SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકારા. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ચાર વિશેષાંકા (1) શ્રી મહાવીર નિર્વાણ વિરોષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આનો વધુ). શ્રી પયું ષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1 0 00 વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક દૂપિયા. દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક - સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંને દળદ્વાર સચિત્ર અંક H મૂલ્ય દાઢ રૂપિય. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંકે 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અ કે : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો “શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા.. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦”x૧૪''ની સાઈઝ, સોનેરી બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દોઢ આના ). e - એ - શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.. For Private And Personal Use Only
SR No.521598
Book TitleJain_Satyaprakash 1944 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy