SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વ આવેલ છે. તેમજ ધાતુની પ્રાચીન પ્રતિમાજી કે જે ૧૧૪૭ની સ ંવૃત્તી છે તે અહીનાં ઘરમદિરમાં મૂલનાયકજી તરીકે હતાં. પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રી વમાનાચા'નાં સતાનીય છે. ત્રીજો નખર જે પ્રતિમાજીના છે તે ભાવડા ગચ્છના આચાર્યથી પ્રતિષ્ઠિત છે. ચોથા નબરવાળાં પ્રતિમાજી શ્વેતાંબર હુંબડ જ્ઞાતિના શ્રાવકે ભરાવી છે અને તેની પ્રતિષ્ઠા બૃહત્તપાગચ્છીય આચાર્ય શ્રી જ્ઞાનસાગરસૂરિજીએ કરાવેલી છે. પાંચમા નખરનાં પ્રતિમાજી બ્રાહ્મણુગચ્છના આચાર્યે પ્રતિષ્ઠિત છે. બાકી ખીજાં પ્રતિમાજી તપાગચ્છીય આચાર્યોએ પ્રતિષ્ઠિત છે. ( ૧ ) સાત ફણાવાળી પ્રાચીન સુદર ત્રિતીર્થી છે. વયમાં મૂલનાયકજી અને બે બાજુ ખે કાઉસ્સગ્ગીયા છે. ઉપર સાત ફા છે. તેની ઉપર બન્ને બાજુ વાજિંત્રવાહકા છે. નીચે મૂળ ગાદીમાં સાપનું જ ગુંચળુ વાળી ખન્ને બાજુ ધર્મચક્રને આકાર બનાવવા પ્રયત્ન કર્યાં છે. જમણી તરફ નીચે પાર્શ્વયક્ષ અને યક્ષિણીની સ્થાપના છે, મૂતિ સુંદર પ્રાચીન અને ભવ્ય છે. તેના ઉપરના લેખ નીચે પ્રમાણે છે. सं. ११४७ श्रीसुरवान् गोत्रे श्री वर्द्धमानाचार्य संताने सुमतिपूरेण पूर्णरुद्रेण માર્યા સો િળહિતેન પ્રતિમા ચાં...... પછી આગળ ધસાઇ ગયેલ છે, ( ૨ ) સુંદર ધાતુના ચેવીશ વટા છે. તેના શિલાલેખ નીચે પ્રમાણે છે. सं. १५३१ वर्षे ज्येष्ठ शु. ५ श्री स्तंभतीर्थवासि ओसवाल ज्ञा. सो. जयसिंह પુ. સો. આલા મા. (મા.) રજૂ જી. સો. શ્રીપાહેન માતુઃ પાણ્યે પ્રારુ લો. રાનપાણ जग सु. बछराज हेमराज प्रमुख कुटुंब यु. [तेन] श्री आदिनाथ चतुर्विंशति पट्ट का. प्र. बृ. तपा. श्री ज्ञानसागरसूरि उपदेशे संडेरंग शान्ति सूरिभिः લેખ સુંદર અને સારા છે. મૂર્તિ પણ સુંદર અને ભવ્ય છે. ( ૩ ) સુંદર ધાતુના ચોવીશવટે છે. લેખ પડિમાત્રા લિપીમાં આ પ્રમાણે છે. संवत् १५०९ वर्षे ज्येष्ठ व. x रवौ भावडागच्छे ओस. Q ૦ છું. છાટ गोत्रे • हेम सु. कीकानभर कम्मासाह x जेसा मा. जगादे xxx मा. माल्लुदे सु. वातासहितेन xxx मुख्य तीर्थंकर वोर. ( ખરાબર નથી વંચાતું ) ( ૪ ) ધાતુની નાની સુંદર પચતીર્થી છે. सं. १५३० वर्षे चैत्र वदि ५ गुरौ दिने पयरजगोत्रे श्री हुंबडज्ञातिय को. નેતા મા. સરલવ સુ. જોટડી બારુંપાજૅન ક. મા. નારૂં ક્રિ. તારે રૃ. ગ્રા. कुपाय ते. (न) को. वीरं श्रेयसे श्री श्रेयांसनाथवि कारितं प्र. श्री बृहत्तप ।. गच्छे भ. श्री उदय xx सूरिणां पट्टे भट्टारक श्री ज्ञानसागरसूरिभिः श्रीइंडर दुर्गे( ૫ ) સુંદર ધાતુની પૉંચતીર્થી છે. संवत् १५६३ वर्षे फागण सुदि ९ शनौ श्री श्रीमालज्ञातीय मं. मात्रा सुप्त For Private And Personal Use Only
SR No.521600
Book TitleJain_Satyaprakash 1944 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy