે જૈનપુર પાછા ગયા. પિતાના અવસાન બાદ ફરી ૧૬૭૩માં આગ્રા આવીને રહ્યા. આગ્રામાં મરકી ચાલી ત્યારે તે ખાલી થવા લાગ્યું. તેમાં તેઓ પણ ત્યાંથી નીકળી ગયા ને અહિચ્છત્રા (પાર્શ્વનાથ), હસ્તિનાપુર, દિલ્હી, મીરત વગેરે સ્થળોની યાત્રા કરી પરિવાર સાથે આગ્રામાં આવીને રહ્યા. - અહીં ધાર્મિક અનુષ્ઠાનની આરાધના સારી રીતે તેઓ કરતા હતા, પણ દિવસે દિવસે તેમાં ચિ વધવાને બદલે ઘટતી જતી હતી. ધાર્મિક ગ્રન્થનું વાચન પણ વિશેષ હતું, પણ તેટલું જીરવવાની તાકાત ન હતી. વખત જતાં તેમને બાહ્ય યિાનુષ્ઠાનોમાં નીરસતા ને નિરર્થકતા ભાસવા લાગી. એક સમય ઉપવાસથી પિસહ કર્યો હતો ને તેમાં ભૂખ ને તરસ નહીં સહન થવાથી વારંવાર ખાનપાનની ઇચ્છા થતી હતી. એટલે શંકા થઈ કે આવી ક્રિયાથી શું લાભ? એ શંકા તેમણે ત્યાં રહેલા કેઈ મુનિ મહારાજને પૂછી. તેમણે પણ શંકાને પુષ્ટ કરે એ જ ઉત્તર, ભાવિભાવને વશ થઈ આપ્યો કે “ આવી ચિત્તશન્ય ક્રિયાને કાંઈ અર્થ નથી.' આ ઉત્તર વિષબીજમાં જલસિંચન સમાન નીવડે ને તેમની બાહ્યક્રયા તરફની શ્રદ્ધા તદ્દન ઊડી ગઈ. આ અરસામાં આગ્રામાં અર્થમલજી નામના એક અધ્યાભી રહેતા હતા. બનારસીદાસે તેમને પરિચય વધાર્યો ને કુંદકુંદાચાર્ય કૃત સમયસાર નાટક વગેરેનું વાચન કરવા માંડયું. તેથી વ્યવહાર સર્વથા વિફલ છે, એમ દૃઢ માન્યતા બંધાઈ. દિવસે દિવસે આ અધઃપતન વધવા લાગ્યું. તેમણે પોતાના
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ વિચારોને એક મત ચલાવ્યો ને તેમાં ભદ્ર જીવોને જોડવા માંડયા. કુંઅરપાલ, અમરચંદ, ચન્દ્રભાણુ, ઉદયકરણ, થાનમલજી વગેરેનું એક જૂથ જામ્યું ભગવાનની પાસે મૂકેલ નવા ભક્ષણ કરવા સુધી એ અધ:પાત પહોંચ્યો હતો. એ બધા એકઠા થતા ને કેવળ અધ્યાત્મની વાત કરતા, ઓરડીમાં નગ્ન બની પોતાને દિગમ્બર મુનિ માની મસ્ત રહેતા. ચુસ્ત શ્રાવક તે સર્વને ખોસરામતી તરીકે સંબોધતા. સમયસાર નાટકનું ભાષાવતર, જ્ઞાનપીસી, ધ્યાનબત્તીસી, અબ્બામબત્તીસી, શિવમંદિર, વગેરે પોતાના મતના પિષક ગ્રન્થ લખ્યા. પાછલી અવસ્થામાં ૧૬૯૨ પછી કાંઈક વિચારપરિવર્તન થયું હતું. ૧૯૯૮માં પોતાના પૂર્વજીવનને અત્યન્ત મલીન દેષોથી ભરેલું જણાવેલ, ને તેને ૬૭૩ દુહામાં ગૂંથેલ છે. પૂ. મહધાય શ્રી મેઘવિજયજી મહારાજે તો યુકિતપ્રબોધમાં ખાસ કરીને બનારસીદાસે કરેલ વ્યવહારના ખંડન નીરાસ કરેલ છે, ને તેને અનુરૂપ તેમનો પરિચય આપેલ છે. [૩] ગ્રંથકાર મહોપાધ્યાય શ્રીમેદ્યવિજયજી મહારાજને ટૂંક પરિચય
મહોપાધ્યાય શ્રીવવિજયજી મહારાજ સત્તરમી શતાબ્દિમાં થયેલા પ્રસિદ્ધ વિદ્વાનેમાંના એક છે. મૂળ તો તેઓશ્રીએ કાગચ્છમાં દીક્ષા ગ્રહણ કરી હતી ને ત્યાં પ્રતિભા તથા પુણ્યને યોગે ગપતિ બન્યા હતા. પણ પછીથી સાચો રાહ સમજાતાં પોતાના અનુયાયિઓ સાથે વેતામ્બર તપાગચ્છમાં આવ્યા હતા. તેમના ગુરુમહારાજનું શુભ નામ બીપીવિજયજી છે. તેઓશ્રી અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હરસૂરિજી મહારાજની પરમ્પરમાં આવે છે, તે આ પ્રમાણે–પૂ. શ્રી હીરસૂરિજીના શ્રી કનકવિજયજીના શ્રીશીલવિજ્યજીના શ્રીકમલવિજયજીના શ્રીસિદ્ધિવિજયજી ને તેમના શ્રીકૃપાવિજયજી છે. - મહે. શ્રીમેધવિજ્યજી મહારાજને વ્યાકરણ, આગમ, સાહિત્ય ને જ્યોતિષ એ ચાર વિષયનું તો અદ્વિતીય જ્ઞાન હતું. તે તે વિષમના તલસ્પર્શી ગ્રન્થ હાલ પણ ઉપલબ્ધ થાય છે. આ “યુકિતપ્રબોધ’ નાટક એ આગમ વિષયનો ગ્રન્થ છે. આ એક જ ગ્રન્થથી તેમનામાં કેટલી તર્કશકિત હતી, આગમનું કેવું ઊંડું અવગાહન હતું તે જાણી શકાય છે. પ્રસંગે પ્રસંગે સાહિત્યની રમકજમક-છટા તો છે જ. ૨૫ ગાથાના મૂળ ગ્રંથ ઉપર વિસ્તૃત વૃત્તિ છે. તેનું પ્રમાણુ ચાર હજાર ત્રણસો કનું છે. તેમાં મૂળમાં જણાવેલ વિષયોને સ્વપક્ષ ને પરપક્ષની ઠેઠ સુધીની દલીલો છમ્યા છે.
આ ગ્રન્થ તેઓશ્રીએ પૂ. શ્રી વિજયરત્નસૂરિજી મહારાજના રાજ્યમાં રચ્યો છે. તેમની હયાતી ૧૮મી સદીના ઉત્તરાર્ધ સુધી હતી.
[ ] ચર્યાશી મતભેદોની યાદી. દિગમ્બર ને આવેમ્બર વચ્ચે જે મતભેદો છે તેમાંના ઘણાખરા આ ગ્રન્થમાં આવી જાય છે. આમાં મુખ્યત્વે ૮૪ મતભેદોની ચર્ચા કરી છે. તેની ટૂંક યાદી નીચે પ્રમાણે છે(તેમાં જણાવેલ હકીકત વેતામ્બરોને માન્ય છે, ને તે દિગમ્મરોને માન્ય નથી) ૧ મુનિઓએ વસ્ત્ર વાપરવાં.
૬ અન્ય લિંગે મુકિત. ૨ જિનપ્રતિમાને આંગી આદિ.
છ બાર દેવલોક દળ માને છે.) એક સ્ત્રીને મુક્તિ મન.
૮ નીચકુલે૫ન્નને મુક્તિ. ૪ કેવળીને કવળાહાર.
૯ સામાન્ય કેવળોને રોગ. ૫ ગૃહસ્થલિંગે મુક્તિ.
૧૦ સામાન્ય કેવલીને ઉપસર્ગ,
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી.
અંક ૩ ]. યુકિતપ્રબોધ નાટક
[ ૧૧૯ ૧૧ ચાલતાં ને ભોજન કરતાં કેવળજ્ઞાન. પોતાનું સ્ત્રીરત્ન કરવાના વિચારથી ૧૨ શ્રીવીરવિભુના સ્કન્ધ પર વસ્ત્ર સ્થાપન ને દીક્ષા લેવામાં ભારતે વિલમ્બ કરેલ. અર્ધવસ્ત્રદાન.
- ૩૧ ભરત મહારાજાને ગૃહરયપણે કેવળજ્ઞાન, ૧૩ તીર્થકરોની સદા સમાન સ્થિતિ હોય છે. ૩૨ દ્રૌપદીને પાંચ પતિ હતા.
( દિ. સમવસરણમાં તીર્થંકર નગ્ન હાય ૩૩ ચંદ્રાચાર્યને શિષ્ય ખંભે ઉપાડયા
પણ નગ્ન દેખાય નહિ એમ માને છે.) હતા ને કેવળજ્ઞાન થયું હતું. ૧૪ સ્ત્રીને મહાવતે.
૩૪ જમાલી શ્રીવીર પ્રભુના જમાઈ હતા. ૧૫ ચોસઠ ઈન્દ્રો. (દિ. સો માને છે) ૩૫ કપિલ કેવલીએ નૃત્ય કર્યું હતું. ૧૬ શ્રી વીરવિભુનું લેખશાળાગમન.
૩૬ વસુદેવને બહેતર હજાર સ્ત્રીઓ હતી. ૧૭ તીર્થકરોનું વાર્ષિકદાન.
૩૭ બાહુબલી પાંચસો ધનુષ્ય ઊંચા હતા. ૧૮ શ્રી આદિનાથ પ્રભુનો-સાથે જન્મેલ ૩૮ શકને ઘેરથી આહાર લેવામાં દોષ નથી સુમંગલા સાથે વિવાહ.
એ વગર વિચાર્યો આક્ષેપ દિ. કરે છે. ૧૯ શ્રી આદિજિનને સુનન્દા સાથે વિવાહ. ૩૯ દેવ મનુષ્યોને ભોગ. ૨૦ દશ આશ્ચર્યો.
૪૦ સુલસાના બત્રીસ પુત્રો ૨૧ શ્રીનેમિજિન અને શ્રીમલ્લિજિન બે જ ૪૧ ત્રિપુષ્ઠ વાસુદેવની માતા તેમની બહેને
કુમાર હતા. (દિ પાંચ માન છે.) ૨૨ બાહુબલીએ કેળલીપણામાં જિનવરને
૪૨ શ્રીવીર પ્રભુને અનાર્ય દેશમાં વિહાર પ્રદક્ષિણા દીધી હતી. દિ. બાહુબલીએ ૪૭ ચોથા આરામાં આયવર્તમાં અનાય નમન કર્યું હતું એવી શ્વેતામ્બરની
માન્યતા બરોબર નથી એમ કહે છે.) ૪૪ ઉલ્લેધાંગુલના માપે ચારસો કોસને પ્રમાણાં. ૨૩ શ્રીવીરપ્રભુને છીંક આવી હતી.
" ગુલના માપને એક કોસ થાય છે. (દિ
પાંચ ગણો માને છે.) ૨૪ શ્રીગૌતમસ્વામીએ સ્કન્દક પરિવ્રાજકને
૪૫ પ્રાણાન્ત કષ્ટ હોય ત્યારે વ્રત ભંગ થાય સત્કાર કર્યો હતો.
છતાં પાપ નથી. એ દિનો આક્ષેપ છે. ૨૫ સમય પર્યાયને કાલદ્રવ્ય.
૪૬ ઉપવાસમાં ઔષધ વાપરી શકાય એ ૨૬ શ્રીમુનિસુવ્રત સ્વામીના અશ્વ નામના ગણધર
દિગમ્બરો આક્ષેપ કરે છે. હતા. દિ. અશ્વને પશુ તરીકે વેતામ્બરે
૪૬ ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રી સાથે ક્રિય માને છે એવો મિથ્યા આક્ષેય કરે છે.)
દેહે ભેગ. ૨૭ શ્વેતામ્બરો આહારાર્થે માંસગ્રહણ કરે છે, ૪૮ સાઘુઓને દાંડે રાખો.
એવો દિગમ્બર આક્ષેપ કરે છે, ૪૯ સાધુઓને શ્રોત્રધન. ૨૮ સાધુઓએ ગોચરી માટે ઘરેઘર જવું ને ૫૦ મરુદેવીની હસ્તિસ્કન પર મુક્તિ. ઉપાશ્રયમાં લાવી વાપરવી
૫૧ મુનિઓને બે વાર આહાર૨૯ વિષ્ણકમારનું દૃષ્ટાન્ત આગળ કરી પર અલંકાર ને વસ્ત્રયુકતની મુકિત.
ધર્મદેશીને મારવામાં પણ પાપ નથી, ૫૩ અરિહન્તની અઢાર દોષ રહિતતા (દિ. એ દિગબર આક્ષેપ મૂકે છે.
જુદી રીતે ગણવે છે.) ૩૦ ભરત ચક્રવતની બહેન બ્રાહ્મી છે ને બાહુ- ૫૪ અરિહન્તના ચેત્રીશ અતિશ. (દિ
બલીની બહેન સુન્દરી છે. સુન્દરીને જુદી રીતે જણાવે છે.)
પ્લેચ્છ.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ * [ વર્ષ ૧૨ ૫૫ યુગલિયાનું શરીર મરણ સમયે કપૂરની ૭૧ યુગલિક નીહાર. માફક ઊડી જતું નથી.
૭૨ શલાકા પુરુષોનો નીહાર. ૫૬ કેવલીનું શરીર પણ એમ ને એમ ઊડી ૭૩ યાદવ જેને માંસભક્ષણ કરતા એવી છે.ની જતું નથી.
માન્યતા છે, એમ દિ. આક્ષેપ કરે છે. ૫૭ કેવલીના શરીરથી જીવવધ.
૭૪ માનુષોત્તર પર્વતની આગળ મનુષ્યતિ ૫૮ દેવલોકમાં જિનદેવની દાઢાનું પૂજન. નથી. ૫૯ શ્રી મહાવીર સ્વામીએ મે ચલાવ્યો. ૭૫ વીશ કામદેવ શલાકાપુરુષ નથી. ૬૦ તીર્થકરની માતા ૧૪ સ્વમ જે. ૭૬ નવ શ્રેયક વિમાન ઉપર નવ નોત્તર (દિ. ૧૬ સ્વપ્ન માને છે.)
વિમાન નથી. ૬૧ ગંગાદેવી સાથે ભરતને ભોગ.
છછ . મુનિને કામવાસના તીવ્ર થાય તે દર છ— ભોગભૂમિઓ નથી.
શ્રાવક સ્ત્રી આપીને તેમને સ્થિર કરે ૬૩ ચર્મજલ પાનમાં દોષ નથી. (લોક
એવું માને છે. એમ દિ. નો આક્ષેપ છે. વ્યવહાર આમાં પ્રમાણ છે. નિર્વાહ ૭૮ ભરત પાંચ ને એરવત પાંચ એમ દશ ચાલી શકે તે ત્યાગમાં લાભ છે.)
ક્ષેત્ર સિવાય બીજા ૧૬૦ ક્ષેત્રમાં લઘુ ૬૪ ઘેવર વાસી ગણાતા નથી.
સમુદ્ર . માનતા નથી. એવું દિ. નું ૬૫ અસંત–આખા ફળનો ભાગ વેતાબ માને છે એવો દિનો આક્ષેપ છે.
કથન અવિચારી છે. ૬૬ શ્રી આદિનાથ પ્રભુને નીલયશને નાચ ૭૯ શ્રીવીરવિભુનું પ્રથમ વ્યાખ્યાન વિફલ થયું.
જોવાથી વૈરાગ્ય થયો હતો તે અસત્ય છે. ૮૦ ત્રિશલામાતાનું અસતીત્વ થાય-ગભપહાર ક૭ માતાપિતા જીવતાં સુધી દીક્ષા નહિ લેવાને
માનવાથી. માટે એવું ન માનવું. એ દિ. નું મહાવીરસ્વામીને અભિગ્રહ.
કથન મિથ્યા છે. ૬૮ બાહુબલી યવન ન હતા.
૮૧ સ્ત્રી તીર્થ ૬૯ બે ઈન્દ્રિય જીવના શરીરરૂપ સ્થાપનાની ૮૨ હરિવર્ષ ક્ષેત્રમાંથી યુગલિયાનું અહીં પૂજા.
આનયન. ૭૦ નાભિરાજા ને મરુદેવા યુગલિક હતાં ને ૮૩ મૂલ વિમાને સૂર્યચન્દ્રનું અવતરણ. તેથી જિનને જન્મ.
૮૪ સૌધર્મ દેવલોકમાં ચમરનો ઉત્પાત.
[૫] ઉપસંહાર ઉપર જણાવેલ ૮૪ બેલેમાં કેટલાક ફેરફાર સાથે હેમરાજ પંડિત નામના દિગમ્બરે હિન્દી ભાષામાં ગૂંથણી કરી છે. તેનું પૂજ્ય શ્રીયશોવિજયજી મહારાજે, તેવી જ શૈલીથી સુન્દર ને સચોટ ખંડન કરેલ છે. વ્યવહાર માર્ગોની મહત્તા દિગમ્બરો બહુ જ ઓછી આંકે છે, કેટલાએક આતા જ નથી. તેનું પણ ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસાર ગ્રન્થમાં સયુક્તિક વિસ્તારપૂર્વક નિરૂપણ કરેલ છે.
આ યુક્તિપ્રબોધ નાટક અનુસાર ભાષામાં તે તે વિષયનું અવતરણ કરવામાં આવે તે સંસ્કૃત–પાકતના અનભિજ્ઞોને લાભ થાય તે ચોક્કસ છે. ગુજરાતીમાં તે પ્રકારના વ્યવસ્થિત પુસ્તકની ખાસ આવશ્યકતા છે. આવા પ્રસ્થાને અનાગ્રહ ભાવે વાંચી વિચારીને સત્યને સમજે ને અનુસરો એ જ ભાવના.
રામનગરે ( સાબરમતી), સં. ૨૦૦૭ના છે. શુ. ૧૦
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ હઠીસિંહની વાડીના મહાપ્રાસાદની શતવષ આ લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી
દેશ-પરદેશથી આવનાર મુસાફરોને અમદાવાદમાં જોવાલાયક પ્રાચીન–અર્વાચીન અનેક સ્થળો છે, જેમાં મુખ્યત્વે બાદશાહી વખતને ભદ્રનો કિલ્લે, મરિજો, મિનારા અને હિંદુ મંદિરે, તેમ જ જૈનનાં પ્રાચીન અને અર્વાચીન દેરાસરોને સમાવેશ થાય છે. પ્રસ્તુત લેખમાં એ દર્શનીય શિલ્પ સ્થાપત્ય અને કળાઓના નમૂનાઓ પિકી શેઠ હઠીસિંહના દેરાના સંબંધમાં કંઈક લખવા પ્રેરાયો છું, કારણ કે આ વર્ષે તે મંદિરની પ્રતિષ્ઠાઅંજનશલાકાને થયે સો વર્ષ પૂરાં થાય છે.
આ દેરાસર દિલ્હી દરવાજા બહાર આવેલું છે, જે અમદાવાદની પ્રજામાં હઠીસિંગનું મંદિર અથવા બહારની વાડીનું દેરાસર એ નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર શેઠ હઠીસિંહ કેસરીસિંહે લાખોના ખર્ચે બંધાવ્યું છે. શેઠ હઠીસિંહનું નામ અમદાવાદની પ્રજામાં મશહૂર છે.
આ દેરાસરની બાંધણી અને કોતરણું જગપ્રસિદ્ધ આબુજીના મંદિરને યાદ કરાવે છે. મંદિરમાં પ્રવેશ કરતાં આગલી ચોકીના નીચેના થાંભલાની કતરણું અને તે ચોકોના ઉપરના માળની જાળીઓ, ઝરૂખાની કતરણું આબુની કતરણને કંઈક અંશે મળતી આવે છે. અંદરના ચોકમાં વચ્ચે મુખ્ય શ્રી ધર્મનાથનું મંદિર છે. તે આબુના મંદિરની બાંધણુને મળતું છે, એમ સ્પષ્ટ જણાય છે. આ મંદિરની આસપાસ બાવન દેરીઓ હોવાથી આ મંદિર બાવન જિનાલય મંદિર ” કહેવાય છે, મંદિરનો રંગમંડપ, વચલા મંડપ અને ગભારાનું કામ ઘણું સુંદર અને ઉત્તમ છે. ઉપર માળ અને નીચે ભયરૂ છે, જેથી મંદિર દેવવિમાન જેવું જણાવે છે. મુખ્ય મંદિરની ઉપર છતમાં કોતરકામ ઘણું જ ઉત્તમ છે. આનંદકુમારસ્વામી આ મંદિરની બાંધણીને નાગરબાંધણું કહે છે, અને પરદેશથી આવનાર યુરોપીયનો આ મંદિર જઈને મુગ્ધ થઈ જાય છે, અને તેની ખૂબ પ્રશંસા કરે છે. ડે, ફરગ્યુસન અને ડે. બસ એ બનેય પરદેશી વિદ્વાનોએ આ મંદિરની ઘણું જ પ્રશંસા કરી છે. .
છે. ફરગ્યુસન કહે છે કે હિંદુ સમયમાં જૈન સ્થાપત્ય ઊંચી ટોચે પહોંચ્યું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણથી એ વધારે શુદ્ધ બન્યું. આ આખા મંદિરની રચના સંપૂર્ણ છે.” જિનાલયો સાથે મંદિરનું વર્ણન કરી ડે. બજેસે પણ, ડે. ફરગ્યુસનના ઉપર્યુક્ત લખાણને આધારે, જણાવ્યું છે કે–આ આખાયે મંદિરની બાંધણી અનુપમ સૌંદર્યવાલી 1. “ Each part goes on increasing in dignity as we approach the sanctu
ary. The exterior expresses the interior more completely than even a Gothec design; and whether looked at from its courts or from ontside it possesses variety without confusion and an appropriateness of every part to the purpose for which it was intended." (4ud
Hist. of Ind.). 2. " This gives a dignity to the other enclosure, combined with meaning
which is seldom found in any other style of archetecture and the whole arrangement leads pleasingly up to the central feature, showing great skill in the subordination of the various parts."
( આકીએલજીકલ સર્વે અમદાવાદ, ભાગ ૨ ૫, ૮૯)
Parts,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ અને દરેક ભાગ એક બીજા સાથે માપમાં કેવા બંધ બેસતા છે તે સમજી શકાય છે.”
રાજનગરનાં સ્થાપત્ય અને કળાના ગૌરવરૂ૫ ઉપર્યુકત મંદિરની પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ ધાર્મિક મહત્સવો કયે વખતે થયા તેમ જ તે સમયે કુંકુમપત્રિકા લખવા વગેરેને લગતા કેવા પ્રકારનો રિવાજ જેન પ્રજામાં હતો તે આપણે જોઈએ. આજના મુદ્રણયુગમાં વિજ્ઞપ્તિપ, કુંકુમપત્રિકાઓ વગેરે કાપીને મોકલવામાં આવે છે, પરંતુ જ્યારે આપણા દેશમાં મુદ્રણયુગ ઘડીઆમાં ઝૂલતો હતો ત્યારે કુંકુમપત્રિકાઓ કેવા રૂપે લખાતી હતી તેનો એક નમૂનો આ સ્થળે ઈતિહાસ રસિક અને સાહિત્યરસિકેના હૃદયમાં રસ જગાડવા માટે રજૂ કરવામાં આવે છે. ત્યારે સચિત્ર હસ્તલિખિત કુંકુમપત્રિકાઓ મોક્લવામાં આવતી. એ રિવાજને અનુસરીને શેઠ શ્રી હઠીસિંગના પરિવારે જ્યારે પિતાના પર આંગણે અંજનશલાકા અને પ્રતિષ્ઠામહોત્સવની શરૂઆત કરી તે પહેલાં જુદાં જુદાં ગામ-શહેરોના સંધોને મહોત્સવ ઉપર પધારવાના આમંત્રણરૂપે સચિત્ર હસ્તલિખિત કંકોત્રી લખી હતી. એની યાદ દેવરાવનાર એક કંકોત્રી ખંભાતનાં જૂના પુરતક-પાનાં તપાસતાં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તગત થઈ હતી. આ કાત્રી સંવત ૧૯૦૨ના આ સુદિ ૧૦ (વિજયા દશમીએ ) ખંભાતના શ્રીસંધ ઉપર લખાયેલી છે. અને તેમાં સહી શેડ ખુશાલચંદની છે. કંકોત્રી ગુજરાતી લિપિમાં અમદાવાદી કાગળ ઉપર લખાયેલી છે. તેની લંબાઈ પહેલાઈ ૨૬૪૮ ઇંચની છે, અને તે એકવીસ લીટીઓમાં લખાયેલી છે. કÀત્રીની ચારે બાજુએ લાલ લીલા વાદળી અને પીળા રંગમાં વેલ દોરવામાં આવી છે. કંકોત્રીને મથાળે કળશ ચિતરવામાં આવ્યો છે. આને કંઈક ખ્યાલ આવે તે માટે અમે કત્રિીને યથાવસ્થિત રૂપમાં જ આ લેખને છેડે આપીએ છીએ?
કત્રિી અને મંદિરમાં પ્રવેશ કરતાં ડાબા-જમણે હાથની ભીંત ઉપર લગાડેલા શિલાલેખો જોતાં મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૩ના મહા વદિ ૧૧ના દિવસે થયેલી , પુરવાર થાય છે. એટલે આગામી મહા વદિ ૧૧ના દિવસે મંદિર પોતાના સો વર્ષ પૂરાં કરીને બીજા સૈકામાં પ્રવેશ કરે છે. એટલે આ યુગની પ્રણાલી પ્રમાણે રાજનગરના જગમશહુર અને શિલ્પકળાના આદર્શ ૩૫ આ મહાપ્રાસાદની શતાબ્દિ ઉજવાવી જોઈએ. એ વિષેની ખરી જવાબદારી અથવા ફરજ મંદિરના નિર્માતાના વારસદારને શિરે છે. આ પ્રસંગે અમે એ મહાપ્રાસાદની ભકિતથી પ્રેરાઈને એ મંદિરના વિશિષ્ટ રમારક રૂપ એક કુંકુમપત્રિકા રજૂ કરી મંદિરના ગૌરવની યાદ દેવરાવીએ છીએ.
પ્રસ્તુત મંદિરની પ્રતિષ્ઠા-અંજનશલાકા–મહોત્સવના વર્ણનને લગતી એક કૃતિ પંડિત શ્રીવીરવિજયજી મહારાજે રચેલી છે, જે આ પ્રસંગે યાદ કરવા જેવી છે. અમે એ કૃતિને યથાવસરે જેન સત્ય પ્રકાશમાં સત્વર રજૂ કરવા જરૂર પ્રયત્ન કરીશું.
અંતમાં પ્રસ્તુત લેખ લખવામાં “ગૂજરાતનું પાટનગર અમદાવાદ” ને ઉપયોગ કર્યો છે, તે બદલ તેના લેખક મહાશયને અને લેખના મુખ્ય સાધનરૂપ કંકોત્રોનો ઉપયોગ કરવા દેવા માટે પૂ. મુ. શ્રીપુણ્યવિજયજી મહારાજને આભાર માની વિરમું છું.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
શેઠ હઠીસિંહની વાડીના મહાપ્રાસાદની શતાવણી
[ ૧૨૦
વેલ
કળશ
વેલ શ્રી
શ્રી
શ્રી
શ્રી
શ્રી
શ્રી ૧
(૧) જે સ્વસ્તી શ્રી પીરસ્વ ઇન પ્રણમ્ય શ્રી ખંમાં એ (૨) નં મહાકૃભસ્થાને પુજારાધે સરવે સુર્ભ ઉપમાં (૩) લાએક છે. પરી છે. જેઅસંઘ હીરાચંદ વગેરે સંઘસ (૪) મસ્ત ચરણાંન શ્રી અમદાવાદથી લી. સાબુ (૫) શાલચંદ નાહાલચંદ થા મગનભાઈ હઠીસં (૬) ઘના પ્રણામ વાંચજે જત ઈહાં શ્રી દેવ ગુરૂ (૭) પસાએ કરીને કુસલ છે તમારા સંઘના કું (૮) સલ પત્ર લખવાં બીજુ અતરે અમારી વા (૯) ડી મધે શ્રી ધરમનાથજી મહારાજને બા (૧૦) વન જીનાલો પસાદ તઈઆર થઓ છે તથા (૧૧) શ્રી પરમેશ્વરજીનાં બંબ નવાં ભરાવાં છે તે (૧૨) ની અંજણ સલાકા થા. તખતે બેસાર (૧૩) વાન મહુરત. રેવંત, ૧૯૦૩ મહામાસ મધે નીરધરૂ છે (૧૪) ૧ મહાવદ ૫ સુકરે શ્રી મહારાજની અજેસલક છે. (૧૫) ૧ મહાવદ ૧૧ ગરેઊ શ્રી મહારાજ ને તખત બેશરવર્ડ છે (૧૨) તેહના મોહ ઓછવ ઉપર તમારે સરવે સંઘને (૧૭) તેડીને વહેલા પધારવું તમે ખાવે રૂડું દીસસે (૧૮) સંઘની સોભા સારી બનશે સં. ૧૯૦૨ ને આસો સુ ૧૦
લી સા ખુશાલચંદ નહાલચંદને પર
ણામ વાંચજે દવા ઉમેદચંદ વેલ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
યુગપ્રધાન
N.
જૈિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિધર આર્ય શ્રી વજસ્વામીની જીવનકથા]
(ગતાંકથી ચાલુ) [] જેમાં વજમુનિ સૂરિપુંગવ બને છે. વજ મુનિવરે શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી પાસેથી ખૂબ જ વિનય અને ભક્તિથી બધું પૂર્વજ્ઞાન મેળવી લીધું. એમનો વિનય, એમની સેવાભાવના અને જ્ઞાનગ્રાહક શકિત જઈ આચાર્યશ્રીએ પણ તેમને, કંઈ પણ જાતને સંકોચ રાખ્યા સિવાય, બધી વિદ્યાઓ આપી, અને છેવટે કહ્યુંઃ વત્સ! તને આચાર્ય પદવી આપવાનું દિલ થાય એવી તારી યોગ્યતા છે. પરંતુ આપણી શાસનપ્રણાલિકા પ્રમાણે તારા ગુરુવર્યની અનુજ્ઞાપૂર્વક આચાર્ય બની તું જિનશાસનને દીપાવે એ જ યોગ્ય છે.” આ પછી વજ મુનીશ્વર ત્યાંથી વિહાર કરી દશપુર પધાર્યા અને શ્રી સિંહગરસૂરીશ્વરે અનુજ્ઞાપૂર્વક તેમને આચાર્ય પદવી આપી અને સમસ્ત ગ૭નો ભાર તેમને સે. ભારતના સમસ્ત શ્રી વજમુનીશ્વરને જન શાસનના નેતા તરીકે માન્ય રાખ્યા. આ પ્રસંગે શ્રી સિંહગિરિસૂરીશ્વરે વજ મુનિવરને ઉદ્દેશીને ભાવપૂર્ણ ઉપદેશ આપતાં કહ્યું:
વત્સ! આ આચાર્ય પદવી એ મહાન જોખમદારીનું પદ છે. આથી તારાં મન, વચન અને કાયાને જિનશાસનની રક્ષા, પ્રભાવના અને વૃદ્ધિ માટે જ અર્પણ થાય છે, તેનો પૂરેપૂરો ખ્યાલ રાખજે ! આચાર્ય એટલે જેનશાસનના રાજા, આચાર્ય એટલે જેનશાસનના શિરતાજ અને આચાર્યું એટલે જેનશાસનના દેદીપ્યમાન સૂર્ય. લગારે પ્રમાદ ના કરીશ. તારાં જ્ઞાન, ચારિત્ર, ત્યાગ, તપ અને ક્રિયામાં સદાયે અપ્રમાદી રહી નિરંતર આત્મચિંતવન કરજે! જિનશાસનનો ઉદ્યોત કરવા સદાય તત્પર રહેજે! જિનશાસન ઉપર અન્ય દર્શનીઓ, બૌદ્ધ, વેદાંતીઓ, મંખલીગેશાલના અનુયાયીઓ જે આક્ષેપ કરે છે તેને પ્રતિકાર કરજે. તીર્થોની રક્ષા, અને જીર્ણોદ્ધાર કરજે. શ્રી સંધની સદાયે સેવા કરવા તત્પર રહેજે અને જ્ઞાન દર્શનું ચારિત્રનો જેમ વધુ ને વધુ પ્રચાર થયા તેમ કરજે
શ્રીવાજ મુનિવર હાથ જોડી બોલ્યા: ગુરુદેવને આશીર્વાદ ફળે.
શ્રીસંઘે પ્રસન્ન થઈ અક્ષત, મોતી અને સોનાચાંદીનાં ની વૃષ્ટિથી તેમને વધાવ્યા. આજથી જ મુનિવર આચાર્ય બન્યા, જૈન સંઘના નાયક બન્યા.
[૧૧] સંઘરક્ષા અને શાસનપ્રભાવના ઉગ્ર વિહાર કરતા કરતા આચાર્ય શ્રી આર્યસમીતસૂરિજી, આર્યધનગિરિજી અને આર્યવજીસ્વામીજી એક વાર મધ્ય પ્રાંત તરફ પધાર્યા છે. ત્યાં કન્ના અને બેજા નદીના વચલા ભાગમાં-બેટમાં એક ઋષિઆશ્રમ હતો ત્યાં પાંચસો તાપસ ઘોર તપ કરી રહ્યા હતા. મોટી મોટી જટાઓ અને લાંબી લાંબી દાઢી વધારી હતી. વસ્ત્રમાં એક લંગોટી અને આહારમાં માત્ર કંદ-મૂળ-ફળ-ફૂલ કે ઝાડનાં પાંદડાંથી એ નિર્વાહ ચલાવતા. આજુબાજુ ના આખા પ્રાંતમાં આ તપસ્વીઓની તપસ્યાની, વિદ્યાની, તંત્ર, મંત્ર અને યંત્રની પ્રશંસા થઈ રહી હતી. ત્યાં કોઈ બૌદ્ધ સાધુ પગ ન મૂકતો.
એ આશ્રમ સંબંધી એવી એવી ચમત્કારની વાતો ચાલતી કે કાચો માણસ ત્યાં પગ ન મૂકી શકતો. આચાર્ય વજસ્વામી એ પ્રદેશમાં પધાર્યા. એમની અપૂર્વ વ્યાખ્યાનશકિતએ આખા ગામને જાણે જાદુ કર્યું; આબાલ વૃદ્ધ સૌ ઉપદેશ સાંભળવા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ] યુગપ્રધાન
[ ૧૨૫ જતા. પંડિત ચર્ચા ને વિવાદ કરવા જતા. વિધાધારીઓ ચમત્કાર જેવા જતા. આથી પેલા ઋષિઆશ્રમમાં ખળભળાટ મચી ગયો. તેથી એક દિવસ આશ્રમના અધિષ્ઠાતાએ આશ્રમના બધા તપસ્વીઓને એકઠા કરી પ્રવચન કરતાં કહ્યું: તમે બધા જાણે છે કે જૈનધર્મના આચાર્યો આ પ્રદેશમાં વિચરી લેકેને ભરમાવી જૈનધર્મનું શિક્ષણ આપી રહ્યા છે. તેની આપણું ઉપરની શ્રદ્ધા ને ભકિત ઓછી થતી જાય છે. આપણે બેઠા હોઈએ અને આપણે આ ઝુંડે નમી જાય એ કેમ બને? ભાઈઓ ઊઠે ! તમારા જ્ઞાનને, તમારી વિદ્યાઓને, તમારા ચમકારોને આજે બહાર કાઢો. આજે નક્કી કરો, કે કેણ દેણ પોતાની શક્તિ અજમાવવા તૈયાર છે.
બધા પ્રવચન સાંભળીને મૌન રહ્યા. બધા સમજતા હતા કે જેનચાર્યની સામે જવું એ તો કેસરીસિંહની સરા ખેંચવા જેવું છે. એમાં આર્યાવજસ્વામી તો વિદ્યા, જ્ઞાન, મંત્ર આદિથી સર્વાંગસંપૂર્ણ હતા. એમની ઉપદેશ શૈલી અપૂર્વ હતી. એ તો ચાઠાદ સિદ્ધાંતની જીવતી પ્રતિમાસમા હતા. એમનું સર્વ ધર્મોનું જ્ઞાન અદ્વિતીય હતું. એમાંય જ્યારે તેઓ નયવાદના ગહન સિદ્ધાંતોથી દરેક દર્શનોનું સમાધાન કરતા ત્યારે તે ભલભલા પંડિતો એમની સામે ચૂપ થઈ જતા. તેથી એમની સામે કેઈથી પડકાર થઈ શકે તેમ ન હતું. આ બધું જોઈ છેવટે અધિષ્ઠાતા બોલ્યાઃ મને લાગે છે કે આપણે આ ઋષિને એમની સામે મૂકીએ. રાત્રિએ તે ત્યાં જઈ પિતાના ચમત્કારોથી જૈનાચાર્યને મૂંઝવે, તે પછી દિવસે એને પ્રયોગ કરી જોઈએ. કારણ કે જેના સાધુઓ રાત્રે પ્રકાશ નથી રાખતા તેથી તેમના સ્થાનમાં રાત્રે અંધારું હોય છે. માટે આ તક સારી છે. કાંત આ ઉપદ્રવથી કંટાળીને તેઓ ચાલ્યા જશે અથવા તો દિવસે આ પ્રયોગ કરી જનતાને આપણે આપણા તરફ ખેંચી શકીશું.
રાત્ર થઈ એટલે પેલા ત્રષિએ પોતાના મંત્રબળથી જેન રાધુઓના વસતી રથાનમાં ઉંદરડા જ ઉંદરડા કરી દીધા. અંધારી રાત હતી. સંથારા પિરસીની તૈયારી થઈ ને ઉંદરડા દોડવા માંડ્યા. ચું ચું ચું શરૂ થઈ ગયું. કેઈના આસનમાં તો કોઈના ખેાળામાં, કોઈના માથા ઉપર તો કોઈના પગમાં ઉંદરડાઓની દોડાદોડ શરૂ થઈ ગઈ. આર્યવજ. સ્વામી પાસે તો ઉંદરડાની ફેજ જ જાણે હાજર થઈ. શિષ્યએ કહ્યું: ભગવન , ઉંદરડા બહુ દોડે છે. વાસ્વામીએ વિચાર્યું : આટલા દિવસ કશું ન હતું, અને આમ અચાનક આજે રાત્રિના જ આ શો ઉપદ્રવ ? તરત જ તેમણે આંખ ઉઘાડીને બરાબર જોયું અને ધ્યાનથી કંઈક વિચાર્યું કે તરત બે ત્રણ બિલાડીઓ આવી. બસ, બધાયે ઉંદરડા સંતાઈ ગયા. કશું જ ન મળે. શિષ્યો આશ્ચર્ય પામ્યા. આ થયું શું? થોડી વારમાં બધા સૂતા એટલે કાળા નાગના ફંફાડા સંભળાવા લાગ્યા. અરે આ શું? બધા સાધુઓ એકદમ જાગ્યા. આર્યવાસ્વામીની પાસે પણ એક મોટો ફણીધર પહોંચ્યો. સૂરિજીએ કહ્યું: ભાઇ, હવે જતો રહે. ત્યાં તો ત્રણચાર નોળિયા આવ્યા અને ફણીધર નાઠા. વળો થોડી વાર થઈ અને બધે આગના ભડકા દેખાવા લાગ્યા. વજીરવામીએ જાગીને જોયું અને પાણીની અંજલિ ભરીને છાંટયું કે બધું શાંત થઈ ગયું. આખરે પેલા ઋષિ થયા. આખી રાતના ઉજાગરા પછી પણ પરિણામ શૂન્ય જ હતું. સવારના પહોરમાં જેવા તે જવા ઊઠયા કે આચાર્યશ્રીએ તેમને દૂરથી જોયા. તેમણે કહ્યું: કેમ, તમારી વિદ્યા અજમાવી જોઈએ? એમાં કશું ન વળે. પછી પોતે આકાશગામિની વિદ્યા બતાવી અને કહ્યું: તમારી પાસે આમાંનું કંઈ છે ? આમાં આત્મકલ્યાણ નથી. જાવ હવે ફરી ન આવશે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ ] શ્રી જિન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ બીજે દિવસે બીજા ઋષિ આવ્યા. તેમણે સ્વાધ્યાય કરતા સાધુની જીભ બંધ કરી દીધી. એક સાધુને સભા ને ઊભા જ સ્થિર કરી દીધા. એક ડંડો વજીસ્વામી પાસે જઈ પહેઓ. એમનું તેજ, વિદ્યા જોઈ એ ડો સુરિજીને પ્રદક્ષિણા દઈ પેલા ઋષિ પાસે પાછો આવ્યો અને એમના માથામાં જ તડંગ, હિંગ વાગવા માંડયો. ઋષિ ગભરાયા; આશ્રમ તરફ દોડયા, પણ કાંઈ સૂઝયું જ નહિ. છેવટે થાકીને વરસ્વામીના ચરણે પડી બોલ્યા: અપરાધ માફ કરો, હવે ફરી કદી પણ જૈન સાધુઓને નહિ સતાવું. વાસ્વામીએ કહ્યુંઃ જાવ, હવે ફરી કદી અહીં ન આવશે. પછી તેમણે આશ્રમમાં જઈ બધાને કહ્યું: આર્યાવજીસ્વામી સામે જવામાં કશો સાર નથી. આ સાંભળી બીજા ઋષિઓની હિમ્મત પણ તૂટી ગઈ છેવટે આર્ય શ્રી વજસ્વામીજી વગેરે માસિકલ્પ પૂરો થતાં ત્યાંથી વિહાર કરી ગયા અને જનતામાં જૈનધર્મના પ્રભાવની જમ્બર અસર મૂકતા ગયા.
એક વખત એક બીજા ઋષિને એક નવી વનસ્પતિનો રસ હાથ આવ્યો. તેનો પગે લેપ કરવાથી પાણીમાં અદ્ધર રહી તરી શકતું. એમણે પ્રયોગ કર્યો. તમાસાને તેડું ન હેય તેમ જનતા આ પ્રયોગ જેવા એકઠી થવા લાગી. એક બ્રાહ્મણે કહ્યું છે કે જેનાચાર્ય, જે આમની સામે ઉભા રહે ?
જૈનાએ કહ્યું : અરે, એમાં શું છે? આય વજસ્વામી વખતે બધા કયાં ગયા હતા? ત્યાં તો આર્ય સમિતસૂરિ વિહાર કરતા એ નગરમાં આવી પહોંચ્યા. એઓ આર્ય વજસ્વામીના મામા થતા હતા; અને ગીતાર્થ, જ્ઞાની અને પૂર્વાધર હતા. એમણે આ વાત સાંભળી એટલે કહ્યું: ભાઈઓ, આમાં કશું જ આશ્ચર્ય નથી એ તાપસને તમારે ઘેર જમવા તૈડે; એ ઘર આંગણે આવે ત્યારે સહેવાતા ગરમ ગરમ પાણીથી સારી રીતે તેમના પગ ધોઈ નાખજે. અંદર શેડો ખારો નાંખજે એટલે પગ સાફ થઈ જશે. બસ, પછી તમાશો જોજે. આમાં કાંઈ ચમત્કાર કે વિદ્યા નથી. પગે લેપ કરીને જ તે આવે છે.
બીજે દિવસે કેવળ પેલા ઋષિને જ નહીં પણ આશ્રમના બીજા તપસ્વીઓને પણ એક મેકીને ત્યાં જમવાનું નિમંત્રણ આવ્યું. બધાને આશ્ચર્ય થયું. શેઠ પરમ જૈનધમી હતા એટલે આ નિમંત્રણથી આશ્રમના અધિષ્ઠાતા તો ચમકી ગયા, પરંતુ બીજાઓ બોલ્યાઃ આ તો ચમત્કાર ત્યાં નમસ્કાર છે! ઋષિનો આનંદ આજે સમાતો નહતો. તેમણે પગે વનસ્પતિના રસનો ખૂબ લેપ કર્યો, અને નદીકિનારે આવી અદ્ધર ને અદ્ધર જ નદી પાર કરી શહેરમાં પેલા શ્રેષ્ઠીને ત્યાં ગયા. શેઠે પોતાની મોટી પુત્રીને કહ્યું : બેટા, આ તપસ્વીઓના હાથ-પગ ધોવા માટે પાણી લાવે. રૂપાની ઝારીમાં પાણી લઈને આવેલી પુત્રીને જોતાં જ પેલા ઋષિ ચમક્યા. એહો, શું સુંદર રૂ૫ વિધાતાએ બનાવ્યું છે ! જાણે સાક્ષાત સરસ્વતી ! શેઠે કહ્યું. મહારાજ, પાણી આવ્યું છે, હાથ પગ ધોઈ લ્યો. ત્યાં તે શેનો મોટા પુત્ર બાલ્યો: પિતાજી, હું જ તેમના પગ ધોઉં. આપણે ઘેર એમના જેવા .અતિથી કયાંથી હોય ? પેલા ઋષિએ ઘણી ના પાડી, પરંતુ શેના પુત્ર તો ખૂબ ઘસી ઘસીને પેલા ઋષિના પગ ધોઈ નાંખ્યા. પેલા ઋષિનું મોટું ઊતરી ગયું; પગમાંથી બધે રસ ધાવાઈ ગયો, હવે શું થશે એની ચિતા પિઠી. પંગત જમવા બેઠી. બત્રીસ જાતની રસવતી તૈયાર હતી, પરંતુ પેલા ઋષિનો રસ ઊડી ગયો હતો. થોડું ખાધું ન ખાધું કરી તે એકદમ ઉઠવ્યા. શેઠના પુત્રે ચરણોદકની અભિલાષાથી ફરી પગ ધોયા. બધું ટોળું મળ્યું. આખું નગર જેવા આવ્યું હતું. જેવા પેલા ઋષિએ નદીમાં પગ મૂકયાકે પગ ભીના થઈ ગયા. એ સમજી ગયા આજે મૃત્યુ ઘંટ વાગશે. થોડે દૂર જતાં જ એ ડૂબવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક ૪ ] જૈન દર્શન
[ ૧૨૭ ચારે તરફ નજર નાખી. માનવ ટોળું હસવા લાગ્યું. મૃત્યુના મુખમાં મૂકાયા જેવી સ્થિતિ ઊભી થઈ. આ જ વખતે દૂરથી જૈનાચાર્ય શ્રી આર્યસમિત આ બાજુ આવતા દેખાયા. એક લણવારમાં જ એમણે પરિસ્થિતિનું માપ કાઢી લીધું અને મંત્રોચ્ચાર કરી ચૂર્ણ ફેંક્યું
અને કહ્યું : હે કન્ના નદી, મારે સામે પાર જવું છે, રસ્તો આપ ! બસ, પાણીની વચ્ચેથી રતો થયો અને આચાર્ય મહારાજ એ માર્ગેથી આગળ વધ્યા, અને પેલા ઋષિને પોતાની સાથે લઈ સામે પાર પહોંચ્યા. પેલા ત્રષિ અને આખું તાપમંડળ આચાર્યના પગે પડી બાહ્યું: મહારાજ, માફ કરો. અમે તો કશુંયે નથી જાણતા. તમારે ત્યાગ. તમારું તપ, તમારું જ્ઞાન, અને તમારી વિદાઓ અપૂર્વ છે. સૂરિજીએ કહ્યું : મહાનુભાવો, આ બધું જવા દ્યો. આ બધાથી ભલે તમે દુનિયાને છેતરો, પરંતુ એમાં આમાનું કલ્યાણ ક્યાં છે ? આ પાખંડ, અને આ આત્મવંચના તમારું કલ્યાણ નહિ કરે. આ મંત્ર તંત્ર, યંત્ર કે ચમત્કારોથી જનતા ભલે તાળીઓ પાડે; ભક્તમંડળ ભલે વાહ વાહ કરે, તમે પણ મોટું ભક્તમંડળ જોઈ ભલે રાજી થાઓ, પરંતુ પરલોકમાં તમારી સાથે શું આવશે તે કાંઈ જણો છે ખરા ? પછી સૂરિજી તારવીઓના આશ્રમમાં જઈ ધર્મોપદેશ આપ્યો. સૂરિજીનો ઉપદેશ સાંભળી એક સાથે પાંચસે તાપસેએ તેમનું શિષ્યત્વ રવીકારી દીક્ષા લીધી. જૈન ઇતિહાસકારે જણાવે છે. બ્રહ્મદીપિકા શાખા અહીંથી શરૂ થઈ ચાલુ)
એક ગ્રંથની પ્રશસ્તિ” લખમાં સુધારો
( પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી ) શ્રી જન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૩૪ના ટાઈટલ પેજ બીજામાં “એક મંચની પ્રશસ્તિ” નામને ટૂંક લેખ પ્રકટ થયો છે. તેમાં એ પ્રશસ્તિના “સાર માં ગુરુપરંપરા સુધારીને આ પ્રમાણ વાંચવી :
- શ્રી ધર્મસિરિજી મ.ના પટ્ટધર શ્રી કલ્યાણસાગરસૂરિ મ.. શ્રીધર્મમૂર્તિ સૂરિજીના શિષ્ય શ્રીભાગ્યમૂત્તિ સૂરિજી, તેમના શિષ્યોમાં શ્રીઉદયસાગર ગણું મુખ્ય હતા; તેમના શિષ્યો ૧ દયાસાગર વાયક અને ૨ દેવનધાન મુનિ એ બન્ને મુનિવરોએ સપરિવાર, ગુરુની આજ્ઞાથી કચ્છ દેશના રાજા ભારમલ્લના ભુજ નામના નગરમાં ચોમાસું કર્યું. એ ભુજ ગામમાં, ઉપકેશવંશ અને મીઠડીયાગોત્ર વાળે પુણ્યસિંહ નામે ધર્મપરાયણ શ્રાવક રહેતો હતો. તેણે સં. ૧૫૭૭ની દિવાળીના દિવસે જ્ઞાનની આરાધના નિમિતે આ ગ્રંથ . (શ્રી નેમિનાથચરિત્ર) શ્રીદયાસાગરજી ઉપાધ્યાયને ભેટ કર્યો.
જૈન દર્શન
લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ) અજીવ તત્ત્વના પાંચ પ્રકાર વર્ણવી ગયા. એમાં પુદ્ગલાસ્તિકાય સંબંધી જરા વિરતારથી જોવાની જરૂર છે. જે કર્મોદ્વારા અનંતકાળથી જીવ સંસાર-ભ્રમણ કરી રહ્યો છે અને જેને સર્વથા છેદ ઉરાડયા સિવાય જીવ મુકતદશા મેળવી શકે તેમ નથી એ કર્મસમૂહનું ગુણ યા સ્વભાવને આશ્રયી પડેલું નામ તે પુદ્ગલ. જેમ નવ તત્તવને સંક્ષેપતાં જીવ, અજીવ એ ઉપર આવી જવાય તેમ જીવોમાં અન્ય ત્રણ ગતિની વાત
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વષ ૧૨ બાજુએ રાખી આપણે માનવ હોવાથી એ તરીકે વિચાર કરીએ અને એ જ ઘારણે અછવમાં બીજા ભેદનો સૂક્ષ્મ વિચાર છેડી દઈ કેવળ કર્મસમૂહના પ્રપંચો અવલોકીએ તો સીધા આત્મા અને કર્મો વચ્ચે ચાલી રહેલા સતત સંગ્રામ નજીક વિના રોકટોકે આવી જઈએ. એનું અવલોકન અને અભ્યાસ ખંતપૂર્વક ને બારિકાઈથી કરવામાં આવે તો જૈન દર્શનનું હાર્દ સમજાઈ જાય. જેનદર્શનમાં આ બે પદાર્થ સંબંધમાં અતિ લંબાણથી વિચારણા કરવામાં આવી છે. એ ઉપર ભિન્ન ભિન્ન દષ્ટિથી પ્રતિભાસંપન્ન વિદ્વાન મુનિપુંગાએ સંખ્યાબંધ ગ્રંથો રચ્યા છે. ઇતર દર્શનોથી આ બે પદાર્થોની સૂક્ષ્મતાથી છણાવટ કરવામાં જૈનદર્શન ઘણું આગળ જાય છે, એટલું જ નહીં, પણ કેટલીક બાબતમાં ખાસ વિશિષ્ટતા ધરાવે છે. તીર્થકર ભગવંતનું કથન છે કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છે' એમાં ઓછું રહસ્ય નથી સમાયું. જેણે આત્મા ઓળખે તેણે જગત ઓળખું એ એને ફલિતાર્થ છે. આત્મા પિતાની વર્તમાન દશા ક્યાં કારણોને આભારી છે એના અવગાહનમાં રસ લેવા માંડે તો કર્મ–પડલો જે ભાગ ભજવી રહ્યાં છે, તેને સહજ ખ્યાલ આવે, એમાંથી છુટકારો મેળવી પિતાનું શુદ્ધ રવ૫ પ્રાપ્ત કરવાની તમન્ના જાગે. આત્માની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે
• यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संस" परिनिर्वाता सहात्मा नान्यलक्षणः ॥
આ ઉપરથી પણ આત્માને રૂલાવનાર કર્મના ભેદોને જાણવાની અગત્ય ખાસ ઊભી થાય છે. આ કર્મ વિષયમાં છ કર્મગ્રંથ આદિ ઘણું ઘણું ગ્રંથ લખાયેલાં છે. અહીં તે માત્ર ટૂંકમાં વિચાર કરીશું.
કર્મના મુખ્ય પ્રકાર આઠ છે. એને અનુક્રમ આ પ્રમાણેઃ (૧) જ્ઞાનાવરણુય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આ આઠમાં પણ પહેલું, બીજું, ચોથું ને આઠમું અતિ જલદ છે એટલે એ ઘાતકર્મો તરીકે ઓળખાય છે. આત્મગુણને ઘાત કરનારાં એ કર્મો છે. એ સિવાયનાં વેદનીય, આયુ, નામ અને ગાત્ર એ ચાર કર્મો અઘાતી કહેવાય છે. ઘાતી કર્મને સંપૂર્ણ ક્ષય થતા આત્મા કેવળજ્ઞાનની દશા પ્રાપ્ત કરે છે, એટલે વિશ્વના સવા બનાવો એને હસ્તામલકત સ્પષ્ટ થાય છે. એ વેળા ચાર અઘાતી કર્મ ભલે ને બાકી રહ્યાં હોય, પણ એનું કંઈ જોર ચાલતું નથી. એ ચાર નષ્ટ થતાં આત્મા સ્વયંસેવ પરમાત્મસ્વરૂપે ઊર્ધ્વ ગતિએ ચૌદ રાજલોકના અંત ભાગે કાયમને માટે સ્થિત થાય છે; એ સિદ્ધ, બુદ્ધ અને નિરાકાર બને છે; આ પ્રકારે સિદ્ધ દશા પ્રાપ્ત કરનાર આત્મામાં નિમ્ન પ્રકારની પૂર્ણ શક્તિઓ હોય છે – (૧) સર્વ લોકાલોકનું સ્વરૂપ જાણવા રૂપ, (૨) સર્વ લોકાલેકનું સ્વરૂપ દેખવારૂપ, (૩) સર્વ પ્રકારની પીડા રહિત નિરુપાધક દશા, (૪) સ્વસ્વભાવમાં સદા રમણતા, ૫) અનંત સ્થિતિ યાને અક્ષયતા, (૬) અરૂપીપણું (૭) ઊંચ-નીચપણના વ્યવહારને અભાવ અને (૮) અનંત વીર્ય યાને સંપૂર્ણ તાકાતનો સદભાવ. ઉપરની આઠે શક્તિઓ અનુક્રમે કર્મોને પૂર્ણપણે નષ્ટ કરવાથી પ્રાપ્ત થાય છે અને આવ્યા પછી એ પાછા જવાનો સંભવ રહેતો નથી. એટલે કર્મોની વ્યાખ્યા કરતાં કહી શકાય કે આત્માના અનંત જ્ઞાનગુણુને રોકનાર તે જ્ઞાનાવરણીય; અનંત દર્શનને રોકનાર તે દર્શનાવરણય; નવતત્ત્વકારે પ્રથમને આંખ પરના પાટાની અને બીજાને
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ
૧ | જ્ઞાનાવરણીય ૨ | દશનાવરણીય વૈદનીય
૩
४ મેાહનીય
રાજાનું દર્શન કરતાં અટકાવનાર પહેરેગીરની ઉપમા આપી છે. આત્માના અવ્યાબાધ ગુણને રાકવાનું કાર્ય કરનાર વેદનીય કર્મ મથી લેપાયેલ તરવારની ધાર સરખુ` છે. ચાટતાં જરા મીઠાશ આવે, પણ જીભ કપાય તેમ સુખ અલ્પ અને એ પાછળ દુઃખને અતિરેક એમાં સમાયેલ છે. ચેાથા ગુણ તે અન ંત ચારિત્ર યાને શાશ્વત સુખ, એને રોકનાર ચેાથું મેાહનીય ક સમાં રાજા સમાન છે. એની સરખામણી મદિરા સાથે કરાયેલી છે, અને તે યથાય છે. દારૂ પીનાર જેમ ભાન ભૂલી અવનવી લીલા દાખવે છે તેમ આ કમે નચબ્યા જીવ જાતજાતના ચેનચાળા કરે છે અને એથી જ સંસારભ્રમણ વધારે છે. પાંચથી સાત સુધીનાં કર્યાં—આયુ નામ અને ગાત્ર—ના સ્વભાવ અનુક્રમે લાખડની મેડી, ચિતારા અને કુંભાર સાથે સરખાવાયા છે. એ આત્માની અક્ષયતા, અરૂપી દશા અને અગુરુલઘુતાને આવરે છે. એડીમાં પડેલા કેદીનેા છુટકારા મુદ્દત પૂરી થયા વિના શકય નથી, તેમ આયુકના પુજામાં પડેલા જીવની દશા સમજવી. ચિતારા જેમ જુદા જુદા વણું ને આકારનાં ચિત્રા તૈયાર કરે તેમ નામકમ જીવને જાત જાતના વેશ સજાવે છે અને વાધા પહેરાવે છે. કુંભાર ઘડા બનાવે પણ એ ઘડાએ-કુભા-શુભ કાર્યોંમાં વપરાય અને દારૂ તાડી ભરવામાં પણ કામ આવે. આ ગાત્રકમ પણ જીવની સાથે એવી રીતે ભેળાઈ જાય કે જેથી દુનિયાની નજરે, જીવ ઊંચા નીચાની ગણનામાં ઝોલા ખાય. આઠમુ અંતરાય ક ભંડારીની ઉપમા ધરાવે છે. તુષ્ટમાન થયેલ રાજાને દાન આપતાં રાકનાર ભંડારી સાથે એની સરખામણી એટલા સારુ કરાયેલી છે કે એ આત્માની દાન, લાભ ભાગાદિ અનંત શક્તિ પર અંકુશ મૂકે છે. આત્માના અનંતવી નામના ગુણુને શકનાર આ અંતરાય કમ જ છે તેથી તા એને ધાતી ટુના વમાં મૂકવામાં આવેલ છે. આ કૌ જીવની સાથે દૂધમાં જેમ પાણી બળી જાય છે એમ અનાદિ કાળથી ભળેલાં છે. પ્રયાગ દ્વારા એ છૂટા પાડી શકાય છે તેમ નવા પુનઃ ભળતાં હાવાથી પ્રવાહની નજરે અનાદિ કહેવામાં જરા પણ વાંધા નડતા નથી. જ્યાં લગી આત્મા સંપૂર્ણ શિકત ફારવી એના જડમૂળથી નાશ ન કરે ત્યાં લગી સ્વગુણુપ્રાપ્તિ અશકય છે. વિના શકટાર્ક કહી શકાય કે અનાદિ કાળથી ખાણુમાં સુવ સાથે ભળેલા કચરા પ્રયાગ દ્વારા દૂર કરી શુદ્ધ કચન મેળવી શકાય છે તેમ આત્મા ભલેને અનાદિ કાળથી આ કર્મી દ્વારા અવરાયા હાય, પણ સંવર નિર્જરાના સતત પ્રયોગા મારફત કાયમ માટે છુટકારા મેળવી શકે છે જ. કર્મી ચાર રીતે જીવા સાથે મળી ગયાં છેઃ પ્રકૃતિ યાને સ્વભાવથી, સ્થિતિ યાને કાળની મર્યાદાથી, રસથી યાને તીવ્ર મર્દ રૂપી સ્વરૂપથી તેમ જ પ્રદેશ યાને પુદ્ગલ પરમાણુના સ ંચયથી. આમાં પાછળના બે પ્રકાર રસ અને પ્રદેશને પિછાનવા સારુ વિકસ્વર જ્ઞાનપ્રભાની જરૂર લેખાય. પ્રથમના સ્વભાવ સંબધમાં તે શરૂઆતમાં વિચાર કરીને આગળ વધ્યા છીએ. ભેદ અને સ્થિતિ સંબંધમાં આ પ્રમાણે છેઃ—
કર્મનું નામ ઉત્તર ભેદ
ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કાડાકાડી સાગરામ
૫
२०
૩૦
७०
૩૩
સાગરાપમ
૨૦ કાડાકાડી સાગરાપમ
૨.
૩૦
પ્
૬
७
८
www.kobatirth.org
આયુષ્ય
નામ
ગાત્ર
અંતરાય
ર
૨૮
૪
૧૦૩
२
૫
99
93
21
33
39
For Private And Personal Use Only
39
53
91
Acharya Shri Kailassagarsuri Gyanmandir
37
73
..
39
જધન્ય સ્થિતિ અંતમુ દૂત
ور
૧૨ મુદ્દત અંતમુદત સુન્નકભવ ૮ મુદ્દત
.
અંતમુદ્દત ( ચાલુ )
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jajna Satya Prakasha, Regd. No. B 380 | શ્રી જૈન સત્ય પ્રકારા. | દરેકે વસાવવા યોગ્ય - શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (2) દીપોત્સવી અંક . ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 00 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ખતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અક : મૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી. સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અંક મૂલ્ય દાઢ રૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કી [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલ " શ્રી જૈન સત્ય પ્રકાશા'ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. છે. શ્રી જૈનધેમ સત્યપ્રકાશક સમિતિ Ek #શિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, 2. એ. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ, પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ" સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય જેશી ગલીની ધારી, ઘીકાંટા રાડ-અમદાવાદ. For Private And Personal use only