________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jajna Satya Prakasha, Regd. No. B 380 | શ્રી જૈન સત્ય પ્રકારા. | દરેકે વસાવવા યોગ્ય - શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (2) દીપોત્સવી અંક . ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 00 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ખતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અક : મૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી. સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અંક મૂલ્ય દાઢ રૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કી [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલ " શ્રી જૈન સત્ય પ્રકાશા'ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. છે. શ્રી જૈનધેમ સત્યપ્રકાશક સમિતિ Ek #શિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, 2. એ. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ, પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ" સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય જેશી ગલીની ધારી, ઘીકાંટા રાડ-અમદાવાદ. For Private And Personal use only