________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સત્ય પ્રકાશ
૩૫૪ ]
શ્રી જૈન
[ વર્ષ ૯.
એમના જન્મ ઇ. સ. ૧૯૦૫ માં થયા છે. એમની પહેલાં થઈ ગયેલા સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (ઈ. સ. ૧૮૫૮–૧૮૯૮) એ પણ આ શબ્દ વાપર્યો છે એમ એમની કૃતિ આત્મનિમજ્જન (પૃ. ૩૧)માં · અભેદ્યમિ` ' કાવ્યગત પહેલી કડી જે “ સાથે આવા તા સગપણુ જાણીએ હાજી '' છે તેની ત્રીજી પક્તિ નામે “ કરી જગત્ બધાને જુહારી રે” ઉપરથી જણાય છે.
કુલમડનસૂરિએ વિ. સ. ૧૪૫૦ માં રચેલ મુગ્ધાવમેધ એક્લિકમાંના ઔક્તિક પદમાં ‘જીન્નાહ નમા: ' એવા જે ઉલ્લેખ છે તેમાં જીન્દ્વાર શબ્દ છે અને આડકતરી રીતે એ ‘દ્દેશ્ય ’શબ્દ હેાવાનું સૂચન મળે છે.
વિ. સ. ૧૫૬૮ માં લાવણ્યસમય ણુએ રચેલા વિમલપ્રમધ ( ખંડ ૪, કડી ૪૦, પૃ. ૧૨૧)માં નીચે લખેલી પક્તિમાં ‘જુહાર ' શબ્દ વપરાયેલા છેઃ— “ પહલૂં સરસિત કિરણે જુહાર, કંઠે વિઉ એકાઉલિહાર, ’
*
વિ. સં. ૧૭૭૮ માં રાંદેરમાં ચોમાસું રહી ઉપાધ્યાય વિનયવિજયગણિએ જે શ્રીપાલ રાજાના રાસ રચ્યા છે તેના પહેલા ખંડની છઠ્ઠી ઢાલની દસમી કડીમાં ‘જુહારવું’ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પક્તિ નીચે મુજબ છે:
r
“ આવેા દેવ જુહારીએ રે લેા, ઋષભદેવ પ્રાસાદ રે.”
તી વન્દ્વના યાતે સકલતી વનના નામથી સુપ્રસિદ્ધ અને ઐસિક પ્રતિક્રમણ્ સૂત્રમાં પ્રસિદ્ધ થયેલ કૃતિમાં એના કર્તા જીવ (વિષયે ) બે વાર ‘ જુઠ્ઠાર ' શબ્દ વાપર્યો છે,૧ આ કૃતિ સે। વર્ષે જેટલી તેા પ્રાચીન હશે જ એમ લાગે છે. ‘ પર્યુષણ ગુણુનીલા '
એ ચૈત્યવંદનમાં ‘ જિનવર ચત્ય જુહારીએ ' એવા પાઠ છે.
.
'
જુહાર ' શબ્દ ગુજરાતીમાં નામ તેમજ ક્રિયાપદ તરીકે વપરાય છે એટલું જ નહિ પણ ‘ જુહારપટાળાં ’ એ શબ્દ પણ વપરાય છે. એને અ લેવા જુહાર કરવા તે' એવા થાય છે.
મેસતા વર્ષે આશીર્વાદ
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૌહર
(
સાથે ગુજરાતી જોડણીકાશ (ત્રીજી આવૃત્તિ )માં અહર ' શબ્દના બે અર્શી આપ્યા છેઃ (૧) ઝવેરાત અને (૨) સામુદાયિક આત્મહત્યા. બીજો અર્થ આપતી વેળા એના પર્યાય તરીકે ‘ જમેર ' શબ્દ આપેલા છે. વિશેષમાં ‘જમેર 'ના અર્થ સૂચવતી વેળા ‘જમેાર કરનાર' એ અવાળા ‘જમેારિયા ' શબ્દ અપાયા છે. પ્રા. બળવતરાય ક. ઠાકારે એક તેડેલી ડાળ ’માં ‘ જૌડર ’ શબ્દ વાપર્યાં છે. પ્રસ્તુત પકિત નીચે પ્રમાણે છે, “ થયે। જ્યાં ડંકા જાહર ઢિલ કરે રાજપુત કે ? ’’
ઉપર્યુક્ત કાવ્ય આપણી કવિતા સમૃદ્ધિમાં ૫૦મી સમૃદ્ધિ તરીકે પ્રસિદ્ધ થયેલું છે અને
એના ઉપર પ્રા. ાકારે જાતે વિવરણ રચ્યું છે. એમાં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ—
.
૧ આની છેલ્લી કડીમાં ‘જીવ કહે ભવસાયર તરું' એવું કથન છે એ ઉપરથી સજ્જનસન્મિત્રની ઈ. સ. ૧૯૪૧ ની આવૃત્તિમાં એના ર્તાનું નામ જીવવિજય સૂચવાયું છે અને એ આધારે મેં પણુ આ નામ અહીં નોંધ્યું છે, પ્રસ્તુત પક્તિઓ નીચે મુજબ છેઃ—
*
ત્રણ લાખ એકાણું હુન્નર ત્રણશે. વોશ તે બિંબ જુહાર.
''
વિમલાચલ તે ગઢ ગિરનાર આબુ ઉપર જિનવર જુહાર, '
..
For Private And Personal Use Only
મૃ