SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] ગોળ ખાંડ અને સાકર ૧૧૩ " बहुस्स खंडस्स य गुलस्स य सकराए य मच्छीडयाए य पुप्फुत्तर पउमुत्तर" આના ઉપરની વિ. સં. ૧૧૨૦માં રચાયેલી અભયદેવસૂરિકૃત વિકૃતિ (પત્ર ૨૩૨. આ)માં મુત્તર અને પોત્તર એ બેને સાકરના પ્રકાર તરીકે ઓળખાવાયા છે. પણુવણા (પ) ૧૭, ઉ. ૪)માં શુક્લ લેસ્થાના આસ્વાદનું વર્ણન છે. એમાંની નીચે મુજબની પંક્તિ પણ અહી કામની છે – __ “गुले इ वा खंडे इ वा सकरा इ वा मच्छंडिया इ वा पप्पडमोदर इ वा भिसकंदए इ वापुप्फुत्तरा इ वा पडमुत्तरा इ वा आदसिया इ वा सिद्धत्थिया इ वा आगासफालितोवमा इवा" આની ટીકા(પત્ર ૩૬૬ અ)માં મલયગિરિસૂરિએ નીચે મુજબ સ્પષ્ટીકરણ આપ્યું છે – ગુe-vf, ફાર્જ- દ્ધિvમવા, મwsફી-વધારા, ઘરमोदकादकः सम्प्रदायादवसेयाः" આને અર્થ એ છે કે ગુડ અને બંડ પ્રસિદ્ધ છે. શર્કરા “કેશર વગેરેમાંથી બને છે. મત્સ્યડી એ ખાંડ અને સાકરનું મિશ્રણ છે. પર્પટમોદક વગેરેનું સ્વરૂપ સંપ્રદાયથી જાણું લેવું. મા શબ્દ પહાવાગરણ (૨, ૪), પિંડમિજુત્તિ (ગા. ર૮૩) અને માલવિકાગ્નિમિત્ર (પૃ. ૪૩)માં દષ્ટિગોચર થાય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ખાંડ અને સાકર એ અર્થસૂચક શબ્દની સાથે મહિલ શબ્દ જેવાય છે. અમરકેશ (દ્વિતીય કાડ, વૈશ્ય વર્ગ)માં “મહાઇવી નિર્ત વિરે એ ઉલ્લેખ છે. આમ મર્ચંડી અને ફણિત શબ્દો ખાંડના વિકાર એ અર્થમાં વપરાયા છે. અભિધાનચિતામણિ (કાડ ૩, પ્લે. ૬૭)માં મસ્થveો અને irfuત (નહિ કે વાત ) એ બે શબ્દો “ખાંડને વિકાર” એ અર્થમાં અપાયા છે. આની પ વિકૃતિ (પૃ. ૧૬૬–૭)માં મર્ચંડીની નીચે પ્રમાણે વ્યુત્પત્તિ અપાઈ છે મરં ચતે પરચો વિશેષમાં નાનું અતિ જગત્તિ પ્રસ્થાને એમ વૈદ્ય કહે છે એ અહીં ઉલ્લેખ છે. આ ઉપરાંત ધન્વન્તરિ અને વાભટનાં કથને અનુક્રમે નીચે મુજબ આપ્યાં છે. "शर्करोक्ता तु मीनाण्डी प्रवेता मत्स्याण्डिका सिता" __ " मत्स्याण्डका खण्डसिता क्रमेण गुणवत्तरा" આ ઉપરથી એ જાણી શકાય છે કે અત્યંડિકાના મલ્યાંડિકા, મસ્યાંડી અને મીનાંડી એમ ત્રણ પર્યાયો છે. પુરી ને અંગે વિચાર કરતાં મવા શબ્દ કુરે છે. એને ઉદ્દેશીને ભગવાન મહાવીરની ઘર્મકથાઓના “ટિપ્પણ”૪ (પૃ. ૨૫૦)માં નીચે મુજબ ઉલેખ છે ૨. આ એક જાતનું ઘાસ છે. ૩. ભાનુજિ દીક્ષિતકૃત વ્યાખ્યા સુધા (પૃ. ૩૧૭) નામની અમરશની વ્યાખ્યામાં “ મહું મુકું ઘા ન્યતે” એવી “મસ્યડી 'ની વ્યુત્પત્તિ અપાઈ છે. - ૪. સાકરને અંગેની હકીક્ત આ “ટિપ્પણ”ને આભારી છે. For Private And Personal Use Only
SR No.521628
Book TitleJain_Satyaprakash 1947 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy