Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
B
de -
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
'00's de a
જ કરી
ન
મ ૯ અં. ૭) મહાતીથી શ'ખેશ્વરના ભવ્ય જિનમદિરની સુરમ્ય ભમતી [ ક્રમાંક ૧૦૩
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ડાં
|| વિક્રમ સ', ૨૦૦૦ : વીરનિ. સં'. ૨૪ ૩૦ : ઈ .સ ૧૯૪૮ | ત્રામાં ૭ ચૈત્ર વઢિ ૭ : શ નિ વા ૨ એપ્રીલ ૧૫ | ૨૦ રૂ
વિ ષ ય - ૬ શું ને ૧ અનેકાન્ત' ના સંપાદકનું વેતામ્બર પ્રત્યેનું માનસ : શ્રીમાન બાબૂ બહાદુરસિંહજી (સ ધીને પત્ર
: ૩૩૫ २ जीवायुप्पमाणकुलयं
': . સા. ૫- શ્રી. વિનાયતીની ૩ ભાષા-વિશુદ્ધિ
: પૂ મુ. મ. શ્રી. ભદ્ર કરવિજયજી : ૩૪ . ૪ જુહાર અને જાર - પ્રા. લીરાલાલ રસિકદાસ કાપડિયા : ૩૫1 ५ पंजाबमें जैनधर्म : પૂ. પં. ન. શ્રી. સમુદ્રવિગચગી
: ૩૫૫ ૬ ચોગ-પાવડી
: પૂ. મુ. મ. શ્રી પદ્મવિજયજી ; ૩૫૮ ૭ શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિને ત્રણ વર્ષનો હિસાબ
: ૩ ૬૧ સમાચાર
૩ ૬ ૬ ની સામે
સૂચના-આ માસિક દરેક અ ગ્રેજી મહિનાની પંદરમી તારી ખે પ્રગટ થાય છે તેથી સરનામાંના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.
લવાજમ—વાર્ષિક બે રૂપિયા : છુટક ચાલુ અંક-ત્રણ આના
મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલા પાસ ક્રોસરોડ, પા. બા. નં. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય- અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગા કઝાદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાનુંની વાડી, ઘીકાંટા રેડ - અમદાવાદ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| વીરા નિત્ય નમઃ |
૨ શ્રી જૈનસત્યાવકાશ .
વર્ષ ૯ ] ક્રમાંક ૧૦૩
[ અંક ૭ ‘अनेकान्त 'ना सम्पादकनुं
श्वेताम्बरो प्रत्येनुं मानस [श्रीमान् वाबू बहादुरसिंहजी सिंघीनो 'अनेकान्त'ना सम्पादके प्रगट नहीं करेल पत्र]
શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ક્રમાંક ૯૮ અને ૯ માં, “અનેકાન્ત' માસિકના સમ્પાદકે વીરાણા-જાતી-૩ત્સવ નિમિત્તે શ્વેતામ્બર જેમાં જે વિચિત્ર પ્રકારનો પ્રચાર શરૂ કર્યો હતો તે સંબંધી બે તંત્રીને અમે પ્રગટ કરી હતી, જે વાચકેના ખ્યાલમાં હશે જ.
ક્રમાંક ૯૯ માંની તંત્રીધના અંતમાં અમે લખ્યું હતું કે “તામ્બર આગેવાને કે વિદ્વાનના નામે અને વાત 'ના સમ્પાદક જે પ્રચાર કરી રહ્યા છે તે સંબંધી સત્ય પણ અમે સમયે પ્રગટ કરી શકીશું એવી આશા છે.”
આજે, અમારા આ ઉપર્યુક્ત કથનનું સમર્થન કરતે એક પત્ર અમે અહીં પ્રગટ કરીએ છીએ. આ પત્ર છે-કલકત્તાનિવાસી શ્વેતામ્બરીય આગેવાન બાબૂ બહાદુરસિંહજી સિંઘીએ ગયા સપ્ટેમ્બર માસમાં “વી સેવામનિદ્રાના અધિષ્ઠાતા (જેઓ “નેકાન્ત” માસિકના સંપાદક પણ છે) ઉપર લખેલો પત્ર. આ પત્ર જેવા ' માસિકમાં પ્રગટ કરવામાં આવે એવી સૂચના પણ શ્રીમાન્ સિઘીજીએ પિતાના પત્રમાં લખી છે. વળી વીરાણા-યન્તી-વત્રણ સંબંધી વેતામ્બરમાં પોતાને મનગમતો પ્રચાર કરવા માટે, “અવતના સમ્પાદકે જે કેટલાક શ્વેતામ્બર આગેવાને કે વિદ્વાનોનાં નામને, મોટે ભાગે, તેમની અનુમતિ લીધા વગર જ, છૂટથી ઉપયોગ કર્યો છે, તેમાંના બાબૂ બહાદુરસિંહજી સિંઘી પણ એક છે. આમ હોવા છતાં “વાર’ના સમ્પાદકને શ્રીમાન સિંધીજીનો આ પત્ર પિતાના માસિકમાં પ્રગટ કરવાનું પસંદ નથી પડયું એ દુખદ છતાં સાચી હકીકત છે.
શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ક્રમાંક ૯૮ માં પ્રગટ થયેલી અમારી તત્રીનેધ ઉપર ટીકા કરતાં “વિકાસ” માસિકના વર્ષ ૬ કિરણ ૪ ના પૃ. ૧૪૭ માં તેના સમ્પાદક આ વેતામ્બર વિદ્વાને માટે લખે છે કે – - "श्वताम्बर समाजके जिन प्रमुख विद्वानों और प्रतिनिधि व्यक्तिओंको-बाबू बहादुरसिंहजी सिंधी......आदिको सहयोग के लिये वीरसेवामन्दिरके प्रस्तावमें
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ चुना गया है वे क्या सम्पादकजीकी दृष्टिमें इतने असावधान विद्वान हैं जिनकी आंखों पर पट्टी बांधी जा सकती है?"
પિતાના પ્રચારમાં ઉપયોગી સમજીને જે વેતામ્બર વિદ્વાનો કે આગેવાને માટે “વતના સમ્પાદકે ઉપરના શબ્દો લખ્યા છે તેમના માટે “વ” ના સમ્પાદકના અંતરમાં કેવી અનુદાર ભાવના ભરી છે અને તેઓની આંખે પાટા બાંધવાને તેઓ કે ખૂબીભર્યો પ્રયત્ન કરે છે તે આ પત્રથી બરાબર જણાઈ આવે છે. પિતાને ઉપયોગી લાગે ત્યાં લગી એમનાં નામે આગળ કરી ઉદારતાને દેખાવ કરવો અને પિતાને અનુકૂળતા ન લાગે ત્યારે એમને એક પત્ર પણ “અવતમાં પ્રગટ ન થવા દેવા જેટલી સંકુચિતતાને આશ્રય લે-આવી “અવાજોના સંપાદકની બેધારી નીતિ આ પત્ર વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે.
વિશેષ ખૂબીની વાત તો એ છે કે શ્રીમાન સિંધીજીને આ પત્ર પિતાને મળ્યા પછી અને ત’ના સમ્પાદકે તે પ્રગટ ન કર્યો એટલું જ નહીં, પણ
અને ત” માસિકના વર્ષ ૬ કિરણ ૨ માં “વીર-શાણની ઉત્પત્તિ સમા સૌ પ્રથાન ' એ શીર્ષક એક લાંબી સમ્પાદકીય નેંધ પ્રગટ કરી અને તેમાં ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ઉપદેશ સંબંધી તામ્બર માન્યતાનું પિતાને મનગમતી રીતે ખંડન કર્યું. એક રીતે તો તેમણે આ સારું જ કર્યું, જેથી તેમની તટસ્થતા કે ઉદારતાને ભેદ વેતામ્બર જનતા પામી શકી.
શ્રીમાન્ સિંઘીજીએ લખેલ આ પત્ર વાંચતાં સહજ પ્રશ્ન થાય છે કેવેતામ્બર આગેવાન અને વિદ્વાનોના સહકારની ઈચ્છા રાખવી, વગર પૂછયે તેમનાં નામ કમિટિમાં રાખવા અને તેમાંથી કોઈ આગેવાન તે વિષે પિતાને મત લખે તે તેને પિતાના પત્રમાં સ્થાન ન આપવું–આ હકીક્ત કઈ પણ વિચારશીલ અને નિર્ભય જૈન સમ્પાદકને શોભે ખરી ?
અમને ખાતરી છે કે શ્રીમાનું સિંઘીજીને આ પત્ર વાંચ્યા પછી “નેતાન્ત' ના સમ્પાદક તરફથી વેતામ્બરમાં કરવામાં આવતા પ્રચારની વિચિત્રતા સંબંધી જેમના દિલમાં થોડી પણ શંકા હશે તે દૂર થઈ જશે અને “નેતાન્ત'ના સમ્પાદકનું અંતર કેટલું બધું એકપક્ષી છે તે સ્પષ્ટ રીતે સમજી શકાશે.
આ પ્રસંગે એક વાત એ પણ સમજવા જેવી છે કે રાત્ત'ના સમ્પાદક બી. જુગલકિશોરજી મુખ્તાર જે “તિલેયપન્નત્તિ' ગ્રંથના આધારે ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ઉપદેશ સંબંધી દિગમ્બર માન્યતાને અતિપ્રાચીન બતાવવાનો અને વેતામ્બર આગમને તે પછીના બતાવવા પ્રયત્ન કરે છે, તે “તિલેયપન્નત્તિ” ગ્રંથ તે છેક નવમા સૈકામાં રચાયાની હકીક્તધવલા અને જયધવલાના અનુવાદક પ્રસિદ્ધ દિગમ્બર વિદ્વાન પં. ફૂલચંદજીએ પિતાના એક નિબંધમાં પુરવાર કરી છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] “અનેકાન્તના સમ્પાદકનું વેતામ્બર પ્રત્યેનું માનસ [ ૩૩૭.
એટલે શ્વેતામ્બર આગેવાનોનાં નામે કે “તિલેયપન્નત્તિ”ના નામે वीरशासन-जयन्ती-उत्सव संधी 'अनेकान्त ना सम्पा६४ श्री. grelsशा२७ મુખ્તાર તરફથી કરવામાં આવતે પ્રચાર કેટલે નિરાધાર છે તે આ ઉપરથી બરાબર સમજી શકાય છે.
શ્રીમાન સિંધીજીના આ પત્રની જેમ જ બીજા શ્વેતામ્બર વિદ્વાને કે આગેવાનોના પત્ર કે ખુલાસા સમયે પ્રગટ કરવાની આશા સાથે અમે આ પત્ર વાચકે સમક્ષ રજૂ કરીએ છીએ.
-तत्री श्रीमान् बाबु बहादुरसिंहजी सिंघीनो पत्र
सिंघी पार्क, ४८, गरियाहाट रोड, पो. बालीगञ्ज, कलकत्ता श्रीयुत अधिष्ठाता वीरसेवामंदिर की सेवामें
निवेदन है कि अनेकान्त के छठे वर्ष का जो विज्ञप्ति अंक अभी मेरे पास आया है उसमें वीरशासन जयन्तो का ढाई सहस्राब्दी महोत्सव मनवाने की योजना से सम्बन्ध रखने वाला एक प्रस्ताव छपा है। उसमें वीरशासन की जयन्ती के महोत्सव को अखिल भारतवर्षीय जैन महोत्सव का रूप देने की बात कही गई है और उसीमें अस्थायी नियोजक समिति के सभ्यों को नामावलि में श्वेताम्बर समाज के अन्यतम प्रतिनिधि रूप से मेरा भी नाम बिना ही पूछे दाखिल किया है। इस कारण उक्त प्रस्ताव और वीरशासन जयन्ती के महोत्सव के बारे में श्वेताम्बर समाज के एक प्रतिनिधि की हैसियत से मुझे कुछ लिखना पड रहा है। यद्यपि मैं अपना विचार श्वेताम्बर समाज के प्रतिनिधि के रूप से लिख रहा हूँ जिसमें किसी भी श्वेताम्बर व्यक्ति को आपत्ति हो नहीं सकती। फिर भी मेरा यह विचार स्थानकवासी समाज को भी मान्य होगा, क्योंकि मैं जो कुछ लिख रहा हूँ उसमें श्वेताम्बर, स्थानकवासी तथा तेरापंथी सब एकमत हैं।
जब वीरशासन जयन्ती के महोत्सव को अखिल भारतबर्षीय जैन महोत्सव बनाना हाँ तब यह जरूरी हो जाता है कि सभी जैन फिरकों के प्रमाणभूत और उत्तरदायी व्यक्तियों से पहले परामर्श किया जाय, जो वीरसेवामंदिर ने किया नहीं है।
प्रस्ताव में कहा गया है कि आगामी महोत्सव राजगृही के विपुलाचल पर और श्रावण कृष्ण प्रतिपद् को मनवाया जाय । जहाँ और जिस दिन भगवान् महावीर ने प्रथम उपदेश दिया था। मैं समझता हूँ प्रस्तावका यह कथन विशेष रूप से आपत्ति योग्य है । क्या श्वेताम्बर और क्या स्थानकवासी कोई आज तक यह न जानता है और न मानता है कि भगवान् महावीर ने उक्त स्थान में उक्त तिथि को प्रथम उपदेश दिया था। इसके विरुद्ध सभी श्वेताम्बर और सभी स्थानकवासी पुराने इतिहास और परम्परा के आधार पर यह मानते हैं कि भगवान महावीरने ऋजुवालिका के तट पर प्रथम उपदेश किया और सो भी वैशाख शुल्क दसमी को।
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33८] શ્રી જૈન સત્ય પ્રકાશ
वर्ष . मेरे उक्त कथन के समर्थन में केवल परम्परागत श्रुति ही नहीं है बल्कि अधिक से अधिक पुराने ग्रन्थों का आधार भी है। जब श्वेताम्बर और स्थानकवासी समाज के सामने ऐसे ऐतिहासिक आधार हों और परम्परा भी हो तथा सब इसमें एकमत हों तब वे एक ऐसी नई निराधार बात को मान कर उसमें भाग लेकर इतिहास तथा परम्परा के मन्तव्य पर हरताल कैसे फेर सकते हैं ? इसलिए मैं आपसे जानना चाहता हूँ कि आपके पास पुराने से पुराने प्रमाण क्या हैं जिनमें भगवान् महावीरने विपुलाचल पर श्रावण कृष्ण प्रतिपद् को प्रथम उपदेश देने की बात कही गई हो। जहाँ तक मैं जानता हूँ दिगम्बर समाज में भी उक्त स्थान पर उक्त तिथि को प्रथम उपदेश दिये जानेको परम्परा और जयन्ती महोत्सव की परम्परा बिलकुल नई है और निराधार भी। ___ फिर भी दिगम्बर समाज अपना निर्णय करने में स्वतन्त्र है, किंतु श्वेताम्बर समाज और स्थानकवासी समाज तो अपनी पुरानी सप्रमाण परम्परा को तब तक छोड नहीं सकते जब तक उन्हें मालूम न हो कि उससे भी अधिक पुराना और अधिक प्रमाणभूत आधार विद्यमान है।
__ यदि आपके पास अपने विचार के समर्थक पुराने प्रमाण हो तो उन्हें शीघ्रातिशीघ्र प्रसिद्ध करना चाहिएं जिससे दूसरे लोग कुछ सोच भी सकें। मेरे प्रस्तुत विचारका खुलासा आप करें या न करें तो भी मेरा यह पत्र आप अगले अनेकान्त के अङ्क में कृपया प्रकाशित कर दें। जिससे हर एक विचारवान को इस बारे में सोचने का, खोज करने का, कहने तथा निर्णय करने का यथेष्ट अवसर मिल सके।
___ आपको मालूम ही होगा कि जहाँ जहाँ संभव हो वह। सभी जगह मैं सभी फिरकों के एल जगह मिलने का पक्षपाती हूँ। इसी कारण कलकत्ता जैसे विशाल शहर में और विशाल जैन वसती वाले स्थान में सभी फिरकेवाले हम सब एक जगह मिल कर पर्व विशेष मनाते हैं। परंतु हमने यह पर्व ऐसा चुना है जिसमें किसी फिरके का मतभेद नहीं । यह पर्व है चैत्र शुक्ल त्रयोदशी–महावीरका जन्मदिवस। यदी ऐसा ही महावीर के प्रथम उपदेशका स्थान और दिन सभी फिरकों में निर्विवाद रूपसे मान्य हो तब तो उस स्थान पर उस दिन को नये जयन्ती महोत्सव की योजना का विचार संगत हो सकता है पर जहँ। मूल में ही भेद
और विरोध है वहाँ सभी फिरकों का सम्मिलित रूप से भाग लेना कैसे सोचा गया यह मेरी समझ में नहीं आता ? यह सूझ तो मुझे जैन फिरकों में एक नया विवादस्थान पैदा करानेवाली दिखती है।
भवदीय बा. बहादुरसिंहजी सिंधी. कलकत्ता.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जीवायुप्पमाणकुलयं
संशोधक-पूज्य आचार्य महाराज श्रीविजययतीन्द्रसूरीजी
मणुआण विंसोत्तरसयं, सयं सिंह-काग-गय-हंसा । कच्छ-मच्छ-मयरसहस्स, सयमा गिद्धपक्खीणं ॥१॥ चडलिय-सारस-सूअर-आई जीवाण पन्नासं । वग्घाणं चउवीसं, सट्ठी बग-कोंच-कुक्कडगं ॥२॥ सारंगाण तीसं, सुअ-मुणह-विलाड-चारसगं । भिग-जंबुग-चउवीसं, गो-महीसि-उंट-पणवीसं ॥३॥ गंडस्स वीसवरिसं, सोलस अज-गड्डरियाणं च । ससगं च चउदसगं, वासद्गं मुसगस्साऊ ॥ ४॥ सरड-गिह-गोह-कीडग, वरिसदुगं जुआ य कंसारी । मासतिंग च वीययपंखी, अहिआउं जिणेसरदिटुं ॥ ५ ॥ संवत् १७२९ आश्विनधवलपक्षे सरवडीग्रामे लि० जिनविनयमुनिना ।
-मनुष्य का १२० वर्ष का; सिंह, काक, हाथी, हंस आदि का १०० वर्ष का; मत्स्य, कच्छप, मकर आदि का १००० वर्ष का; गृद्वपक्षीका १०० वर्ष का; चिड़िया, सारस, सूकर आदिका ५० वर्ष का; व्याघ्र का २४ वर्ष का; बगुला, क्रौंच, कुकडा (मुर्गा) आदि का ६० वर्ष का; सारंग (मयूर) का ३० वर्ष का; तोता, कुत्ता, बिलाव आदि का १२ वर्ष का; हिरण, श्रृगाल आदि का २४ वर्ष का; गो, भैंस, ऊंट आदि का २५ वर्ष का; गैंडा का २० वर्ष का; बकरा, भेड़ आदि का १६ वर्ष का; शशक (सुसलिया) का १४ वर्ष का; उन्दर का २ वर्ष का, गिरगट, गृहगोवा (छिपकली), मकोडा आदि का २ वर्ष का; जवा, कंसारी और विततपंखी आदि का ३ मास का अधिक से अधिक आयुष्य जिनेश्वरोंने देखा हैज्ञानदृष्टि से कहा है।
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विच्छु
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ विक्रमीय १८ वीं शताब्दी के एक हस्तलिखित-पत्र में इस विषय का ऐसा भी उल्लेख मिलता है कितिर्यच वर्षायु तिर्यच वर्षायु तिर्यच वर्षायु | इस्वी की १३ वी सदी
में श्रीहंसदेवरचित 'मृगपक्षीहाथीका १२० | बकरी | १६ पपैया सिंहका १०० सियार | १३ | तोता १२
| शास्त्र' में कुछ प्राणियों व्याघ्रका | ६४ बिल्ली
का आयुथ इस प्रकार १२ सांप १२०
बतलाया हैकच्छप
६ मास घोडाका सारस ६० कंसारी
४ मास गेंडा
२२ वर्ष बैलका टोली १ जू भैंसका
२ मच्छ १००० सिंह गायका सुसलिया १४ वागुल ऊंटका २५ मुरगा ६० गिरगट बकरा सूरका बुगला मृगका क्रौंच ६० मयूर
मयूर गर्दभ घुग्घु ६६ मुरगी
खरगोश समली ५० भालू (रोंछ) ३३ सूकर १० ,, कुत्ताका | १६ | चीबरी, ५ गीध . ११८ | चूहा
४ मास
कुत्ता
४०
गैंडाका
उपरोक्त कुलक और तालिका में आयुष्य का जो फेर-फार विदित होता है वह क्षेत्रान्तर विशेष से समझना चाहिये । सामान्य रूपसे यह आयुष्य अधिक से अधिक बताया गया मालूम होता है। श्रीरत्नशेखरसूरिरचित — लघुक्षेत्रसमास ' ग्रन्थ में लिखा है कि
मणुआउसमगयाई, हयाइ चउरंस अजाइ अद्वंसा ।
गोमहिसुट्टखराई, पणंस सागाइ दसमंसा ॥ ९८ ॥
अर्थात्-आरकों के अनुसार मनुष्यों का जितना आयुष्य होता है उतना ही आयुष्य हाथी, सिंह, अष्टापद आदि जन्तुओं का होता है। उनके चौथे भाग का अश्व आदि का; पांचवें भाग का गो, भैंस, ऊंट, गर्दभ आदि का; आठवें भाग का बकरा, घेटा आदि का; और दशवें भाग का श्वान (कुत्ते) आदि प्राणियों का आयुष्य अधिक से अधिक समझना चाहिये ।
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષા-વિશુદ્ધિ
લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી [પૂ.આ.ભ.શ્રી. વિજયરામચંદ્રસૂરિશિષ્ય].
સુખમય અને સફલ જીવન જીવવા માટે જેમ મનઃશુદ્ધિ, અશુદ્ધિ, ધનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, શરીરશુદ્ધિ વગેરેની જરૂર છે, તેમ વચનશુદ્ધિની પણ જરૂર છે. જીવનવ્યવહાર માટે ઉપયોગમાં આવતા જેમ ધન અન્ન અને વસ્ત્રાદિ બાહ્ય પદાર્થ છે, તેમ વિવેક વિચાર અને વચનાદિ અંતરંગ પદાર્થો પણ છે. ધનાદિ બાહ્ય પદાર્થો વિના જેમ એક દિવસ પણ ચાલી શક્યું નથી, તેમ વચનાદિ અત્યંતર પદાર્થો વિના એક ક્ષણ પણ ચાલી શકતું નથી. કવિઓએ ગાયું છે કે “ક્ષીય વજુ મૂલurન સતતં, વાજુમૂષ મૂષણમ્ I” બીજાં ભૂષણ ખરેખર ખૂટી જાય છે, જ્યારે વાણીરૂપી ભૂષણ માણસને સતત ભાવે છે.
એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે –
'The tongue is the instrument of the greatest good and the greatest evil that is done in the world.' (Releigh)
દુનિયામાં વધારેમાં વધારે ભલું કે વધારેમાં વધારે ભૂરું કરવાનું સાધન છલા છે.”
દુનિયાનું ભલું કે ભૂરું કરવાનું સૌથી અધિક સામર્થ્ય વાણીમાં છે, એને કાનાથી ઈન્કાર થઈ શકે તેમ છે? વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવ સત્ય તત્વોને ઉપદેશ કરી વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે, તે તેમના વચનાતિશયને જ પ્રતાપ છે; કુતીથિકે અસત્ય વસ્તુઓ બતાવી મિયા માન્યતાઓના અંધ કૂવામાં ઉતારી વિશ્વ ઉપર જે અપકાર કરે છે, તે પણ તેમની વચનશક્તિને જ આભારી છે. વચનસામર્થ્યને આ પ્રતાપ સર્વ ક્ષેત્રોમાં જણાઈ આવે છે. શરીરથી તનતોડ મજૂરી કરનાર મજૂર જે કમાણી જીવનભર મજૂરી કરીને નથી કરી શકતે તે કમાણી વચનશક્તિને પ્રાપ્ત થયેલ એક કુશળ વક્તા કે વકીલ એક દિવસમાં પણ કરી લે છે. વચનશ્રવણથી માણસ ધર્મી બને છે, અને વચનશ્રવણથી જ માણસ અધમ બને છે. માણસના અંતરમાં રહેલી સારી કે નરસી વૃત્તિઓને એકદમ ઉત્તેજિત કરીને બહાર લાવવાનું સામર્થ્ય જેટલું વચનવર્ગણમાં રહેલું છે તેવું પ્રાયઃ બીજા કશામાં દેખાતું નથી. આજની કેળવણીમાં અક્ષરજ્ઞાનને જે પ્રાધાન્ય આપવામાં આવે છે, તથા શાસ્ત્રોમાં કેવળજ્ઞાનાદિ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાનને જે મુખ્ય પદ આપવામાં આવ્યું છે, તેની પાછળ પણ એક યા બીજી રીતે વચનસામર્થને જ સ્વીકાર રહેલો છે. સચેતન મનુષ્યના મુખમાંથી નિકળેલું સીધું વચન તો અસર નિપજાવનારું થાય છે જ, પરંતુ અચેતન ચિત્રપટ, ફોનોગ્રાફ કે રેડીઆઓમાંથી સંભળાતા શબ્દોની પણ ચમત્કારિક અસર થતી આજના માનવીઓના જીવન ઉપર પ્રત્યક્ષ અનુભવાય છે.
વચનશક્તિને પ્રભાવ એક અપેક્ષાએ જ્ઞાનશક્તિથી પણ વધી જાય છે. વચનના અવલંબન વિના જ્ઞાન પણ કાંઈ કરી શકતું નથી. જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ વચનની જરૂર પડે છે, અને બીજાને ગ્રહણ કરાવવા માટે પણ વચનની જરૂર પડે છે. એક આત્મામાં રહેતું જ્ઞાન બીજા આત્મા સુધી પહોંચાડવા માટે જ્ઞાનના વાહન તરીકેનું કાર્ય કરનાર વચન સિવાય બીજી કઈ ચીજ છે? જ્ઞાનને પ્રાપ્ત કરાવનાર, સંસ્કારિત બનાવનાર, તથા સર્વત્ર ફેલાવનાર વચનશક્તિ જ છે, એ વાત સર્વ વાદિઓને સમ્મત છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯
પરન્તુ એ વચનશક્તિથી આ દુનિયામાં જેટલું ભલું થાય છે તેનાથી ભૂંડું ઘણું થાય છે, એ કદીપણ ભૂલવું જોઇએ નહિ. વચનથી ભલા કરતાં ભૂંડુ અધિક થાય છે, એ જ કારણે કેટલાક અનુભવીએને કહેવું પડયું છે—
( Shakespeare )
Give your ears to all tongue to none. તારા કાન બધાને આપ, પણ જીભ કાઇને પશુ ન આપ. Hear much but speak little.
ઘણું સાંભળ પણ થેાડુ' ખેલ. વગેરે
કુદરતે પણ જીભ ઉપર અધિક સયમ રાખવાની ચેાજના કરેલી છે. કાન અને આંખ એ ખે છે, અને જીભ એક જ છે, છતાં એ કાન અને બે આંખાતે કામ એક જ સોંપાયેલું છે, જ્યારે એક જીભને કામ એ સાંપાએલાં છે: એક ખાલવાનું અને ખીજાં ખાવાનું – આ કામ કરનાર એક જીભ, અને એક જ કામ કરનાર એ કાન અને એ આંખની રચના જ જીભ ઉપર અધિક સંયમ રાખવા માટે માણસને શિખવે છે. છતાં દુનિયામાં જોઈએ તેા માણસ બે કાન વાર્ડ જેટલું સાંભળે છે, અને એ આંખ વડે જેટલું જૂએ છે, તેનાથી પણ અધિક ખેલવાને ટેવાયેલા છે. જીલ્વેન્દ્રિય ઉપરના એ અસંયમ મનુષ્ય જાતને વધારેમાં વધારે અપકાર કરનાર નિવડે છે. જ્યાં ત્યાં નિરર્થક કજિયા અને હૃદયના સંતાપ, અપ્રીતિની વૃદ્ધિ અને પ્રીતિના વિનાશ, વૈર વૃદ્ધિ અને વિરોધના દાવાનળ વગેરે દેખાય છે એ માટા ભાગે વાણીના દુરુપયોગનાં જ કટુ ફળા હાય છે. જો મનુષ્ય ખેલવાનું એઠું કરી નાંખે, જેટલું સાંભળે અને જૂએ છે, તે બધું જ હૃદયમાં રાખતાં શીખે, જરૂર પડે ત્યારે પણ વિચારીને જ કાઇને પણ નુકશાન ન થાય તેની કાળજી પૂર્વક ખેાલે, તેા ધણી આપત્તિઓના અત આપોઆપ આવી જાય તેમ છે. અને એ માટે જ ભાષાવિશુદ્ધિના શિક્ષણની ભારે અગત્ય છે. જૈન શાસ્ત્રોમાં એ શિક્ષણ સગીન રીતે આપવામાં આવ્યું છે. મુનિએની વાગ્ગુિપ્ત તથા ભાષાસિંમતિ એ શિક્ષણનું જ સુમધુર ફળ છે. એ શિક્ષણથી સુશિક્ષિત થયેલા મુનિ સતત ભાષણ કરે તાપણુ કાઇને અપકાર કરનાર થતા નથી, અને એ શિક્ષણુને નહિ પામેલે આત્મા સતત મૌન ધારણ કરે તે। પણ ફાયદો કરવાને બદલે નુકસાન કરનારા થાય છે. જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટ પ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે, વચનગુપ્તિ અને ભાષામિતિ એ અષ્ટ પ્રચવનમાતાની અંતંત છે, અને એ ખતે ભાષા વિશુદ્ધિને આધીન છે. ભાષાવિશુદ્ધિ એ રીતે પર પરાએ મુક્તિનું પરમ અંગ બની જાય છે.
જૈન શાસ્ત્રોએ મુનિઓને સČથા મૌન ધારણ કરવાને ઉપદેશ્યું નથી, સર્વથા મૌન ધારણ કરવાથી વ્યવહાર માર્ગના ઉચ્છેદ થાય છે, અને ખીજા પણ મિથ્યાભિમાનાદિ અનેક દુગુણા પાષાય છે, એ કારણે મુનિને જ્યારે જ્યારે ખેાલવાની જરૂર ઊભી થાય ત્યારે ત્યારે શાએ બતાવેલા નિયમાનુસાર તેને ખાલવાનું હોય છે, અને એ રીતે શાસ્ત્રાનુસારી વચનવિન્યાસમાં કુશળ બનેલા મુનિ ચિરકાલ સુધી ખેલે તે પણ અન્યને ધર્માંદાનાદિ કરવા વડે ગુણ કરનારા જ થાય છે.
વચનવિન્યાસમાં મુનિને કુશળ બનાવવા માટે જૈન શાસ્ત્રમાં ખેલવા લાયક ભાષાના ચાર પ્રકાર પાડી બતાવ્યા છે; તેમાં ખેલવા લાયક સધળી ભાષાઓના સમાવેશ થઈ જાય
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] ભાષા-વિશદ્ધિ
[ ૩૪૩ છે. એ ચાર પ્રકાર અનુક્રમે સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભવે છે. મિશ્ર અને અનુભય એ નિશ્ચયથી અસત્ય છે, તથા વ્યવહારથી સત્યાસત્ય છે, જેમકે અશોકવન, શ્રમણુસંધ, એ મિશ્ર ભાષાના પ્રયોગ છે.
તેને અશોકપ્રધાન વન, શ્રમણપ્રધાન સંધ, એ અપેક્ષાથી બેલે તે સત્ય છે, અને અશોકનું જ વન, શ્રમણને જ સંધ, એ રીતે અવધારણુ યુક્ત બોલે તે અસત્ય છે. અનુભય ભાષા પણ વિપ્રતારણ કે અવિનીતતાદિ બુદ્ધિ પૂર્વક બેલે તો અસત્ય છે, અન્યથા સત્ય છે. શાસ્ત્રોમાં ઉપયોગ પૂર્વક બોલનારની ચારે ભાષા આરાધક માની છે, અને અનુપગ પૂર્વક બોલનારની ચારે ભાષા અનારાધક માનેલી છે. જેની દષ્ટિએ ભાષાનિમિતક શુભાશુભ સંકલ્પ એ જ આરાધકપણું કે વિરાધકપણાનું તત્ત્વ છે. તેથી શુભ સંકલ્પ પૂર્વક અસત્ય ભાષા પણ સત્ય છે, અને અશુભ સંકલ્પપૂર્વક સત્યભાષા પણ પરમાર્થ દષ્ટિએ અસત્ય છે. સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય એ ચાર પ્રકારની ભાષામાં પ્રથમ સત્ય ભાષાના દશ પ્રકાર પાડી બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–
સત્ય ભાષાના દશ પ્રકાર ૧ જનપદસત્ય-પાણીને કોઈ દેશમાં “જલ' અને કઈ દેશમાં “ઉદક” કહે છે તે બધા જનપદસત્યના પ્રકાર છે. અહીં એક જ અર્થ માટે ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગ કરવામાં દુષ્ટ વિવક્ષા કે ઠગવાની બુદ્ધિ રહેલી નથી. તેથી તે બધા શબ્દપ્રયોગ સત્ય છે.
૨ સભ્યતસત્ય-પંકજ શબ્દ અરવિંદમાં જ રૂઢ છે, પણ કાદવમાંથી ઉત્પન્ન થતા. કીટાદિમાં કે કુમુદ,કુવલયાદિમાં રૂઢ નથી તે સમ્મસત્ય છે.
૩ સ્થાપના સત્ય-જિનપ્રતિમામાં જિન શબ્દઃ “જિન” શબ્દ જેમ ભાવજિનમાં પ્રવર્તે છે તેમ સ્થાપનાજિનમાં પણ પ્રવર્તે છે. જિનપ્રતિમામાં “જિન” શબ્દનો પ્રયોગ એ મિથ્યાત્વ છે એમ કેટલાકે કહે છે, તેઓ સ્થાપના સત્યનું પ્રતિપાદન કરનાર સૂત્રનું ઉમૂલન કરવા દ્વારા અનંતા અરિહનોની આશાતના કરનારા તથા અનંત સંસારીપણાને ઉપાર્જન કરનારા થાય છે. શબ્દશક્તિ એકલી વ્યક્તિ કે જાતિમાં જ નહિ પણ વ્યક્તિ જાતિ અને આકૃતિ ત્રણેમાં પ્રવર્તે છે, એમ નિયાયિકએ પણ સ્વીકાર્યું છે. અંકવિન્યાસ, અક્ષરવિન્યાસ, મુદ્રાવિન્યાસ ઈત્યાદિ સ્થાપના સત્ય છે.
૪ નામસત્ય-ધનરહિતને “ધનવર્ધન” અને કુલવિહીનને “કુલવર્ધન' ઇત્યાદિ ભાવાર્થવિહીન નામ આપવાં તે નામસત્ય છે.
૫ રૂપસત્ય--હિંગધારી સાધુમાં “સાધુ અને વેષધારી યતિમાં “યતિ ' શબ્દનો પ્રયોગ એ રૂપસત્ય છે. નાટકીય રાજા મંત્રી ઈત્યાદિ પણ રૂપસત્ય છે. (“સ્થાપનાની પ્રવૃત્તિ તજજાતીય અને સદોષમાં હેતી નથી અને “રૂપ'ની હોય છે, આટલે સ્થાપના સત્ય અને રૂપસત્યમાં ફેર છે).
૬ પ્રતીત્યસત્ય—અણુ મહત હસ્વ દીર્ધ ઈત્યાદિ પરસાપેક્ષ પદાર્થોનું પ્રતિપાદન એ પ્રતીત્યસત્ય છે, અણુવ મહત્વાદિ પરાપેક્ષ ધર્મો સર્વથા અસત છે; એમ ન કહેવું. કપૂર ગન્ધસ્વભાવથી જ અને શરાવ ગબ્ધજલસંપર્કથી જ છે તેથી અસંત કે તુચ્છ ગણુય નહિ.
૭ વ્યવહારસત્ય-વચને નવી' “તે નિરિ: “પતિ માનનમ્ “અનુરા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૪ ]
www.kobatirth.org
96
શ્રી જૈન સત્ય પ્રકાશ
'
कन्या ગ્રહોમાં પત્તુા ' નદીનું નીર પીવાય છે, ગિરિનાં તૃણુ જલ ગળે છે, કન્યાને સંભેાગજ-મીજ-પ્રભવ ઉદરના અભાવ છે, યેાગ્ય–કાપવા ચેાગ્ય લેામતા અભાવ છે, ત્યાદિ પ્રયાગ એ વ્યવહારસત્ય છે.
૮ ભાવસત્ય—સદભિપ્રાય પૂર્વક ખેલાયેલી, પારમાર્થિક ભાવને જણાવનારી અથવા શાસ્ત્રીય વ્યવહારને નિયત્રિત કરનારી ભાષા એ ભાવસત્ય છે, જેમ કે કુલને જ કુંભ કહેવા, ખલાકાને શ્વેત જ કહેવી, ઇત્યાદિ ભાવસત્ય એટલે પરમાર્થસત્ય છે.
૯ યોગસત્ય—છત્રના યાગથી છત્રી, દંડના યાગથી દડી, કુંડલના યાગથી કુંડલી, ઇત્યાદિ યાગસત્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષે ૯
ખળે છે, ભાજન ગત
બકરાંને લવન કરવા
૧૦ ઉપમાસત્ય-ઉપમા, ઉપમાન, ઉદાહરણ, નાત, દૃષ્ટાંત, નિદર્શીન ઈત્યાદિ ઉપમાસત્ય છે. ઉપમા એ પ્રકારની છે: એક ચરિત અને બીજી કલ્પિત. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું નરકગમન ઇત્યાદિ ચરિત છે, સંસારસાગર, ભવઅટવી, મુક્તિકન્યા, ઇત્યાદિ કલ્પિત છે. અનિત્યતા માટે પિપ્પલપત્ર અને જડતા માટે મુશૈલ-પાષાણાદિનાં દૃષ્ટાંતા પણ કલ્પિત છે. કલ્પિત દૃષ્ટાંતે પણ ઈટાનાં સાધક છે, તેથી આદરણીય છે. સાધારણુ ધર્માંથી ઉપમા ન હોય કિન્તુ અસાધારણ ધર્મથી જ હાય, જેમ કે ચન્દ્રમુખી–એમાં ચંદ્રના આહ્લાદકાઅિસાધારણ ધર્માંથી ઉપમા છે, કિન્તુ જ્ઞેયત્વ અભિધેયાદિ સાધારણ ધર્મોથી નહિ.
અસત્ય ભાષાના દશ પ્રકાર
૧ ક્રોધનઃસૃત-ક્રોધાવજીની અસત્ય ભાષા-જેમકે ક્રોધાવેશમાં પોતાના પુત્રને જ કહેવું કે ‘તું મારા પુત્ર નથી ' મિત્રને કહેવું કે ‘તું મારા મિત્ર નથી ' ઇત્યાદિ. અથવા ક્રોધાવિષ્ટનું સત્ય વચન પણુ અસહ્ય છે, વ્યવહારથી સત્ય હોવા છતાં લેાપયેગી સત્યત્વ તેમાં નથી, કારણ કે સકિલષ્ટાચરણને શાસ્ત્રે નિષ્ફળ જ માનેલું છે, અથવા સ્થિતિબન્ધ કે રસબન્ધમાં કારણ યાગ નથી, કિન્તુ કષાય છે. ક્રોધાવિષ્ટતે ક્રોધથી ક્લિષ્ટ કબન્ધ થાય છે, પણ સત્યથી તેને સ્વત ંત્રપણે શુભ બન્ધ થતા નથી, કિન્તુ અશુભ લ
જનક થાય છે.
'
૨ માનનિઃસૃત– અપધનવાળા કહે કે હું ‘ બહુ ધનવાળા ' છું અને અલ્પ જ્ઞાનવાળા કહે કે હું ‘ મહાજ્ઞાની ' છું—ત્યાદિ અથવા માનાવિષ્ટ જે ખેલે છે તે બધુ અસત્ય જ છે, કારણ કે નિષ્ફલ અને મહાબન્ધનું કારણ છે. સત્યનું કાય (શુભ અન્વરૂપ) થતું નથી અને અસત્યનું કાય ( ક`બન્ધ રૂપ ) થાય છે તેથી પરમાર્થથી તે અસત્ય જ છે.
૩ માયાનિઃસૃત- અન્દ્રજાલિક કહે કે ' હું દેવેન્દ્ર છું' અથવા માયાવિષ્ટની સધળી ભાષા અસત્ય છે કારણ કે તેથી સત્યનું કાર્ય શુભ બન્ય થતા નથી, અને અસત્યનું કાર્ય કર્મ બન્ધ થાય છે.
For Private And Personal Use Only
ܕ
૪ લેાનિઃસૃત--ખાટા તેાલાંને સાચાં તેાલાં કહેવાં, ખેાટાં માપાં ને સાચાં માપાં કહેવાં, અથવા લાભાવિષ્ટની સઘળી વાણી અસત્ય જ છે, સત્યનું કાર્ય શુભ અન્ય છે હિ અને અસત્યનું કા અશુભ અન્ય રહેલા છે.
૫ પ્રેમનિઃસૃત—પ્રિયતમનું પ્રિયતમાની આગળ કહેવું કે હું તારા દાસ છું. પ્રેમ માહાલ્યજનિત પરિણામ વિશેષ હોવાથી અશુભ કર્મબન્ધતા હેતુ છે, તેથી અસત્ય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૪૫
અંક ૭ ]
ભાષા–વિશુદ્ધિ ૬ Àષનિઃસૃત--ષાવિષ્ટનું સઘળું વચન અસત્ય છે જેમકે “જિનેશ્વર કૃતજ્ય નથી” “જિનેશ્વરનું ઐશ્વર્ય ચન્દ્રજાલિક છે, ઇન્દ્ર જાલિયા વગેરે વિદ્યાતિશય વડે પણ ઐશ્વર્ય બતાવે છે, તેમ જિનેશ્વર ઇન્દ્રજાલિક છે પણ કર્મક્ષય કરવા વડે કૃતાર્થ થયેલ નથી, એ પ્રમાણે ભગવદ્દગુણમત્સરિનું વચન અસત્ય છે. (પરગુણ અસહન રૂપ માત્સર્ય તે દ્વેષ છે અને તે સિવાયને અપ્રીતિ રૂપ પરિણામ તે ક્રોધ છે. એટલે ક્રોધ અને દ્વેષમાં ફરક છે.)
૭ હાસ્યનિઃસૃત--હાસ્યમહોદયજનિત પરિણામ વિશેષથી બાધિત અર્થવાળું જે મૂષા બોલે તે હાસ્યનિઃસૃત અસત્ય છે, જેમકે- જયેલી વસ્તુ પણ મેં જોયેલી નથી” ઈત્યાદિ કહેવું તે.
૮ ભયનિઃસૃત--ભયથી વિપરીત કહેવું–ારી કરી હોય છતાં રાજ્યની આગળ “હું ચેર નથી એમ કહેવું છે.' ( ૯ આખ્યાયિકાનિવૃત–રામાયણ મહાભારતાદિ ગ્રન્થોમાં જે અસમ્બદ્ધ વચન કહ્યાં છે તે આખ્યાયિકાનિઃસૃત અસત્ય છે. વેદાદિ શાસ્ત્રોમાં જે વચને કહ્યાં છે તે કાલાસુરાદિએ લોકોને ઠગવા માટે કહ્યાં છે માટે તે આખ્યાયિકાનિઃસૃતમાં નહિ પણ માયાનિ ચુતમાં અંતર્ભાવ પામે છે.
૧૦ ઉપઘાતનિઃસૃત–પર અશુભ ચિન્તન પરિણત અભ્યાખ્યાનાદિ “ અચારને ચર કહે ” ઈત્યાદિ ઉપધાતનિઃસૃત અસત્ય છે.
અસત્ય પણ પ્રશસ્ત પરિણામથી બોલાય તે સત્ય છે, જેમકે પ્રવચનપ્રષ્ટિ રાજદિકને લબ્ધિધર સાધુ ક્રોધથી કહે કે “તું રાજા નથી અથવા કામાતુર સ્ત્રીની પ્રપંચ જાળમાંથી બચવા માટે શીલધુરંધર પુરુષ માયાથી કહે કે “ પુરુષ નથી” તે અસત્ય નથી. અહીં
પપદની પ્રશસ્ત નૃપમાં કે પુરુષપદની અપ્રશસ્ત પુરુષમાં લક્ષણ થઈ શકે નહિ, અન્યથા બધે જ લક્ષણું કરવાથી કઈ પણ વચન અસત્ય રહે જ નહિ.
અસત્ય બોલવાનાં મુખ્ય કારણ ત્રણ છે—૧ રાગ-માયાદિ કષાય અને હાસ્યાદિ નોકષાય. ૨ ટ્રેષ-ક્રોધાદિ કષાય અને ભયાદિ નોકષાય. ૩ મોહ––ત્રણ પ્રકાર છે-- ૧ ભ્રમ--અતદ્દમાં તદ્દન અધ્યવસાય. ૨ પ્રમાદ–ચિત્તાનવધાનતા (અનુપયોગ). ૩ કરણાપાટવ-ઈન્દ્રિય-અસામર્થ્ય.
અસત્ય બોલવાનાં દશ કારણોનો સંગ્રહ નયન ના અભિપ્રાયથી ત્રણમાં સમાવેશ થઈ શકે છે. તો પણ વ્યવહારસિદ્ધિ માટે દશ વિભાગનો પ્રયોગ પણ તે તે જીવોને માટે ઉપકારક છે. અસત્યના ચાર પ્રકાર બીજી રીતે પણ થાય છે.
(૧) સદભાવપ્રતિષેધ--જીવ નથી, પુણ્ય નથી, પાપ નથી, ઈત્યાદિ.
(૨) અભૂતદુભાવન --જીવ છે પણ અણુ છે અથવા વ્યાપક છે, અથવા શ્યામાક તંદુલ માત્ર છે, ઇત્યાદિ.
અર્થાન્તર--ગાયને ઘોડે, ઘેડાને ગાય, ઈત્યાદિ. - ગë–-નિન્દવાના અભિપ્રાયથી નીચત્વવ્યંજક કાણ, અધ, બહેરા ઈત્યાદિ શબ્દો બોલવા તે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ સત્ય અસત્ય ઉભયના મિશ્રણ રૂપ મિશ્ર ભાષાના પણ દશ પ્રકાર છે. જે ભાષાને વિષય અંશે બાધિત છે, અને અંશે અબાધિત છે, તે મિશ્ર કહેવાય છે. છીપને વિષે “હું જગતમ્' મતકૂ ઘરારા " ઈત્યાદિ અસત્ય અંશે સત્ય છે. “રજત” અંશમાં અસત્ય છતાં ઈદઅંશમાં સત્ય છે. “ઘટ” અંશમાં અસત્ય છતાં “ભૂતલ” અંશમાં સત્ય છે.
મિશ્ર ભાષાના દશ પ્રકાર ૧ ઉત્પન્નમિશ્ર--“આજે દશ બાળક જન્મ્યા છે. વસ્તુતઃ દશ નહિ પણ દશથી અધિક અથવા ઓછા જમ્યા છે. અથવા હું દશ રૂપિયા આપીશ એમ કહીને દશ નહિ આપતાં પંદર કે પાંચ આપવા એમાં આપવાની ક્રિયા થઈ તે સત્ય છે, પણ દશ નહિ આપતાં ઓછા અધિક અપાયા તે અસત્ય છે. એ રીતે કઈ પણ ક્રિયામાં ન્યૂનાધિક કરવા છતાં કથન મુજબ ક્રિયા કરવી તે ઉત્પન્નમિશ્ર ભાષા છે.
૨ વિગત મિશ્ર–-ઓછા અધિક મરવા છતાં આજે દશ વૃદ્ધો મરી ગયા એમ કહેવું તે વિગતમિત્ર છે.
૩ ઉત્પન્ન વિગત મિશ્ર-જૂનાધિક જન્મવા અને મરવા છતાં દશ જન્મ્યા અને દશ મર્યો એમ કહેવું તે ઉત્પન્ન વિગત મિશ્ર છે.
૪ જીવમિશ્ન--બહુ જીવે અને થોડા જીવથી મિશ્ર સમુદાયને જીવ તરીકે કહે. ૫ અજીવમિશ્ર--બહુ મરેલા અને થેડા જીવતાને અછવ સમુદાય કહેવો. ૬ વાછમિશ્ર–ચૂનાધિક છવાજીવ હોવા છતાં છવાજી રાશિ છે એમ કહેવું તે. ૭ અનંતમિશ્ર–પ્રત્યેક અને સાધારણ બંને હોવા છતાં અનંતકાય કહેવું. ૮ પ્રત્યેક–અનંતકાયથી યુક્તને પ્રત્યેક વનસ્પતિકાય તરીકે ઓળખાવવા.
૯ અધામિશ્ર–રાત ન પડી હોય તો પણ રાત પડી એમ કહેવું, સૂર્યોદય ન થયે હોય તે પણ સૂર્યોદય થયે એમ કહેવું ઇત્યાદિ.
૧૦ અધધાઅધામિશ્ર–રાત કે દિવસના પ્રહરાદિ અન્ય પ્રહરાદિ સાથે મિશ્રિત કરીને બલવા, જેમકે પ્રથમ પિરિસી વખતે મધ્ય દિન કહેવો, છેલ્લા પ્રહર વખતે સંધ્યાસમય કહે ઈત્યાદિ.
અનુભય-અસત્યામૃષા અથવા વ્યવહારભાષાના બાર પ્રકાર છેસત્ય, અસત્ય, અને મિશ્ર, એ ત્રણ ભાષાથી વિપરીત લક્ષણવાળી ભાષાને શાસ્ત્રમાં અસત્યામૃષા” અપરનામ “વ્યવહારભાષા” કહે છે. સત્યાદિ ભાષાની જેમ તે પ્રવર્તક નિવર્તક નથી, કિન્તુ વ્યવહાર ચલાવવાના સાધન માત્રરૂપ છે.
સ હિi સત્યમ્' એ સત્ય શબ્દની વ્યુત્પત્તિ છે, સત એટલે સજન પુર, સુંદર (મૂત્તર ) ગુણો અથવા વાછવાદિ વિદ્યમાન પદાર્થો તેને હિતકારી તે સત્ય કહેવાય છે. સજજન પુરુષો એટલે ઉત્તમ મુનિઓને હિતકારી, જેમકે આત્મા છે, કર્મ છે, પરલેક છે, ઈત્યાદિ-મુનિમાર્ગને અનુકુલ વચને તે સત્ય છે.
સુંદર મલેર ગુણે તેને હિતકર એટલે તેની આરાધનામાં ઉપકારી, જેમકે અહિંસા સંયમ બ્રહ્મચર્ય ઈત્યાદિ ફલદાયી છે. હિંસા, અસંયમ, અબ્રહ્મ ઇત્યાદિ દુર્ગતિદાયક છે. છવાઇવાદિ સત્ પદાથે તેને હિતકારી-યથાસ્થિત પ્રત્યાયન કરાવવા દ્વારા ઉપકારી-જેમકે આત્મા દેહવ્યાપી છે, લેક ચૌદ રાજુપ્રમાણ છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] ભાષા-વિશુદ્ધિ
[ ૩૪૭ એથી વિપરીત તે અસત્ય-આત્મા નથી, કમ નથી, પરલેક નથી; અહિંસા સંયમ તપ બ્રહ્મચર્ય આદિ ફલદાયી નથી; આત્મા સર્વ વ્યાપી છે લોક સાત દ્વીપ સમુદ્ર પ્રમાણ છે; ઇત્યાદિ મોક્ષમાર્ગને પ્રતિકુળ, આરાધનાને અટકાવનાર, તથા પદાર્થોને વિપરીત બોધ કરાવનારાં વચને અસત્ય છે.
અશોકવન, આમ્રવન, ખરાબ ગામ ઈત્યાદિ મિશ્રભાષા છે. અશોક વનમાં અશોકના વૃક્ષો છે તે અંશમાં સત્ય, અને અશોક સિવાયનાં પણ વૃકે છે તે અંશમાં સત્ય નથી. તે જ રીતે આમ્રવન, ખરાબ ગામ ઈત્યાદિ વાકયમાં પણ સત્યાસત્યનું મિશ્રણ હોવાથી મિશ્ર છે. ગામ ખરાબ છે એમ કહેવાથી ગામના પ્રત્યેક માણસ ખરાબ છે એમ નહિ, પણ ઘણાખરાં ખરાબ છે, એટલે જ એનો અર્થ છે.
વ્યવહાર ચલાવવા માટે કે સ્વરૂપમાત્રનું પ્રતિપાદન કરવા માટે હે ! અરે ! ઈત્યાદિ સંબંધન આવ! જા! ઈત્યાદિ આના; આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ ઈત્યાદિ વિધિદર્શાવનાર વાકયો વ્યવહારભાષા છે. એમાં કઈ પણ વસ્તુનું પ્રતિષ્ઠાન, ઉન્મેલન કે તે બંનેને કરવાને ભાવ નથી, કિન્તુ તે સિવાય વ્યવહાર માત્ર ચલાવવાનો એક વિલક્ષણ ભાવ છે.
અનુભય-અસત્યામૃષા ભાષાના બાર પ્રકાર ૧ આમંત્રણ–શ્રોતૃઅવધાનજનક હે ! અરે! ! ઈત્યાદિ. ૨ આજ્ઞાપની કરવા નહિ કરવા સંબંધી આજ્ઞાવચન. ૩ યાચની–ઇચ્છિત પદાર્થની પ્રાર્થના પરક વચન.
૪ પૃચ્છની–કયાંથી આવ્યો ? ક્યાં જઈશ? જીવ કેટલા? અજીવ કેટલા? ઇત્યાદિ પ્રશ્નાત્મક વચન.
૫ પ્રજ્ઞાપની—વિનીતને કર્તવ્યનું પ્રતિપાદન કરનાર વિધિવચન. ૬ પ્રત્યાખ્યાની–પાપ નહિ કરું' ઈત્યાદિ નિષેધ પ્રતિજ્ઞાવચન.
૭ ઇચ્છાનુલોમા–આકરું છું” “આ કરે ” “ વિલંબ ન કરે” પ્રતિબન્ધન કરે' “જહાસુ દેવાણુપિયા’ ઈત્યાદિ ઈચ્છાનુકુળ વર્તવા માટે કહેવામાં આવતાં વચને.
૮ અનભિગ્રહિતા–કોઈ એકનું પણ અવધારણ નહિ કરનાર યદચ્છમાત્ર મૂલક “ડિત્ય “વિત્યાદિ પદો.
૯ અભિગૃહિતા–ઈ એકનું પણ અવધારણ કરાવનાર ઘટાદિ પદે.
૧૦ સંશયકરણ–વૈધવમાના સૈન્ધવને લાવ. સૈન્ધવ એટલે લવણ પણ થાય અને ઘોડે પણ થાય-બેમાંથી એકને નિશ્ચય નહિ કરાવનાર અનેક અર્થ અભિધાયક પદે.
૧૧ વ્યાકૃતા--પ્રકટાર્થવાળી ભાષા છે – જેમકે આ દેવદત્ત ભાઈ છે અને યજ્ઞદત્તને જમાઈ છે.
૧૨ અવ્યાતા–અતિ ગંભીર અને મહાન અર્ચવાલી જેનો તાત્પર્યાયેં સહેલાઈથી
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ ન સમજી શકાય તેવી ભાષા, અથવા સ્પષ્ટ જ્ઞાન કરાવનારી મોટા માણસોની ભાષા તે “ વ્યાકૃતા” કહેવાય છે. અને અસ્પષ્ટ જ્ઞાન કરાવનારી બાલકાદિની ભાષાને “ અવ્યાકૃતા” કહેવાય છે.
ઉપર્યુક્ત ચારે પ્રકારની ભાષા દેવ, નારકી અને મનુષ્યને તથા શિક્ષા અને લબ્ધિ સહિત શુકસારિકાદિ તિને સંભવે છે. શિક્ષા એટલે સંસ્કાર-વિશેષ-જનક પાઠ અને લબ્ધિ એટલે જાતિસ્મરણ અથવા વ્યવહાર-કૌશલ્ય-જનક ક્ષયે પશમ વિશેષ. વિલેન્દ્રિોને માત્ર થી વ્યવહારભાષા હોય છે. તેમને સમ્યફરિજ્ઞાનભૂષિત કે પરવચનાદિદૂષિત અભિપ્રાય હોતો નથી તેથી સત્ય, અસત્ય, કે તે બેન સંમિશ્રણરૂપ મિશ્ર ભાષા હોતી નથી. વળી વિકસેન્દ્રિય તથા શિક્ષા અને લબ્ધિ રહિત પંચેન્દ્રિય તિય ને અવ્યક્ત ભાષા હેય છે, તથા વિલક્ષણ ભાષા વર્ગણુના દલિકથી જન્ય હોય છે, તેથી પણ તેમને ક્રોધનિઃસૃતાદિ ભાષાઓ ઘટતી નથી.
ભાષાવર્ગણાના દલિકે જે દર્શન ભાષાને ઈતર દર્શનની જેમ આકાશના ગુણાદિ સ્વરૂપ નહિ પણ પૌગલિક દ્રવ્ય સ્વરૂપ માને છે. આઠ પ્રકારની જીવને ગ્રહણ યોગ્ય પાગલિક વર્ગણુઓ છે, તેમાં
ભાષા” એ પણ એક વર્ગણ છે. તે જીવને ગ્રહણ યોગ્ય અને સક્ષ્મ છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ચાર સ્પર્શવાલા અનંત પ્રદેશ સ્કંધોથી બનેલી ભાષાવર્ગણુઓલેકમાં ઠાંસીને ભરેલી હોય છે. તે ભાષાવર્ગણાના અનંતપ્રદેશી સ્કંધો આત્મશક્તિદ્વારા પ્રેરિત થઈને વચનરૂપમાં પરણિત થાય છે. ભાષાવર્ગણાના દ્રવ્યોને આત્મા કાગવડે ગ્રહણ કરે છે, વાગરૂપે પરિણત કરે છે, અને ઉરઃ કંઠાદિ સ્થાના પ્રયત્નપૂર્વક વિસર્જન કરે છે. ભાષાના આ ગ્રહણ, પરિણમન અને વિસર્જનનું યથાતથ્ય સુવિસ્તૃત સ્વરૂપ જેનાગમ ગ્રન્થોમાં પ્રતિપાદન કરેલું છે. પ્રથમ સમયે ભાષાદ્રવ્યનું ગ્રહણ થાય છે અને દ્વિતીય સમયે પરિણમન તથા નિસર્જન થાય છે. નિસર્જન થયેલાં તે ભાષાદ્રોવડે અન્ય ભાષાદ્રવ્યો વાસિત થાય છે, તેને પરાઘાત કહેવામાં આવે છે. નિસર્ગાનુકૂળ કાયસંભને વયોગ કહેવાય છે.
ગ્રહણ કરાતાં ભાષા દ્રવ્યો સ્થિર, દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખેય પ્રદેશાવગાઢ, કાલથી એક સમય સ્થિતિકથી માંડી અસંખ્યય સમય સ્થિતિક અને ભાવથી પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, બે ત્રણ ય ચાર સ્પર્શવાલા હોય છે. એક ગુણ શીતથી થાવત અનંતગુણ શીત સ્પર્શ હોય છે. એ રીતે એકગુણ શ્યામથી યાવત અનંતગુણ શ્યામ હોય છે. એમ ભાવથી સર્વ ગુણોમાં સમજી લેવું.
નિસર્જન બે રીતે થાય છે. તીવ્ર પ્રયત્નથી, અને મંદ પ્રયત્નથી–તીવ્ર પ્રયત્નથી ભાષાવર્ગણનાં દ્રવ્યે ભેદાય છે, અને એ ભિન્ન દ્રવ્ય છએ દિશાએ લેકાન સુધી જાય છે. સૂક્ષ્મ અને બહુ હોવાથી, તથા અન્ય કોને વાસક હોવાથી અનંતગુણુ વૃદ્ધિયુક્ત બને છે. મન્દ પ્રયત્નથી ભૂદાતા નથી અને એ અભિન્ન દ્રવ્ય સંખ્યાતા જન જઈને વિલય પામે છે -શબ્દ પરિણામને છોડી દે છે. ભાદ્રવ્યને ભેદ પાંચ પ્રકારે થાય છે? ખંડભેદ, પ્રતભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકાભે, અને ઉત્કારિકાભેદ.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] ભાષા-વિશુદ્ધિ
[૩૪૯ ૧ ખંડભેદ–સોનું, રૂપું, સીસું ઇત્યાદિની જેમ. ૨ પ્રતભેદ –વાંસ, વત્ર, નલ, અભ્રક, કદલી ઇત્યાદિની જેમ. ૩ ચૂણિકાભેદ–તલ, મગ, અડદ, મરી, ઇત્યાદિની જેમ. ૪ અનુતટિકાભેદ-દ્રહ, નદી, વાવડી, પુષ્કરી, દીધિકા, સરવર ઇત્યાદિની જેમ. ૫ ઉત્કારિકાભેદ–તલસીંગ, મગસીંગ, એરંડબીજ ઈત્યાદિની જેમ.
સર્વ સ્તોક ઉત્કારિકા ભેદ હોય છે, તેથી પશ્ચાતુપુર્વ ક્રમે અનંતગુણ અધિક હોય છે, તાલુ આદિના પ્રયત્નપૂર્વક ઉચ્ચરિત ભાષા દ્રવ્યો ભાષાપ્રાયોગ્ય અન્ય દ્રવ્યોને વાસિતપરાઘાતક કરે છે. વિશ્રેણિમાં રહેતા શ્રોતા વાસિતને જ સાંભળે છે, સમશ્રેણીમાં રહેલ મિશ્રને સાંભળે, છે; વાસિત અને મિશ્ર સિવાયનાં કેવળ શુદ્ધ ભાષાદ્રો શ્રવણ કરાતાં નથી. કહ્યું છે કે,
पुढे सुणेइ सदं, रूवं पुण पासइ अपुढे तु।
गंध रसं च फासं बद्धपुढे वियागरे ॥ १ ॥ શબ્દ સ્પર્શ કરાયેલે સંભળાય છે, રૂપ સ્પર્શ કરાયા વિના દેખાય છે, તથા ગબ્ધ રસ અને સ્પર્શ બદ્ધસ્કૃષ્ટ ગ્રહણ થાય છે. શબ્દના પુદ્ગલે સૂમ, ભાવુક અને ઘણું હેય છે, તેથી પૃષ્ટમાત્રથી સંભળાય છે. ગંધ રસ અને સ્પર્શના પુદ્ગલો બાદર, અભાવુક અને અલ્પ હોય છે તેથી પૃષ્ટ અને બદ્ધ થયેલા જ ગ્રહણ થાય છે. સ્કૃષ્ટ એટલે અડેલાં અને બદ્ધ એટલે ગાઢ રીતે મળેલાં. શ્રોન્દ્રિય અને ચક્ષુઈન્દ્રિય પટુ છે, બીજી ઈન્દ્રિયો અપટુ છે. શ્રોન્દ્રિય ઉત્કૃષ્ટ ૧૨ એજનથી આવેલા શબ્દોને સાંભળે છે, ભાસુરરૂપ ૨૩ લાખ યોજન દૂરથી ગ્રહણું થાય છે, ગંધ, રસ, અને સ્પર્શ યાવત ૯ યોજન દૂરથી આવેલાં ગ્રહણ કરાય છે.
ઉપસંહાર ભાષાની સત્યાસત્યતા, સાવનિરવતા, સષનિર્દોષતા, અને વ્યવહારમિત્રતા ઈત્યાદિને જે જાણતા નથી તેવા અગીતાર્થને જૈન શા બેલવાને પણ નિષેધ કરે છે, તે પછી ઉપદેશાદિ કરવાની તો વાત જ ક્યાં? શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્તની અંદર મુનિઓના વાક્યની શુદ્ધિ માટે વિસ્તૃત વિવેચન કરેલું છે. વાતચીતના વિષયમાં આવનારા મનુષ્યથી તિર્યંચ પર્વત અને એકેન્દ્રિયથી પચેન્દ્રિય પત, પદાથે સંબંધી બોલવામાં સંભાળભરી કાળજી રાખવામાં ન આવે તે કેવો મોટે અનર્થ ઉત્પન્ન થાય છે અને બોલનારને તેના કેવા કટુ વિપાકે અનુભવવા પડે છે, એ સૂક્ષ્મ અભ્યાસથી સમજવા યોગ્ય છે. અહીં તો માત્ર તેનું ધૂલ દિગદર્શન કરાવવામાં આવે છે.
૧. જે પંચેન્દ્રિય પશુઓના સ્ત્રીત્વ પુરુષત્વનો નિર્ણય ન હોય તેને માટે સામાન્ય વાચક શબ્દ પ્રયોગ કરવો જોઈએ, પણ સ્ત્રી-પુરુષ વાચક નહિ. જેમકે દૂર રહેલ ગાય કે બળદનો નિર્ણય ન હોય તે તેને ગાય કે બળદ નહિ કહેતાં ઢોર શબ્દથી ઓળખવા જોઈએ, અન્યથા અસત્યનો સંભવ છે.
૨. મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ આદિને “આ મનુષ્ય પૂલ છે,” “આ ગાય વધ્ય છે,” આ બેકડે પાચ છે,” “ આ સર્પ પ્રદુર છે, ' ઇત્યાદિ વચને કહેવાં નહિ. એથી મનુષ્યને અપ્રીતિ, તથા પશુ પક્ષી ઇત્યાદિને આપત્તિ અને વિનાશના દોષને પ્રસંગ છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ ૩. આ ગાયે દવા લાયક છે. આ બળદ જોવાલાયક છે, આ આખલાઓ દમવા. લાયક છે, ઇત્યાદિ બેલવાથી અધિકરણ અને લઘુતાદિ દોષને સંભવ છે.
૪. આ વૃક્ષ પ્રાસાદ એટલે મહેલને યોગ્ય છે. આ સ્થંભને યોગ્ય છે, આ ઘરને યોગ્ય છે, અને આ તારણને યોગ્ય છે, ઇયાદિ ન કહે. જરૂર પડે ત્યારે “આ દર્શનીય છે, આ દીધું છે, આ વૃત્ત છે, આ ઉત્તમ જાતિવાળું છે, ઈત્યાદિ શબ્દથી બોલે.
પ. કુલ ઔષધિ આદિ પકવ છે, વેલોચિત છે, લવન અને ભજન યોગ્ય છે, ઇત્યાદિ ન કહે. માર્ગદર્શનાદિ પ્રજને આ આમ્ર ભાર ઉઠાવવાને અસમર્થ છે, આ વૃક્ષ બહુ ફળવાળું છે ઇત્યાદિ કહે. જે વાકય બલવાથી સાક્ષાત અધિકરણત્યાદિ પ્રવૃત્તિનું જનક બની જાય, તે વાકય બલવાનો નિષેધ છે.
૬. જમણવારને જમણ ન કહે પણ સંખડી કહે, નદીને સારા કિનારાવાલી ન કહે પણ જરૂર પડે તે બહુ કિનારાવાલી કહે, નદી ભરેલી છે, તરી શકાય એવી છે ઇત્યાદિ ન કહે, પણ પ્રજન પડે તો પ્રાયઃ ભરેલી, પ્રાયઃ ઊંડી ઇત્યાદિ કહે.
૭. આ કન્યા સુંદર છે, આ સભા સારી છે, આ રસોઈ સારી છે, ઇત્યાદિ ન કહે, એથી અનુમતિને દેષ લાગે. આ અભિમાનીને ઠીક ફલ મલ્યું, આ પ્રત્યનીક મરી ગયો તે ઠીક થયું ઇત્યાદિ પણ ન કહે, એથી પણ અનુમતિને દેષ લાગે. અસંયમીને આવ ! જા ! બેસ! ઊઠ ! કર ! જાણ! ઈત્યાદિ ન કહે. એથી પણ અનુમતિને દોષ લાગે.
૮. બેટિક (દિગમ્બર ), નિદ્ભવ (પ્રતિમાલુપક) ઇત્યાદિ સદોષની પ્રશંસા ન કરે, દેવ, અસુર, મનુષ્ય, તિર્યંચ આદિના યુદ્ધમાંથી અમુકને જય થાઓ અને અમુકને પરાજય થાઓ ઈત્યાદિ ન કહે, એથી અધિકરણ અને દ્વેષાદિને પ્રસંગ થાય. વાત, વૃષ્ટિ, શીત, ઉષ્ણ, સુભિક્ષ, દુર્ભિક્ષ, ઇત્યાદિને જાણે તો પણ ન કહે. મેઘને દેવ, મનુષ્યને રાજા, કે આકાશને બ્રહ્મ ઈત્યાદિ ન કહે, એથી અધિકરણ અસત્ય આદિ દેને પ્રસંગ થાય.
નિરવલ સુકૃતની પ્રશંસા કરે, જેમકે બ્રહ્મચર્ય સુંદર છે, વૈરાગ્ય સારે છે, વૈયાવચ્ચે અપ્રતિપાતી છે, ઉપસર્ગ સહનથી નિર્જરા છે, પંડિતમરણ સંગતિનું કારણ છે, સાધુ સદ્દગતિનું કારણ છે, સાધુક્રિયા નિરવઘ છે, ઈત્યાદિ પ્રશંસાનાં વાકયથી ધર્મની વૃદ્ધિ થાય છે.
એ રીતે ભાષાના ગુણ-દોષને જાણી જેમ ગુણ વધે અને દોષ ઘટે તેમજ બેલવું જોઈએ. ભાષાની વિશુદ્ધિ ચારિત્રની વિશુદ્ધિ કરે છે, અને ચારિત્રની વિશુદ્ધિ વિપુલ નિર્જરાને કરાવે છે. ચારિત્રની વિશુદ્ધિથી (૨૮) પ્રકારને મેહ પામે છે. મેક્ષયથી કૈવલ્ય, કૈવલ્યથી શૈલેશીકરણ, શેલેશીકરણથી સર્વસંવર અને સર્વસંવરથી અનુત્તર મુક્તિનું સુખ પ્રાપ્ત થાય છે. મુક્તિનું સુખ સકલ સાંસારિક સુખસમૂહથી અનંતગુણું છે, દુઃખ લેશથી પણ અસંપુક્ત અને અવિનાશી છે, વિશુદ્ધ ચારિત્રના પાલન વિના એ સુખ શકય નથી, વિશુદ્ધ ચારિત્રપાલનને ઉપાય ભાષાવિશુદ્ધિ છે. ભાષાવિશુદ્ધિને ઉપાય હિત, મિત, સ્તોક અને અવસરચિત ભાષાવડે ગુણકર વાકાને બેસવાં, તે છે. ટૂંકમાં જે બેલવાથી રાગદ્વેષાદિ દે ઘટે, અને સમ્યજ્ઞાનાદિ ગુણ વધે તે જ બોલવું મુનિને અગર વિવેકીને યોગ્ય છે, એ સર્વજ્ઞોને ઉપદેશ .
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુહાર અને જોહર
' લેખક- હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.
જુહાર' વિષે લખવું એ વિચાર તે મારા મનમાં કેટલાંયે વર્ષો ઉપર ઉદ્દભવ્યો હતો. દેઢ વર્ષ ઉપર આહત જીવન જ્યોતિના છઠ્ઠા ભાગ રૂપ છઠ્ઠી કિરણવલીના પ્રકાશનસમયે પણ આ વિચાર આવ્યો હતો, પણ એને મૂર્ત રૂપ અપાયું નહિ. થોડા વખત ઉપર ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિરના સૌપ્ય (ઈ. સ. ૧૯૧૭-૧૯૪૨) મહત્સવ અંક (પૃ. ૩૩૦-૩૩૫)માં એ. જી. પવારનો “A Note on the Meaning and Use of the word Johar' નામક લેખ વાંચતાં ફરી આ વિચાર સતેજ થયો અને આ સંબંધમાં મારા મનમાં અત્યાર સુધી થયેલી ગડમથલ પાછી જાગૃત થઈ. આથી એને લિપિબદ્ધ કરવા આજે તો હું પ્રવૃત્તિ કરું છું, જો કે હજી આ સંબંધમાં મારે કેટલીક તપાસ અને વિચારણા કરવી બાકી રહે છે. સૌથી પ્રથમ તે હું ઉપર્યુક્ત લેખગત બાબતે રજુ કરું છું –
(૧) દાક્ષિણાત્ય -મરાઠા પરંપરા પ્રમાણે રામદાસે શિવાજીને “જહાર ને પ્રયોગ કરવાનું છોડીને “રામ રામ નો પ્રયોગ કરવા સૂચવ્યું. બખરમાં આ પરિવર્તનને અંગે વિવિધ હેવાલ અપાયા છે, તેમાંના એકમાં એમ છે કે “શિવાજી! આ તો તમારું હિન્દુ રાજ્ય છે. એથી મુસ્લિમોની જેમ બહાર ' કરવાનો રિવાજ હિંદુ ધર્મથી વિરુદ્ધ છે. એથી કેવળ શો-નીચ જાત સિવાયના હિંદુઓએ એને પ્રયોગ કરવો નહિ.”
(૨) આ કથનને ઇતિહાસનો કે નથી, કેમકે “રામ રામ' શબ્દ રામદાસના સમય કરતાં પ્રાચીન છે. વળી શિવાજીના રાજ્ય દરમ્યાન જ નહિ પણ ઓછામાં ઓછી, સત્તરમી સદીના અંત સુધી “જેહાર ” કહેવાની પ્રથા હતી. શિવાજીએ પિતે એના મૃત્યુ પહેલાં ત્રણ વર્ષ અગાઉ હાર' શબ્દ એક પત્રમાં વાપર્યો છે અને એના પુત્ર રાજારામે ઈ. સ. ૧૬૯૦માં તેમ કર્યું છે. " (૨) “જેહાર’ એ ખાસ પ્રાચીન શબ્દ છે અને ‘રામ રામ ” શબ્દ અઢારમી સદી પછી ખૂબ વપરાવા લાગ્યો.
(૪) “હારને બદલે બીજા પણ શબ્દો વખતોવખત વપરાયા છે. જેમકે ઈ. સ. ૧૬૦૦ માં લખાયેલા એક પત્રમાં “દંડવત ” અને પંદર વર્ષ પછીના પત્રમાં “સાષ્ટાંગ દંડવત’ વપરાયેલ છે. આજે પણ આ શબ્દ વપરાય છે.
(૫) “જોહાર ”ના મૂળમાં મુસ્લિમ તત્વ હેત તે શિવાજીની આજ્ઞાથી તૈયાર કરાયેલ રાજ્યવ્યવહારકેશ જેમાં મુખ્યતયા ફારસી શબ્દોના સંસ્કૃત પર્યાયે અપાયેલા છે, તેમાં આ શબ્દ હોત.
આ સંબંધમાં નીચે મુજબનું પદ્ય રજુ કરાયેલું છે? शिरसा वन्दनं शिज्दा प्रणामस्तीस्लमा भवेत् । नमस्कारः सलामः स्यादाशीर्वादो दुवा स्मृतः॥
(૬) ફારસી ભાષા અને મુસ્લિમ સંસ્કૃતિની સાથે હિંદુ સમાજ સંપર્કમાં આવ્યો તે કરતાં જેહાર” શબ્દ વિશેષ પ્રાચીન છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ (૭) લગભગ ઈસ. ૩૦૦ માં રચાયેલી ગાહાસરસઈ (સં. ગાથાસપ્તશતી) માં ર ત્તિ લેવાન નો ' એવું વાકય છે. વેબરે “ “ વોરા જમા નહાત ત ા' એમ પાઠાન્તર આપેલ છે.
ઈ. સ. ૮૭૦ની આસપાસમાં થઈ ગયેલા શીલાંકની આવસ્મય (સં. આવશ્યક ) ઉપરની ટીકામાંની એક વાર્તામાં
હિ લોન લ સં તો મારૂ સં જ થવું” એવો ઉલ્લેખ છે. ઈ. સ. ની ચૌદમી સદીના કન્નડ ગ્રંથ બસવપુરાણમાં એના કર્તા ભીમ કવિએ જેહાર” તેમજ “ડર” શબ્દ અનેક વાર વાપરેલ છે.
(૮) જેવાર’ એ આપણું દેશનો શબ્દ છે. એ પ્રાકૃતમાં અને કદાચ સંસ્કૃતમાંથી ઊતરી આવેલો છે.
એક હસ્તલિખિત પ્રતિમાં કોનું મૂળ કાર છે એમ વેબરે સૂચવ્યું છે.
હું આની વ્યુત્પત્તિ દર્શાવવા સમર્થ નથી એમ મને લાગે છે. મારા મિત્ર ડે. ઘાટગે લોવર માંથી “જોહાર' શબ્દ બની શકે એમ કહે છે.
રજપુતેમાં જે “જોહાર' કરવાની પ્રથા હતી એ પ્રથાગત જેવારશબ્દને જોહાર સાથે શું સંબંધ છે તે હું જાણતો નથી. વિન્સન્ટ મિથે “ Akabar, the Great Mogul” (પૃ. ૭૨, ટિપ્પણ) માં “ૌહાર' પ્રાકૃત શબ્દમાંથી નિષ્પન્ન થયો છે એમ સૂચવ્યું છે.
મોસવર્થ એના મરાઠી કેશમાં ડોઢાના મૂળ તરીકે જ સૂચવે છે. વિશેષમાં ત્યાં એમણે આ શબને બીજો અર્થ એ આપે છે કે “રાજાને એના ખિજમતદાર , તરફથી પ્રણામ સૂચવવા વપરાતે શબ્દ.' | (૯) “હાર’ એમ ઉચ્ચાર કરતી વેળા શારીરિક હાલનચાલન થતું અને બસવપુરાણ પ્રમાણે તે બે હાથ ઊંચા કરાતા.
(૧૦) જેહાર’ શબ્દ કાઈ અમુક જ્ઞાતિ જ અસલ વાપરતી એમ નથી, જે કે હાલમાં તે મહાર, ચમાર વગેરે એક બીજા માટે તેમ જ એમનાથી ઉચ્ચ ગણાતા જને માટે વાપરે છે.
(૧૧) “જલાર” શબ્દનું પદ આ પ્રમાણે નીચું કેમ થયું તેનું કારણ જાણવામાં નથી. હવે આ બાબતે સંબંધમાં મારું માનવું નીચે મુજબ છે:(૧) “હાર એ મુસ્લિમ સંસ્કૃતિ કે ફારસી ભાષા સાથેના સંપર્કનું પરિણામ નથી. | (૨) જોહાર અને જડરની જેમ ગુજરાતી અને હિન્દીમાં એ અર્થમાં “જુહાર ” શબ્દ વપરાયેલ છે. હિંદીમાં એનો અર્થ “ઠાકરને કરાતી સલામ ” એવો છે એમ કેશ જોતાં જણાય છે. વિશેષમાં ભરતરામ મહેતાની અને એમના પુત્રની ભેગી કૃતિ “The Modern Gujarati English Dictionary” પ્રમાણે જુહાર” અર્થમાં જેહર અને જુવાર શબ્દ પણ છે. કાઠિયાવાડ તરફ કેટલાક આ અર્થમાં ‘જવાર’ શબ્દ પણ વાપરે છે.
(૩) ગાહાસત્તસઈના ૩૩૨માં પદ્યમાં હૃતિ લેવા જેari એવો પાઠ છે અને ૩૩૨ અ પદ્યમાં તેને સ્થાને કોwiા પાઠ છે એમ પાઇસયમહણણવ જોતાં જણાય છે. વિશેષમાં ત્યાં એ કોશકારે શિર અને જ્ઞાનને એકાર્થક ગણ્યા છે. વળી જે માટે સારા” એવો સંસ્કૃત શબ્દ સૂચવ્યો છે અને એનો અર્થ “જય જય” અવાજ, સ્તુતિ એમ દર્શાવ્યું છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક છે. ] જુહાર અને જૌહર
[ ૩૫૩ (૪) પાઈય સાહિત્યમાંથી વહાર માટે જે ઉદાહરણ ઉપર અપાએલ છે એ ઉપરાંત પણસારુદ્ધાર (ગા. ૪૩૫) માં નોહાર શબ્દ છે.
આ કૃતિ વિ. સં. ૧૨૪૮ કરતાં તે પ્રાચીન છે જ, કેમકે એ વર્ષમાં એના ઉપર સિદ્ધસેનસૂરિએ વૃત્તિ રચી છે.
(૫) પાઇયસમહષ્ણવ તેમ જ અન્ય પાઈય કેશ પ્રમાણે વોટ્ટાર એ “દેશ્ય ” શબ્દ છે. એ નામ તેમજ ક્રિયાપદ (ધાતુ) પણ છે. ક્રિયાપદ તરીકે એને ઉપયોગ આવશ્યકકથા (૫, ૧૩) માં કરાયેલું છે.
(૬) નોહાર માટેના મૂળ તરીકે જે સંસ્કૃત શબ્દ નો સૂચવાયો છે તે મને સમુચિત જણાતો નથી. આની ચર્ચા હું આગળ ઉપર કરું છું.
(૭) “જૈઠાર' પાઈયમાંથી નિષ્પન્ન થયો હોય તો ના નહિ. કદાચ સંસ્કૃતમાં “ચૌ” થી શરૂ થતો અને “પ્રણામ” વાચક કેાઈ શબ્દ હોય તો તેમાંથી , કો, ૩ અને અંતે જુ થી શરૂ થતા શબ્દો ઉદ્દભવી શકે તેમ છે. બીજી રીતે વિચારતાં એક વાર “ગુહાર' શબ્દ નિષ્પન્ન થતાં એમાંથી કફદાર શબ્દ બને અને એ આગળ ઉપર કાર અને ગૌદાર રૂપે પરિણમી શકે. જૂની ગુજરાતી ભાષા (પૃ. ૪૯)માં જુહાર સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
લવાર-૪ આર-જુહાર.” આ વ્યુત્પત્તિ સાચી માનવા માટે એક તે “હ ને પ્રક્ષેપ સ્વીકારવો જોઈએ અને બીજું “અ”ને કે એને ઉકાર થયેલો છે એમ પણ માનવું જોઈએ. પહેલી બાબત તે ઉપર્યુક્ત પુસ્તકમાં સ્વીકારાઈ છે, કેમકે પ્રક્ષિપ્ત “હ'નાં ઉદાહરણ તરીકે “જુહાર અને નિર્દેશ છે. આ સંબંધમાં મારું માનવું એ છે કે કથાર એ પ્રતિસંસ્કૃત રૂપવાળા વોરમાંથી ગુવાર-બાર-કુર એમ શબ્દ ઉદ્દભવ્યો છે, કારણ કે એમ માનવામાં “હ'ના પ્રક્ષેપ ઉપરાંતની બીજી બાબતો સ્વીકારવી પડતી નથી.
વષર'માંથી નોહર શબ્દ કેવી રીતે ઉપજાવાય તે ઘાટગેએ સૂચવ્યું નથી એટલે એની કલ્પના કરવી રહી. એ કલ્પના એવી હોઈ શકે કે ગોવર-નવારનો -લોગર-કોહાર એમ “જેહાર’ શબ્દ બને ખરે, પરંતુ કોષર એટલે શું? સંસ્કૃતમાં “સુખ” અર્થસૂચક કોષ શબ્દ છે. એ ઉપરથી “સુખ કરનાર' એ sષા અર્થ થાય, પરંતુ તેમાંથી “પ્રણામ' એવો અર્થ કેવી રીતે ઉપજાવાય ? , | ગુજરાતમાં ગુજરાતી બોલનારા હિન્દુઓ અને ખાસ કરીને જેને “જુહાર' શબ્દ વાપરે છે. કેટલાયે જેને પરસ્પર પત્ર લખે ત્યારે જુહાર વાંચશજી’ એમ હજી પણ લખે છે. અને દરેક વર્ષ ઉપર તે લગભગ બધા જેને તેમ કરતા હતા, “જુહાર' શબ્દ ગુજરાતી સાહિત્યમાં પણ વપરાયે છે. તાજો જ દાખલે જોઈએ તો ઇન્દુલાલ ગાંધીએ એને પ્રયોગ કર્યો છે એ છે.
૧ આ ગ્રન્થની નોંધ (અવતરણ વિના) સચિત્ર અર્ધમાગધી કષ (ભા, ૨. પૃ. ૮૭૬) માં કરાયેલી છે. ત્યાં “ગોદા” નો અર્થ “સત્કાર કરવાને હાથ દેવો કે સામે સામે ભેટવું તે” અપાવે છે.
૨ અન્ય ઉદાહરણ તરીકે બાવકારયતિ-ભૈર-હંકારે, તારા વગર–તારાગાર-તારણહાર, અરવિ-કવિ-લજીપ્રારં-વત્ત-વહુ–પહોંચ, વારિ-વાઘુરિઝ-વાઘરી, સરસવ અને ગ––આગે–આધે એમ સાત જૂની ગુજરાતી ભાષા (પૃ. ૪૯)માં નોંધાયા છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સત્ય પ્રકાશ
૩૫૪ ]
શ્રી જૈન
[ વર્ષ ૯.
એમના જન્મ ઇ. સ. ૧૯૦૫ માં થયા છે. એમની પહેલાં થઈ ગયેલા સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (ઈ. સ. ૧૮૫૮–૧૮૯૮) એ પણ આ શબ્દ વાપર્યો છે એમ એમની કૃતિ આત્મનિમજ્જન (પૃ. ૩૧)માં · અભેદ્યમિ` ' કાવ્યગત પહેલી કડી જે “ સાથે આવા તા સગપણુ જાણીએ હાજી '' છે તેની ત્રીજી પક્તિ નામે “ કરી જગત્ બધાને જુહારી રે” ઉપરથી જણાય છે.
કુલમડનસૂરિએ વિ. સ. ૧૪૫૦ માં રચેલ મુગ્ધાવમેધ એક્લિકમાંના ઔક્તિક પદમાં ‘જીન્નાહ નમા: ' એવા જે ઉલ્લેખ છે તેમાં જીન્દ્વાર શબ્દ છે અને આડકતરી રીતે એ ‘દ્દેશ્ય ’શબ્દ હેાવાનું સૂચન મળે છે.
વિ. સ. ૧૫૬૮ માં લાવણ્યસમય ણુએ રચેલા વિમલપ્રમધ ( ખંડ ૪, કડી ૪૦, પૃ. ૧૨૧)માં નીચે લખેલી પક્તિમાં ‘જુહાર ' શબ્દ વપરાયેલા છેઃ— “ પહલૂં સરસિત કિરણે જુહાર, કંઠે વિઉ એકાઉલિહાર, ’
*
વિ. સં. ૧૭૭૮ માં રાંદેરમાં ચોમાસું રહી ઉપાધ્યાય વિનયવિજયગણિએ જે શ્રીપાલ રાજાના રાસ રચ્યા છે તેના પહેલા ખંડની છઠ્ઠી ઢાલની દસમી કડીમાં ‘જુહારવું’ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પક્તિ નીચે મુજબ છે:
r
“ આવેા દેવ જુહારીએ રે લેા, ઋષભદેવ પ્રાસાદ રે.”
તી વન્દ્વના યાતે સકલતી વનના નામથી સુપ્રસિદ્ધ અને ઐસિક પ્રતિક્રમણ્ સૂત્રમાં પ્રસિદ્ધ થયેલ કૃતિમાં એના કર્તા જીવ (વિષયે ) બે વાર ‘ જુઠ્ઠાર ' શબ્દ વાપર્યો છે,૧ આ કૃતિ સે। વર્ષે જેટલી તેા પ્રાચીન હશે જ એમ લાગે છે. ‘ પર્યુષણ ગુણુનીલા '
એ ચૈત્યવંદનમાં ‘ જિનવર ચત્ય જુહારીએ ' એવા પાઠ છે.
.
'
જુહાર ' શબ્દ ગુજરાતીમાં નામ તેમજ ક્રિયાપદ તરીકે વપરાય છે એટલું જ નહિ પણ ‘ જુહારપટાળાં ’ એ શબ્દ પણ વપરાય છે. એને અ લેવા જુહાર કરવા તે' એવા થાય છે.
મેસતા વર્ષે આશીર્વાદ
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૌહર
(
સાથે ગુજરાતી જોડણીકાશ (ત્રીજી આવૃત્તિ )માં અહર ' શબ્દના બે અર્શી આપ્યા છેઃ (૧) ઝવેરાત અને (૨) સામુદાયિક આત્મહત્યા. બીજો અર્થ આપતી વેળા એના પર્યાય તરીકે ‘ જમેર ' શબ્દ આપેલા છે. વિશેષમાં ‘જમેર 'ના અર્થ સૂચવતી વેળા ‘જમેાર કરનાર' એ અવાળા ‘જમેારિયા ' શબ્દ અપાયા છે. પ્રા. બળવતરાય ક. ઠાકારે એક તેડેલી ડાળ ’માં ‘ જૌડર ’ શબ્દ વાપર્યાં છે. પ્રસ્તુત પકિત નીચે પ્રમાણે છે, “ થયે। જ્યાં ડંકા જાહર ઢિલ કરે રાજપુત કે ? ’’
ઉપર્યુક્ત કાવ્ય આપણી કવિતા સમૃદ્ધિમાં ૫૦મી સમૃદ્ધિ તરીકે પ્રસિદ્ધ થયેલું છે અને
એના ઉપર પ્રા. ાકારે જાતે વિવરણ રચ્યું છે. એમાં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ—
.
