Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચીમનલાલ ગોકળદાસ શાહ
ક્રમાંક ૧૦પ
મહાતીથી શ એશ્વરના ભવ્ય જિનમદિરના મડે છે અને વિવિધ શિખરાનું દૃશ્ય
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a | અમ્ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ઍવા
|| વિક્રમ સ'૨૦૦૦ : વીરનિ. સ. ૨૪ ૬૦ : ઈ. સ. ૧૯૪૮ || : ક્રમાંક ? | જેઠ વદિ ૯-૧૦ : ગુ ૩ વા ૨ : જૂન ૧૫ | 1°
o,
- વિ ષ યુ – ૬ શું ન १ मुनिश्रीगुणविनयविरचित श्रीस्तंभनकपार्श्वनाथस्तवन : पू. मु. म. श्री. कांतिसागरजी : 3८८ ૨ શ્રી સુન્દરહંસકૃત હેમવિમલસૂરિ–સ્વાધ્યાય : પ્રેમ. ભોગીલાલ જ. સાંડેસરા : ૪૦૦ ૩ રીઢોલનાં જૈન મંદિરની મૂર્તિઓના લેખો : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૪૦૧ ૪ જૈનધર્મ અને નાસ્તિકવાદ
: શ્રી. પોપટલાલ મનજીભાઈ મહેતા : ૪૦૪ ५ श्रीहेमप्रभभूरिविरचित त्रैलोक्यप्रकाश : શ્રી. મૂત્રદાનની નૈન' : ૪૦૭ । जैन विद्वान ध्यान दें
: શ્રી. માનમઢની સીપાળો : ૪૧૧ ७ पूज्यताका विचार
છે : પૂ. મુ. મ. શ્રી. વિમવિનયની : ૪૧૫ ૮ રણશયા ( ટૂંકી વાર્તા ),
: રતિલાલ દીપચંદ દેસાઈ : ૪૧૭ ૯ શ્રી વિજયાણું દસૂરિશિષ્યવિરચિત યમકમય
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૪૨૪ ૧૦ શ્રી જુગલકિશોરજી મુખ્તારની મર્યાદા–બંગ : તંત્રીસ્થાનેથી
: ૪ર ૭ શ્રી જૈન સત્ય પ્રકાશ’ સંબધી એક અભિપ્રાય : શ્રી. સાકરચંદ માણેકચંદ ઘડિયાળી : ૪ર ૬ ‘વિક્રમવિશેષાંક' સંબંધી વધુ અભિપ્રાયો : '
૪૩૦ સુચના–આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.
લવાજમ-વાર્ષિકએ રૂપિયા : છુટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક:-મગનભાઈ કટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પો. બો. નં. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ- અમદાવાદ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ वीराय नित्यं नमः॥
- શ્રીજૈનમાં કાQા -
वर्ष ] ક્રમાંક ૧૦૫
[स मुनिश्रीगुणविनयविरचित श्रीस्तंभनकपार्श्वनाथ-स्तवन
संग्राहक-पूज्य मुनिमहाराज श्रीकांतिसागरजी पूरितकामितभरमतिसुन्दर,-भानुकलाकमलाकमलाकर
मकलितविभुताधारम् । श्रीस्तंभनकपुरालंकरणं, भविकजनवजशिवसुखकरणं,
पार्श्वजिनं कुरु शरणम् ॥१॥ यदि वाञ्छसि जगतामैश्वर्य, परमानन्दपदप्रदवयं,
___धर्मधुराधरधुर्य्यम् । अनुपममहिमोदधिहिमकिरणं, कुर्वाणं मनसिजमकिरण,
__भज तासाहिमकिरणम् (?) ॥२॥ दूरोत्सारितदुरितकलापं, स्वररसवत्ताजितपिकलापं,
पार्श्वजिनं दितपापम् । श्रीमदभयदेवैः खरतरगण,-नाथैः प्रकटितमद्भुतगुणगण,
राजितमजितमनन्तम् ॥३॥ श्रीधरणेन्द्रभुजगपतिनिर्मित,-नानातिशयगुणोदयवम्मित,
मधिपं वन्दे पार्श्वम् । पार्श्वसुराश्रितपार्श्वमहासं, नीलकमलदलकजलभासं,
"विश्राणितसुविलासम् ॥४॥ पद्मावतीसुरीकृतसेवं, पार्श्वजिनं गुणसिन्धुररेवं,
पदलुलितासुरदेवम् । अट्टेमटेगर्भितमन्त्रैः, स्मर वरकविकृतसद्गुणतन्त्रै,
रतिशयपूरितयन्त्रैः ॥५॥ नागार्जुनविरचितचितबुद्धे, द्रवीभूतहाटकरससिद्धेः,
स्तब्धत्वात्सकलत्वम् । यदृष्टया समजायत नियतं, तत्स्तम्भनकमिति क्षितिविदितं,
तीथ यदभून्महितम् ॥६॥ कासश्वासप्रभृतिमहामय,- तूलोच्छालनपवनरमामय,
__पदभूषण जगदीश!। गुणविनयस्तुस ! साधय वाञ्छित,-ममितशुभाश्रित ! वामायाः सुत !,
सन्मतिदायक देव ! ॥७॥ ॥ इति श्रीस्तम्भनकपार्श्वनाथ-स्तवनम् ॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુન્દરહંસકૃત હેમવિમલસરિ–સ્વાધ્યાય
( [ સંપાદક. ભેગીલાલ જ. સાંડેસરા, એમ. એ. ] [ વિક્રમના સોળમા સૈકામાં થઈ ગયેલા તપાગચ્છાધિરાજ શ્રી સુમતિસાધુસૂરિના શિષ્ય આચાર્ય શ્રી હેમવિમલસૂરિના શિષ્ય સુન્દરહસે તેમની સ્તુતિ રૂપે રચેલી તથા અદ્યાપિ અપ્રસિદ્ધ રહેલી એક ટૂંકી સ્વાધ્યાય અહીં રજુ કરી છે. પટ્ટાવલિઓ અનુસાર શ્રી હેમવિમલસૂરિએ લમીસાગરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેમને આચાર્યપદ સં. ૧૫૪૮ માં સુમતિસાધુસૂરિએ આપ્યું હતું અને તેમને સ્વર્ગવાસ સં. ૧૫૮૩ માં થયો હતો. - શ્રી જિનવિજ્યજી સંપાદિત ઐતિહાસિક જેન ગુર્જર કાવ્યસંચય'માં શ્રી હેમવિમલસૂરિ પ્રબંધમાં “હેમવિમલસૂરિફાગ” તથા “હેમવિમલરિસ્વાધ્યાય ” એ બે કૃતિઓ છપાયેલી છે, જ્યારે અહીં રજુ કરવામાં આવેલી કૃતિ બન્નેથી ભિન્ન હોઈ આ પત્રદ્વારા પહેલી વાર પ્રસિદ્ધિમાં આવે છે.
આ સ્વાધ્યાયના કર્તાનું નામ તેના અંતમાં સુન્દરહંસ આપેલું છે. સ્પષ્ટ છે કે કર્તા શ્રી હેમવિમલસૂરિના શિષ્યમંડળ પૈકીના હોવા જોઈએ. શ્રી હેમવિમલસૂરિ શિષ્ય-ધનદેવ શિષ્ય સુરહ સશિષ્ય-લાવણ્યરત્નકૃત “યશોધરચરિત્ર ” સં. ૧૫૭૩માં રચાયેલું મળે છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ ભા. ૧ પૃ. ૧૩૦-૩૧ ). “યશોધરચરિત્રની પ્રશસ્તિમાં કર્તાની ગુરુપરંપરામાં જેનો ઉલ્લેખ છે કે સુરહંસ અને પ્રસ્તુત સ્વાધ્યાયના કર્તા સુન્દરહંસ અભિન્ન હોય એ સંભવિત છે.
આ સ્વાધ્યાય પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસેના એક જુના હસ્તલિખિત ગુટકામાંથી મળેલ છે. આખો ગુટકે એક હસ્તાક્ષરમાં લખાએલે છે. ગુટકામાં અન્યત્ર શ્રાદ્ધઅતિચાર સં. ૧૬૨૭માં લખાયો હોવાનો ઉલ્લેખ છે, એ જોતાં આપણું સ્વાધ્યાયની નકલ પણ એજ અરસામાં થયેલી હોવી જોઈએ. ].
મૂળ કાવ્ય જિનશાસનિ ઉદય દિનકરર, નિયવિદ્યા નિજિજય સુરગુ; ગુરુલબધિ અમ ગણહરૂ, શ્રી હેમવિમલસૂરિ ચિર જયુ. ૧ મમંડલ, માલવ, મેદપાટ, ગુજરધર, સોરઠ સંઘ થા; તેહે અપીઅ તુહ તપગચ્છપાટ, જય જય જયરવ ભણઈ ભાટ. ૨ આવઈ સૂહવાઈ સવિ ધરીઅ ધાટ, વૃદ્ધ વધાવઈ મેતીએ ભરી ત્રાટ; તુહ દેશન દીઠિ ગહગહાટ, તુહ્મ વહિતી આ કીધી પુણ્યવાટ. ૩ તુમ પાય નમઈ નિતુ નરપતિ, તુહે પ જીતુ રતિપતિ; શ્રી હેમવિમલસૂરિ ગપતિ, તુહ્ય સેવઈ હુઈ સુષસંપતિ. તુમ્ર મૂરતિ મેહણ વેલડી, તુહ્ય વાણી સાકર–સેલડી; લિઈ એક અભિગ્રહ આષડી, તુા વાંદિયા વિણ ન રહિ ઘડી. તુક્ષે મેહલી માયા મેહમાન, સાહ ગંગાનંદન અતિ સુજાણે, નાણ દંસણું ચારિત્ર ગુણનિહાણ, જયુ જંગમતીરથ યુગપડાણ. શ્રી સુમતિસાધરિ-સસરાય, શ્રી હેમવિમલસૂરિ વિમલકાય; તાંચિ રજા હું અચલઠાય, તુહ્મ સેવઈ સુંદરહંસ પાય.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢિોલના જૈન મંદિરની મૂર્તિઓના લેખ
લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) રીદ્યોલ ગામ પ્રાચીન કહેવાય છે. દંતકથા મુજબ આ ગામને ચંબાવતી નગરી કહે છે. અત્યારે પણ ગામની પશ્ચિમ તરફ જૂનાં ખંડિયેર અને ટેકરા દેખાય છે.
ત્યાં મોટી મોટી પ્રાચીન ઈ દેખાય છે. વરસાદની ઋતુમાં અવારનવાર પ્રાચીન સિક્કાઓ નીકળે છે, જેના ઉપર ગર્દભરાજનું ચિહ્ન દેખાય છે.
અહીંથી પૂર્વમાં અમોડગઢ રાજધાની છે. ત્યાં ગધેસિંહ રાજા રાજકરતા હતા, જેના સિક્કાઓ અત્યારે પણ ઉપલબ્ધ થાય છે. રીઢોલની પશ્ચિમે ધમેડાગઢ કહેવાય છે. રીદ્રોલ કે જે પ્રાચીન ત્રયંબાવતી કહેવાય છે તે અમોડગઢ અને ધમેડાગઢની ફરતી બારગાઉ લાંબી પહોળી હતી. ઉપર્યુકત બને ગામોમાં પણ પ્રાચીન સિક્કાઓ-ગભરાજના ચિહ્નવાળા સિક્કાઓ અને પ્રાચીન ઈંટો મળી આવે છે, તથા જૂનાં ખંડિયેરો દેખાય છે.
આ ગામ બે સિદ્ધપુરુષોએ વસાવ્યાનું કહેવાય છે. અજેનોમાં બેચાર મહાત્મા સંતપુરો થઈ ગયાનું પ્રસિદ્ધ છે. આજુબાજુના ગામમાં આ ગામના ભકતો-સંતે પ્રસિદ્ધ છે.
અહીં અત્યારે જૈનોનાં ઘર ૨૦ થી ૨૨ છે. આઠ દસ ઘર અમદાવાદ વગેરે શહેરોમાં બહાર ગયેલાં છે. કુલ બત્રીશથી પાંત્રીસ જૈન ઘરની વસ્તી છે. ગામની કુલ વસતી હજારથી બારસે ઘરની છે. આ ગામનું બીજું નામ લીલુડી પશુ કહે છે. જે સંતે આ ગામ વસાવ્યું તેમણે લાડથી આ ગામનું નામ લીલુડી રાખેલું. અર્થાત આ ગામ સદાયે લીલું છમ રહે, આ ગામનો નિવાસી કદીયે દુઃખી- દરિકી ન રહે એ એને આશય છે.
અહીં એક સુંદર શિખરબદ્ધ જિનમંદિર છે, જેની સં. ૧૯૬૩ના જેઠ શુદિ બીજની પ્રતિષ્ઠા થઈ છે. મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની ભવ્ય અને ચમત્કારી પ્રતિમા છે. અવારનવાર જુદા જુદા ચમત્કારની અનેક દંતકથાઓ સંભળાય છે.
અહીં હમણાં શ્રી શત્રુંજય ગિરિરાજના પટની પ્રતિષ્ઠા જેઠ રુ. ૨ ની હતી તે પ્રસંગે પ્રતિષ્ઠા કરાવવા મહારે ત્યાં જવાનું થતાં મંદિરમાંથી મૂતિઓના લેખ સમય મેળવી ઉતારી લીધા, તે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી-જરૂરી હેવાથી નીચે આપું છું
મૂલનાયક શ્રીગેડીપાર્શ્વનાથજીની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છે– '
संवत् १७८१ वर्षे माघ शुदि १० शुक्र सा. गुलालचंद पुत्र दीपचंदेन श्री गोडीपावनाबिंब कारापितं श्रीअंचलगच्छे श्रीपूज्य श्रीविद्यासागरसूरि उपदेशेन.
મૂર્તિની પાછળ લેખ હશે પરંતુ સીમેંટથી પાછળ ભાગ ઢાંકી દીધે હેવાથી લેખ નથી દેખાતો.
મૂલનાયકજીની જમણી બાજુ શ્રી સંભવનાથજી છે અને ડાબી બાજી શ્રી વાસુપૂજ્ય પ્રભુજી છે. બન્ને ઉપર લેખ આગળના ભાગમાં તે નથી જ. સુંદર વેલની આકૃતિ કરેલી છે. અને પ્રભુજીનાં અનુક્રમે ઘેડ અને મહિષનાં લાંછન સાફ જણાય છે.
મૂલનાયકની પ્રતિમાજી ૧૭૮૧ની સાલનાં છે અને અંચલગચ્છના શ્રીપૂજ્ય શ્રી વિદ્યાસાગરજીપ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ સં. ૧૯૬૩ની પ્રતિષ્ઠા વખતે ખંભાતથી લાવવામાં
૧ શત્રુંજયગિરિરાજ, ગિરનારગિરિરાજ, સમેતશિખરગિરિરાજ, અષ્ટાપદગિરિરાજ રાજગૃહી અને પાવાપુરી આ છ પટોને પ્રતિષ્ઠાઉત્સવ હતા. તેમાં પ્રથમના પટમાં કાતરકામ છે અને બીજાં રંગીન છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વ આવેલ છે. તેમજ ધાતુની પ્રાચીન પ્રતિમાજી કે જે ૧૧૪૭ની સ ંવૃત્તી છે તે અહીનાં ઘરમદિરમાં મૂલનાયકજી તરીકે હતાં. પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રી વમાનાચા'નાં સતાનીય છે. ત્રીજો નખર જે પ્રતિમાજીના છે તે ભાવડા ગચ્છના આચાર્યથી પ્રતિષ્ઠિત છે. ચોથા નબરવાળાં પ્રતિમાજી શ્વેતાંબર હુંબડ જ્ઞાતિના શ્રાવકે ભરાવી છે અને તેની પ્રતિષ્ઠા બૃહત્તપાગચ્છીય આચાર્ય શ્રી જ્ઞાનસાગરસૂરિજીએ કરાવેલી છે.
પાંચમા નખરનાં પ્રતિમાજી બ્રાહ્મણુગચ્છના આચાર્યે પ્રતિષ્ઠિત છે. બાકી ખીજાં પ્રતિમાજી તપાગચ્છીય આચાર્યોએ પ્રતિષ્ઠિત છે.
( ૧ )
સાત ફણાવાળી પ્રાચીન સુદર ત્રિતીર્થી છે. વયમાં મૂલનાયકજી અને બે બાજુ ખે કાઉસ્સગ્ગીયા છે. ઉપર સાત ફા છે. તેની ઉપર બન્ને બાજુ વાજિંત્રવાહકા છે. નીચે મૂળ ગાદીમાં સાપનું જ ગુંચળુ વાળી ખન્ને બાજુ ધર્મચક્રને આકાર બનાવવા પ્રયત્ન કર્યાં છે. જમણી તરફ નીચે પાર્શ્વયક્ષ અને યક્ષિણીની સ્થાપના છે, મૂતિ સુંદર પ્રાચીન અને ભવ્ય છે. તેના ઉપરના લેખ નીચે પ્રમાણે છે.
सं. ११४७ श्रीसुरवान् गोत्रे श्री वर्द्धमानाचार्य संताने सुमतिपूरेण पूर्णरुद्रेण માર્યા સો િળહિતેન પ્રતિમા ચાં...... પછી આગળ ધસાઇ ગયેલ છે, ( ૨ )
સુંદર ધાતુના ચેવીશ વટા છે. તેના શિલાલેખ નીચે પ્રમાણે છે.
सं. १५३१ वर्षे ज्येष्ठ शु. ५ श्री स्तंभतीर्थवासि ओसवाल ज्ञा. सो. जयसिंह પુ. સો. આલા મા. (મા.) રજૂ જી. સો. શ્રીપાહેન માતુઃ પાણ્યે પ્રારુ લો. રાનપાણ जग सु. बछराज हेमराज प्रमुख कुटुंब यु. [तेन] श्री आदिनाथ चतुर्विंशति पट्ट का. प्र. बृ. तपा. श्री ज्ञानसागरसूरि उपदेशे संडेरंग शान्ति सूरिभिः લેખ સુંદર અને સારા છે. મૂર્તિ પણ સુંદર અને ભવ્ય છે. ( ૩ )
સુંદર ધાતુના ચોવીશવટે છે. લેખ પડિમાત્રા લિપીમાં આ પ્રમાણે છે. संवत् १५०९ वर्षे ज्येष्ठ व. x रवौ भावडागच्छे ओस.
Q ૦ છું. છાટ गोत्रे • हेम सु. कीकानभर कम्मासाह x जेसा मा. जगादे xxx मा. माल्लुदे सु. वातासहितेन xxx मुख्य तीर्थंकर वोर.
( ખરાબર નથી વંચાતું )
( ૪ )
ધાતુની નાની સુંદર પચતીર્થી છે.
सं. १५३० वर्षे चैत्र वदि ५ गुरौ दिने पयरजगोत्रे श्री हुंबडज्ञातिय को. નેતા મા. સરલવ સુ. જોટડી બારુંપાજૅન ક. મા. નારૂં ક્રિ. તારે રૃ. ગ્રા. कुपाय ते. (न) को. वीरं श्रेयसे श्री श्रेयांसनाथवि कारितं प्र. श्री बृहत्तप ।. गच्छे भ. श्री उदय xx सूरिणां पट्टे भट्टारक श्री ज्ञानसागरसूरिभिः श्रीइंडर दुर्गे( ૫ )
સુંદર ધાતુની પૉંચતીર્થી છે.
संवत् १५६३ वर्षे फागण सुदि ९ शनौ श्री श्रीमालज्ञातीय मं. मात्रा सुप्त
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] રદ્રોલના જૈન મંદિરની મૂર્તિઓના લેખ [૪૦૩ ड्रगर भा. माजसुत जीवाकेन पूर्वजनमित मातृपितृश्रेयोर्थ आत्मश्रेयसे श्री अभिनंदनबिंबकारितं प्रतिष्ठितं श्रीब्रह्माण गच्छे भ. श्री मुनिचंद्रसूरिभिः
कूमाद्र वास्तव्य.
( અહીં નજીકમાં જ કુવાદરૂ ગામ છે. મહુડીથી લદ્રા આવતાં રસ્તામાં આ ગામ આવે છે. એટલે લેખનું કમાત્ર ગામ એ જ અત્યારનું કુંવાદરૂ ગામ લાગે છે.
આ પંચતીથી છે.
संवत् १६०१ वर्षे फागण सुदि ५ रवौ श्री श्री x x व्या. श्री वछना व्या. साणा भा. श्रप्तप्रा व्या. वछ हरम्यादे प्रमुख परिवारयुतेन स्वयोर्थ श्री श्रेयांसनाथबिंबं कारितं प्रतिष्ठितं श्री पू. विजयदानसूरिशिष्य श्रीराजविजयसूरिभिः
तपापक्षे.
એકલમલ ધાતુની નાની મૂર્તિ છે.
સ. ૧૮૦ ” માધવવિ૬. ગુરુ ગમ વાતવ્ય x x x શું ૪ ૪ सपदत पुत्र इनातेन श्रीशान्तिनाथजिनबिंवं कारापितं भ. तपागच्छे.
આ મૂર્તિમાં લેખ સંવત્ ૧૮૦ ને છે, પરંતુ ભાષા અને ગચ્છનું નામ જોતાં ૧૮૦૭ હેાય એમ લાગે છે, કારણકે સંવના આંકડાની પાસે ” ચિન્હ છે તે કદાચ ૭ સૂચવે છે.
ધાતુની એકલમલ નાની મૂર્તિ છે, જેને લેખ આ પ્રમાણે છેसं. १६३२ वै. शु. ३ श्री श्रेयांसविंबं श्री लालकारितं प्रतिष्ठितं xxx
ધાતુની સિદ્ધચક્રની પાટલી છે. લેખ નીચે મુજબ છે
संवत् १८९३ ना माघ शुक्ल १० ति.। बुधे राजनगरे ओसवाल ज्ञातिय वृद्धसाषा (ख) या सेठ भगुभाइ नामनासीद्धचक्रपटिका करापितं भ। श्री सांतिसागरसुरीभिः प्रतिष्ठितं सागरगच्छे शुभं.
આ ગામમાં જેનોનું આ એક જ સુંદર જિનમંદિર છે. ગામના જૈનેતર મહાનુભા પણ અવારનવાર દર્શને આવે જ છે અને ખાસ કરીને દિવાળીના ત્રણે દિવસોમાં દરેક અર્જુન રાત્રે પ્રભુજીનાં દર્શને જરૂર આવે જ છે. શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે બધાને શ્રદ્ધા પ્રેમ અને ભક્તિ છે. આ જ વર્ષે અર્જુનનાં બે મંદિર તૈયાર થયાં છે. બન્નેની પ્રતિષ્ઠાને દિવસ જેઠ શુદિ બીજ જ નક્કી હતું. પરંતુ તે ભાઈઓના મતભેદને લીધે એકની પ્રતિષ્ઠા થાય છે. બીજાની ભવિષ્યમાં થશે. આપણે ઈચ્છીએ છીએ કે જિનમંદિર પ્રત્યેની શ્રદ્ધા અને ભાવના અચલ રહો.
૧ અમરા ગામને અત્યારે અમરાપુર દેલવાડા કહે છે. રીટ્રોલથી દક્ષિણમાં ચાર ગાઉ દર છે. અહીં વરસાદના વહેણમાંથી એક સિદ્ધચક્રની પાટલી પ્રાપ્ત થયેલી છે, જે અત્યારે મંદિરમાં વિદ્યમાન છે. પણ કોઈ લેખ તેમાં નથી.
૨ આ ભગુભાઈ શેઠ લાલભાઈ દલપતભાઈના ભાઈ ભગુભાઈ છે. ૩ આ શાન્તિસાગરસૂરિ તે છે કે જેમના નામનો ઉપાશ્રય અમદાવાદમાં પ્રસિદ્ધ છે,
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ અને નાસ્તિકવાદ
લેખક: શ્રીયુત પાપટલાલ માનજીભાઇ મહેતા
સામાન્ય જનતામાં અને કેટલાક કેળવાયેલાં હિંદુઓમાં પણ એવી માન્યતા પ્રવર્તે છે કે જૈન લેાકેા ચૂસ્ત નાસ્તિકા છે. આ માન્યતાનું મૂળ ગમે તે હા, પણ તે ખેાટી જ છે, અને તેમાં કેવળ જૈને પ્રત્યેના અસત્ય આક્ષેપ સિવાય બીજુ` કાંઈ નથી, એ વાત બતાવવા આ લેખમાં કાંઇક પ્રયાસ કરવામાં આવ્યેા છે.
સૌથી પહેલાં તે જૈન લૉકાના વ્યવહાર જોતાં પણ તેમની સામે નાસ્તિકતાને આક્ષેપ ટકી શકે તેવા નથી. તેએ પરભવને માને છે, નરક, સ્વર્ગ અને મેક્ષ સ્વીકારે છે, પુણ્ય અને પાપ મુલ રાખે છે, સ'સારને અસાર અને નિત્ય માતી તેને ત્યાગ ઉપદેશે છે, આત્મા અને પરમાત્મા વિષે પરમ આદર્ બુદ્ધિથી જુએ છે. તેમના સળંગ વ્યવહારમાં જોશે! તે ખાત્રો થશે કે તે પરમાત્માનું પૂજન-ભક્તિ, સ્મરણુ–ધ્યાન પ્રતિદિન કરે છે. નિગ્રન્થ તેમના ગુરુ છે, જેએ કાઈ પણ સ્વાસ્થ્ય વિના સત્ય ઉદેશ આપે છે, અને તેમના ધર્મના પાયાના સિદ્ધાંત અહિંસા છે. જૈતાના આ વ્યવઙાર ઉપરાંત તેમની ભીતરમાં જઈ જોવામાં આવે તે વિશેષ પાકી ખાત્રી થશે કે જૈન ધર્માં પૂર્ણ આસ્તિક દર્શીન છે, અને તેના પ્રત્યે જે કેટલાંક સૂગ ધરાવે છે, અને તેમની અહિંસાની મશ્કરી કરે છે, તે કેવળ નિરાધાર છે.
દુનિયામાં પ્રચલિત ધર્માંમાંના મેટા ભાગમાં આ વિશ્વના કર્તા ઇશ્વર છે એ માન્ય તાનું પ્રતિપાદન કરેલું છે; અને આ માન્યતાના પડઘારૂપે જે જે ધર્માંમાં સૃષ્ટિના કર્તા તરીકે ઇશ્વરને માનવામાં નથી આવેલ તે સઘળાં ધર્માંતે તેએ એક પાટલે બેઠેલા માની તે સઘળાંને નાસ્તિક ધર્મો તરીકે સખાધે છે. પરંતુ આ માન્યતા વિષે આપણે જરા ઉંડાણુથી પૃથક્કરણ કરવાની જરૂર છે, કેમકે સૃષ્ટિને કર્તા હોવા જ જોઈએ અને તે ન માને તે બધા નાસ્તિકા આ બાબતનું પૂર્ણુ સ્પષ્ટીકરણુ થયા વિના વિરાધના ખુલાસા ગળે ઊતરે નહિ.
ઇશ્વરે સૃષ્ટિ રચી તેમ નહી માનનારા ધર્મમાં જૈનધર્મ મુખ્ય છે. આવી માન્યતા ધરાવનાર બીજા ધર્મો પણ છે, જે બધા ભૌતિક કે ચાર્વાક દતાની ક્રાટિનાં છે, જેમાં ઇશ્વરે સૃષ્ટિ રચી એમ માનેલ નથી. આમ છતાં આવાં ચાર્વાક કાટિનાં ધર્માં અને જૈનધમ વિષે ઉપર ઉપરથી પશુ જોનારને ખાત્રી થાય છે — ઝૈન ધમતી સૃષ્ટિ-અકતૃત્વવાદની માન્યતા તેમના પૂર્ણ આત્મજ્ઞાનમાંથી ઉદ્દભવી છે. ઉપરના અન્ય ધર્માંતી અતૃત્વવાદની માન્યતા ધ્રુવળ જડવાદનું કારણ છે. આ બધા ધર્માં આત્માને, પરભવને, પાપ-પુણ્યને, નરક–સ્વર્ગ અને માક્ષને, ઇત્યાદિ કાર્ય તત્ત્વને કબૂલતાં નથી. તેઓ ચૈતન્યને પાંચ ભૂત-પદાર્થોનું કારણ કે કા` માને છે, અને જળના પરાટાની જેમ તે તેમાં જ વિલય પામી જાય છે એમ માને છે, એટલે ચૈતન્ય મહાશૂન્ય બની જાય છે. ‘ ખાધુ–પીધુ” તે આપણા બાપનું ' એવી વિલાસી ભાવના ત્યાં પ્રબળરૂપે પ્રવ છે. તેઓ માંસ, મદિરા, મૈથુન વગેરે ભાગધમાં સ્વીકારે છે. જ્યારે જૈનધમ આત્મા, ક, પાપપુણ્ય, સ્વર્ગ, નરક, મેાક્ષ અને તેના ઉપાયા વગેરે તમામ તત્ત્વને માને છે. આ બાબ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
જૈનધમ અને નાસ્તિકવાદ
[ ૪૦૫
તમાં તેમની સૂક્ષ્મતા એટલી છે કે આત્મા પેાતાના શુધ્ધ સ્વરૂપમાં વ્યક્ત થાય ત્યારે તે પરમાત્મા કહેવાય છે.
આવા અનત આત્માઓ મેાક્ષમાં બિરાજે છે. તેમના શુધ્ધ સ્વરૂપમાં અનંતજ્ઞાન, દર્શીન, ચારિત્ર્ય, શક્તિ ત્યાદિ છે. ત્યાંથી તેમને કાઈ અવતાર નથી, કાંઈ કતા લેપ નથી. સિદ્ધ થયેલ આત્મા કર્મ કરતા નથી અને સૃષ્ટિ રચવાનું કાર્ય પ્રત્યેાજન નથી. આ વિશ્વ તે એના રવરૂપમાં અનાદિકાલનું છે, ક્રાઇનું તે રચેલ નથી, સ્વભાવ મુજબ તેમાં ફેરફાર અને પરિણામ થયાં કરે છે. સર્વે શાશ્વત દ્રવ્યો રવતત્ર દ્રવ્યો છે, અને તેને કાઈ બનાવનાર નથી. સંસારી જીવ મૂશ્ચિંત દશામાં પેતાનું શુદ્ધ સ્વરૂપ અનાદિથી ભૂલેલ હાઈ અને બાહ્ય પુદ્દગલામાં સત્ય માની તેમાં પ્રચૂર આસક્ત રહે છે. સાચા ગુરુના સૉંગથી આવા સ'સારી જીવ તે ખાટી માન્યતા દૂર કરી આત્માના શુધ્ધ સ્વરૂપનું જ્ઞાન દૃઢ કરી તે પ્રાપ્ત કરવાનાં સાધના સેવી તે દ્વારા કર્મોંમલ દૂર કરી આત્મજ્યંાતિ પ્રગટાવે ત્યારે તે મુક્તઆત્મા પરમાત્મા કહેવાય છે. જૈનધમ માં આવી . ઊંચ કાટિની સ્થિતિના સ્વીકાર કરેલ હાવા છતાં તર દર્શના કેવળ પેાતાની અશુધ્ધ માન્યતાથી જૈનાને નિર્દે છે તેમાં તેમને જ ગેરલાભ છે. સાચી વસ્તુને પરિહાર કરવાથી સત્યને કાંઈ નુકશાન નથી, પરંતુ નુકશાન તે તેને પરિહાર કરનારને જ છે.
આ પરથી એટલું તે સ્પષ્ટ થયું હશે કે જૈન દશન પૂર્ણ આત્મદર્શન છે અને તે પણ ઇશ્વર કે પરમાત્માને માને જ છે. ફેર એટલે જ છે કે જૈનધર્મ પ્રરૂપેલ પરમાત્મા કે ઈશ્વર કદી પણુ અવતાર લેતા નથી, ફરી તેમને જન્મ કે મરણુ સહુવા પડતા નથી અને તેએ સૃષ્ટિની કાંઈ પણ રચના કરતા નથી, કેમકે તેમને તેમ કરવાનું કાંઇ પ્રયેાજન નથી. તે અઢાર દૂષણાથી રહિત પૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શક્તિના ધારક વીતરાગ છે અને આવા પરમાત્મા કાટિના પ્રંશ્વરને જેને શુદ્ધ મનથી નિજ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ખૂબ ભક્તિથી પૂજે છે, તેમની ભક્તિ-પૂજા સ્મરણુ સ્તુતિ કાઈ પણ અન્ય ધર્મના ભકતપુરુષથી જરાય એછી કે ઊતરતી નથી; બલ્કે કેવળ વીતરાગ ભાવવાળી હાઇ શ્રેષ્ઠ ક્રાટિની છે. આવા ધર્મને કે તેના ધર્મીને નાસ્તિક કઇ રીતે કહેવાય ? ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનધર્મ પણ ખીજા ધર્મ માફક ચૈતન્યપ્રધાન આત્મધર્મ છે. અને તેમાં ઈશ્વર કે પરમાત્મા સંબધી શ્રેષ્ઠ માન્યતા અને જ્ઞાન પ્રવર્તે છે; અને તેથી તે ધમ પૂર્ણ આસ્તિક ધમ છે.
જૈનધમ અને ઇતર ધર્માં ઈશ્વરના સ્વીકારમાં એક વિચારવાળા હોવા છતાં તેઓમાં ઈશ્વર જગતને કર્તા છે કે નહીં એ રીતે ઈશ્વરના સ્વરૂપ સબંધી જે વિચારભેદ પ્રવતે છે, તે સંબંધી ઘેાડા ખુલાસા કરી આ લેખ સમાપ્ત કરીશ.
ઈશ્વરને જગત્કર્તા તરીકે માનનારા ધર્મો એમ દલીલ કરે છે કે જેમ જગતમાં હૅરેક ચીજોના કર્તા ક્રાઇ તે કાઇ હોય જ છે, તેમ આવા વિશાળ અનંત બ્રહ્માંડતા પણુ ક્રાઇ કર્તા હાવા જ જોઈએ. આ દલીલને ઉત્તર એટલા જ કે કાઇપણ રવતત્ર દ્રવ્યના કર્તા જગતમાં જોવામાં આવતા નથી. એક કુંભાર ધડો બનાવે, તન્તુવાય પટ બનાવે કે કારીગર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ કાંઈ રચના કરે તેમાં કુંભાર ઘડાનો ઉત્પાદક નથી, કેમકે ઘડાનું ઉત્પાદન તે માટીમાંથી થયું જે કુંભારે બનાવેલ નથી. એવી જ રીતે બીજા પદાર્થોમાં કલ્પી લેવું. આ જ હિસાબે આ વિશ્વના સ્વતંત્ર દ્રવ્યોનો કઈ કર્તા નથી; તેઓ અનાદિસિદ્ધ છે. તેઓ શૂન્યમાંથી બન્યા નથી, પરંતુ અનાદિકાલથી માંડીને અનંતકાળ સુધી તેઓ પિતાપિતાને ગુણ લક્ષણો સહિત છે, હતા, અને રહેશે.
વળી ઈશ્વરે સૃષ્ટિ બનાવો એમ માનીએ તો જેમ કુંભાર માટીમાંથી ઘડાનું સર્જન કર્યું તેમ ઈશ્વરે આ પદાર્થો શેમાંથી બનાવ્યા? એ સવાલ ઊભો થશે. પિતામાંથી બનાવ્યા એમ કહેશો તે ઈશ્વરનું સ્વરૂપ જે જ્ઞાનસ્વરૂપ છે તે ગુણ માનેલ તેમાં દૂષણ આવે છે. આ જગતના પદાર્થો જડ અને ચેતન ઉભય લક્ષણવાળાં ભિન્ન ભિન્ન છે. એટલે તેની હયાતિ ઈશ્વર સ્વરૂપમાંથી સંભવી શકતી નથી. બીજી કોઈ વસ્તુમાંથી બનાવ્યા તેમ કહીએ તે તે બીજી વસ્તુની હયાતી પહેલાં હતી તેમ સિદ્ધ થાય છે. તેથી તેમ માનવામાં તે. પિતાને પક્ષ જ અસિદ્ધ થાય છે. તેથી કહેવું પડશે કે, આ વિશ્વ અનાદિ સિદ્ધ છે અને તેમાંના શાશ્વત દ્રવ્યો કેાઈના બનાવેલાં નથી. વળી ઈશ્વરને આ વિશ્વ રચવાનું શું પ્રયોજન ? ઈશ્વરને આ લીલા કરવામાં આનંદ છે તેમ કહીએ તો ઈશ્વર નિર્દય ઠરશે. જગત ઉપર ઉપકાર કરવા માટે કર્યું તેમ કહીએ તે રચના થયા પૂર્વે કાઈન હતું તે ઉપકાર તે વખતે કેના પર કરવાનું હતું ? ઈશ્વરે દયાથી કે પરોપકારના હેતુઓ વિશ્વ રચ્યું, તેમ માનવા કોઈ કારણ સાચું ઠરતું નથી, તેથી ઈશ્વરને આ જગત રચવા કોઈ કારણ નથી તેમજ કરે છે. વળી ઈશ્વરે આ જગત રચી સર્વ સમાનતા-જ્ઞાન ઈત્યાદિ શુભ જ રચના કેમ ન કરી, અને દુઃખ, અજ્ઞાન, રોગ, શેક કેમ થવા દીધા? ઈશ્વરને તે હેતુ ન હતા, તેમ કહેશો તો શું ઈશ્વર આ રચનાનું ફલ પૂર્વે જાણતા ન હતા વારુ ! અને વળી કહેશો કે કર્મથી સુખ દુઃખ ઈત્યાદિ થાય છે તે ફકત એક સારા કર્મવાળા અને બીજો નરસાં કર્મવાળો કેમ રહ્યો? તેમાં તે તેમની પક્ષપાતી બુધ્ધિ ઠરશે. માટે કહેવું જ પડશે કે ઈશ્વરને આ સૃષ્ટિની રચના કરવાનું કોઈ કારણ રહેતું નથી. આમ ઈશ્વરના સ્વરૂપને વિશેષ વિચાર કરતાં કહેવું જ પડશે કે નિરંજન સર્વજ્ઞ ભગવાનને આ દશ્યરૂપી જગત જેમાં દુઃખ રોગ શેક ઈત્યાદિ છે તે અને જડ ચેતન પદાર્થોવાળું જગત રચવાને કાંઈ કારણ નથી. એમ કહેવું કે નિરંજને સર્વજ્ઞ ઈશ્વરને આ દશ્યલીલારૂપ જગત રચવું પડયું તો તે તે “વદત વ્યાઘાત’ જેવું જ છે. નિરંજન ઈશ્વર અને સાકાર દીન જગત એ બેને મેળ જ શી રીતે ખાય? ઈશ્વરને આ વિશ્વની રચના કરવા કેઈનું દબાણ નથી, પિતાની જ મરજીથી કર્યું ઈત્યાદિ સર્વ વિકલ્પમાં ઈશ્વરને રૂપી, કર્મવાળો, જન્મમરણયુક્ત જ માનવો પડશે, જે ઈશ્વરના વિશેષ્યના સ્વભાવથી વિરુદ્ધ છે. માટે તે વિકલ્પો જ અંગીકાર કરી શકાય નહિ. ટૂંકમાં નિરંજન નિરાકાર સર્વજ્ઞ એવા ઈશ્વરે આ વિશ્વની રચના કરી નથી, તેમ સ્વીકારવું પડશે. આ બધી વાતને નિષ્કર્ષ એ છે કે, જૈનધર્મ પણ ઈશ્વરને માને છે, પરંતુ તેને સૃષ્ટિતૃત્વનો વિરોધ કરે છે, અને આ વિરોધને આધાર સ્મૃતિ, યુકિત અને અનુભૂતિમાં રહેલું છે, તેથી આ ધર્મ નાસ્તિક નથી, પણ પૂર્ણ આસ્તિક છે એ સિદ્ધ થાય છે,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
m
श्रीहेमप्रभसूरि-विरचित त्रैलोक्यप्रकाश
HIN.
लेखक : श्री. मूलराजजी जैन, एम. ए., एल-एल, बी. . आजीविका चलाने या मान-प्रतिष्ठा पाने के लिये जैन साधुओंको ज्योतिष और वैद्यककी प्रैटिस करना वर्जित है, पर इनके सीखने का निषेध नहीं था । जैन ग्रन्थों में इन विद्याओं से संबन्ध रखनेवाले अनेक पाठ मिलते हैं जिनसे प्रकट होता है कि इन ग्रन्थों के रचयिता इन विद्याओंसे भलीभांति परिचित थे । संघरक्षा तथा शासन-उन्नति के लिये पूर्वाचार्योने इन विद्यासे बड़ा चमत्कार दिखलाया है। यतिवर्ग (पूज या गोरजी ) तो धर्मोपदेश के साथ २ ज्योतिष और वैद्यक द्वारा जैन तथा जैनेतर जनता पर बड़ा उपकार करते थे। इन्होंने इन विद्याओं में इतनी निपुणता प्राप्त की थी कि बड़े २ राजा, महाराजा और सेठ इनके भक्त बन गये थे।
जैन विद्वानोंने ज्योतिष और वैद्यक पर अनेक ग्रन्थ रचे, जिनमेंसे बहुतसे अबतक विद्यमान हैं । उन्हीं में से एक ज्योतिष ग्रन्थ का यहां पारचय कराया जाता है । यह है त्रलोक्य प्रकाश । इसके नाम से तो प्रतीत होता है कि इसमें त्रिलोकी अर्थात् स्वर्ग, मर्त्यलोक और पाताल का वर्णन होगा, परंतु वास्तव में यह लग्नशास्त्र है, जिसमें ज्योतिष योगों के शुभाशुभ फलों पर विचार किया है और ,मानवजीवन संबन्धी अनेक विषयों का फलादेश बतलाया है। ... किसी समय जैनसंप्रदायमें यह ग्रन्थ काफी प्रचलित रहा होगा, क्योंकि इसकी बहुत सी प्रतियां अब भी यत्र तत्र विद्यमान हैं । जैसे
१. पंजाब में अम्बाला शहर के श्वेताम्बर भंडार में । ३ २. लाहौर डी. ए. वी. कालिज की लालचंद लाइ री में ।। ३. दो प्रतियां पाटण भंडाण में ।। ४. बीकानेरनिवासी श्रीयुत अगरचंद नाहटा के भंडार में। ५. दो प्रतियां बड़ोदा गायकवाड ओरियटल इन्स्टिटयूट में ।
६. " सी. पी. की सूची' ( कीलहानद्वारा संकलित ) में नं० ३९६ " लग्नशास्त्र" नाम से दर्ज है।
१. छिन्नं सरं भोमंतलिक्खं सुविणं लक्खणदंडक्थुविज्ज ।
अगंवियारं सरस्स विज्जयं जे विजाहिं न जीवइ स भिक्खू ॥ ७ ॥ मंतं मूलं विविहं वेजचिंतं वमणविरेयणधूमणेत्तसिणाणं । आउरे सरणं तिगिच्छियं च तं परिन्नाय परिव्वए स भिक्खू ॥ ८ ॥
[ उत्तराध्ययन, अध्य. १५ ] २. देखिये “जैनग्रन्थावली " में ज्योतिष और वैद्यक ग्रन्थों को सूची ।
३.“A Catalogue of manuscripts in the Panjab Jain Bhandars," Lahore 1939. पंजाब के जैन भंडारों की सूची, ग्रन्थ नं. १११४. ३३ पत्र जिनमें से २४ से २७ तक के चार पत्र नहीं है।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष ७. “ग्रन्थावली" में अर्घकाण्ड दर्ज है। ८. पीटर्सन की सूचियों में एक दो प्रतियां दर्ज हैं।
त्रैलोक्यप्रकाशका कर्ता और रचनाकाल मूल ग्रन्थमें कई स्थानों पर उके रचयिताका नाम देवेन्द्रसरिशिष्य हेम-. प्रभसरि लिखा है, लेकिन उनके समय और गच्छका उल्लेख नहीं मिलता। देवेन्द्र नामके आठ दस और हेमप्रभ नामके तीन चार आचार्य ज्ञात हैं। इनमेंसे त्रैलोक्यप्रकाश का कर्ता कौन था, इस बात का निर्णय नहीं किया जा सकता। तथापि यह ग्रन्थ सं. १५७० से अवश्य पहले रचा गया होगा क्योंकि अम्बालाशहर वाली प्रति इस संवत् की लिपिकृत है । सं. १६४४ में "ताजिक नीलकण्ठी"की रचना हुई । उसके प्रश्नतन्त्रमें त्रैलोक्यप्रकाश का उल्लेख है। हेमप्रभसूरि लिखते हैं कि इस प्रकार के लग्नशास्त्र का म्लेच्छों ने विस्तार किया, पर प्रभु की कृपा से जैनों में भी इस शास्त्रका अस्तित्व बना रहा । इसमें मुथशिल और मचकूल आदि संज्ञाओं का प्रयोग मिलता है, अतः यह ग्रन्थ सं. १५७० से बहुत पहले का न होगा। संभवतः विक्रम की चौदहवीं अथवा पंदरहवीं शताब्दी में लिखा गया हो, जब भारत पर मुसलमानों का काफी प्रभाव पड़ चुका था।
यह लेख अम्बाले की प्रति तथा श्रीयुत अगरचन्द नाहटा की प्रति के कुछ पत्र देख कर तय्यार किया गया है। ___मैं इस लेख द्वारा श्वेताम्बर समाज का ध्यान पंजाब के जैन भंडारों की ओर आकर्षित करता हुं। “जैन सत्य प्रकाश'के क्रमांक १०३ में मुनि समुद्रविजय का "पंजाब में जैनधर्म" शीर्षक लेख छपा है उसमें सं. १७०९ के बने पार्श्वनाथस्तवन और सं. १७१० के चित्रपट्ट का वर्णन है जो जंडियालाके भंडारमें सुरक्षित हैं । पंजाब के जैन भंडारों में अनेक अज्ञातपूर्व, अतिप्राचीन, सचित्र प्रतियां विद्यमान हैं जैसा कि पंजाब यूनिवर्सिटी द्वारा प्रकाशित केवल पांच भंडारों की सूची से विदित होता है । ऐसे बहुतसे और भंडार हैं । समस्त भंडारों की सूची से शासनकी बड़ी सेवा होगी। कृष्णनगर, नेहरुस्ट्रीट, लाहौर.
परिशिष्ट
त्रैलोक्यप्रकाश के कुछ उद्धरण ६१. आरम्भ
श्रीमत्पाश्र्वामिधं देवं केवलशानभास्करम् । वाग्देवी खेचरांश्चापि नत्वा लग्नमहं ब्रुवे ॥१॥ लग्नं देवः प्रभुः स्वामी लग्नं ज्योतिः परं मतम् ।
लग्नं दीपो महान् लोके लग्नं तत्त्वं दिशन् गुरुः ॥२॥ ४. देखिये इसी लेख का परिशिष्ट % ३.
4 Catalogue of Sanskrit Manuscript in the India Office, London. Vol. V
६. इस लेख का परिशिष्ट ६ १. श्लो. ६; मणित्थताजिक, श्लो, ९ ।
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A શ્રી હેમપ્રભસૂરિવિરચિત ગેલેર્યપ્રકાશ
[४०८ लग्नं माता पिता लग्न लग्नं बन्धुनिजः स्मृतम् । लग्नं वृद्धिर्महालक्ष्मीर्लग्नं देवी सरस्वती ॥३॥ लग्नं सूर्यो विधुर्लग्नं लग्नं भौमो बुधोपि च । लग्नं गुरुः कविर्मन्दो लग्नं राहुः सकेतुकः ॥४॥ लग्नं पृथ्वा जलं लग्नं लग्नं तेजस्तथानिलः । लग्नं व्योम परानन्दो लग्नं विश्वमयात्मकम् ॥५॥ म्लेच्छेषु विस्तृत लग्नं कलिकालप्रभावतः । प्रभुप्रसादमासाद्य जैने धर्मेवतिष्ठते ॥६॥ तुला तु मुख्ययन्त्राणि तिष्ठन्ति किल ताजिके । षड्वर्गशुद्धिमाख्याति लग्ननिश्चयमिच्छताम् ॥७॥ दिव्यज्ञानप्रतिच्छन्दं करणी केवलस्य च । उपकाराय लोकानां लग्नशास्त्रं करोम्यहम् ॥८॥ श्रीन् कालान् त्रिषु लोकेषु यस्माद् बुद्धिः प्रकाशते । तत् त्रैलोक्यप्रकाशाख्यं ध्यात्वा शास्त्र प्रकाश्यते ॥९॥ ब्रह्मणा चेष्टितं साक्षाज्ञानमानन्दमिश्रितम् ।
स्फुटीकर्तुमिवारब्धं चतुर्जेनतनूद्भवम् ॥१०॥ ६२. मुशिल, मचकूला
मुथशिलास्तु विज्ञेया रस्तुल्याः४ शुभान्तराः । तावन्तो मचकूलाश्च ज्ञेयाः शुभनिरीक्षणे ॥१०८॥ लग्ने चन्द्रः शनिः कुम्भे रवौ बुधे विरस्मितः ।
कौटिल्यो नागतः प्रष्टा विज्ञायैवं ततो वदेत् ॥१०९॥ ६३. कर्ता का नाम(क) श्रीहेलाशालिनां योग्यमप्रभीकृतभास्करम् । भसूक्ष्मेक्षिकया चक्रेऽरिभिः शास्त्रमदूषितम् ॥६॥
. [अम्बालावाली प्रति, पत्र ७ (क)] (ख) क्रियते केवलादर्शनिधिसिद्धिप्रकाशकृत् । श्रीमद्देवेन्द्रशिष्येण श्रोहेमप्रभसूरिणा ॥७॥
[अम्बाला-प्रति, पत्र ९ (ख)] (ग) इसी प्रकार पत्र १० (ख) पर,......पुरसिद्धिप्रकाशकृत् ।
श्रीमद्देवेन्द्रसूरीणां शिष्येण ज्ञानदर्पणः ।। विश्वप्रकाशकश्चक्रे श्रीहेमप्रभसूरिणा ॥४६॥
[अम्बाला-प्रति, पत्र १३ (क)] १ अगरचंद नाहटा की प्रतिमें-जैनधर्मेवतार्यते-पाठ है।
, शुलावमुख्ययन्त्राणि ,, ।
धर्मशास्त्रं स्मराम्यहम् ,, ॥
में-द्वादशैव-पाठ है। , कौटिल्ये ।
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१०] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष ८ श्रीहेलाशालिनां.........जैसे ऊपर (क) में है ॥६॥ पादाद्याक्षरैर्नाम
[पाटण-प्रति] (च) दहन्तं तु भवोद्यानं द्योतयन्तं जगत्त्रयम् ।
लक्ष्मीलक्ष्मविधातारं नत्वा पाश्व जिनेश्वरम् ॥३॥ श्रीमद्देवेन्द्रशिष्याणुः सर्वशास्त्राब्धिपारगः । श्रीमान् हेमप्रभसूरिरर्घकाण्डं स्मरत्यसौ ॥४॥ सेतिकामानपल्लीनां संख्याज्ञानाय साम्प्रतम् । बहुष्वप्यर्घकाण्डेषु तथ्यं शास्त्रं विरच्यते ॥५॥
[अम्बाला-प्रति, पत्र ३१ (ख)] ६४. अन्त
प्रतिमास्वल्पवेदानां यावन्तः परिमाणवः ।
तावद् युगसहस्राणि कर्तुगिभुजः फलम् ॥५१॥ ६५. पुष्पिका
इति त्रैलोक्यप्रकाशो ग्रन्थः समाप्तः ॥ छ ॥ श्रीः ॥ ग्रन्थाग्रं १३०० श्लोकसंख्यया मितिः ॥ ॥ सं. १५७० वर्षे आषाढ शुदि ८ शुक्र, अद्येह
श्री अहिमदावादनयरे लिखितं विप्र विणायागेन । . ६६. ग्रन्थान्तर्गत प्रकरण तथा उसकी अन्तिम श्लोकसंख्यास्थानबल श्लोक ५५ भोजनप्रकरण
श्लोक ३३६ कालबल
५९ ग्रामप्रकरण दृष्टिबल ६० पुत्रप्रकरण
३९२ दिफल
६२ रोगप्रकरण ग्रहावस्था
६६ जायाप्रकरण ग्रहमैत्री
६९ स्त्रीजातक राशिवैचित्र्य
८६ सुरतप्रकरण षड्वर्गशुद्धि
९३ परचंक्रामण लग्नज्ञान
११० गमनागमन अंशकफल
१३४ गज, अश्व, खङ्ग आदि चक्र युद्धप्रकरण जन्मदशाफल प्रकारान्तरेणजन्मदशाफल ,, १३८ सन्धिविग्रह राजयोग
, १५६ पुष्पनिर्णय ग्रहस्वरूप
१७७ स्थानदोष द्वादशभावेभ्यस्तत्त्वचिन्ता १९१ जीवित,-मृत्युफल केन्द्रविचार
, २४१ प्रचहणप्रकरण वर्षफल
, २६३ वृष्टिप्रकरण निधानप्रकरण
" २६५ अर्घकाण्ड+ सेवधिप्रकरण
" ३०७ स्त्रीलाभप्रकरण +अर्घकाण्ड में वास्तुओंके मंदा तेज होने का वर्णन है ।
४५६
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन विद्वान ध्यान दें
AR
[ वर्तमान इतिहासकी अधिकांश पाठ्य पुस्तकों में भगवान महावीर व जैनधर्मके सम्बन्धमें भ्रमपूर्ण प्रचार ]. __ निवेदक-श्रीयुत मानमलजी सीपाणी, लश्कर (ग्वालीयर). मुझे जैन विद्वानोंका ध्यान इस ओर आकर्षित करते हुए अत्यन्त खेद होता है कि इस समय विद्यार्थियोंके लिये इतिहासकी जो पाठ्य पुस्तकें शिक्षालयोंमें प्रचलित हैं उनके तरफ हमारा लक्ष्य शुन्य मात्र सा है। इन इतिहासकी पुस्तकोंमें जैनधर्म व भगवान महावीरके जीवन पर जिस प्रकार प्रकाश डाला जा रहा है उस पर जैन समाजके विद्वानोंने यदि ध्यान नहीं दिया तो, मैं विश्वास पूर्वक कहनेको तैयार हुँ कि आगामी ५० वर्षों में, यही साहित्य जैनधर्म व जैन समाजके लिये अत्यन्त घातक व अहितकर सिद्ध होगा। इन अधिकांश पुस्तकों में जो कुछ भी जैनधर्म व भगवान महावीरके सम्बन्धमें लिखा गया है या लिखा जा रहा है वह अधिक अंशमें कपोलकल्पित है, सत्यताका गला घोंटा गया है। मैं इन लेखकोंका दोष इस लिये नहीं निकालता कि उनमेंसे अधिकांश लेखक अजैन हैं; उन्होंने अजैन होनेके नाते जैन साहित्यका अध्ययन न करते हुए इधर उधरकी साधारण पुस्तकोंके आधार पर अथवा कही सुनी प्रचलित किंवदंतियों पर, जो सामग्री सही या गलत मिल पाई उसे ही उन्होंने अपनी पुस्तकों में संगृहीत कर दिया । ऐसी पुस्तकें गत कई वर्षोंसे इतिहास पर लिखी जा रही हैं और उनमें अधिकांश लेखकों द्वारा इसी तरह अनर्गल उगला जा रहा है, परन्तु जैन विद्वानोंने आज तक इस ओर तनिक भी ध्यान नहीं दिया, जिसका परिणाम यह हुआ कि ऐसे साहित्यकी रोक होनेके स्थान पर वृद्धि होती जा रही है । और यदि अब भी इसका पूर्ण रूपेण विरोध नहीं किया गया तो भविध्यमें यह सब साहित्य सत्य प्रमाणित होकर जैनधर्मके असली स्वरूप पर ऐसा कुठाराघात करेगा जिसके प्रहारसे जैनधर्मकी भारी क्षति अवश्यंभावी है। बन्धुओं! क्या आप यह नहीं सोचते कि हमारी समाजके होनहार बच्चोंको जव जैनधर्म व भगवान महावीरके संबंध विद्यालयों में ऐसा साहित्य पढनेको मिलता है तो उनके कोमल मस्तिष्कों पर क्या प्रभाव पडता होगा? अस्तु!
में अपने इस आलोचनात्मक लेखको अधिक न बढाकर जैन विद्वानोंका ध्यान श्रीयुत रामकृष्ण माथुर एम. ए. द्वारा लिखित भारतवर्षके इतिहासके छठवें अध्याय पर आकर्षित करता हुँ । माथुर सा. इतिहासके एम. ए. तो अवश्य होंगे ही, परन्तु सत्यको खोज करनेकी आपने तनिक भी परवा नहीं की। प्रस्तुत पस्तकके पृष्ठ नं. ४२ के प्रथम पेरेग्राफसे ही आपने कल्पित बातें लिखना आरंभ किया है । आप लिखते हैं कि “प्रथम आन्दोलन जैन धर्मके स्वरूपमें प्रकट होरहा था. जिसके संस्थापक गौतमकी भांति क्षत्रिय वंशके राजकुमार
mero
DAANDA
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१२ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ હું
महावीर वर्धमान थे।" बडे आश्चर्यको वात है कि महावीरको आपने जैनधर्मके संस्थापक बिना आधार मान लिया । आपका यह लिखना आपकी आगे लिखी हुई इस पंक्ति द्वारा खंडित होजाता है कि-"आजकल जैनी उनकी और उनके गुरु पारसनाथकी मूर्तियां पूजते हैं "। एक स्थान पर तो भगवान महावीरको आप जैनधर्मके संस्थापक लिखते हैं और दूसरे स्थान पर उनके गुरु पारसनाथका पूजा जाना सिद्ध करते हैं । फिर यह प्रश्न हम उन्हींकी बुद्धि पर छोडते हैं कि जैनधर्मके प्रवर्तक महावीर थे या यह धर्म उनसे पूर्वकालसे प्रचलित है। ऐसा जान पडता है कि माथुर सा. ने जैन धर्मका इतिहास लिखनेमें आवश्यक खोज नहीं की। यदि डा. ईश्वरीप्रसादकृत “न्यु हिस्टरी आफ इंडिया"को आप देखनेका कष्ट करते तो ऐसी बात लिखनेका साहस कभी नहीं करते।
जैनधर्म चौवीस तीर्थंकरोंमें विश्वास रखता है और भगवान महावीर जैनियोंके चोचीसवें तीर्थंकर थे, उनसे पूर्व तेईस तीर्थकर और हो चुके हैं। भगवान पार्श्वनाथ तेइसवें तीर्थकर होकर एक ऐतिहासिक पुरुष हुए हैं, जो महावीरसे २५० वर्ष पूर्व हुए थे। प्रसिद्ध इतिहास लेखकोंने यह बात प्रमाणित कर दी है कि भगवान पार्श्वनाथ ईसासे पूर्व प्रायः आठवी शताब्दीमें हुए थे और उन्हीं द्वारा प्रचलित जैनधर्ममें भगवान महावीरने कुछ सुधारों द्वारा नई जान फूंको थी। जैनधर्म बौद्धधर्मसे प्राचीन धर्म है, वैदोंमें भी 'जिन' व 'अर्हन् ' शब्दोंका प्रयोग पाया जाता है जिसमे सिद्ध है कि जनधर्म वेदांके कालसे प्रचलित है। वेदोंमें भगवान ऋषभदेवके विषयमें कई स्थानों पर विवेचन मिलता है जो जैनधर्भके वर्तमान युगके प्रथम तीर्थकर माने जाते हैं, लेकिन इतिहासकी दृष्टिसे उनके कालका निर्णय अभी हो नहीं पाया है। वर्तमान युग खोजका युग है और मनुष्य सत्यताका पूजारी होने के नाते अंध विश्वासों पर श्रद्धा नहीं रखसकता, उसे तो प्रमाण चाहिये। कुछ वर्षों पूर्व येही इतिहास लेखक महावीरको ही जैनधर्मका आदि प्रवर्तक मानते थे परन्तु ऐतिहासिक खोजोंके बाद उन्हींकी यह मानता झूठ सिद्ध हो चुकी है । ऐतिहासिक खोजोंके क्रममें शनैः शनः यह बात सिद्ध हो रही है कि महावीरसे पूर्व जैन धर्म था, उनसे पूर्व जैन धर्मके तेईसवें तीर्थंकर पार्श्वनाथ हुए थे। भारतवर्षके ही नहीं वरन् पाश्चात्य इतिहासज्ञोंने भी यह बात स्वीकार कर ली है । इतिहासकी खोज करनेवाले और भी आगे बढ रहे हैं और आगे यह भी सिद्ध कर दिया है कि पाश्वनाथ के पूर्व जैनियों के बावीसवें तीर्थंकर नेमिनाथ और हिन्दुओंके अवतार श्रीकृष्ण समकालीन व परस्पर संबंधी थे। धीरे धीरे यह भी प्रमाणित हो जावेगा कि नेमिनाथ के पूर्व जो तीर्थकर हुए हैं यह जैनधर्मको मान्यताके अनुसार सत्य है, परन्तु इसके लिये अभी समयकी आवश्यकता है और यह सब बात भविष्यके गर्भमें हैं। परन्तु मनुष्यकी बुद्धि द्वारा जो जो बातें प्रमाणित होती जा रही हैं उनसे माथुर सा. किस प्रकार अनभिज्ञ रहे यह वात बड़े आश्चर्यकी है।
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मा જેન વિદ્વાન ધ્યાન દે
[४१३ आगे चलकर आप लिखते हैं कि-" तीस वर्षकी अवस्थामें घर बार छोड. कर महावीर बनको चले गये और बारह वर्ष तक बडे बडे साधु महात्माओंके सत्संगमें रहकर मुक्तिकी खोज करते रहे।" जैनियोंके तीर्थकर किसीको गुरु नहीं बनाते, वे स्वयंबुद्ध होते हैं, जन्मसे ही मति, श्रत, और अवधिज्ञान युक्त होनेसे उन्हें गुरुकी आवश्यकता नहीं होती। मुक्तिको खोज करनेके लिये महावीर प्रभुने बारह वर्ष भ्रमण नहीं किया, मुक्ति प्राप्त करनेका पथ उन्हें जन्मसे ही ज्ञात था, बल्कि पूर्ण ज्ञान प्राप्त करनेके हेतु व अपने पूर्व संचित कर्मों का नाश करनेके लिये बारह वर्ष उन्होंने घोर तपस्या और आत्म-चिंतनमें बिताये और प्रायः इन वर्षों में वे मौनावस्थामें ही रहे। उनका यह विश्वास था कि मनुष्य जब तक स्वतः अपूर्ण रहता है तब तक वह संसारी प्राणियोंका पर्याप्त रूपले कल्याण नहीं कर सकता। पूर्ण ज्ञानकी प्राप्तिके हेतु यह समय उन्होंने तप और चिंतनमें व्यतीत किया और कैवल्यज्ञान प्राप्त करनेके पश्चात उपदेश देना आरंभ किया।
आगे लेखक महोदयने लिखा है कि-" इसके पश्चात उन्होंने अपना नाम जैन (स्वयंको मिटाने वाला) रखलिया और कुछ शिष्योंको एकत्रित करके एक नवोन धर्मकी स्थापना की जो उनके नाम पर जैनधर्म कहलाता है।" जिस इतिहास लेखकको जैन शब्दका अर्थ भी मालूम न हो उसके लिये इतिहास लिखना अनधिकार चेष्टाके अतिरिक्त और क्या कहा जा सकता है? जैन शब्दका अर्थ " स्वयं को मिटाने वाला" लिखनालेखककी अज्ञानताका द्योतक है। जैन शब्दका अर्थ है-जयतीति जिनः-याने 'जो जय प्राप्त करता है वह जिन' है अर्थात् जिन्होंने इन्द्रियोंको वशमें कर लिया है वे हैं 'जिन' हैं, उनके अनुयायी “जैन" कहलाते हैं। महावीरने कोई नवीन धर्मकी स्थापना नहीं की वरन उन्होंने पूर्व प्रचलित जैनधर्ममें देश, काल और क्षेत्रके अनुसार कुछ सुधार करके उसमें नवजीवनका संचार किया और ब्राह्मणों द्वारा को गयो दयनीय दशासे अहिंसा और स्यावाद रूपी अस्त्रोंसे भारतवर्षका उद्धार किया।
आगे चलकर लेखक महोदयने जैनधर्मके तीन मुख्य सिद्धान्तोंको इस तरह लिखा है...दिव्य दृष्टि, सुविचार और सत्कर्म इनके स्थान पर जैनधर्मके तीन मुख्य सिद्धान्त ये हैं...सम्यग् ज्ञान, सम्यगू दर्शन, और सम्यक चारित्र । मोक्ष प्राप्त करने के लिये तप, जप और चिंतनके अतिरिक्त ये तीनों जैन मतानुसार अत्यन्त आवश्यक हैं। ___ आगे आप लिखते हैं कि-"नी मुंह और नाकसे पट्टी बांधे रहते है, " माथुर सा. को ऐसे कितने जैनियोंसे संसर्ग हुआ जिनको उन्होंने मुंह और नाकसे कपडा वांधे रहते देखा है ? श्वेताम्बर व दिगंबर दोनों सम्प्रदायोंमें पट्टो कोई नहीं बांधता; हां, इनमेंसे दो सम्प्रदाय-स्थानकवासी और तेरहपंथो नये अवश्य निकले हुए हैं जो मूर्तिपूजाके विरोधी हैं और मुंह पर पट्टी बांधते हैं-नाक पर नहीं।
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१४]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष
आगे आप लिखते हैं कि-" इसके लिये यह भी आवश्यक है कि उसका जीवन आन्तरिक और बाह्य अवनुणोंसे रहित हो जावे तब वह व्रत रखे, शरीरको कष्ट दे औरत पस्या करे. "। अवगुणोंसे रहित होने पर व्रत रखना, शरीरको कष्ट देना, और तपस्या करना किसी भी धर्मकी मान्यता नहीं हो सकती; व्रत रखना, शरीरको कष्ट देना और तपस्या करना ये सब कार्य आन्तरिक और बाह्य दुर्गुणों को दूर करनेके साधन हैं। आगे चलकर आपने यह भी लिखा है कि" महावीर मूर्तिपूजाके विरोधी थे। " हम यहां पर लेखकसे पूछते हैं कि आपने ऐसा लिखने की धृष्टता किस आधार पर की ? जैनियोंकी मूर्तिपूजा अत्यन्त प्राचीन है, प्रथम तीर्थकर ऋषभदेवके पुत्र भरत चक्रवर्तीने जैन शास्त्रानुसार अष्टापर पर्वत पर चौवीस बिंबोंकी प्रतिष्ठा करवाई थी, इसके अतिरिक्त गुजरात देशमें पालीतानामें जैनियोंका जो सिद्धाचल तीर्थ है वह अत्यन्त प्राचीन होकर जैन सूत्रोंमें अनादि तीर्थ माना है । ऐसी स्थिति में महावीरको मूर्तिपूजाका विरोधी बताना बिलकुल ही असंगत है ।
जैनियोंके मंदिर पर्वतों व सुनसाने जंगलोंमें ही नहीं वरन् शहरों गांवों आदि सब स्थानों पर पाये जाते हैं । लेखक महोदयने यदि भ्रमण करके वास्त विकताका पता लगाया होता तो वे ऐसा लिखनेका कष्ट कभी न करते । आगे चलकर आपने लिखा है कि- दक्षिण के जैनी पहिलेकी भांति अपने शरीरको नंगा रखते थे?" क्या ही अविवेकतापूर्ण लेख है ! जैनी कभी भी नंगे नहीं रहते थे और न रहते हैं । किन्तु भगवान महावीरके दो प्रकारके साधु (शिष्य) थे ? जिनकल्पी यानी वस्त्ररहित जो जंगलोंमें रहकर आत्मचिंतन करते थे, २ स्थविरकल्पी यानी वस्त्रधारी जो नगरोंमें विचरकर गृहस्थों को उपदेश दिया करते थे जैसा कि आजकलके श्वेतांवर साधुसाध्वी होते हैं । श्वेताम्बर after भेदोंके विषय में जो मत लिखा गया है वह भी बिलकुल असत्य है । आपने यह भी लिखा है कि “श्वेतांबर अपनी मूर्तियोंको स्वच्छ वस्त्रोंसे आच्छादित करते हैं।" जैन चाहे श्वेतांवर हो या दिगंबर अपनी मूर्तियों को वस्त्रोंसे आच्छादित कभी नहीं करते । यदि लेखकने कभी जैन मंदिरमें जानेका कष्ट किया होता तो पता चलता कि सत्य क्या चीज है ।
उपरोक्त उद्धरणोंसे पाठकोंको विदित हो गया होगा कि उक्त इतिहासके लेखक द्वारा जैनधर्म व महावीरके सिद्धान्तोंके प्रति विष उगलनेका कैसा प्रयत्न किया गया है । ऐसी ही पाठ्य पुस्तकों द्वारा जैन समाजको भावी पीढी पर जैनधर्मके प्रति अश्रद्धा के अंकुर उत्पन्न करनेका कतिपय अजैन लेखकों द्वारा प्रयास किया जाता है । यह पुस्तक राजपूताना वोर्डले पाठ्य पुस्तक के रूपमें स्वीकृत की हुई है । भारतवर्ष में जैन विद्वानों व इतिहासज्ञोंकी कमी नहीं है, परन्तु वात केवल इतनी है कि इस ओर उनका ध्यान आकृष्ट नहीं हो पाया है, अन्यथा ऐसी पुस्तकोंका विरोध अवश्य होता । में गत कई वर्षोंसे इस पर
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८] પૂજ્યતાક વિચાર
[४१५ विचार करता रहा हूं और ऐसी पुस्तकें देख देख कर मुझे अत्यन्त दुःख होता है । मैं चाहता तो यह था कि किसी विद्वान द्वारा यह प्रश्न उठाया जाता जिससे जैन समाज व विद्वानोंका ध्यान इस ओर शीघ्र आकृष्ट हो परन्तु सबको इस ओर चुप देखकर विवश होकर यह कार्य मुझे करना पड़ रहा है । आशा है कि विद्वद्वर्ग इस और शीघ्र ध्यान देकर ऐसी इतिहासकी पुस्तकोंका पूर्ण विरोध करके उन्हें पाठयक्रमसे हटवानेका या उनमें समुचित सुधार करवाने का प्रयत्न करेंगे और साथ ही साथ ऐसे लेखकोंसे अपनी पुस्तकोंमें दुरस्ती करवानेकी भी व्यवस्था कराई जावेगी, जिससे जैन धर्म के सम्बन्धका यह मिथ्या साहित्य भविष्यके लिये बन्द होजावे । यदि इस समय इसका विरोध नहीं किया गया और जैन समाज निद्रा लेती रही तो भविष्यमें इतिहासकी दृष्टिसे जैनधर्म व भगवान महावीर जैसी असाधारण विभूतिका संसारके इतिहासमें कोई महत्त्व नहीं रहेगा।
पूज्यताका विचार लेखक : पूज्य मुनिमहाराज श्रीविक्रमविजयजी
[क्रमांक ९९ से क्रमशः ] ता. १५-४-४२के 'स्थानकवासी जैन' पत्रमें 'बड़ों और गुणियोंको आदर देनेका नियम सर्वसाधारण के लिये समान है । जिस तरह राजा या सम्राट के सभामें पदार्पण करने पर सभासदोंको खडे होकर आदर देना, गुरु अथवा धर्माचार्य के आगमन पर सन्मुख जाकर वंदन नमस्कार करना आदि।' डोसीजी का यह लेख भावोंकी भिन्नता को ही स्पष्ट करता है, कारण कि जो पुरुष जिसको बडा या गुणी समझता है, वो ही उसका आदर करता है अन्य नहीं, यह सर्वत्र सुप्रसिद्ध है। अन्य राजा, अन्य सम्राट, अन्य गुरु या अन्य धर्माचायके आगमन पर अन्य जनता आदर नहीं करती तो केवल सर्वसाधारण के लिये आदर देनेका नियम समान है यह सिद्ध नहीं हो सकता है । क्या मूर्तिपूजक धर्माचार्यके आने पर समग्र जैन जनता आदर करती है ? नहीं। ऐसे ही स्थानकवासी धर्माचार्यके आने पर जैन जनता मात्र आदर नहीं करती है । इसका क्या कारण है ? क्या भावके सिवा कोई दूसरा कारण हो सकता है ? कदापि नहीं। तब तुम्हारे नियमकी सर्वजनसमानता कैसे टीक सकती है? आगे चलकर लिखा है कि-'किन्तु भविष्यमें होनेवाले महापुरुषको वर्तमानमें आदर देनेका वैसा नियम नहीं है' इस वाक्यसे तो 'नियम नहीं किन्तु हो सकता हैं' ऐसा तुमने स्वीकार लिया क्यों कि तुमने आदर नहीं देनेका नियम है, ऐसा नहीं लिखा है, और तुम्हारे उपर लिखनेके मुताबिक भूतमें हुए महापुरुषोंको वर्तमानमें भी आदर देनेका नियम नहीं है यह बात भी मंजूर करनी होगी । तब भूत पुरुषका वर्तमानमें नामस्मरण स्तुत्यादि भी निरर्थक हो
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४१६ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष ८ जायगा क्योंकि वो भाव असिद्ध अवस्था का है वर्तमानमें तो है ही नहीं 'इसीसे भविष्य में होनेवाले सम्राटका वर्तमान युवराज अवस्थामें ही सम्राट मान कर सम्मान नहीं किया जाता' यह भी आपका कथन सूरिजीके सिद्धान्तके अनुकूल ही है, क्यों कि सम्राटके पुत्र मात्र युवराजकी हैसियत से आदरको प्राप्त नहीं करते, केवल अग्रिम पुत्र हो इस आदरका अधिकारी होता है । इसका मतलब तो यह हुआ को उसे भावी सम्राट मान कर ही उसका आदर होता है और कुछ नहीं, अन्यथा सब पुत्रोंका समान आदर होना चाहिए। इससे भावी तीर्थकरको जो वन्दन करता है वह वर्तमानमें तीर्थंकर है ऐसा समझकर नहीं किन्तु भावि तीर्थंकर समझकर ही । ऐसे ही 'न दो चार दिनके बाद दीक्षित होनेवाले वैरागीको साधुकी तरह वंदना - नमस्कार कीया जाता है' यह बात भी हमारे अनुकूल ही है, क्योंकि लोग उस समय उस वैरागीकी पूर्वके समान उपेक्षा नहीं करते, किन्तु उसे भावी साधु समझकर उसका आदर ही करते हैं। इसलिये 'जब कि इसी भवमें दो चार दिन बाद ही होनेवाले सम्राट, साधु अथवा तीर्थंकरको पहलेसे वैसा मान नहीं दिया जाता।' इत्यादि जो तुमने कहा है, वह असिद्ध ही है अतः आदर करनेमें जनताका भाव ही मुख्य निमित्त है इसलिये तुम्हारा भरतजी विषयक प्रश्न नहीं हो सकता है । अन्तकृत् दशांग में प्रसंग उपस्थित होने पर भी ऐसा ( वंदनादिका) उल्लेख नहीं होना सूरिमत के लिये स्पष्ट बाधक है ।" यह लिखना भी अयुक्त है, क्योंकि सुरिजीने कृष्णको वंदन किया है ऐसा लिखा ही नहीं है । और प्रसंग उपस्थित होने पर भी नहीं कहने मात्रसे वस्तुका अभाव सिद्ध नहीं हो सकता है । ऐसी भी अनेक बात हैं कि जिसमें किसी पुरुषका विस्तारसे वर्णन होने पर भी मातपिताका नाम तक बताया गया न हो। इससे उनके मातापिता नहीं थे यह कभी सिद्ध नहीं हो सकता है । एवं च भवांतर में होनेवाले महापुरुषको पहिलेसे वंदनानमस्कार करनेका नियम न होनेसे भरतके मरीचि -वंदनकी घटनाको अपवाद रूप नहीं कहा जा सकता है । प्रत्युत्त महापुरुषके चारों निक्षेप वंद्य होनेसे पहिले भी वंद्यता ही शास्त्रसिद्ध है ।
86
८८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
सूरिजी याद अपने ही उदाहरणको समझ लें तो इसीसे समाधान हो सकता है यह कथन निरस्त है । डोसीजी अपने लेखको बराबर समज ले तो सूरिजीके आक्षेप बराबर मालूम हो जाय क्योंकि प्रवृत्ति और निवृत्तिमें भाव ही कारण है यह बात आपके लेखोंसे भी सिद्ध कर चूके हैं । " लक्ष्मणजी भाईकी मृत्यु सुनकर मरे इस तरह सभीको मरनेका कहनेवाले तो सूरिजी जैसे अकलमंद ही हो सकते है" ऐसा लिखना भी अकलमंदांका ही काम है, क्योंकि सूरिजीने सबको मरनेका कहा ही नहीं किन्तु भावको जो निमित्त नहीं मानते हैं उनको ऐसा कहना पडेगा यह आपत्ति दा है । 'भरतजीने भावोंके बहाव में इत्यादि लेख भी अयुक्त है । क्योंकि वर्तमान जो अवस्था वह उपेक्षणीय है इस बातको सिद्ध किये बिना हो यह लिखा है ।
>
(क्रमशः )
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગચ્યા
વિક્રમ—સંવત્ ૧૨૩૦.
ગુજરાતમાં જાણે નવા રાજા અને નવી પ્રજાના યુગ મ`ડાયા હતા. રાજાએ અનેક આવે છે, બધાય ચાલ્યા જાય છે; ભૂતકાળના પાપાપડા નીચે દબાઈ ઘણાખરાનાં તા નામેાનિશાને મિટી જાય છે, અમર બને છે મૂડી જેટલા ગણ્યાગાંઠયા— કેટલાક પેાતાનાં સુકૃતાથી-જગતમાં સુભિક્ષ રેલાવનાર વરસાદની જેમ; કેટલાંક પેાતાનાં હલકાં નૃત્યાથી—સંસારમાં પ્રલયનું તાંડવ મચાવી સંહારલીલા આચરનાર જળપ્રલયની જેમ! અને પ્રજા ? પ્રજાને વેલા તે અમર તપ્યા કરે છે. પ્રજા નથી જન્મતી કે પ્રા નથી મરતી ! જન્મે મરે છે કેવળ પ્રજાની જીવનભાવના ! એક કાળે પ્રજા જાણે મરીને જીવે છે, ખીજે કાળે એ જીવવા છતાં મરેલી લાગે છે.
ખળ, બુદ્ધિ અને લક્ષ્મીથી સમૃદ્ધ બનેલ ગૂજરાતની સમૃદ્ધિની ભરતીને જુવાળ એસરવા લાગ્યા હતા, જગે જગે એની એટનાં એંધાણ દેખાતાં હતાં. મહારાજા સિદ્ધરાજ અને મહારાજા કુમારપળે લાડ-કાડથી ઉછેરેલી ગુજરાતની ઉન્નતિના સિતારા બુલંદ થા અટકી અસ્તાચળ તરફ ધસી રહ્યો હતા. ઉદયની પાછળ અસ્ત-એ ન્યાયે કયાં કદી કાઈ સ્થળે ભેદભાવ દર્શાવ્યા છે ?-ભલે પછી એ મહામહેનતે ઉછેરેલ ઉદ્યાનમાંનુંઆમ્રવૃક્ષ હાય કે પેાતાની મેળે વનવગડામાં માટું થયેલ બાવળનું ઝાડ હાય !
ગૂજરાતના જ્ઞાન–વૈભવને મહિમા ગુજરાતનાં સીમાડાં વીંધી ભારતવર્ષના દૂરસુદૂરના પ્રદેશામાં ફેલાવનાર કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર કાળધર્મ પામ્યા હતા. ગૂજરાતની શાસન–સત્તાની મર્યાદા ગૂજરાતની બહાર દૂર દૂર સુધી વધારનાર મહારાજા કુમારપાળ સ્વર્ગવાસી બન્યા હતા. મહારાજા સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળે શૌય, સમભાવ અને ધર્મપરાયણતાથી ગાભાવેલ ગુરપતિના સિંહાસન ઉપર અજયપાળની આણુા પ્રવર્તાવા લાગી હતી.
રાજા બદલાયા હતા; રાજ–ભાવના પણ બદલાઈ હતી. પ્રજાને પેાતાના ફેસલા કરવાના હતા—મરીતે જીવવાના કે જીવતાં છતાં મરેલા રહેવાના !
અજયપાળે સિંદ્ધાસનારૂઢ થઈ પાતાની સત્તાના કારડા નિર્દય રીતે પ્રજાની પીઠ ઉપર વીંઝવા શરૂ કર્યાં હતા. ગુર્જરપતિની સત્તા અને ગુજરાતની સમૃદ્ધિને પોતાના પ્રાણસમી ગણી તે માટે મરી ફીટવાની ભાવનાવાળા શાણા સામતા, મંત્રીએ અને મહાઅમાત્યેનું આજે રાજસભામાં સ્થાન ન હતું; એ બધાય પેાતાના ઉજવળ જીવનની જેમ ઉજળા મૃત્યુની રાહ જોતા રાજવિમુખ બનતી ધર્મકરણીમાં સમય વીતાવતા હતા. એક કાળે બહાદૂર ચાહાએ, બુદ્ધિશાળી મંત્રીએ, અને સત્ત્વાભિમાની મહાઅમાત્યાથી શેલતી ગુજરપતિની રાજસભામાં આજે સ્થાન હતું. ખુશામતખાર પટાવાનું અને રાજાની હામાં હા ભણી રાજાને ખુશ કરી શકે તેવા મંત્રીએ અને પ્રધાને નું. રાજાની અવળી પ્રવૃત્તિઓને પડકારી શકે કે રાનને રાજધને મમ સમજાવી શકે એવા વીરનર એ રાજસભામાં મળવે દુર્લભ હતા.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯. અજયપાળનું શાસન દિન પ્રતિદિન વધુ ને વધુ પ્રજા–પીડક બનતું જતું હતું. અત્યાચાર અને અન્યાય જાણે અત્યારસુધી દબાઈ રહ્યા હોય તેમ, સમય મળતાં પિતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચારે કાર ઘૂમી રહ્યા હતા. એક દિવસ સમાચાર આવતા કે આજે આટલા નરવીરેનો સંહાર કરવામાં આવ્યો. કોઈ દિવસ ખબર મળતા કે આજે આટલાં દેવમંદિરોને ધ્વસ કરવામાં આવ્યું. વળી કઈ દિવસ સમાચાર મળતા કે માતા ગુર્જરીના ચરણે પિતાનું સર્વસ્વ સમર્પણ કરનાર અમુક વીર નરને જીવતો મૂંજી નાખવામાં આવ્યો.
પ્રજાનું હૃદય આવા આવા સમાચારોથી થંભી જતું.
મરીને અમર થવાની ભાવનાવાળી પ્રજાના દિલમાં આજે ઠંધીભાવ પેદા થયો હતોમરીને અમર બનવાને માર્ગ લે કે મરણતોલ દશામાં જીવવાને લેભ સેવ. ગુજરાતની પ્રજાનું ખમીર આજે જાણે અગ્નિ પરીક્ષામાં મુકાયું હતું. પ્રજાની આ વીર-ભાવનાને અગ્નિ બલિદાન વગર જાગ્રત રહે એ અશક્ય હતું. અને તેથી જ એ આતશને જલતો રાખવા કેટલાય વીર નરેએ હસતે મેએ પિતાના જીવનની આહુતિ આપી હતી.
પિતાના દેશ અને ધર્મ માટે રણશયાની મોજ માણનાર માતા ગુર્જરીના આવા જ એક વીર જૈન સપૂતની આ અમર કથા છે!
[ ]. સૌરભ સૌને સુવાસિત કરવા ચાહે છે, દુર્ગધ સર્વત્ર દુર્ગધ પસારવા મથે છે; બેમાં જે બળવાન હોય તે જીતે છે.
નવા ગુર્જરપતિ અજયપાળની આસપાસ તેને અનુરૂપ નવું મંત્રીમંડળ ગોઠવાઈ ગયું હતું. આ મંત્રીઓને ગુર્જરપતિના ગૌરવનું અને ગુજ૨ દેશના મંત્રીપદાની મહત્તાનું ભાન ન હતું એમ નહીં; હજુ ગઈ કાલે જ મહારાજા કુમારપાળના શાસનકાળમાં એ બધું એમણે જોયું અને અનુભવ્યું હતું. પણ આજે તેમણે દિલની લતને ઠોકર મારી દુનિયાની દોલતને પ્યારી ગણી હતી-માન, મહત્તા અને વર્ચસ્વના સ્થાને વૈભવ, વિલાસ અને ભીરુતાના તેઓ ઉપાસક બન્યા હતા. રાજાના માર્ગદર્શક થવાના બદલે રાજાના અનુગામી બની આ મંત્રીઓ સ્થાનભ્રષ્ટ બન્યા હતા, અને બીજાને સ્થાનભ્રષ્ટ કરવા મથતા હતા. અજયપાળનું અવિચારી શાસન તેમને વધુ વેગ આપતું હતું. એક પછી એક કેટલાય દેશ સેવકે ઉપર આથી આફત ઊતરી હતી.
કમળવનને ખીલવત પ્રભાતન બાલરવિ પાટણનાં મહાલયને સોનેરસ્યા બનાવી ઊંચે ચઢતો હતો ત્યારે એક રાજદૂત મહામંત્રી અમૃભટ (આંબેડ)ના મહાલયનાં પગથિયાં ચઢતો હતો. મલ્લિકાર્જુન જેવા સમર્થ નૃપતિ ઉપર વિજય મેળવી ઠેઠ કાંકણુ સુધી ગુર્જરપતિની આણ પ્રવર્તાવનાર આ મહામંત્રીને મહારાજા કુમારપાળે રાજપિતામહના ગેરવવંતા બિરુદથી નવાજ્યા હતા; રાજા અને પ્રજા બધા તેમને એ નામે જ પિછાણતાં અને સન્માનતાં. મસ્તકને હથેળીમાં રાખી પોતાની પળે પળ રાજસેવામાં સમર્પણ કરનાર આ વૃદ્ધ રાજપિતામહને મન આજે રાજદરબાર અકારે બન્યો હતો. તરણું ચરવા કરતાં ભૂખની મેજ માણનાર વનરાજની જેમ તેઓ આજે રાજકાજથી નિવૃત્ત બની અંતર્મુખ જીવન ગુજારતા હતા.
રાજદૂત જ્યારે મહાલયમાં પ્રવેશ કરતે હતો ત્યારે મહામંત્રી ધર્મકર્મમાંથી નિવૃત્ત
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૧૯
અંક ૯]
રણશય્યા બની મહાલયના એક ખંડમાં ટહેલતા હતા. તેમણે દૂરથી દૂતને જોયો, અને તે બધી બાજી સમજી ગયા. જે વાતની તેઓ કલ્પના કરતા હતા તે જ વાત સામે આવતી લાગી એટલે તેમને જરાય અચંબો ન થયો; ગઈ કાલે જ અજયપાળના મંત્રીમંડળને તેમણે જે વાત સંભળાવી હતી, તે જ વાત રાજાને આ રાજપિતામહના પોતાના મુખેથી સાંભળવી હતી. મહામંત્રી આ માટે તૈયાર જ હતા. રાજદૂતે મહામંત્રીના ખંડમાં પ્રવેશ તો કર્યો, પણ તેના પગ થંભી ગયા, કોઈ વૃદ્ધ કેસરીને જોતાં હરણું થંભી જાય તેમ. હજુ ગઈ કાલ સુધી જેણે મહારાજા કુમારપાળ જેવા સમર્થ રાજવી ઉપર પિતાનું વર્ચસ્વ પ્રવર્તાવ્યું હતું તે રાજપિતામહને અજયપાળની એક હલકી રાજઆજ્ઞા સંભળાવવા આ રાજદૂતની જીભ ઉપડતી ન હતી; તે અવાક્ થઈને ઊભો હતો. છેવટે મહામંત્રીનાં શાંત વચનથી સ્વસ્થ બની રાજદૂતે રાજઆજ્ઞા સંભળાવતાં કહ્યું. “મંત્રીવર! મહારાજા અજયપાળની આજ્ઞા છે કે આપે આજે રાજસભામાં હાજર થઈ મહારાજા જે કંઈ પૂછે તેને જાતે ખુલાસો કરો. આ રાજઆજ્ઞા છે, તેનું પાલન કરવામાં જરાય ગફલત ન થવી જોઈએ.”
રાજઆજ્ઞા સંભળાવી દૂત વિદાય થયો.
મહામંત્રી ખંડમાં ફરી ટહેલવા લાગ્યા. તેઓ વિચારતા હતા. આ રાજઆજ્ઞાનું પાલન થાય કે ન થાય–તેનું પરિણામ તે નિશ્ચિત જ છે. રાજઆજ્ઞાનું ઉથાપન કરીને જે વાત સિદ્ધ કરવાની છે તે જ વાત રાજઆજ્ઞાનું પાલન કરીને પણ સિદ્ધ કરવાની છે. ફરક માત્ર એટલો જ છે કે-રાજઆજ્ઞાનું અત્યારે જ ઉથાપન કરવામાં અજયપાળ અને તેને મંત્રીમંડળને ખરા ખરા શબ્દો સંભળાવવાને, આખી ય રાજસભાને પિતાના ગૌરવનું ભાન કરાવવાને, પાટણ અને સમગ્ર ગુજરાતની પ્રજાને કર્તવ્યપાલનની હાકલ કરવાને અને પ્રજાની મરજીવા વૃત્તિના આતશને જલતે રાખવાને એક સુવર્ણ અવસર જ કરવા જેવું હતું. વીચિત જે ઉજજ્વળ મૃત્યુની તેઓ રાહ જોતા હતા તેનું દર્શન તેમને આ રાજઆજ્ઞામાં થયું. -અને તેમણે આ રાજઆજ્ઞાનું પાલન કરવાનો નિર્ણય કર્યો.
[ ૩ ] આખાય પાટણમાં આ વાત ફેલાઈ ગઈ હતી. રાજપિતામહ આમ્રભટ આજે અજયપાળની રાજસભામાં હાજર થવાના હતા. રોજ રોજ નવી નવી આપત્કથા સાંભળતા પાટણના નાગરિકનાં હૃદય ધડકતાં હતાં; ન માલૂમ આજનો દિવસ વળી કઈ વિપત્તિ લાવવાને હતા. કોઈકનું મન વળી એમ લલચાતું હતું કે રાજપિતામહની આ રાજસભાની મુલાકાતમાંથી કંઈક માર્ગ નીકળે અને તેઓ મંત્રીમંડળમાં જોડાઈ અજયપાળની સાન ઠેકાણે લાવે. મરણબીરૂ એવા કોઈને વળી એમ થઈ આવતું કે-મરણના ભય આગળ રાજપિતામહ પિતાને હઠ છોડીને અજયપાળના આજ્ઞાધારી બની જશે. વળી કઈને થતું કે–ગમે તે થાય, મહામંત્રી આમ્રભર પિતાના ગૌરવને અખંડ રાખશે; ભલે પછી તેમ કરતાં મરણ આવી પડે. પ્રજાના દિલમાં આજે આવી અનેક લાગણી પ્રવર્તતી હતી. અને એમાં સાચું શું તેને આજની રાજસભામાં ફેંસલો થવાને હતે.
મંત્રીમંડળ, સામંત અને પ્રજાજનોથી ભરેલી રાજસભામાં મહામંત્રી આમ્રભઢ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ અજયપાલની સમક્ષ હાજર થયા. આ જ સ્થાનેથી આ મહામંત્રીએ અનેક રાજઆજ્ઞાઓ સંભળાવી હતી અને અનેકની પાસેથી ખુલાસાઓ સાંભળ્યા હતા. આજે તેઓ પોતે રાજઆજ્ઞા સાંભળવા અને ખુલાસાઓ આપવા રાજાની સામે ઊભા હતા. જાણે કાળબળે સ્થાનને બદલી નાખ્યું હતું. પણ મહામંત્રીને આને કશો ઓરતો ન હતો. તેમણે ત્યારે રાજઆજ્ઞાઓ સંભળાવી હતી તેય માતૃભૂમિની સેવા માટે અને આજે ક્ષણ માટે એક રાજઆજ્ઞાને શિરે ચડાવી હતી તેય એ જ માતૃભૂમિ ગુજરાતની સેવા કાજે ! તેઓ સ્વસ્થ ચિત્તે ઊભા હતા. તેઓ જે તરફ દષ્ટિ ફેરવતા તે તરફનાં મુખો નીચાં ઢળી પડતાં, મધ્યાહ્નના સૂર્યને જોઈને આંખ ઢળી પડે તેમ, તેમનું તેજ જાણે કેઈનાથી સહન થતું ન હતું. રાજસભામાં જાણે એક પ્રકારની સ્તબ્ધતા પ્રવર્તતી હતી.
અજયપાળને આજે આ બૂઢા મંત્રીને પિતાની સત્તાનો પરચો બતાવ હતો. આ મહાઅભિમાની મંત્રીના ગર્વનું ખંડન થઈ જાય અને તે મરણભીરૂ બની પિતાની આજ્ઞાનું પાલન કરનારે થઈ જાય-એ ઘડીનું દર્શન કરવા તેનું મન તલપાપડ થઈ રહ્યું હતું. તેણે કહેવાની શરૂઆત કરી
આદ્મભટ! ગઈ કાલે મારા મંત્રીમંડળને કહેલી વાત સંબંધી તમારે કંઈ ન ખુલાસો કરવાનું છે?”
“ના.” આમ્રદેવે માથું ઊંચું કરી ટૂકે છતાં મક્કમ જવાબ આપ્યો.
ગુર્જર દેશના સિંહાસનને સ્વામી-ગુર્જરપતિ તમારા સ્વામી નહીં ? તેની આગળ તમારું શિર મૂકશે નહીં ? ગુર્જરપતિને ગુરુ તે તમારા ગુરુ નહીં ? ગુજરપતિને દેવ તે તમારે દેવ નહીં ?”
“ના.” આમ્રદેવે એ જ જવાબ આવ્યો. “કેમ? શા માટે નહીં ?”
આદ્મભટને લાગ્યું કે હવે પિતાનું અંતર ખોલવાને અવસર આવી લાગ્યો છે. તેણે ચારે કેર દૃષ્ટિ ફેરવી, અને કહ્યું: “ મહારાજા કુમારપાળના સર્વકલ્યાણમય સ્વામિત્વ આગળ ઝુકેલું આ શિર બીજા કેઈની આગળ ઝુકવાનો ઈન્કાર કરે છે. ગુરુવર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ચરણે ઢળેલી બુદ્ધિ બીજાને ગુરુ માનવા તૈયાર નથી. અને શ્રી વીતરાગદેવને પિતાના મને મંદિરના સિહાસને આરૂઢ કરનાર આ હૃદયમાં બીજા દેવનું સ્થાન નથી. સતી સ્ત્રીને એક ભવમાં બે સ્વામી હોય તો આ મસ્તકને બીજે સ્વામી હેય !”
સભા સ્તબ્ધ બની ગઈ. પણ અજયપાળ એમ પાછો પડે એમ ન હતું. એને તે આજે આ વાતનો અંત લેવો હતો. તેણે કહ્યું: “રાજઆજ્ઞા તમને એવો આદેશ આપે છે ?”
તે ય શું?” આમ્રદેવે કહ્યું. આમ્રભટ! સત્તા આગળ શાણપણ શા કામમાં આવવાનું?”
“કુતરાની જેમ સત્તા આગળ પૂંછડી હલાવનાર શાણપણનો શો અંજામ આવે છે તે આ મંત્રીઓ, આ સામંતો અને આ પ્રજાનાયકને પૂછો? કયાં ગઈ ગુર્જરપતિના મંત્રીઓની એ નિડરતા, સામંતની એ શૂરવીરતા અને પ્રજાનાયકોની એ સર્વોપરિતા? આજે સરસ્વતી લક્ષ્મીની દાસી બની છે, શુરવીરતા સત્તાની ગુલામ બની છે, અને નિડરતાએ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ]. રણશય્યા
[૪૨૧ ખુશામતને આશ્રય શોધ્યો છે. એ બધા આ શાણપણનો પ્રભાવ છે. એ શાણપણ એક દિવસ ગુર્જર–રાજ્યને સર્વનાશ ન નોતરે તે સારું ! મારે એવું શાણપણ ન ખપે !” આદ્મભટે સ્પષ્ટ વાત સંભળાવી દીધી. રાજસભાની સતબ્ધતા વધુ ઘેરી બની !
એટલે રાજઆજ્ઞાને અનાદર?” અજયપાળે પૂછ્યું. ના. આત્મ-આજ્ઞાને સ્વીકાર !” આમ્રભટે એ જ જવાબ આપ્યો.
સમય જતો હતો તેમ અજયપાળની ઉગ્રતા, આમ્રભટની મક્કમતા અને રાજસભાની ચિંતાગ્રસ્તુદશા વધતી જતી હતી. કોણ જાણે આજે શુંનું શુંય બની બેસવાનું હતું?
છેલ્લે દાવ અજમાવતો હોય તેમ અજયપાળે કડકાઈ પૂર્વક કહ્યું: “પણ, આમ્રભટ! આ રીતે રાજઆજ્ઞાની અવજ્ઞા કરવાની શિક્ષા શું છે તેને ખ્યાલ છે ?”
આમ્રવને આ સવાલનો જવાબ દે જરૂરી ન લાગ્યો. માત્ર મૌનભાવે ચારે તરફ એક દષ્ટિ નાખી તે અજયપાળની સામે સ્થિર નયને જોઈ રહ્યો. સભાજનોએ એ દૃષ્ટિમાં જાણે હિમાલયમી અડગતાનાં દર્શન કર્યા.
આમ્રભટ! આમ અકાળે મોત નોતરીને જીવતરને ખારૂં શા માટે કરે છે ? હજુય સમય છે! આજે તમારા જીવન-મરણનો ફેંસલો થવાને છે ! માટે ફરી વિચાર કરી જુઓ ! રાજઆજ્ઞાનું ઉથાસન કરનારની દયા રાજસત્તા કદી ખાતી નથી!” અજયપાળે છેવટની વાત કહી દીધી.
જીવતર ખારું થતું નથી, પણ મોત સુધરે છે. કાયરના જેવું જીવતર અને શરીરના જેવું મૃત્યુ-એમાં પસંદગીને વિચાર કરવાનું કામ કાયરનું છે, શુરવીરનું નહીં. ઘરે તે સદાય ખાંપણ સાથે રાખી ફરે છે. ગુર્જરપતિની આ રાજસભા આજે એવા કાયરનો અખાડે બન્યો છે. શાસનદેવ એને એથી બચાવે ! અને દયા? જેના માથે વીતરાગ જેવો ત્રિભુવનના નાથ સમે ધણું છે તેને કાની દયા યાચવાની હેય? મારે નિર્ણય અફર છે. રાજસત્તા પિતાને ગમતો નિર્ણય ભલે કરે!” આમ્રભટને અવાજ રાજસભામાં પડઘા પાડતો હતો. આખી રાજસભા જાણે થંભી ગઈ હતી.
રાજપિતામહના મુખ ઉપર દૈવી તેજ રમી રહ્યું હતું.
“ ત્યારે સાંભળે આમ્રભટ! ” અજપાળે સખ્તાઈથી કહ્યું: “તમે રાજઆજ્ઞાનું ઉથાપન કર્યું છે. રાજસત્તા તમને તે માટે મૃત્યુદંડની શિક્ષા ફરમાવે છે. આવતી કાલ સુધીમાં તમારે નિર્ણય નહીં ફરે તે આવતી કાલે રાજ્યના સુભટોની તલવારની ધાર તમારા લેહીનું પાન કરી એ શિક્ષાને અમલ કરશે!”
-અને જાણે રાજસભામાં વધુ સમય બેસવું હવે અસહ્ય થઈ પડયું હોય તેમ અજયપાળ એકદમ રાજસભામાંથી રાજભવનમાં ચાલ્યો ગયો. મંત્રીઓ અને સામંતે અવનત મુખે જોઈ રહ્યા. પ્રજાજનેની આંખો અશ્રુભીની બની.
સ્મિત વદને સૌને નિહાળી રાજપિતામહ આમ્રભેટે પોતાના મહાલય તરફ પગલાં માંડયાં ત્યારે સૌને લાગ્યું કે જાણે આ રાજપિતામહના શાણપણ આગળ અંધ રાજસત્તાના ચૂરેચૂરા થઈ ગયા હતા.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૪૨૨ શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ [૪] જેની સેવામાં જીવનનું સર્વસ્વ સમર્પણ કર્યું હતું તે મહારાજા કુમારપાળ દેવ અને જેની ચરણરજ મસ્તકે ચડાવી જીવનને પાવન કર્યું હતું તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ જે માર્ગે પ્રયાણ કરી ગયા હતા તે સ્વર્ગપંથે પ્રયાણ કરવાને સુઅવસર આમ્રટને સાંપડયો હતો, એટલે તેમના આનંદનો પાર ન હતો. જાણે કઈ આનંદપર્યટણે નીકળવાનું હોય તેમ તેમનું અંતર તૈયારી કરતું હતું.
તે દિવસની આખી રાત મંત્રીશ્વરે ધ્યાન અને આત્મચિંતનમાં પસાર કરી. જીવનભર ગુરુ પાસેથી મેળવેલી ધર્મભાવના જાણે આજે મંત્રીશ્વરની સહાયે આવી હતી. આવતી કાલે મરવાનું નિશ્ચિત હતું, પણ જાણે એ મરણને ખ્યાલ સુદ્ધાં ન હોય એમ મંત્રીશ્વર બેપરવાહ હતા. તેમને ચિંતા હતી માત્ર એટલી કે આવતી કાલના મરણ-મહાત્સવ વખતે ચંચળ મન ક્યાંક વિચલિત ન બની બેસે! અને તેમણે ખૂબ ખૂબ ચિંતનમનન કરી એ મનને દઢ બનાવી લીધું. આત્મચિંતનના આશક મંત્રીશ્વરને આજની રાત જાણે ટૂંકી લાગી.
પરેડ થયું. મંત્રીશ્વર પ્રતિક્રમણથી પરવારી ગયા.
