________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ * [ વર્ષ ૧૨ ૫૫ યુગલિયાનું શરીર મરણ સમયે કપૂરની ૭૧ યુગલિક નીહાર. માફક ઊડી જતું નથી.
૭૨ શલાકા પુરુષોનો નીહાર. ૫૬ કેવલીનું શરીર પણ એમ ને એમ ઊડી ૭૩ યાદવ જેને માંસભક્ષણ કરતા એવી છે.ની જતું નથી.
માન્યતા છે, એમ દિ. આક્ષેપ કરે છે. ૫૭ કેવલીના શરીરથી જીવવધ.
૭૪ માનુષોત્તર પર્વતની આગળ મનુષ્યતિ ૫૮ દેવલોકમાં જિનદેવની દાઢાનું પૂજન. નથી. ૫૯ શ્રી મહાવીર સ્વામીએ મે ચલાવ્યો. ૭૫ વીશ કામદેવ શલાકાપુરુષ નથી. ૬૦ તીર્થકરની માતા ૧૪ સ્વમ જે. ૭૬ નવ શ્રેયક વિમાન ઉપર નવ નોત્તર (દિ. ૧૬ સ્વપ્ન માને છે.)
વિમાન નથી. ૬૧ ગંગાદેવી સાથે ભરતને ભોગ.
છછ . મુનિને કામવાસના તીવ્ર થાય તે દર છ— ભોગભૂમિઓ નથી.
શ્રાવક સ્ત્રી આપીને તેમને સ્થિર કરે ૬૩ ચર્મજલ પાનમાં દોષ નથી. (લોક
એવું માને છે. એમ દિ. નો આક્ષેપ છે. વ્યવહાર આમાં પ્રમાણ છે. નિર્વાહ ૭૮ ભરત પાંચ ને એરવત પાંચ એમ દશ ચાલી શકે તે ત્યાગમાં લાભ છે.)
ક્ષેત્ર સિવાય બીજા ૧૬૦ ક્ષેત્રમાં લઘુ ૬૪ ઘેવર વાસી ગણાતા નથી.
સમુદ્ર . માનતા નથી. એવું દિ. નું ૬૫ અસંત–આખા ફળનો ભાગ વેતાબ માને છે એવો દિનો આક્ષેપ છે.
કથન અવિચારી છે. ૬૬ શ્રી આદિનાથ પ્રભુને નીલયશને નાચ ૭૯ શ્રીવીરવિભુનું પ્રથમ વ્યાખ્યાન વિફલ થયું.
જોવાથી વૈરાગ્ય થયો હતો તે અસત્ય છે. ૮૦ ત્રિશલામાતાનું અસતીત્વ થાય-ગભપહાર ક૭ માતાપિતા જીવતાં સુધી દીક્ષા નહિ લેવાને
માનવાથી. માટે એવું ન માનવું. એ દિ. નું મહાવીરસ્વામીને અભિગ્રહ.
કથન મિથ્યા છે. ૬૮ બાહુબલી યવન ન હતા.
૮૧ સ્ત્રી તીર્થ ૬૯ બે ઈન્દ્રિય જીવના શરીરરૂપ સ્થાપનાની ૮૨ હરિવર્ષ ક્ષેત્રમાંથી યુગલિયાનું અહીં પૂજા.
આનયન. ૭૦ નાભિરાજા ને મરુદેવા યુગલિક હતાં ને ૮૩ મૂલ વિમાને સૂર્યચન્દ્રનું અવતરણ. તેથી જિનને જન્મ.
૮૪ સૌધર્મ દેવલોકમાં ચમરનો ઉત્પાત.
[૫] ઉપસંહાર ઉપર જણાવેલ ૮૪ બેલેમાં કેટલાક ફેરફાર સાથે હેમરાજ પંડિત નામના દિગમ્બરે હિન્દી ભાષામાં ગૂંથણી કરી છે. તેનું પૂજ્ય શ્રીયશોવિજયજી મહારાજે, તેવી જ શૈલીથી સુન્દર ને સચોટ ખંડન કરેલ છે. વ્યવહાર માર્ગોની મહત્તા દિગમ્બરો બહુ જ ઓછી આંકે છે, કેટલાએક આતા જ નથી. તેનું પણ ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસાર ગ્રન્થમાં સયુક્તિક વિસ્તારપૂર્વક નિરૂપણ કરેલ છે.
આ યુક્તિપ્રબોધ નાટક અનુસાર ભાષામાં તે તે વિષયનું અવતરણ કરવામાં આવે તે સંસ્કૃત–પાકતના અનભિજ્ઞોને લાભ થાય તે ચોક્કસ છે. ગુજરાતીમાં તે પ્રકારના વ્યવસ્થિત પુસ્તકની ખાસ આવશ્યકતા છે. આવા પ્રસ્થાને અનાગ્રહ ભાવે વાંચી વિચારીને સત્યને સમજે ને અનુસરો એ જ ભાવના.
રામનગરે ( સાબરમતી), સં. ૨૦૦૭ના છે. શુ. ૧૦
For Private And Personal Use Only