૧ આની છેલ્લી કડીમાં ‘જીવ કહે ભવસાયર તરું' એવું કથન છે એ ઉપરથી સજ્જનસન્મિત્રની ઈ. સ. ૧૯૪૧ ની આવૃત્તિમાં એના ર્તાનું નામ જીવવિજય સૂચવાયું છે અને એ આધારે મેં પણુ આ નામ અહીં નોંધ્યું છે, પ્રસ્તુત પક્તિઓ નીચે મુજબ છેઃ—
*
ત્રણ લાખ એકાણું હુન્નર ત્રણશે. વોશ તે બિંબ જુહાર.
''
વિમલાચલ તે ગઢ ગિરનાર આબુ ઉપર જિનવર જુહાર, '
..
For Private And Personal Use Only
મૃ
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अ४ ७ ]
પંજાબને જૈનધર્મ
[ उपय
હરના ડંકા યુદ્ધ દરમિયાન તેમાંના સૈનિકાને માટે જ અને છેલ્લા મારીને મરવાના ધસારા કરવા માટેને, તે જ કેસરિયાંના ડ!. અહીં મારે એ શબ્દ ખાટા કહેનારા ન. ભા. દી. અને કે. હ. કુ. જેવા પ્રોફેસરાએ પાતે સાચા જ હોવા જોઇએ એ વલણમાં જરા મંદ પડી મ્તને પૂછ્યું હત, તે હું એમને કહી શકત-આ તે ઉપમા જ છે, જેવી રીતે હરના આદેશ કે નિર્ણય થતાં કાઇ પણ સૈનિક આગળ ધાયા વિના ન રહે, તેવી रीते... भावी तो ये मेय आन्यायमें 'लगुअर' लावतां मे यार लूझो रेली. " રજપૂત રાજાએ કેસરિયાં કરતાં અને તેમનું મરણુ થતાં તેમની સ્ત્રીઓ જાહર કરી पणी भरती.
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ. સ. ના સેાળમા સૈકામાં થઇ ગયેલા મુહમ્મદ કાસિમ ફિતિહુ દ્વારા રચાયેલ तारिण-- ङ्गिरिश्ता ( अम२ २ )भां 'डर' शब्द वपराये छे मे शाय '०७२' ने संस्कृत जतुगृह साथै संबंध धरावे छे. जतुगृह उपरथी जउहर - जौहर એમ બની રાકે છે અને એને અર્થ ‘લાખનું ધર' એમ થાય છે. જૂની ગુજરાતી ભાષા (पृ. ३७ )भां “ जौहर=r" वो उहले छे ते या तनुं समर्थन रे छे.
મુહમ્મદ કાસિમના ઉપર્યુક્ત ફારસી ગ્ર થના જોન બ્રિગ્સે કરેલા અંગ્રેજી અનુવાદ નામે "History of the Rise of the Mahomeden Power in India, till the year A. D. 1612." ( Vol. II, p. 231 ) मां नीचे मुम उसे छे
"The spirit of the beseiged fell with their governor; and in their despair, they performed the ceremony of the Jowhur, and putting their wives and children to death, burned them with corpse of their chief on a funeral pile."
पंजाबमें जैनधर्म
लेखक: - पूज्य पंन्यासजी महाराज श्रीसमुद्रविजयजी गणि [ पू. आ. म. श्री. विजयवल्लभसूरीश्वरप्रशिष्य ]
रहा है इतना ही नहीं किन्तु
I
पंचनदीय (पंजाब) देशमें जैनधर्म पूर्व काल से ही चला आ गौरवशाली भी रहा है । पंजाब में भगवान श्री जिनेश्वर देवों के मंदिर और उन मंदिरों के माननेवाले थे, इसकी साक्षी पंजाब के ज्ञानभंडार दे रहे हैं। हाल में जंडियालागुरु, जि० अमृतसर में पूज्यपाद परम गुरुदेव जैनाचार्य श्रीमद्विजयवल्लभसूरीश्वरजी महाराज के शिष्य मुनिश्री शिवविजयजी श्रीपार्श्वनाथजी भगवान के मंदिरजी के ज्ञानभंडारका लिष्ट - फेरीस्त - तैयार कर रहे हैं । इस भंडारमें लाहोर, अमृतसर, कसूर, रामनगर, पपनाखा, साढौरा आदि और सिंध देशके कोहाट, अटकदूर्ग आदि नगरों में लिखे हुए हस्तलिखित पुस्तक मौजूद हैं। आजकल जहां जैनोंकी आबादी तो क्या, किन्तु कसम खानेके लिए एक भी जैन नहीं है, यानी जैनका नाम मात्र भी नहीं है, ऐसे वजीराबाद आदि नगरों में लिखे हुए पुस्तक और
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3५६ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
1 વર્ષ ૯ चित्रित किये हुए चित्रपट्ट मिल रहे हैं, नमूनेकी तौर पर वजीराबाद में सं. १७१० ( सतारह सो दश ) के ज्येष्ठ मासमें धनराज्यऋषि के शिष्य विद्याऋषिका चितरा हुआ एक चित्रपट्ट ( कपडेका ) आठ फूट लंबा और तीन फूट दो इंच चौडा मिला है।
इस पट्टमें मनुष्यकार चौदह राजलोक एवं उसके पर सिद्धशीला-मोक्षस्थान और अढाई द्वीप एवं उसके बाहर रहते हुए पशुओं के चित्र और सात नरकें एवं जिस जिस नरकमें परमाधामी जिस जिस प्रकार वेदना भोगवाते हैं और नरकके जीव भोगते हैं एवं जिन जिन कों के प्रभावसे, जिन जिन नरकोंमें जीव जाता है उन सबके हूबहू चित्र खिंचे हैं, मेरु पर्वत, भुवनपति, व्याणव्यंतर, ज्योतिष और वैमानिक इन चारों प्रकार के देवों और देवियों के चित्र तथा चरम शासनपति श्रमण भगवान श्री वर्धमानस्वामीजीको परमशांत मूर्ति और साधुओंका आलेखन किया हुआ है।
यह पट्ट दो सो नवें (२९०) वर्षाका पुराणा हो जानेसे जीर्णशीर्ण हो गया है, और पट्टका रंग फिका पडजाने पर भी उसमें चितरे हुए चित्र फीके रंगमें भी आबाद हैं और देखनेवालों के दिलों को बहलादेते हैं।
इस पट्ट के नीचे जो लेख लिखा है वह अक्षरशः यहां उद्धृत कर देता हूं जिससे आपको स्वतः पता लग जायेगा. " इति श्री अढाइदीप. अढाइदीप बहार पसु तिर्यंच सहति. सातनारकी प्रमा. धर्मी समेरु सहति. विमाणवासी देवदेवी सहति. श्रीवर्धमान तीर्थकर साध सहति. लोकाकार मोक्ष सहति. इति आर्थ समाप्त, अथ संवत १७९० वर्षे ज्येष्टदिने बजीराबाद नगरे धन्नराज्यऋषि तस्य सिसं लिखतं विधियाऋषि आत्मार्थे श्रीमद् वीरदेवनमसकार भवेत् . शुभं भवतु। .
अब हमें देखना यह है कि सं. १७१० में वजीराबादमें जैन थे और वे भी मूर्तिपूजक । यदि मूर्तिपूजक न होते तो इस चित्रपट में श्रमण भगवान श्री वर्धमानस्वामीजी की मूर्ति और हाथमें मुंहपत्ती रखे हुए साधुओंकी मूर्तियें हरगीज न होती। इस चित्रपट्ट में भगवान की और मुंहपत्तो हाथमें रखे हुए साधुओं की मूर्तियोंका होना यही निर्विवाद सिद्ध कर रहा है कि पंजाब में पहेले मूर्तिपूजक जैन ही थे। तब ही तो सीयालकोट जैसे शहरमें भी श्री तीर्थकरदेव का मंदिर था। इसके सबूतके लिए सं. १७०९ के कार्तिक कृष्ण एकादशी रविवारके दिन हंसराजगणि के शिष्य ऋषि मुकेशवरचित सीयालकोटमंडन श्री पार्श्वनाथ भगवान का छंद-स्तवन-मिल आया है। इस छंद-स्तवन-की इक्कीस २१ गाथायें हैं. इन गाथाओं में प्रभु श्री पार्श्वनाथ जी के पांचों कल्याणकोंका वर्णन और भगवान के गगधर एवं साधु, साध्वी, श्रावक श्राविकाओं की संख्यादिका खूबीसे वर्णन किया है। अंतमें कलस इस प्रकार गाया है
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म७] પંજાબમેં જૈનધર્મ
[ 3५७ " सब संघस्वामी मुक्तिगामी, मनह कामी दायगों, संबत ग्रह अरु शत सतारह, मास कातिग नायगो । तमपक्ष रवि दिन रुद्रतिथि गिन, सालकोटपुरमंडणो, हंसराज गणि-शिष ऋषि मुकेशव स्तव्यो वामानंदणो॥"
इति श्री पार्श्वजिन स्तवनम् । (यहां स्तवन संपूर्ण उद्धत कर देता, किन्तु लेख बढ जाने के भयसे उद्धत न कर सका ) देखिये सालकोटपुरमंडणो ये शब्द ही स्तवः सिद्ध कर रहे हैं कि १७०९ में सीयालकोट शहरमें श्री पार्श्वनाथस्वामीजी का मंदिर था, यदि मंदिर न होता तो कवि ये शब्द सालकोटपुरमंडणो कैसे और क्यों लिखता ? जब मंदिर था तो मंदिर मानने वाले भी थे, इसमें संदेह ही क्या है ?
संसार परिवर्तनशील है, इसमें परिवर्तन हुआ ही करते हैं, यह कोई ताजुब की बात नहीं । यह तो स्पष्ट हो चुका है कि पंजाबमें पहेले श्री जिनेश्वरदेव के मंदिर और मंदिर के मानने वाले देव पूजा के उपासक जैन ही थे, किन्तु भवितव्यतावशात् समय ऐसा आ पहुंचा कि अवनति के मोजोने, मंदिर, देवपूजा, आदि सद्धर्म का अभावसा कर दिया। पतन के बाद फिर उत्थान होता ही है, इसी नियम मुजब इस विसमी सदि में फिर उत्थान की जबरदस्त लहरें आईं, जिससे देवमंदिर-देवपूजादि सद्धर्मका जोरोंसे प्रचार हुआ, लोग अपने सद्धर्ममें मजबूत हो गये । इन उत्थान को लहरोंके लानेवाले परम सद्गुरुदेव श्री बुद्धिविजय जी महाराज और आपके शिष्यरत्न न्यायशंभोनिधि जैनाचार्य श्रीमद्विजयानंदसूरीश्वर( आत्माराम )जी महारान थे । आपकी ही कृपासे पंजाबमें आज श्री जिनेश्वर देवोंके गगनचुम्बी भव्य शिखरबद्ध मंदिरों पर सोनेके चमकते हुए कलश एवं लहराती हुई ध्वजायें जैनधर्मको देदीप्यमान कर रही हैं और हजारों नर--नारियें मुक्तकंउसे आपके किये उपकारों को याद कर करके गुणानुवाद गा रहे है ।। ___ बडी खुशी की बात है कि आपके बाद आपके ही पट्टधर परमगुरुदेव श्रीमद् विजयवल्लभसूरीश्वरजी महाराजने आपके उत्थान को यानी सद्धर्म के प्रचार को ज्ञानमंदिर-देवमंदिर बनवाकर आगे बढ़ाया, सीयालकोट जैसे शहरमें जहां साधुओंको पांव रखने का स्थान मिलाना मुश्किल था वहां भी चातुर्मास करके, श्री ऋषम, चंद्रानन, वारीषेण और श्री वर्धमान इन श्री चार शाश्वते जिनेश्वरदेवों का चौमुखा शौधशीखी भव्य जिनमंदिर निर्माण करवाया जो देखने के काबिल है।
प्रसंगोपात्त काश्मीर जाने वाले सद्गृहस्थों को सूचित करना जरूरी है कि काश्मीर जाते हुए वजीराबाद और जम्मुशहरके बिचमें सीयालकोट शहर आता है, स्टेशन परसे ही मंदिरजी नजर आता है। अतः एक टाईम उतर कर जरूर मंदिरजी के दर्शन कर लाभ उठावे ।
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ-પાવડી
સંગ્રાહકઃ-પૂજ્ય મુનિ મહારાજ શ્રીપદ્યવિજયજી [પૂ.આ.ભ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરશિષ્ય].
ઈડરને “શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરિ શાસ્ત્રસંગ્રહ”માંથી “યોગ-પાવડી” નામની ત્રણ પાનાંની એક નાની પ્રત મળી આવી છે.
તેના અંતે –“ઈતિ યોગ-પાવડી સંપૂર્ણ સકલપંડિતસભાભામિનીભાસ્થલતિલાયમાન પંડિતશ્રી પૂ. શ્રી સુમતિવિજયગણિશિષ્ય મુનિ રામવિજયેન લિખિત, સંવત ૧૭૬૨ વષે આધિન સુદિ ૬ દિને શનિશ્ચરે રૂષિ હર્ષજી વાચના”—એ પ્રમાણે લખેલ છે. લૌકિક બાવા યોગી વગેરેમાં વપરાતી જૂની ગુજરાતી અને અશુદ્ધ હિન્દી મિશ્ર ભાષા જણાય છે. તેની કડી ૬૮ છે. તેના કર્તા ગરીબગિરિ જણાવેલ છે. પણ વચને જેતરોમાં પ્રસિદ્ધ “ગોરખ” ગીનાં જણાય છે. વિશ્વ-યોગી કેવા હોય તથા તેની રહેણી કરણી કેવી હોય તેના વર્ણન છે. પ્રાચીન જૈન મહર્ષિઓએ અથાગ પરિશ્રમ વેઠી જગતના હિતેને માટે રચેલા આના કરતાં પણ ઉચ્ચ કોટિના ઘણું ગ્રન્થ જૈન જ્ઞાનભંડારોમાં હાલ પણ મેજૂદ છે. છતાં નવીન પ્રીય જનતાને સાધારણ વરતુ પણ જુદા લેબાસમાં દૃષ્ટિ આગળ આવતાં વાંચવાનું મન થાય છે, તેમ ધારી તથા કેઈપણ કારણથી પૂર્વકાલીન એક જૈન મુનિવરે સંગ્રહ યોગ્ય જાણું વહસ્તે લખેલ હોવાથી તેમાંની કેટલીક કડીઓને જેમની તેમ અહીં ઉધૃત કરવામાં આવે છે. આનો અર્થ સુલભ છે.
( રાગ–કેદાર-ઢાળ ઉલાળાની. ) કોધ લોભ દૂરઈ પરિહરણ, પરિહરવી મમતા માયા; ગોરખ ઈશા ઉપદેશ્યા, કયરીયા બુઝવાયા. ગબક ન બેલણ ધબક ન ચલણું, જેમાં મુકવા પાયા; દેશ વિદેશ ઈસી પરિ ભમણા, ભણતઈ ગેરખ રાયા. માને પુત્તા ! મ ધરિસ માન, અપમાને નહિ ખેદં; ગીતગાન કાંન ન દેણુ, મુક્તિ મારગ એ વેઇં. મીઠા મધુરા આહાર ન લેણા, સરવ રતિ પરિહરણા; ઇંદ્રી પિષ કદી નહ કરવા, એ મારગ તુજ તરવા. ગીલા સૂકા હરિત મ ચુંટે, બહુ મત પીજે આપ; બહુ અપરાધ કર્યાથી પૂતા! મનમં ધરિસે સંતાપ. પર નિંદ્યા તું મ કરિસ બાબા ! મ કરિસ આપ વખાણું; ઈશ્યા રેધ કરે તે પૂતા! જ્યોગ એહ પરમાણું. છાની વાત ન કરશું પૂતા! કિસિ કે કાનુ ન લાગી; વાટ ચાલતા વાત ન કરણ, જે હાઈ વૈરાગી, પીપલ વડ હેઠુિં નહ રહણ, ન ન કરણ ઉંહાં વાસ્યાં;
ઉસકે બીજ ચંપાઈ પૂતા ! સબહી સરીખી આસ્યા. ૧ ગબગબ. ૨ ધબધબ. ૩ લીલા. ૪ પાણી.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૫૯
અંક ૭ ]
ગ–પાવડી દેખી જેગ ઈદ્રી બલ કરસ્યઈ તુજકું નરગ પડામેં;
ગ લેઈ નઈ મન નહું રૂધિસ, તે પછુિં પછતાસે. જે ડંબરપ કરસી તહી મરસી, ડંબપ દૂરગતિ હસી; એક જ પિંડ પિસેવા કારણિ, કાહે પેગ વિગોવઇં. દેખે પૂતા ! દિનકી કરણી, ઉગ્યા ઉર આથમીયા; યોગ લેઈ કુછુ સાધન ન કીયા, તે આલસ ભવ ગમી આ. પરવ મહેચ્છવ આસ ન કરણી, ન હુ ખાણું મીઠાઈ ઉસથી મન વાંકડલા હોસી, જાસી જેગ ઠકુરાઈ. અરસવિરસ નઈ અલક મલકસ , પેટ ભરી નહ ખાણા; દેખ ભાડા કાયા કે તાઈ જિઉં ન હાવિ ઉપાણી. નાન દાનન્યું એહું કરણા, જ્ઞાન ધ્યાન મનિ ધરણું; એંસા વેગ ધરઈ તે યોગી, જિઉ ન હેવિ આવાગમણું. મનમલ છાંડઈ સોઈ સ્નાન, જીવ રાખે° સોઈ દાન; જ્ઞાન તરસ અત્યંતર ધરણ, નિર્વિષય તે ધ્યાનઈ. કરણી કથણી જબ એક જ હાર્યે, તબ પામીસ કૈલાસં; કરણ કથણું જુદાં પડયેં, એ તે યોગ વિણાઈ. જોગી હોઈ તો રાતિ ન ખાવઈ દિવસે નિંદા ન કરશું; કપડા મહી કદા નહું ધરણી, એહી યોગ આચરણ. યતી યેગી કા તબહી ચલણ, જબ હોવ રાહા ચલતાઃ સૂરજ કરણી સબ કછુ દીસઈ, જોગી ભલા સો ફિરતા. પૂતા ! કિસીકી આસ ન કરણી, આસ ઘણી જગદીલા; આસ છોડી ભએ ઉદાસી, સબ જગ ઉસકા દાસા. કાહે પૂતા! જટા વધારે, કહઈ ભસ્મ લગાવું; તબ તાંઈ તુજ મુક્તિ ન હોઈ, જબ સમભાવ ન હાઈ. વયરી વલ્લભ જબ સમ દેખીસ, સોવણ તરણ સમાન દીનાનાથ મુખ દેખ લાવય, એહું બ્રહ્મજ્ઞાન. સાપ પરિશ્રમથી ત્રાસે, નરક પારજો... ....... સાકનીની પરિ સુંદરીસુ અલગો, યેગી એહું ધન્ય ધન્ય. જોગી હોઈ સે જુગતું બેલ, પંઠિમસર નહું ખાવ આગલેકા બહુત ગુણ દેખીનઈ, આપઈ ઓછા ના
૫ આડંબર. ૬ અને ૭ અલખ સમાન લેખ. ૮ આપણી. હું આવી રીતે કે આગળની કડીમાં કહેવાશે. ૧૦ જીવરક્ષા. ૧૧ કિરણથી. ૧૨ નિદા-ચાડી ચુગલી.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૦ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
વડઈં તખતે ચ્યારિ દિન રહેણા, એક દિન રહેણા ગામઇ; હજાર હાથ વસતીથી દૂરે, રહિણા કરે. આરામ”. મતતત નહી જડી ન ખૂટી, અધેારમત નહુ કરણા; કિસકે ઉપર સેસ નહુ ધરણા, એસા ચેાગ આચરણા. પૂતા ! પઢનેસઇ સખ ગુણુ જાણુÛ, મૂરખ કછુ ન ખૂજ ́; આંધે। આદરશ દેખાવ, સામા ભલા નહુ સૂજઈ. ઢાએ ધરમ૧૪ દુનીયામે પૂતા, આસી એક નિરાસી; સાપ એ નરા નિજ મત રંજ, નીત પઢણુ અભ્યાસી. ક્રૂજા ધરમ૧૬ આસીકા કહાવે, આપણા ગુણુ દેખલાવે; જેકે સખહી ગુણુ કુંપઇ,સાએ વિરૂÉ ગતિ પાવઇ. જેહુ ઘર રહઈ કાએ દુખ પાવઇ, યાગી ઉદ્ધાં૧૭ ન રહેવ૪; પ્રાણિ જાતે ૧૮ જૂઠ ન મેલે, સાચા હાઈ સેા કહેવઇ. ભાંગ અપ્રીમ અમલ ન હુ ખાવઈ, રહેવઇ એકે ધ્યાને; આહાર નિદ્રા અલ્પ કરીને, રમઈ સેા બ્રહ્મજ્ઞાનઈં. ચેલા સેા એ જે ચિત્તઇ ચાલે, મનિ ચાલે સે। એ મીતા; કહણી રહણી સરીખા ગુરુ જિહાં, સંસાર સરવ તિણુ જીત્યા. ભલા કીયા તા બહુ સુખ પાઇ, દુખ પાવÛ બહુ પાપઈ; ભાગવ કરણી આપસ આપસકી, કયા ચલે માઈન ખાપે. એંસા દેખી કિર જોગી હાણા, રહિણા એકઈં ધ્યાનઇં; ભીતર જલા ફ્રૂટક તણી પરે, રમા બ્રહ્મજ્ઞાને મન માહ એર ઈંદ્રી જિલ્લા, એ ચ્યારૂં ર રહિવઈ; પાકા દિલ પકડીને રાખે,સા એ પરમ પદ પાવે. પેટ પિડિ પરતીત ન આવઇ, આગલેકુ સમજાવે; આરન વિકુંઠ મેલ્યાવે, આપે યમપુર જાવે. ીંગ જુગતિ ગમાવી પૂત્તા ! તું કર્યું સદગતિ પાઈ; મુંડમુંડાવેઇ ફરસે ફાટ, કાં જાડા ઘાસ ગમાવે. પ્યાર કરી કાઈ ભીક્ષા દેવઇં, ચેાગી ખેહાત ન લેવે; ગેસ પેષિ જોગી નહુ અેસઇ, યાગી જંગલ સેવે યતી ચેાગી કાપડી સન્નાસી, એણુઈ રાઇ જે ચાલઇ; ગુરૂકા દાસ ગરીબગિરિ લઈ, સૌ એ પરમપદ પાવે
For Private And Personal Use Only
. વર્ષે હું
૯
૧૩ મેટા શહેરમાં, ૧૪ એ પ્રકારના માણસે. ૧૫ નિરાશી. ૧૬ પ્રકાર. ૧૭ ત્યાં. ૧૮ પ્રાણ જાય તે પણ. ૧૯ પેાતાના પેટની પીડાને જાણે. ૨૦ અર્થાત્ પશુથી હલકી ગતિ થશે.
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
સ. ૧૯૯૭–૧૯૯૮ અને ૧૯૯૯ ના
ત્રણ વર્ષનો હિસાબ
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને વિ. સ. ૧૯૯૦-૯૧ થી વિ. સ. ૧૯૯૬ સુધીનાં સવા પાંચ વર્ષના હિસાબ વિ. સ. ૧૯૯૭ની સાલમાં શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના કૂમાંક ૬૮-૬૯માં પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનાં ત્રણ વર્ષ –સ. ૧૯૯૭-૧૯૯૮ અને ૧૯૯૯ના હિસાબ અહીં રજી કરવામાં આવે છે.
આ ત્રણ વર્ષ એ યુદ્ધકાળનાં ત્રણ વર્ષ હતાં અને તેમાં કાગળના ભાવા મૂળ ભાવથી વધીને અમણા ચારગણા અને છેક આઠગણા સુધી વધી જવા પામ્યા હતા. અત્યારે પણ લગભગ છંગણા ભાવ તા છે જ. વળી આ ત્રણ વર્ષ દરમ્યાન સ. ૧૯૯૮ની સાલમાં તે ૨૫૦ પાનાંને દળદાર અને સચિત્ર દીપેાત્સવી અંક પણ પ્રગટ કરવામાં આવ્યા હતા. એટલે એકંદરે ખર્ચ વધુ પ્રમાણમાં થાય એ સ્વાભાવિક છે.
પશુ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' દિવસે દિવસે શ્રીસંઘમાં વધુ પ્રિય થતું જાય છે અને ખાસ કરીને પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ સમુદાયની મમતા અને કૃપાદ્યષ્ટિ એના ઉપર વધતી જ રહી છે તેથી આવી અસહ્ય માંઘવારીમાં પણ તે પેાતાની મજલ કાપતું રહ્યું છે અને આજે નવમા વર્ષમાં પ્રવેશ કરી ક્રમાંક ૧૦૦મા વિક્રમ-વિશેષાંક' તરીકે દળદાર અને સચિત્ર એક પ્રગટ કરવા સમર્થ થઇ શકયું છે.
આ માટે અમે પૂજય આચાર્ય મહારાજ આદિ સમસ્ત મુનિસમુદાયને તેમજ ઉદારતા પૂર્વક સમિતિને પ્રેમભરી મદદ માકલનાર સ ંઘે અને સગૃહસ્થાના અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ, અને સઢાને માટે તેની આવી કૃપાદૃષ્ટિ બની રહે એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ.
For Private And Personal Use Only
વ્યવસ્થાપક,
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ર ? શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિને સંવત ૧૯૯૭-૧૮-૧૯ ને
- ત્રણ વર્ષનો હિસાબ
૮૪૩૮-૩-૩ શ્રી નિભાવ ફંડ ખાતે ૪૭૧–૧૫-૩ સંવત્ ૧૯૯૬ ની
બાકી. ૭૯૬૬-૪-૦ ત્રણ વર્ષમાં જુદા
જુદા સંગ્રહ કે સંધ્રો તરફથી મળેલી મદદ. ( જુઓ આ સાથેની યાદી.)
૭૬૮૯-૧૦-૬ શ્રી ખર્ચ ખાતે ત્રણ વર્ષના
નીચે મુજબ ૨૭૯૦–૮-૯ કાગળ ખ. ખા. ૨૪૧૯૦-૦ પગાર ખ. ખા. ૧૫૩૯-૧૪-૦ છપામણું ખ. ખા.
૩૦૬-૩-૦ ટપાલ ખ. ખા. ૩૦૩--૦ બાઈન્ડીંગ ખ. ખા. ૭૯-૯-૬ પરચુરણુ ખ. ખા. કર-૧૪-૦ માસિક વહેંચામણું
ખ. ખા. ૪૮–૧૪-૦ મુસાફરી ખ. ખા.
૩૮-૯-૩ સ્ટેશનરી ખ. ખા. ૩૪–૧૫-૬ કમીશન ખ. ખા. ૩૩-૧૩-૬ બ્લેકચિત્ર ખ. ખા. ૧૫–૪–૦ પુસ્તક ખ. ખા.
૭-૦-૦ ડેડસ્ટોક ખ. ખા.
(૪૩૮-૩-૩ ર૦૧૦-૧૦-૬ શ્રી લવાજમ ખાતે
ત્રણ વર્ષ દરમ્યાન “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકના લવા
જમના આવ્યા તે. ૯૩-૧૨-૦ સમિતિના નીચે મુજબ
દેવાના ૪૬-૮-૬ શ્રી નવસૌરાષ્ટ્ર
કાર્યાલય ખાતે. ૩૪–૨–૦ શ્રી રામવિજય બા-
ઇન્ડીંગ વકર્સ ખાતે, ૧૩-૧-૬ શ્રી ઉમેદચંદ રાય
ચંદ ખાતે.
૭૬૮૯-૧૦-૬ ર૮૦-૦-૦ સમિતિના નીચે મુજબ
લેણાના ૨૫૦-૦-૦ રતિલાલ દીપચંદ છે
સાઈ ખાતે. ૩૦-૦-૦ નેમચંદ વાડીલાલ
ખાતે
૯૩-૧૨-૯
૧૦૫૪૨-૯-૯
૨૮૦
૨૫૭૨-૧૫-૨ વિ. સં. ૧૯ ના આસો
વદિ ૦)) ના રોજ પુરાત જશે બાકી
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૭ ] શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિના ત્રણ વર્ષના હિસાખ [ ૩૬૩
વિ. સ’. ૧૯૯૭-૧૯૯૮–૧૯૯૯ ની સાલમાં
નિભાવ ફંડમાં મદદ આપનારાંની યાદી
૭૦૦) શેઠ જમનાભાઈ ભગુભાઇ અમદાવાદ ૫૦૧) ,, જગતચંદ્રનેમચંદ પોપટલાલ વ્હારા,, ૫૦૦) શેઠ આણંદજી કલ્યાણજી ૨૦૨) શેડ ભગુભાઇ ચુનીલાલ સુતરીયા,
૨૦૦) શેડ ચીમનલાલ લાલભાઇ ૨૦૦) શ્રી જૈન વિદ્યાશાળા ૧૫૧) શ્રી ડહેલાના ઉપાશ્રય ૧૩૪) શેડ કેશવલાલ હેમચંદ નવાબ ૧૨૬) શેઠ મુલાખીદાસ નાનચંદ ૯.શેઠ મૂલચ ંદભાઈ ખંભાત ૧૨૩) શેઠ પદમજી સપતલાલજી અમદા. ૧૦૨) શેઠ રતિલાલ વર્ધમાન, વઢવાણુ કેમ્પ ૧૦૧) શેડ હરજીભાઇ રાજાજી માંગરાલ વાધરી ૧૦૧) શેડ ગિરધરલાલ છોટાલાલ અમદાવાદ ૧૦૧) શેઠ મનુભાઈ લલ્લુભાઈ જેઠાલાલ ઘડીયાળી અમદાવાદ
39
""
23
,,
૧૦૦) શેડ સૌભાગ્યચંદ ચુનીલાલ ૧૦૦) શેઠ મેાહનલાલ લલ્લુભાઇ કલકત્તાવાળા
અમદાવાદ
"3
૭૫) શેઠ આણંદજી કલ્યાણુજી વઢવાણુ કેમ્પ ૫૫) શેઠ ડાહ્યાભાઈ મૂલચંદ શરાફ અમદાવાદ ૫૫) શેઠ રમણુલાલ છેટાલાલ પરીખ ૫૧) શેઠ ચંદુલાલ મુન્નાખીદાસ ૫૧) શેઠ નાથાભાઈ ઝવેરચંદ ૫૧) શેઠ ડાહ્યાભાઇ સાંકળચંદ ૫૧) શેઠ છગનલાલ લોચ ૫૧) શેડ નેમચંદ પોપટલાલ વેરા ૫૧) શ્રીમતી લક્ષ્મીબેન તેમચંદ વારા ૫૧) શેઠ શોંગભાઈ ઉગરચંદ ૫૧) શેડ ધેાળીદાસ ડુંગરશીભાઇ ૫૧) શેડ સુંદરલાલ મગનલાલ
હ. શ્રીમતો મંછામેન અમદાવાદ
',
,,
લી ભેટ
અમદાવાદ
,,
دو
""
:9
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧) શેડ નરેન્દ્રભ'ઇ લાલભાઇ ૫૧) શેઠ કાંતિલાલ ભોગીલાલ નાણાવટી ૫૧) શ્રીમતી સુભદ્રાબેન ચીમનલાલ ૫૧) શેડ મેહનલાલ છેાટાલાલ પાલખીવાલા,,
૫૧) શેડ સુખાધચદ્ર પેપટલાલ
૫૧) શેડ રતિલાલ ગિરધરલાલ
૫૧) શેડ ચંદુલાલ તારાચંદ ઝવેરી
૫૧) શેડ જેશીંગભાઈ પાચાભાઇ વકીલ
૫૧) શેઠ માણેકલાલ જેસિંગભાઈ ૫૧) શેઠ નગીનદાસ કલાભાઈ ૫૧) શેઠ નગીનદાસ બેચરદાસ
૫૧) શેઠ રમણલાલ લાલભાઇ ૫૧) શેઠ અંબાલાલ ઈંટાલાલ ૫૧) શેઠ ભેાળાભાઇ જેશિંગભાઈ
૫૧) શેઠે ધરમચંદ નાગરદાસ
૫૧) શેઠ હરિદાસ સૌભાગ્યચંદ
૫૧) શેઠ પ્રેમચંદ ગેામાજી
,,
39
૫૧) જીવણુલાલ અબજીભાઈ હું. શેડ રતિલાલભાઇ
For Private And Personal Use Only
39
,,
39
..
૬. શેઠ ચંદુલાલ ચુનીલાલ અમદાવાદ ૫૧) શેઠ રમણલાલ ધાલીદાસ પરસેાત્તમદાસ
અમદાવાદ
*→
..
..
૫૧) શેઠ હીરાચંદ વસનજી રાજમ ંત્રી પારદર ૫૧) શ્રી જૈન સધ ૫૧) શ્રી જૈન સધ
વડાલી
જાવાલ
૫૧) શેડ ગુલાબચંદ દલસુખભાઈ ગાંધી
',
,,
મુંબઈ
લુણાવાડા પરસેાત્તમદાસ
રાણપુર વેરાવળ
હ. શેઠ ઉદયભાણજી મુંબઈ
વઢવાણુ શહેર ૫૦) શ્રી તપગચ્છ જૈન સંધ લેધી ૫૦) શ્રી ઉજમની ધર્મશાળા અમદાવાદ ૫૦) શેડ આણુ જી કલ્યાણુજી વઢવાણુ શહેર
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ હું
૫૦) શેઠ મણિલાલ માધવજી વડાલી ૨૨) શેઠ ડાહ્યાભાઈ રતનચંદ અમદાવાદ ૪૦) શ્રી જૈનસંધ
નંદરબાર ૨૨) શેઠ મેહકમભાઈ પરસોત્તમદાસ અમદાવાદ ૩૩) શેઠ ઈશ્વરદાસ મૂલચંદ અમદાવાદ ૨૨) શેઠ જેસિંગભાઈ હેમચંદ અમદાવાદ ૩૩) શેઠ ચીનુભાઈ જસવંતલાલ અમદાવાદ ૨૨) શેઠ સકરચંદ દલસુખરામ અમદાવાદ ૩૩) શેઠ રતિલાલ કેશવલાલ અમદાવાદ ૨૨) શેઠ મોહનલાલ હેમચંદ ૩૩) શેઠ સોમાભાઈ મંગળદાસ અમદાવાદ
હ. શેઠ કલ્યાણભાઈ અમદાવાદ ૩૩) શેઠ લાલભાઈ ઉમેદચંદ લઠ્ઠા અમદાવાદ ૨૨) શેઠ પ્રતાપસિંહ મહેતલાલભાઈ અમદાવાદ ૩૩) શેઠ પ્રેમચંદ ચુનીલાલ લઠ્ઠા અમદાવાદ ૨૨) શેઠ રમણભાઈ સારાભાઈ અમદાવાદ ૩૧) શેઠ પિપટલાલ પુંજાભાઈ અમદાવાદ ૨૨) શેઠ બચુભાઈ નથુભાઈ અમદાવાદ ૩૧) શેઠ શાંતિલાલ પ્રેમચંદ અમદાવાદ ૨૨) શેઠ ભોગીલાલ વાડીલાલ અમદાવાદ ૩૧) શ્રી જૈનસંધ કમીટી પીવાણુદી ૨૨) શેઠ ફુલચંદ છગનલાલ સેલે અમદાવાદ ૩૦ શ્રી જેનપંચ મહાજન પિમાવા ૨૨) શેઠ જીવણલાલ મણિલાલ ભગુભાઈ ૩૦) શ્રી જૈન જ્ઞાનશાળા વેરાવળ
અમદાવાદ ૨૯) શ્રી જૈનસંઘ
શિરપુર ૨૨) શ્રી શાહ ખાતે હા. શેઠ રમણભાઈ ૨૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ટેપલ ટ્રસ્ટ પુના
અમદાવાદ ૨૫) શેઠ કાંતિલાલ લલ્લુભાઈ અમદાવાદ ૨૨) શેઠ શાંતિલાલ રાયચંદ અમુલખ ૨૫) શેઠ પાનાચંદ વ્રજલાલની પેઢી કપડવંજ
વઢવાણ કેમ્પ ૨૫) શ્રી મહાવીર સ્વામીના દેરાસરનું જ્ઞાન- ૨૨) શેઠ નગીનદાસ ગડબડદાસ છાણી
ખાતુ અમદાવાદ ૨૨) શેઠ મહાસુખલાલ વીરચંદ ગોધરા ૨૫) શ્રી જેસંધ પટ્ટી (પંજાબ) ૨૨) શેઠ રતિલાલ ભીખાભાઈ મુંબઈ ૨૫) શ્રી હરજી જૈનશાળા જામનગર ૨૨) શેઠ પરસોત્તમદાસ નાનચંદ રાણપુર ૨૫) શ્રી જૈન શ્વેતાંબરસંઘ મંદસૌર ૨૨) શેઠ તળશી જાદવજી ૨૫) શ્રી સ્તભતીર્થ તપગસંધ ખંભાત હ. શેઠ રતિલાલભાઈ વઢવાણ કેમ્પ ૨૫) શ્રી જૈનસંધ ખીમેલ ૨૧) શ્રી જૈનસંઘ
વેરાવળ ૨૫) શેઠ સાકળચંદ ડુંગરશી ઈડર ૨૧) શ્રી જૈનવેતાંબર મૂર્તિપૂજક સંધ ૨૫ શ્રી જૈન શ્વેતાંબરસંધ * સીયાણું
પાલણપુર ૨૫) શેઠ ડાહ્યાભાઈ કપૂરચંદ અમદાવાદ ર૧) એક સંગ્રહસ્થ કુ. શેઠ કાંતિલાલ ૨૫) શ્રી જૈન યુવક મંડળ વાપી
અમદાવાદ ૨૫) શ્રી જૈન સાહિત્ય મંદિર પાલીતણું ૨૦ શેઠ ગુલાબચંદ મકનજી મારફત વાપી ૨૫) શ્રી જૈન શ્વેતાંબર સંઘ પિંડવાડા ૨૦) શેઠ મીઠાભાઈ કલ્યાણચંદને ઉપાશ્રય ૨૨) શેઠ હરખચંદજી અગરચંદજી અમદાવાદ
કપડવંજ ૨૨) શેઠ અમૃતલાલ મોહનલાલ અમદાવાદ ૧૫) શ્રી જેન વેતાંબર સંધ ૨૨) શેઠ કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી અમદાવાદ ૧૫) શ્રી જૈનસંઘ સમસ્ત જાલેર ૨૨) શેડ કેશવલાલ વીરચંદ અમદાવાદ ૧૫) શ્રી જૈનસંધ વઢવાણ શહેર ૨૨) શેઠ પુંજાભાઈ દીપચંદ અમદાવાદ ૧૫) શ્રી જૈનસંઘ
ગોંદિયા ૨૨) શેઠ ફુલચંદ ગુલાબચંદ અમદાવાદ ૧૫) શેઠ કપૂરચંદ હીરાચંદ વલસાડ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ | શ્રી જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિને ત્રણ વર્ષને હિસાબ [ ૩૬૫
૧૫) શેઠ મંગળદાસ ભોગીલાલ, અમદાવાદ ૧૧) શેઠ માયાભાઈ લક્ષ્મીચંદ અમદાવાદ ૧૫) શ્રી જૈનવેતાંબર મૂર્તિપૂજક સંઘ પ્રાંતીજ ૧૧) શેઠ ચીમનલાલ લાલભાઈ ૧૫) શ્રી ગુહ્યાને જેને ઉપાશ્રય ગોધરા ૧૧) શેઠ જગભાઈ બાપાલાલ ૧૫) શ્રી જૈન મહાજન સમસ્ત શીપર ૧૧) શેઠ વાડીલાલ સાંકળચંદ ૧૧) શેઠ વિજયસિંહજી કેસરીસિંહજી ઠારી ૧૧) શેઠ શાંતિલાલ લાલચંદ
જયપુર ૧૧) શેઠ જગાભાઈ જેશિગભાઈ ૧૧) શેઠ શકરાભાઈ રતનચંદ અમદાવાદ ૧૧) શેઠ હરિલાલ છોટાલાલ ૧૧) શેઠ ભગુભાઈ મોહનલાલ અમદાવાદ
હ, શ્રીમતી રૂક્ષ્મણી બેન ૧૧) શેઠ ભોગીલાલ ત્રિકમલાલ સુતરીયા ૧૧) શેઠ ચંદુલાલ દલસુખરામ
અમદાવાદ ૧૧) શેઠ ભોગીલાલ ચુનીલાલ ૧૧) શેઠ રતિલાલ મંગળદાસ ગોધરા ૧૧) શેઠ મણિલાલ વખતચંદ રાજકોટવાળા ૧૧) શેઠ રતિલાલ સુખલાલ નારીચાણીયા ૧૧) શેઠ ચંદુલાલ મેહનલાલ
૧૧) શેઠ મણિલાલ ડાહ્યાભાઈ
રાણપુર ૧૧) શ્રી જૈન શ્વેતાંબર સંધ ધાનેરા ૧૧) શેઠ શાંતિલાલ પરસોત્તમદાસ ઝવેરી , ૧૧) શ્રી જૈનસંઘ
નડિયાદ ૧૧) શેઠ જગીભાઈ ચંદુલાલ ૧૧) શેઠ સુંદરજી કલ્યાણજી વેરાવળ
-
હ. શ્રીમતી તારાબેન ૧૧) શેઠ હંસરાજ વસનજી વેરાવળ ૧૧) શેઠ પરસેત્તમદાસ ચીમનલાલ ૧૧) શેઠ હરખચંદ કપુરચંદ માસ્તર . ૧૧) શેઠ અમૃતલાલ લલુભાઈ ૧૧) શેઠ દલપતભાઈ ખુશાલચંદ ખંભાત ૧૧) શ્રીમતી ચંપાબેન ૧૧) શેઠ જયંતિલાલ મગનલાલ વઢવાણ કેમ્પ ૧૧) શેઠ રતનચંદ ફતેચંદ ૧૧) શેઠ મગનલાલ મનસુખલાલ ગોધરા ૧૧) શેઠ ચીમનલાલ કેશવલાલ ૧૧) શેઠ ત્રંબકલાલ છગનલાલ વઢવાણ કેમ્પ ૧૧) શેઠ મેહનલાલ મહાસુખરામ ૧૧) શેઠ છોટાલાલ નરસીદાસ દેસી ,, ,, ૧૧) શ્રીમતી લીલીબેન ૧૧) શેઠ ચીમનલાલ નરસીદાસ , , ૧૧) શેઠ હીરાભાઈ કરમચંદ ૧૧) શેઠ નરસીદાસ નથુભાઈ વોરા ,, , ૧૧) શ્રીમતી નારંગી બેન ૧૧) શેઠ જેસીંગભાઈ કાલીદાસ વોરા અમદાવાદ ૧૧) શેઠ બબાભાઈ કેશવલાલ ઝવેરી
1 શ્રીમતી મતાથી એન અમદાવાદ ૧૧ શેઠ કેશવલાલ ઘેલાભાઈ ૧૧) શેઠ દલસુખભાઈ ભગુભાઈ ,
૧૧) શેઠ જગાભાઈ મોહનલાલ ૧૧) શેઠ ઇટાલાલ નાથાલાલ ભગત ,
૧૧) શેઠ લાલચંદભાઇ હરજીવનદાસ
૧૧) શેઠ કેશવલાલ તલકચંદ ૧૧) શેઠ કેશવલાલ મગનલાલ -
૧૧) શેઠ કાંતિલાલ વીરચંદ હ. શ્રીમતી ચંચળબેન અમદાવાદ ૧૧) શેઠ કેશવલાલ સવાઈભાઈ ૧૧) શ્રીમતી દિવાળી બેન
, ૧૧) શેઠ જેસિંગભાઈ રતનચંદ ૧૧) શ્રીમતી જાસુદ બેન
૧૧) શેઠ બબલદાસ વેણીચંદ શેઠ હરિભાઈ પ્રેમાભાઈ ,
૧૧) શેઠ કલ્યાણભાઈ અમૃતલાલ ૧૧) શ્રીમતી ચંચળ બેન
૧૧) શેઠ ડાહ્યાભાઈ ભગુભાઈ ૧૧) શ્રીમતી જાસુદ બેન
હ, શ્રીમતી મંગુબેન ,
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણા
કેટા ઈડર
સમી
.1 ી
છેસંધ
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ ૧૧) શેઠ ત્રિકમલાલ પોપટલાલ , ૧૦) શ્રી જેન સંઘ ૧૧) શેઠ શકરચંદ મણીલાલ
૧૦) શ્રી જૈન સંધ
લુણાવાડા ૧૧) શેઠ શાંતિલાલ ઓઘડભાઈ , ૧૦) શ્રી જૈન મહાજન વિસનગર ૧૧) શેઠ પીતાંબરદાસ હકમચંદ
૧૦) શેઠ શેરસિંહજી કોઠારી ૧૧) શેઠ મંગળદાસ મનસુખરામ વકીલ , ૧૦) શ્રી જૈન વેતાંબર સંઘ ૧૧) શેઠ કાળીદાસ ઉમાભાઈ
૧૦) શ્રી જૈન સંઘ સમસ્ત ૧૧) શેઠ કચરાભાઈ નાનચંદ વકીલ ડભેડા ૧૦) શ્રી જૈન સંધ
જંબુસર ૧૧) શ્રી પંચ મહાજન વાંકડીયા વડગામ ૫) શ્રીમતી વિજીબેન મહાસુખરામ અમદાવાદ ૧૧) શેઠ ગિરધરલાલ ભોગીલાલ અંગાડી ૫) શ્રી જૈન સંધ
પ્રાંતીજ ૧૦) શ્રી ધર્મવિજય જૈન જ્ઞાનમંદિર સમી ૫) શ્રી જૈન સંઘ
અહમનગર ૧૦) શ્રી જૈન સંઘ કપડવંજ ૫) શ્રી જૈન સંધ
ઘણેરાવ ૧૦) શ્રી નેમુભાઈની વાડીને સંઘ સુરત ૫) શ્રી જૈન સંઘ
ગારિયાધાર ૧) શ્રી જૈન સંઘ
તખતગઢ ૫) શ્રી જૈન સંધ
ગેલા ૧૦) શેઠ ગુલાબચંદ રાયચંદ
ગંભીર ૪) શ્રી જૈન સંઘ વલસાડ
૧) શેઠ ખીમચંદ ત્રિભોવનદાસ વઢવાણ શહેર ૧૦) શ્રી જૈન સંધ.
નવાડીસા ૧૦) શ્રી વીસાદાશ્રીમાળી બેનાત માણસ
કુલ ૭૯૬૬-૪-૦ સમિતિના સહાયકોને શ્રી જૈન સત્ય પ્રકાશ” એ શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનું માસિક છે અને તેને નિભાવ શ્રી સંઘની સહાયતા ઉપર જ થાય છે. સમિતિને સહાયતા મોકલવાની નીચે મુજબ યોજના નક્કી કરવામાં આવી છે
૫૦૦) કે તેથી વધુ આપનારને સંરક્ષક (પેન) ગણવા. ૧૦૦) કે તેથી વધુ આપનારને દાતા (ડોનર) ગણવા.
૫૦) કે તેથી વધુ આપનારને સહાયક સભ્ય ગણવા.
[ એકી સાથે ૫૦) ન આપતાં પાંચ વર્ષ માટે વાર્ષિક ૧૧) ની મદદ આપનારને પણ સહાયક સભ્ય ગણવામાં આવે છે.]
- આ રીતે સમિતિને મદદ કરનારને “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક હમેશ માટે ભેટ આપવાનું નકકી કરવામાં આવ્યું છે.
અને થી ૧૧) સુધીની મદદ મોકલનારને માસિક એક વર્ષ માટે ભેટ
મોકલવામાં આવે છે ૧૨) થી વધુ અને ર૧) ઓછી મદદ મકલનારને માસિક બે વર્ષ માટે ભેટ '
મોકલવામાં આવે છે. ર૧) થી વધુ પ૦) થી ઓછી મદદ મોકલનારને માસિક ત્રણ વર્ષ માટે ભેટ
મોકલવામાં આવે છે. સહાયકોને આની નોંધ લેવા વિનંતી છે.
-વ્યવસ્થાપક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પ્રતિષ્ઠા—[૧] રાજકોટમાં ફાગણ શુદિ ૪ ના શેડ છેોટાલાલ હેમચ'દ પાટણવાળાના દેરાસરની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી તથા પૂ. આ. મ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીના હાથે કરવામાં આવી. [૨] ગેારકડામાં ફાગણ સુદિ ૩ ના પૂ. આ. મ. શ્રી વિજયમેનસૂરીશ્વરજીના શિષ્ય પૂ. પં. શ્રી ધર્માંવિજયજીના હાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૩] દાંતરાઈમાં ફાગણ શુદિ ૫ ના પૂ. આ. મ. શ્રી વિજયલક્ષ્મણુસૂ રેજીના હાથે શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.
દીક્ષા—[૧-૨] અમદાવાદમાં માગસર શુદિ ૫ ના પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિ સુરીશ્વરજીએ મારવાડના ભાઇશ્રો લક્ષ્મીચંદજી તથા ભાઇશ્રી હરખચંદછતે દીક્ષા આપી. દીક્ષિતનાં નામ અનુક્રમે મુ. લાભવિજયજી અને ધર્મવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂ. મુ. મ. શ્રી ક ંચનવિજયજીના તથા પૂ ૫. શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૩] સુરતમાં માગસર વિદ ૧ ના પૂ. આ. મ શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીએ ભાઇશ્રી સુરવન્દભાઇને દીક્ષા આપી. તેમનું નામ મુ. ચક્રોવિજજી રાખીને તેમને પૂ. ઉ. મ શ્રી કસ્તુરવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૪] સુરતમાં ફાગણુ શુદિ પ ના પૂ. મુ. મ. શ્રી મૃગાંકવિજયજીએ ભાઇશ્રી ફુલયદભાઇને દીક્ષા આપી, તેમનું નામ મુ. ભદ્રા ન વિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા. [૫] અમદાવદમાં ફાગણ સુદ ૫ ના પૂ. આ. મ. વિજયસિદ્ધિસૂરીશ્વરજીએ પાતળુવાળા ભાઇશ્ર મફતલાલને દીક્ષા આપી દીક્ષિતનું નામ મુ ઋદ્ધિપ્રવિજયજી રાખીને તેમતે પૂ. મુ. મ. શ્રી રત્નાકરવિજયજીા શિષ્ય બનાવવામાં આવ્યા. [૬૭] એટાદમાં કાગળુ શુદિ ૨ ના પૂ. આ. મ. શ્રી. વિજયામૃતપૂરજીએ બે ભાઇમાને દક્ષા આપી તેમનાં નિીતપ્રભવિજયજી અને હીરપ્રમવિજયજી નામ રાખ્યાં. [૮] લુણાવાડામાં ફાગણ સુદ ૨ ના પૂ. ૬. મ. શ્રો. ભુતવિજયજીએ નિપાણીનિવાસો ભાઇ રમણુલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. રત્નશેખરવિજયજી રાખીને તેમને પૂ. મુ. મ. શ્રા. સુદર્શનવિજયજીના શિષ્ય બનાવ્યા. [૯] વીસલપુરમાં ફાગણુ દેર ના પૂ. ૫. રંગવિમળજીએ બાવળી ( પંજાબ ) ના ભાઈશ્રી ધ ચંદ્ર” ગુપ્તાને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. ધીરવિમળજી રાખીને તેમને પૂ મુ. મ. શ્રી. કનકવિમળ”ના શિષ્ય બનાવ્યા. [૧૦] સુરતમાં ફાગણ શુદિ ૧૨ ના ભાઈશ્રી વિનેાદભા ને દીક્ષા આપવામાં આવી. દીક્ષિતનું નામ મુ. બલભદ્રવિજયજી રાખીને તેમને પૂ.મુ.મ. શ્રી. જીતેન્દ્રવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૧૧] વડાવલીમાં ફાગણ શુદિ ૫ ના પૂ. આ. શ્રી વિજયમનહરસૂરિજીએ ભાઇશ્રી અંબાલાલ ઉગરચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. સુમ ́ગવિજયજી રાખીને તેમને પૂ. સુ, મ. શ્રી. ભદ્ર વિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૧૨] વરકાણામાં માગસર શુદિ ૧ના પૂ. આ. મ. શ્રી. વિજયલલિતસૂરિજીએ જંબૂસરવાળા ભાઇશ્રી સુરેન્દ્રભાઈ તથા બીજા એક ભાતે દીક્ષા આપી દીક્ષિતેનાં નામ અનુક્રમે મુ. જનવિજયજી તથા જયંતવિજયજી રાખવામાં આવ્યાં.
કાળધમ−[1] સુરતમાં પાસ શુદ્ધિ ૭ ને રવિવારના અપેારના ૩ા વાગે વયેાવૃદ્ધ પૂ. મુ. મ. શ્રી ઋદ્ધિવિજયજી ૮૫ વર્ષની ઉમ્મરે કાળધર્મ પામ્યા. [૨] મહુવામાં માહ શુદિ ૭ ની રાત્રે પૂ. મુ. મ. શ્રી. દુવિજયજી (ખેડાવાળા ) તપસ્વી કાળધર્મ પામ્યા. [૩] વલાદમાં માહ શુઃિ ૧૨ ના પૂ. આ. મ. શ્રી. વિજયવલ્લભસૂરીશ્વરજીના શિષ્ય પૂ. મુ. મ. શ્રી વિવેકવિજયજી કાળધર્મ પામ્યા.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકારા. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ચાર વિશેષાંકા (1) શ્રી મહાવીર નિર્વાણ વિરોષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આનો વધુ). શ્રી પયું ષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1 0 00 વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક દૂપિયા. દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક - સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંને દળદ્વાર સચિત્ર અંક H મૂલ્ય દાઢ રૂપિય. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંકે 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અ કે : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો “શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા.. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦”x૧૪''ની સાઈઝ, સોનેરી બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દોઢ આના ). e - એ - શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.. For Private And Personal Use Only