સૂર્યોદય થઃ મંત્રીશ્વર દેવમંદિરમાં દેવાધિદેવ વીતરાગ પ્રભુના દર્શને ગયા, અને પરમાત્માની અનેક રીતે સ્તુતિ કરી સ્થિર આસન લગાવી બે ઘડી ધ્યાનમગ્ન બની બેઠા. છેવટે પરમાત્માને નમસ્કાર કરી પ્રાર્થના કરી ! “દેવાધિદેવ ! આપ સર્વજ્ઞ છે. આપનાથી કશું છુપાવવાનું કે આપને કશું કહેવાનું ન હોય. મને આપના ચરણરજની સેવા સદાય પ્રાપ્ત થજો! પરમાત્મન ! અત્યાચાર કે આતથી ડરીને હું ધર્મવિમુખ ન બનું, કદી પાપનો માર્ગ ગ્રહણ ન કરું, અને મારું વીરવત સદાય અખંડ રહે! એટલું જ આપની પાસે પ્રાર્થ છે. પ્રભુ! મને આપ જેવા અરિહંત અને સિદ્ધ પરમાત્માનું, આપે પ્રરૂપેલ ધર્મનું અને આપે ઉપદેશેલ ગુરુનું સદાકાળ શરણ હજો.”
મંત્રીશ્વરની પ્રાર્થના પૂરી થઈ. આત્માની અને દેવની સાક્ષીએ અનશન વ્રત સ્વીકારી જ્યારે તે દેવમંદિરમાંથી બહાર આવ્યા ત્યારે તેમના મુખ ઉપર અદ્દભુત ભાવ દીપી રહ્યા હતા. જાણે મરણો-મહોત્સવ માટેની તેમની સર્વ તૈયારી પૂર્ણ થઈ હતી.
[ પ ]. બે પ્રહર સૂર્ય ઉચે ચઢવ્યો અને રાજસુભટો શસ્ત્રસજજ બની રાજપિતામહના મહાલયે આવી પહોંચ્યા. રાજઆજ્ઞા તે એવી હતી કે આમ્રભટને બાંધીને તલવારની ધારથી તેમનું માથું ઉડાવી દેવું. પણ વીર નરોએ આવા મરણને ક્યારે સ્વીકાર્યું હતું કે આદ્મભટ તેને સ્વીકારે ! એ તે જેમ દુનિયામાં પોતાની સાથે અનેક સેબતીઓ લઈ ફરે છે તેમ પરલેકના પ્રયાણ વખતે પણ પોતાની સાથે અનેકને તેડતા જાય છે.
આમૃભટ એક રણવીર યોદ્ધો હ. રણસંગ્રાણુની વાત થતાં તેના વૃદ્ધ શરીરમાં પણ જાણે ચેતન રેલાવા માંડતું હતું. તેણે રણભૂમિમાં પિતાની આખરી પથારી કરવાનો નિર્ણય કર્યો હતો,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ]
રણુશગ્યા
[ ૪૨૩
રાજસુભટે આવતાં તેણે તાબે થવાની ના પાડી અને પિતાની પાસે જે છેડા રણવીર સુભટે હતા તેમની સાથે તે રાજસુભટોની સામે ઊતરી પડે. મંત્રીશ્વરના સુભટએ મહાલયમાંથી જ એવો સપાટો બોલાવ્યો કે, ઝંઝાવાતથી ઊડેલા તણખલાઓની જેમ, રાજસુભટ મહાલયથી દૂર નાસી ગયા.
પણ મંત્રીશ્વરને પિતાનાં સાધનોને બરાબર ખ્યાલ હતો. આટલા ટૂંકા વિજયથી એ ફુલાઈ જાય એમ ન હતા. આજે મરણ અવસ્થંભાવી છે એને એને બરાબર ખ્યાલ હતો. એટલે છેવટે એ પિતાના સુભટો સાથે હાથમાં તલવાર લઈ મેદાનમાં ઊતરી પડ્યા. જોતજોતામાં રાજસુભટો સાથે ઘેર સંગ્રામ મચી ગયો. અને લડતાં લડતાં એ બધા ઘંટાઘરની નજીક જઈ પહોંચ્યા.
રાજસુભટોની સંખ્યા વધતી જતી હતી. એક ખૂટતે તે તેના સ્થાને બીજા બે આવી ચડતા હતા. મંત્રીશ્વરના મૂઠી જેટલા સુભટો ધીમે ધીમે ઘટતા જતા હતા. છતાં સંગ્રામ પૂરો થવાને હજુ વાર હતી. મહામંત્રી આમ્રભરના વૃદ્ધ શરીરે જાણે આજે નવજીવન પ્રાપ્ત કર્યું હતું. તેને સપાટો કેઈથી સહન થતા ન હતા. એ જ્યાં ઘૂમવા લાગતા ત્યાં મેદાન ખાલી થઈ જતું.
પણ આજે તેને અંત લખાઈ ચૂક્યો હતો.
સૂર્ય જ્યારે મધ્યાહ્ન વટાવી અસ્તાચળ તરફ પ્રયાણ કરતો હતો ત્યારે મંત્રીશ્વરનું શરીર પણ શિથિલ થતું જતું હતું. તેમનાં અંગોમાંથી લોહી ટપકતું હતું. હવે વધુ વખત ટકવું અશક્ય હતું. તેમણે ક્ષણભર આંખ મીંચી ઈષ્ટદેવનું સ્મરણ કરી લીધું, અને છેવટની રણગર્જના કરી પિતાની જીવનસંગિની સમતલવારનું છેવટનું તર્પણ કરાવ્યું અને પછી એક રાજસુભટની તલવારથી જખમી બની એ જમીન ઉપર ઢળી પડ્યા.
અને એ પડતાંની સાથે બીજા રાજસુભટે તેમના ઉપર તલવારથી તૂટી પડયા; કોઈ મૃતક ઉપર ગીધડાઓ તૂટી પડે તેમ. જોતજોતામાં ત્યાં લેહીનું ખાબોચિયું ભરાઈ ગયું.
જન્મભર સેવેલી માતૃભૂમિના ચરણે કંકુવર્ણ શોણિતનું તિલક કરી રાજપિતામહને આત્મા પરાકનું પ્રયાણ કરતા હતા ત્યારે સ્વર્ગની અપ્સરાઓ સ્વર્ગના પંથમાં રાવણ સંધ્યાનું કંકુ વેરી રાજપિતામહના સ્વાગતની તૈયારી કરતી હતી.
શરશયાપર સૂતેલા ભીષ્મપિતામહની યાદ આપતી રાજપિતામહ આમ્રભટની આ રણાવ્યા અમર બની !*
–રતિલાલ દીપચંદ દેસાઈ
પ્રબંઘચિંતામણિના આધારે,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IPHOTOાભાday rural Manhળutlaw IIIIIIIII wilwariMoviાdnew. If www'iiાઈ ' Nirutletullugijudi | MR wilUNU RUMINI
W
WW ulugu
- પ્રાચીન ગુજરાતી કાવ્યો
સંગ્રાહક તથા સંપાદક
શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ કરી રાજી [ કાવ્યાંક ૧ - ] @[ી
શ્રી વિજયાણંદસૂરિશિષ્યવિરચિત ચમકમય
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન [ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની લાયબ્રેરીમાં કેટલીક હસ્તલિખિત પ્રતે વગેરે છે તેની નેંધ વગેરે કરતાં એક જૂના લાકડાનાં ડબ્બામાંથી એક હસ્તલિખિત ગુટકે મારા હાથમાં આવ્યો છે, જેમાંથી આ મકમય સ્તવન અહીં આપ્યું છે, અને તે જ ગુટકામાંનાં બીજાં પણ અપ્રગટ સ્તવનો આ લેખમાળામાં ક્રમે ક્રમે પ્રસિદ્ધ કરવાની મારી ઇચ્છા છે. આ ગુટકે હાલમાં પણ પેઢીમાં જ છે. ]
પ્રણમી પરમ ગુરુ પાય, મન ધરી સારદ માય, જસ નામ (મે) નવનિધિ થાય, ગાયચ્યું તે જિનરાય; ગાયચ્યું તે જિનરાય નાયક, સંખેશ્વર પુરવર ધણી, શ્રી વિજયાણંદસૂરીંદ–સેવક, ભણુઈ ચિંતિત સુરમણી. સુરમણી સુત પરિવાર, સુરિજન સુજન જનસાર, સુવિણય વિણેયના વાર, તું દીઈ જગદાધાર; તું દીઈ જગદાધાર જિનવર, સંખેશ્વર જિન પાસ એ, શ્રી વિજયાણંદસૂરદ–સેવક, કહઈ પુર આસ એ. આસસણ નરવરવંસ (શ),-આકાસ ભાસન હંસ, નત સુરનરેશવતંસ, વરવિબુધ રચિત પ્રશંસ; વરવિબુધ રચિત પ્રશંસ સામી, સેવતાં સુખ પાઈ, શ્રી વિજયાણંદસૂરદ–સેવક, ભણઈ પ્રભુ મનિ ધ્યાઈઇ. ધ્યાઈ મનહ મઝાર, નિદ્રા પ્રમાદ નિવાર, શત એક નઈ આઠ વાર, પ્રહ ઊઠિ ભગતિ ઉદાર; પ્રહ ઊઠિ ભગતિ ઉદાર સુંદર, સંખેશ્વર જિન જે જપઈ, શ્રી વિજયાણંદસૂરદ–સેવક, કહઈ ત્રિભુવન તે તપઇ. તે તપ ત્રિભુવન માંહિ, દિન દિન વધઈ ઉછાહિં, તે તરઈ ભવજલ માંહિ, જે ગ્રહ્યા તઈ નિજ બાંહિ,
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ ંક ૯ ]
પ્રાચીન ગુજરાતી કાવ્યેા
જે ગ્રહ્યા તઈં નિજ માંહિ સાહિબ, તેહને નરપતિ નમÛ, શ્રી વિજયાણુંદસૂરી...દ–સેવક, ભણુઈ દેહગ ઉપસમઈં, ઉપસમઇં અતિ ઉત્તંગ, પરબત પરઇ તનુ ચંગ, મનવારિàાપ ભૃંગ, તે કરઇ કાપ અભંગ; તે કરઈ કાપ અભંગ મહા મૃગ, મૃગ સમેાવિક તે લહઈં, શ્રી વિજયાણુંદસૂરી–સેવક, કઈ પ્રભુ મનિ જે વહુઈ,
જે વહુઇ કાપ પ્રચંડ, પુચ્છ ચ્છટા ઉદ્દંડ,
કરિ કલબ સુંડાદડ, સહસા કરઇ શતખડ;
સહુસા કરઈં શતખ'ડ જિષ્ણુ નિ; સી. હુ ખીઠુ તે નવ કરઈં, શ્રી વિજયાણંદસૂરિ દ–સેવક, ભણુŪ પ્રભુ મનિ જે ધરઈ. જે ધરઈં ગયણુસ્યું વાદ, વાજઈ સમીર સનાદ,
વિ જીવ કરતા સાદ, નાસઈં તજી ઉનમાદ; નાસઈ તજી ઉનમાદ જેહથી, દાવાનલ જલ તે ગણુઇ, શ્રી વિજયાણુ દસૂરિદ-સેવક, કઇં પ્રભુ મુખિં જે ભઇ, ભણુઈં વદન કુંટું કાર, દેાછડુ જિસિ અસિધાર, ભીષણુહ નયન વિકાર, જે રીસના ભંડાર; જે રીસના ભંડાર કૃષ્ણુિધર, સિંદરા સરિષા હૂઈં, શ્રી વિજયાણુ દસૂરિદ–સેવક, ભઇ પ્રભુ જેહનઈં શૂઈં. જેન† જૂઇ દેવિંદ, જિહાં ભડઈં સિંધુરવૃંă, થરહર પેખી વ્રું, નાચઇ સુભટ આણુ ૬; નાચ” સુભટ્ટ આણંદ જિણિ રણિ', તિહાં જયલચ્છી વષઁ, શ્રી વિજયાણુ દસૂરિદ–સેવક, કઈં પ્રભુ મનિ સાંભર”. સાંભરઈ માય ને તાય, અતિ ચંડ વાજ વાય, āાલ લેાલ નિકાય, ઉચ્છલી ગયણુસ્યું ધાય; ઉચ્છલી ગયણુસ્યું ધાય જલનિધિ, સપ્તેશ્વર જિન જાપ એ, શ્રી વિજયાણુ ંદસૂરિ–સેવક, ભલુÛ ટલઈં સંતાપ એ. સંતાપકારક જેહ, ખસ, ખાસ નઇ પરમેહ, ગઢશુંબડાકિ દેહ, પાસ નામ ઔષધ તે; પાસ નામ ઔષધ તેહ રાગા, વેગથી નાસે સહી, શ્રી વિજયાણુંદસૂરિદ–સેવક, કહુઈ તસ આપદ નહીં. નહી કે જિહાં આધાર, ગિરિ ઘરી ગૃહિર અપાર, વટ કુટેજ નઈં સહકાર, જનના નહી સંચાર;
For Private And Personal Use Only
[ ૪૨૫
૯
૧૦
૧૧
૧૨
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
જનના નહી સંચાર જિણિ વનિ, ચાર મિત્ર થઇ મિલઇ, શ્રી વિજયાણ દસૂરિદસેવક, ભણુઈં તસ એ ભય ટાઈં. ભય ટલ” આઠે એહ, સમરતાં શ્રી જિનનેહ, કલ્યાણુ કમલા ગેહ, નવજલધરાપમ દેહ; નવજલધરાપમ દેહ જેવું, નાગ લંછન સાહએ, શ્રી વિજયા દસૂરિ-સેવક, હુઇ ત્રિભુવન માહએ. મેાહન સ ંખેસર ગામ, દીપÛ જિહાં પ્રભુ ધામ, મિલી સંઘ આવઈ સ્વામિ, તુઝ ભેટવાનઈ કામિ; તુઝ ભેટવાનઈ કામ અંગે, જેને ઊલટ થયા, શ્રી વિજયાણુ દસૂરિ દ–સેવક, ભણુજી ત્રિભુવન તે યા. તે જયા ત્રિભુવન દેવ, જિણિ લહી તુમચી સેવ, મુઝ મન એ જ ટેવ, સેવા કરૂં નિમેવ; સેવા કરૂં નિતમેવ તાહરી, ખેતલી મુઝ મનરુલી, શ્રી વિજયાણુ દસૂરિ–સેવક, કહઈ” સેવું વલી વલી. વલી વીનવું જિનરાજ, મનમાહિ. આણા આજ, દરિસણુ ક્રિએ મહારાજ, પૂરવા વાંછિત કાજ; પૂરવા વછિત કાજ માહેરા, વામાનંદન સુંદરુ, શ્રી વિજયાણુંદસૂરિ–સેવક, ભણુઈ 'છિત સુરતરુ. ( કળશ ) પ્રંય ધરણુ પઉમાવઈ સેવિય સપ્રેસર જિષ્ણુનાયગા, મઇં પરમત્તિ જહાસત્તિ સથુએ સુહૃદાયગા; તવગચ્છગયણદિવાયરાવમ સિરિ વિજ્રયાણુ દસૂરીસા, તસ સીસ કહઈ” જે ભણુ" ભાવઈ કુસલકમલા તે વ. ॥ ઇતિ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સ ́પૂર્ણ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
શ્રી જૈન સત્ય પ્રકાશ” સબંધી
[ ૯
For Private And Personal Use Only
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
તપાસ કરતાં આ સ્તવન પૂ. મુ. મ. શ્રી જયંતવિજયજી વિરચિત • શંખેશ્વર મહાતીર્થ - નામક ગ્રંથમાં બહુ જ ઘેાડા પાઠાંતરે સાથે છપાયેલું જણાયું છે. તંત્રી
૧૮
એક અભિપ્રાય
“ આપના તરફથી શ્રી જૈન સાહિત્યના પ્રકાશન અંગે જે મહત્ત્વપૂર્ણ માસિક પ્રગટ થાય છે, તે માટે જૈન કામ આપની રૂણી છે. શ્રી “ જૈન સત્ય પ્રકાશ ”ના દરેક અંક, ઘણા ઉપયાગી વિષયાથી ભરપૂર પ્રગટ થાય છે અને તે માટે તમને ધન્યવાદ ઘટે છે. ’ સુરત તા. ૨૪–૧૧–૪૩
—સાકરચંદ માણેકચંદ ઘડિયાળી
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'अनेकान्त 'ना सम्पादक श्री जुगलकिशोरजी मुख्तारनो मर्यादा-भंग
તંત્રીતૈથી ] શ્રી જૈન સત્ય પ્રકાશના ગયાના આગલા અંક-ક્રમાંક ૧૦૩–માં વીરસેવામંદિર સરસાવાના અધિષ્ઠાતા તરફથી પ્રચાર પામતા વીરશાસનજયન્તી-ઉત્સવ સંબંધી શ્રીમાન બાબૂ બહાદુરસિંહજી સિઘીને પત્ર પ્રગટ થયા પછી ગયા અંક-ક્રમાંક ૧૦૪–માં એ જ સંબંધી પંડિત શ્રી. બેચરદાસજીએ પં. જુગલકિશોરજી મુખ્તાર ઉપર લખેલ પત્ર અમે પ્રગટ કર્યો હતે. પંડિત શ્રી બેચરદાસજીને આ પત્ર ટુંકે, મુદ્દાસરને અને જેના ઉપર લખવામાં આવ્યું હતે તેના પ્રત્યેને પોતાને ભાવ, કાંઈ પણ છુપાવ્યા વગર, સ્પષ્ટ શબ્દોમાં રજુ કરતે હતે. પણ ઘણી વખત આકરું સત્ય અકારું થઈ પડે છે તેમ સિંધીજીના કે પંડિતજીના પત્રથી આત્મ-શોધન કરવાને જે લાભ શ્રી મુખ્તારજીને મળ જેતે હતો, તેના બદલે એ પત્ર વાંચીને તેઓ છેડાઈ પડયા છે, અને “મારું તે જ સાચું ” સિદ્ધ કરવાના આવેશમાં પોતાની કલમને પૂરપાર છૂટી મૂકીને મર્યાદા-ભંગના કિનારે પહોંચી ગયા છે-એમ “વાત 'ના છેલ્લા અંકવર્ષ ૬ કિરણ –માંનું સમ્પાદકીય લખાણ વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે.
અને જેન્તિ'ના ઉક્ત અંકમાં તેમણે, અમે પ્રગટ કરેલ, સિંધીજીને અને પંડિત શ્રી બેચરદાસજીને–એમ બને પત્રે પ્રગટ ક્યા છે. અને સાથે સાથે એ બન્ને પત્રલેખકે અંગે પિતાની નેંધ લખવા પૂર્વક “જેન સત્ય પ્રકાશની વિરોધી-ભાવના” માટે પણ લાંબી જેવી નોંધ લખી છે.
શ્રીમાન સિંઘીજીના પત્ર અંગે શ્રી મુખ્તારજીને અમારા ઉપર આક્ષેપ છે, કે અમે તે મૂળ પત્રમાં ફેરફાર કરી દીધું છે. પણ મૂળ પવને જેનાર કઈ પણું વિશારશીલ માણસને જણાયા વગર નહીં રહે કે જે ફેરફારને તેઓ
સ્વેચ્છાચાર' કહીને વર્ણવે છે તે ફેરફાર કેવળ બે ચાર શબ્દના પરિવર્તન રૂપ જ છે કે જેથી મૂળ અર્થમાં લેશ પણ ફેર પડતું નથી. આ શાબ્દિક ફેરફારનું કારણ તે એ સંભવે છે કે એક વખત પત્ર તૈયાર કર્યા પછી, તે રવાના કરતી વખતે છેલ્લી પળે તેમાં કંઈ ફેરફાર કર્યો હોય, અને પત્રની નકલમાં તે સુધારો દાખલ કર રહી ગય હોય. બાકી અમે તે એ પત્ર અમને જે રીતે મળે તે રીતે જ અક્ષરશઃ પ્રગટ કર્યો છે. આવા શાબ્દિક ફેરફારને આવું મોટું રૂપ આપીને શ્રી મુખ્તારજીને આખું પાનું ભરીને લખાણ લખવું પડે તે એમ સૂચવે છે કે શ્રી મુખ્તારજી પાસે આ અંગે વધુ લખવા જેવું બીજું કશું રહ્યું નથી. અસ્તુ.
પંડિત શ્રી બેચરદાસજીના પત્ર શ્રી મુખ્તારજીને ખૂબ ગરમ બનાવી દીધા લાગે છે. આ માટે તેઓ લખે છે –
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨૮
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે હું मालूम नहीं यह पत्र चित्त और मस्तिष्ककी कैसी स्थिति में लिखा ગયા હૈ ।
શ્રી મુખ્તારજીની આ વાત તા બરાબર છે, પણ તેમાં થાડાક ક્રક છે. પત્ર લખનારે તા પૂરો વિચાર કરીને, કાઇ પણ વાત સંદિગ્ધ ન રહે તે રીતે સ્પષ્ટ ભાષામાં, સ્વસ્થ ચિત્તે પત્ર લખ્યો છે. ચિત્ત અને મસ્તિષ્કની દુરવસ્થા તે પત્ર વાંચનારની થઈ લાગે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨૯
અંક ૯] શ્રી જુગલકિશારજી મુખ્તારના મર્યાદા—ભંગ શ્વેતાંબર આગમાને અર્વાચીન સિદ્ધ કરવાના પ્રયાસ કરવા નહેાતા જોઇતા. જો મુખ્તારજીને આ વસ્તુની શાસ્ત્રીય, ઐતિહાસિક કે બૌદ્ધિક ચર્ચા જ કરવી હતી તેા તેને માટે તેમણે ખીજા કોઇ અવસરની શહ જોવી જોઇતી હતી. બાકી પેાતાના ઉત્સવમાં શ્વેતાંખોના સહકારની માગણી કરવી અને સાથે સાથે જ વેતાંખરાની માન્યતાનુ પેાતાને મનગમતી રીતે ખંડન કરવું–એ એ વાતા તા એવી છે કે પરસ્પર એક બીજાના નાશ કરી છે. અને શ્રી મુખ્તારજીએ એવી એ વાતાને એક સાથે મૂકીને નાહકને વટાળ ઊભેા કર્યો છે.
પાતાને ત્યાં ઉત્સવ માટે આમત્રેલ પાડાસી, સંબંધી કે સ્નેહીના તા દરેક રીતે સત્કાર જ થવા ઘટે; એ પ્રસંગે એના, પાતે માની લીધેલ, અવગુણુની કે એની સાથેના વિરાધની વાત સરખી ઉચ્ચારવી અઘટિત અને અસ્થાને લેખાય ! સાવ સાદી સમજમાં ઉતરી જાય એવી આ હકીકત શ્રી મુખ્તારજી જેવા ચતુર પડિત ન સમજી શકતા હાય એમ અમને નથી લાગતું. છતાં તેઓએ એવા પ્રયત્ન કર્યો છે તેના એક અર્થ તે અમને એમ લાગે છે કેપેાતાને અનુકૂળ લાગે ત્યાં સુધી શ્વેતાંબર વિદ્વાના અને આગેવાનાના સહકારની વાત કરવી અને પેાતાને પ્રતિકૂળ લાગે ત્યારે એ બધા માટે મનમાં આવે તેમ મર્યાદા ભૂલીને લખી નાખી તેમને ઉતારી પાડવા.
શ્રી મુખ્તારજીની આજ સુધીની પ્રવૃત્તિથી તા એમ જ જણાય છે કેપેાતાના આ પ્રચારની અવળી દિશા અને અસમયેાચિનતા હજીય તેમના ખ્યાલમાં આવેલ નથી, આશા રાખીએ કે વહેલા-મેાડા પણ તેમને પેાતાની આ ભૂલ સમજાય અને તે વધુ મર્યાદા-ભંગ કરતા અટકે !
-
શ્રી મુખ્તારજીની આ ભૂલ ભલે તેમને પેાતાને ન સમજાઇ હાય, પણ તેમની આ પ્રવૃત્તિ કવેળાની અને અસ્થાને છે એમ ખીજાઓને તા હવે લાગવા માંડયું છે. પહેલાં મથુરાથી અને હવે આગરાથી પ્રગટ થતા જૈન લદ્દેશ ’ નામક સાપ્તાહિકના તા. ૧૮-૫-૪૪ ના અંકમાં તેના તંત્રીએ આ માટે એક ખાસ નોંધ પ્રસિદ્ધ કરી છે, અને તેમાં મુખ્તારજીની આ પ્રવૃત્તિને અસ્થાને અને અકાળે બતાવી છે—એમ ભાવનગરના “ જૈન ’” સાપ્તાહિકના તા. ૪–૬–૪૪
ના અંકના અગ્રલેખ ઉપરથી જણાય છે.
આ સંબંધી વધુ ન લખતાં “ જૈન ” પત્રના ઉક્ત અગ્રલેખના અતિમ ભાગ નીચે આપી આ નોંધ પૂરી કરીએ છીએ :
“ ખીજી તરફ્ કમનસીષીની વાત એ બની કે વીરશાસન મહેાત્સવના એક ક ધાર અને અનેકાન્તના સંપાદકે વે. પર પરાભેદ ઉપર પ્રહાર કરવા માંડયા. એટલે ઊભી થએલી ગાંઠ વધુ સખત બની. · જૈન સંદેશ'ના તંત્રીને જ કહેવું પડયું છે કે: “ અનેકાન્ત ” પત્રે પેાતાના લેખમાં શ્વેતાંબર માન્યતાને
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
૪૩૦ ] [ વર્ષે ૯ અંગે જે વાંધા ઉઠાવ્યા છે તે અમારા વિચાર પ્રમાણે અસામાયિક અને અસ્થાને છે. વાંધા બતાવવાથી કાઇ પાતાની પ્રાચીન માન્યતા ન છેડી દે આપણે તે શ્વેતાંબરા તથા સ્થાનકવાસીએને પ્રેમપૂર્વક આમંત્રીને જ એકત્રિત કરી શકીએ. આજના સમય અને આજના વિષય શાસ્ત્રાના નથી....જેમ જેમ અપ્રિય ચર્ચાએ છેડશું અને ખેંચતાણુ કરશું તેમ તેમ કેાઈનું ભલું થવાનું નથી. શ્રીમાન જીગલિકશાર મુખતાર જેવા પુરુષે આવી ચર્ચાઓ સમેટી લઈને સિ’ઘીજી જેવા ગૃહસ્થાને પ્રેમપૂર્વક આમંત્રવા જોઇએ. ” વિગેરે.
મુખતારજીએ શ્વેતાંબર પર′પરા ઉપર કેવા પ્રકારના પ્રહાર શરૂ કર્યો છે તે જાણવાનું અમારી પાસે સાધન નથી. ખરેખર જ જો પાતાના પ્રસ્તાવમાં આ માન્યતા અ ંતરાયરૂપ છે એમ માનીને એમણે શ્વેતાંબર માન્યતાઓ ઉપર આક્રમણુ આરંભ્યું હોય તેા તેમની પ્રતિષ્ઠા અને વચને માટે પણ એ અશાલનીય છે. તલવારના ઉપયેગ જેમ માન્યતા બદલાવવા માટે ન થઈ શકે તેમ બુદ્ધિની તિક્ષ્ણ ધાર કે કુહાડા જેવી કલમ કે જીભથી માન્યતાપર પરા અદલાવવાની આશા રાખવી તે નકામી છે. એટલુ જ નહિ પણ સહાગને માટે નજીક આવેલા આશાવાદ રાખી રહેલા ભાઇએ પણ વિમુખ અની જાય છે એ ન ભૂલવું ઘટે. આ વિવાદ જૈન સ ંદેશના તંત્રી કહે છે તેમ અકાળે અને અસ્થાને છે.
''
‘ વિક્રમ-—વિશેષાંક ’ સંબંધો વધુ અભિપ્રાયા
[ 1 ]
[ પૂ. ઉ. મ. શ્રી. સિદ્ધિ મુનિજી મહારાજ ]
For Private And Personal Use Only
તા. ૧૦—૫—૪૪. પ્રાંતિજ ( એ. પી. આર. )
શ્રીયુત ચીમનલાલ ગેાકુલદાસ શાહ, અમદાવાદ.
ધર્મ લાભ પૂર્વક. જૈનધર્મીના સત્યના પ્રકાશ કરવામાં આપના તંત્રીત્વ નીચે ચાલતું માસિક પત્ર સફળતા પ્રાપ્ત કરતું જાય છે એના પુરાવા સિમિતિ તરફથી હાલમાં બહાર પડેલા ‘વિક્રમ વિશેષાંક ' છે. વિક્રમ સવત એ પાછળથી કલ્પિત થયેલા સંવત નથી પણ એ સંવતના પ્રથમાંક વખતે ‘ વિક્રમાદિત્ય ’ નામધારી પરદુઃખભંજક સમર્થ અતિહાસિક વ્યક્તિ હતી એ ‘ સત્ય પ્રકાશે ' સાબિત કરી બતાવ્યું છે, એ કાલનાં સૂચક ચિત્રાથી તથા શ્રી વિક્રમાદિત્યના વ્યક્તિત્વના પ્રતિક સમા ચિત્રથી અંકને સુરમ્ય બનાવવામાં આવ્યા છે. આપને। તથા વ્યવસ્થાપક શ્રીયુત ન્યાયતીથ' રતિલાલભાઈને પ્રયાસ શ્લાધ્યું છે. હું ચ્છું છું કે માસિક ભવિષ્યમાં અધિકાધિક પ્રગતિમાન થાય અને ધર્મ-સત્યાને અધિકાધિક પ્રકાશમાં મૂકે એ જ શુભ ભાવના.
લે. ઉપાધ્યાય સિદ્ધિમુનિના ધ*લાભ,
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[R]
[ પૂ મુ. મ. શ્રી. હેમેન્દ્રસાગરજી મહારાજ. ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૨૯—૫—૪૪ પ્રાંતિજ જૈન ઉપાશ્રય,
જૈન સત્ય પ્રકાશના તંત્રી મહાશય, અમદાવાદ
શ્રી જૈન સત્ય પ્રકાશના વિક્રમ વિશેષાંક મળ્યા બાજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે મહારાજા વિક્રમાદિત્યનું અસ્તિત્વ હતું અને તે પુણ્યશ્ર્લાક રાજાના નામથી વીરનિર્વાણુ સંવત ૪૭૦ માં એક ચિરસ્થાયી સંવત ગતિમાન થયે એ વસ્તુને સમર્થન કરતાં લેખાથી આ વિશેષાંક વાસ્તવિકતાને પામ્યા છે. વિશેષાંકના લેખાએ શ્રી વિક્રમની એળખ આપવા તથા તેના જીવનને આલેખવા બનતા પ્રયાસ કર્યાં છે. જો કે એ પ્રયાસ સર્વ બાબતે માં એક-મતે સફળ થયા નથી તેથી હજુ તેમાં વધારે સશોધનને અવકાશ છે, પગુ જ્યાં તે સમ્રાટનુ એ સમયમાં અસ્તિત્વ જ મીટાવી દેવાના ભારે પ્રયાસ થઈ રહ્યા છે ત્યાં એવા મતભેદ યાગ્ય સાધનાના અભાવે રહે તે સ્વાભાવિક જ છે. વિશેષાંકની લેખસામગ્રી ભાવી લેખક્રાના હસ્તે આ વિષયની એકમતીનું જરૂર સર્જન કરાવશે. વિશેષાંકનુ બાહ્ય સ્વરૂપ પણ સુરોાત્રિત અને આકર્ષક બનાવવા સારી રીતે ધ્યાન અપાયું છે. તેમાં ગાઠવેલાં ચિત્રા સુંદર અતે સૂચક છે. લેખા મેળવવામાં તથા માસિકને વ્યવસ્થિત ચલાવવામાં આપના તથા વ્યવસ્થાપક શ્રી. ન્યાયતી રતિલાલ ભાઈના પ્રયાસ અત્યંત પ્રશંસનીય છે. આ માસિક જેવી રીતે ત્રિકાલાબાધિત સત્યને પ્રકાશ કરતુ રહ્યું છે તેવી જ રીતે ભવિષ્યમાં પણ સતત પ્રકાશ કરતુ જ રહે એ શુભેચ્છા.
ભાઈ રતિલાલ દીપચ'દ ન્યાયતી ને ધર્મ લાભ.
લે. હેમેન્દ્રસાગરના ધર્મલાભ.
[3]
[ કેપ્ટત એન. આર. દાણી. I, . S ]
Capt. N. R.
Dani I. M. S. 59 1. G. H.
C/o. No. 6 Adv. Base P. ૦. તા.૨૫ -૫—૪૪. શ્રીયુત્ તંત્રોત્રી, શ્રી જૈન સત્ય પ્રકાશ, અમદાવાદ.
For Private And Personal Use Only
વ્હાલા સાહેબ,
શ્રી જૈન સત્ય પ્રકાશને વિશેષાંક વાંચ્યા પછી નીચેના મ્હારા અભિપ્રાય માકલું છું.
ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકને મોટા ભાગ મ્હે' વાંચ્યા છે. અત્યારના સમયમાં જ્યારે સંવત્પ્રવર્તક રાજા વિક્રમાદિત્યના અસ્તિત્વ માટે વિદ્વાન વĆમાં શંકાએ અને ઊહાપાડ ચાલે છે ત્યારે આ અંક ખુબ જ આવકારદાયક છે. રાજા વિક્રમાદિત્ય અને શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરને તેમના ઉપર પ્રભાવ એ બાબતના અનેક લેખામાં ઉલ્લેખ છે. રાજા વિક્રમાદિત્યે સૂરીશ્વરના સહવાસ, ખેાધ અને અસરથી છેવટે જૈનધર્મ સ્વીકાર્યાં છે અને આથી જૈનધમ'ના તે સમયમાં પ્રચાર કેવા હશે તેને ખ્યાલ આપણતે સ્હેજે આવે છે. આ અંક જૈન તેમજ જૈનેતર સમાજ માટે સુંદર અને માહિતિપૂર્ણ વાંચન પુરૂં પાડે છે. લી. ડૉ. એન. આર. દાણીના જયજીતેન્દ્ર સ્વીકારશેા.
એ જ
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No, B, 380 | શ્રી જે-સરય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ચાર વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેમેથી સમૃદ્ધ અ'કે : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ છે. શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 9 0 વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયા. (3) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના ન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર એ કે 3 મૂલ સવા રૂપિયા. (4) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખોથી સમૃદ્ધ ર૪૦ પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કે [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણુ આના. a કાચી તથા પિાકી ફાઇલો * શ્રી જૈન સરથ પ્રકાશ ની બીન, ચયા, પાંચમા, સાતમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ રેલું સુંદર ચિત્ર. ૧૦''x૧૪’ની સાઈઝ, સેનેરા બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આને ). - ડખા - શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવા. For Private And Personal use only