________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણા
કેટા ઈડર
સમી
.1 ી
છેસંધ
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ ૧૧) શેઠ ત્રિકમલાલ પોપટલાલ , ૧૦) શ્રી જેન સંઘ ૧૧) શેઠ શકરચંદ મણીલાલ
૧૦) શ્રી જૈન સંધ
લુણાવાડા ૧૧) શેઠ શાંતિલાલ ઓઘડભાઈ , ૧૦) શ્રી જૈન મહાજન વિસનગર ૧૧) શેઠ પીતાંબરદાસ હકમચંદ
૧૦) શેઠ શેરસિંહજી કોઠારી ૧૧) શેઠ મંગળદાસ મનસુખરામ વકીલ , ૧૦) શ્રી જૈન વેતાંબર સંઘ ૧૧) શેઠ કાળીદાસ ઉમાભાઈ
૧૦) શ્રી જૈન સંઘ સમસ્ત ૧૧) શેઠ કચરાભાઈ નાનચંદ વકીલ ડભેડા ૧૦) શ્રી જૈન સંધ
જંબુસર ૧૧) શ્રી પંચ મહાજન વાંકડીયા વડગામ ૫) શ્રીમતી વિજીબેન મહાસુખરામ અમદાવાદ ૧૧) શેઠ ગિરધરલાલ ભોગીલાલ અંગાડી ૫) શ્રી જૈન સંધ
પ્રાંતીજ ૧૦) શ્રી ધર્મવિજય જૈન જ્ઞાનમંદિર સમી ૫) શ્રી જૈન સંઘ
અહમનગર ૧૦) શ્રી જૈન સંઘ કપડવંજ ૫) શ્રી જૈન સંધ
ઘણેરાવ ૧૦) શ્રી નેમુભાઈની વાડીને સંઘ સુરત ૫) શ્રી જૈન સંઘ
ગારિયાધાર ૧) શ્રી જૈન સંઘ
તખતગઢ ૫) શ્રી જૈન સંધ
ગેલા ૧૦) શેઠ ગુલાબચંદ રાયચંદ
ગંભીર ૪) શ્રી જૈન સંઘ વલસાડ
૧) શેઠ ખીમચંદ ત્રિભોવનદાસ વઢવાણ શહેર ૧૦) શ્રી જૈન સંધ.
નવાડીસા ૧૦) શ્રી વીસાદાશ્રીમાળી બેનાત માણસ
કુલ ૭૯૬૬-૪-૦ સમિતિના સહાયકોને શ્રી જૈન સત્ય પ્રકાશ” એ શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનું માસિક છે અને તેને નિભાવ શ્રી સંઘની સહાયતા ઉપર જ થાય છે. સમિતિને સહાયતા મોકલવાની નીચે મુજબ યોજના નક્કી કરવામાં આવી છે
૫૦૦) કે તેથી વધુ આપનારને સંરક્ષક (પેન) ગણવા. ૧૦૦) કે તેથી વધુ આપનારને દાતા (ડોનર) ગણવા.
૫૦) કે તેથી વધુ આપનારને સહાયક સભ્ય ગણવા.
[ એકી સાથે ૫૦) ન આપતાં પાંચ વર્ષ માટે વાર્ષિક ૧૧) ની મદદ આપનારને પણ સહાયક સભ્ય ગણવામાં આવે છે.]
- આ રીતે સમિતિને મદદ કરનારને “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક હમેશ માટે ભેટ આપવાનું નકકી કરવામાં આવ્યું છે.
અને થી ૧૧) સુધીની મદદ મોકલનારને માસિક એક વર્ષ માટે ભેટ
મોકલવામાં આવે છે ૧૨) થી વધુ અને ર૧) ઓછી મદદ મકલનારને માસિક બે વર્ષ માટે ભેટ '
મોકલવામાં આવે છે. ર૧) થી વધુ પ૦) થી ઓછી મદદ મોકલનારને માસિક ત્રણ વર્ષ માટે ભેટ
મોકલવામાં આવે છે. સહાયકોને આની નોંધ લેવા વિનંતી છે.
-વ્યવસ્થાપક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ
For Private And Personal Use Only