SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ક્રમ ૧ | જ્ઞાનાવરણીય ૨ | દશનાવરણીય વૈદનીય ૩ ४ મેાહનીય રાજાનું દર્શન કરતાં અટકાવનાર પહેરેગીરની ઉપમા આપી છે. આત્માના અવ્યાબાધ ગુણને રાકવાનું કાર્ય કરનાર વેદનીય કર્મ મથી લેપાયેલ તરવારની ધાર સરખુ` છે. ચાટતાં જરા મીઠાશ આવે, પણ જીભ કપાય તેમ સુખ અલ્પ અને એ પાછળ દુઃખને અતિરેક એમાં સમાયેલ છે. ચેાથા ગુણ તે અન ંત ચારિત્ર યાને શાશ્વત સુખ, એને રોકનાર ચેાથું મેાહનીય ક સમાં રાજા સમાન છે. એની સરખામણી મદિરા સાથે કરાયેલી છે, અને તે યથાય છે. દારૂ પીનાર જેમ ભાન ભૂલી અવનવી લીલા દાખવે છે તેમ આ કમે નચબ્યા જીવ જાતજાતના ચેનચાળા કરે છે અને એથી જ સંસારભ્રમણ વધારે છે. પાંચથી સાત સુધીનાં કર્યાં—આયુ નામ અને ગાત્ર—ના સ્વભાવ અનુક્રમે લાખડની મેડી, ચિતારા અને કુંભાર સાથે સરખાવાયા છે. એ આત્માની અક્ષયતા, અરૂપી દશા અને અગુરુલઘુતાને આવરે છે. એડીમાં પડેલા કેદીનેા છુટકારા મુદ્દત પૂરી થયા વિના શકય નથી, તેમ આયુકના પુજામાં પડેલા જીવની દશા સમજવી. ચિતારા જેમ જુદા જુદા વણું ને આકારનાં ચિત્રા તૈયાર કરે તેમ નામકમ જીવને જાત જાતના વેશ સજાવે છે અને વાધા પહેરાવે છે. કુંભાર ઘડા બનાવે પણ એ ઘડાએ-કુભા-શુભ કાર્યોંમાં વપરાય અને દારૂ તાડી ભરવામાં પણ કામ આવે. આ ગાત્રકમ પણ જીવની સાથે એવી રીતે ભેળાઈ જાય કે જેથી દુનિયાની નજરે, જીવ ઊંચા નીચાની ગણનામાં ઝોલા ખાય. આઠમુ અંતરાય ક ભંડારીની ઉપમા ધરાવે છે. તુષ્ટમાન થયેલ રાજાને દાન આપતાં રાકનાર ભંડારી સાથે એની સરખામણી એટલા સારુ કરાયેલી છે કે એ આત્માની દાન, લાભ ભાગાદિ અનંત શક્તિ પર અંકુશ મૂકે છે. આત્માના અનંતવી નામના ગુણુને શકનાર આ અંતરાય કમ જ છે તેથી તા એને ધાતી ટુના વમાં મૂકવામાં આવેલ છે. આ કૌ જીવની સાથે દૂધમાં જેમ પાણી બળી જાય છે એમ અનાદિ કાળથી ભળેલાં છે. પ્રયાગ દ્વારા એ છૂટા પાડી શકાય છે તેમ નવા પુનઃ ભળતાં હાવાથી પ્રવાહની નજરે અનાદિ કહેવામાં જરા પણ વાંધા નડતા નથી. જ્યાં લગી આત્મા સંપૂર્ણ શિકત ફારવી એના જડમૂળથી નાશ ન કરે ત્યાં લગી સ્વગુણુપ્રાપ્તિ અશકય છે. વિના શકટાર્ક કહી શકાય કે અનાદિ કાળથી ખાણુમાં સુવ સાથે ભળેલા કચરા પ્રયાગ દ્વારા દૂર કરી શુદ્ધ કચન મેળવી શકાય છે તેમ આત્મા ભલેને અનાદિ કાળથી આ કર્મી દ્વારા અવરાયા હાય, પણ સંવર નિર્જરાના સતત પ્રયોગા મારફત કાયમ માટે છુટકારા મેળવી શકે છે જ. કર્મી ચાર રીતે જીવા સાથે મળી ગયાં છેઃ પ્રકૃતિ યાને સ્વભાવથી, સ્થિતિ યાને કાળની મર્યાદાથી, રસથી યાને તીવ્ર મર્દ રૂપી સ્વરૂપથી તેમ જ પ્રદેશ યાને પુદ્ગલ પરમાણુના સ ંચયથી. આમાં પાછળના બે પ્રકાર રસ અને પ્રદેશને પિછાનવા સારુ વિકસ્વર જ્ઞાનપ્રભાની જરૂર લેખાય. પ્રથમના સ્વભાવ સંબધમાં તે શરૂઆતમાં વિચાર કરીને આગળ વધ્યા છીએ. ભેદ અને સ્થિતિ સંબંધમાં આ પ્રમાણે છેઃ— કર્મનું નામ ઉત્તર ભેદ ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કાડાકાડી સાગરામ ૫ २० ૩૦ ७० ૩૩ સાગરાપમ ૨૦ કાડાકાડી સાગરાપમ ૨. ૩૦ પ્ ૬ ७ ८ www.kobatirth.org આયુષ્ય નામ ગાત્ર અંતરાય ર ૨૮ ૪ ૧૦૩ २ ૫ 99 93 21 33 39 For Private And Personal Use Only 39 53 91 Acharya Shri Kailassagarsuri Gyanmandir 37 73 .. 39 જધન્ય સ્થિતિ અંતમુ દૂત ور ૧૨ મુદ્દત અંતમુદત સુન્નકભવ ૮ મુદ્દત . અંતમુદ્દત ( ચાલુ )
SR No.521628
Book TitleJain_Satyaprakash 1947 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy