Page #1
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
Koba, Gandhinagar - 382 007. Ph. (079) 2327 62 52, 2327 6200 -0ષ્ટ્ર
Fax : (079) 23276248.
(
તેઝી શાઈ. ચીમનલાલ ગ5U1Eાસ !
" વ પ
૮
છે
કે માં ક ૮૮
છે
અકે ૪
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a | સમ્ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ૮ || વિક્રમ સં. ૧૯૯૯ : વીરનિ. સ. ૨૪૬૯ : ઈસવીસન ૧૯૪૩ | 2માં ભંવ છે || પોષ શુદિ ૧૦ : શુક્રવાર : જાન્યુઆરી ૧૫ | ૮૮
વિષય – દર્શન
: ૧૧૩
૧ શ્રી કૃષ્ણવિજયજીકૃત કુપાકમાંડન
- શ્રી ઋષભજિન–સ્તવન : શ્રી. સારાભાઈ મ. નવાબ - ૧૦૫ ૨ જૈસલમેર
: ૧૦૮ 3 कतिपय ऐतिहासिक गीतोंका सार श्री. अगरचन्दजी नाहटा
૧૧૧ ४ जैन इतिहास में लाहौर : डॉ. बनारसीदासजी जैन ૫ તક્ષશિલાની શિક્ષણ–પ્રણાલી - શ્રી, નાથાલાલ છગનલાલ શાહ : ૧૧૫ ૬ જૈનધમી વીરાનાં પરાક્રમ : શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી: ૭ નિહ્નવવાદ
: પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૧૨૫ ૮ ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૧૩૦ નવી મદદ : સ્વીકાર
: ૧૩ ૬ ની સામે.
સૂચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.
લવાજમ વાર્ષિક-બે રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના
મુદ્રક : નરોત્ત હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગેાકળદાસ શાહપ્રકાશનોન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જે શ"ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
|| વીરાવ નિત્યં નમ 11
ઝી
વર્ષ ૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનો અય એકોરી
............................................................................................................................................................................................................................................................................................................
ક્રમાંક ૮૮
અંક ૪
/////////////////................................................................................................................................................................................................................................................
શ્રી કૃષ્ણવિજયજીકૃત કુલ્પાકમડન શ્રી ઋષભજિન-સ્તવન
સંપાદકઃ-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
તપગચ્છાધિપતિ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પરંપરામાં થઈ ગએલા શ્રી વિજયદેવસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કૃષ્ણવિજયજીની આ કૃતિ મારા હસ્તલિખિત સંગ્રહ પૈકીની સેંકડે ઠેકાણેથી કીડીએએ કાણાં પાડેલી ત્રણ પાનાંની એક પ્રત ઉપરથી ઉતારીને આ માસિકના વાચકો સમક્ષ મૂકવાનું મુખ્ય કારણ આ કાવ્યની મધુરતા તથા યમકમયતા છે. કવિ ફૂંકે ટૂંક ચેાથ ચરણમાં શ્રી વિજયદેવસૂરીશ્વરને યાદ કરે છે, તે આ કૃતિની ખાસ વિશિષ્ટતા છે. પ્રત પણ તે જ સમયની હોય એમ લિપિ તથા કાગળ પરથી લાગે છે. આ રીતે વાકેાને નવી નવી જાતનું વાંચન આપવા માટે વિવિધ જાતની એક એક ભાષાકૃતિ હવે પછીના માસિકના દરેક અંકામાં આપવા હું પ્રયત્ન કરીશ.
भट्टारक श्री विजय देवसूरीश्वर गुरुभ्यो नमो नमः । સમરી તે સરતિ માય, મુઝ વચન દ્યો સુપસાય, સુતિલંગ દેશ” જાણુ, તિહાં કુલ્લ પાર્ક વખાણું; તિહાં કુલ્લપાક વખાણુ, સજ્જન વિકના મન મેહુએ, શ્રી વિજયદેવસૂરિ ૬ સદ્ગુરુ, પાકમલ કરિ સાહએ. સાહઈ તે આદિ જિષ્ણુ ં, સેવઇ તે સરનર વૃંદ, આંણી તે અતિ આણુ દ, ભાવઈ સ્તવું જિષ્ણુચ ઈં; ભાવઈ સ્તવું જિષ્ણુચ, સાહિમ સુરવધૂ મન રજએ, શ્રી વિજયદેવસૂરિ' સદ્ગુરુ, દુઃખ ભાવ ભજએ. ભજઇ તે દુધૃતભાર, વર નીલ મૂર્તિ ઉદાર, દી” તે પરમાણુ ૬, નાશ તે ભવના દે; નાશઈ તે ભવના દત્તુ, સજ્જન ભાવ આણી સેવએ, શ્રી વિજયદેવસૂરિ'દ સદ્ગુરુ મુતિનાં સુખ દેવએ.
For Private And Personal Use Only
3
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[વર્ષ ૮
[૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ દેવઈ તે સ્વર્ગનિવાસ, જસ નિત્ય વસતાં પાસ, ગુણરત્નને આવાસ, પરગટ્ટ મહિમાં જાસ; પરગટ્ટ મહિમા જાસ, દીસઈ સિંહની પરિ ગજએ, શ્રી વિજયદેવરિટ સદગુરુ, વિકટ સંકટ ભજએ. ભજઈ તે શોક નઈ રોગ, આપઈ તે વંછિત ભેગ, શ્રીવંત નાભિનરિંદ – કુલગગન ભાસ દિશૃંદ; કુલગગન ભાસ દિણંદ, સુરસુંદરી મન ભાવએ, શ્રી વિજયદેવસૂરિદ સેવક, ભાવસ્યું ગુણ ગાવએ. ગાવઈ તે સરલઈ સાદ, કોકિલાટું કરિ વાદ, વાજિંત્ર માદલવાદ, ધમ ધમ્મ ધમ્મ સુનાદ; ધમ ધમ્મ ધમ્મ સુનાદ વાજઈ, ગયણ ડંબર ગજજએ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, રુચિર સુખભર કિજજએ. કિજજઇ તે બહુલા રંગ, કર વેણુ વાજઈ ચંગ, ત્રિી ભુવન માહિં સાર, કંસાલના ઝમકાર; કંસાલના ઝમકાર ઝાલર, ઝણતિ શંખ સુવજજએ, શ્રી વિજયદેવસૂરિંદ સદગુરુ, નામ તાહરઈ ગજજએ. ગજજઇ તે વિણ તાલ, ઝણઝણક નાદ વિશાલ, ઘમઘમત ઘુઘરમાલ, થેંકાર કરતિ રસાલ; થેંકાર કરતિ રસાલ, િ િકટિ તત્તëઈ કરઈ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, તુઝ નામઈ સુખ વરઈ. વર ઝણણ ઝંઝંકાર, ઝાંઝર કરઈ સ્વર સાર, સુખ બેલતી કાર, પદ ઠમક ઠમક ઉદાર; પદ ઠમક ઠમક ઉદાર, ચાલત સુરવર મન રંજ, શ્રી વિજયદેવસૂરિદ સદ્ગુરુ, તુઝ નામ અગંજએ. અગંજ નારની નારિ, નાચતી તાહરઈ દ્વારિ, શંગાર પહિરી સાર, દેવાંગના અનુકાર; દેવાંગના અનુકાર કરતી, કિંનરી સમ ગાનએ, શ્રી વિજયદેવસૂવિંદ ગુરુ, આમ્પ તું બહુમાનએ. માનઈ નહી જે આણુ, ગડગું બડાદિક જાણું, ખસ તાપ રગતનઈ સાસ, ફે વાત પિત્ત નઈ ખાસ; કફ વાત પિત્ત નઈ ખાસ જાઈ, તુઝનઈ સમરંતએ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્દગુરુ, પરમ દ્ધિ કરંતએ.
૧૧
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
અંક ૪] કુપાકમંડન શ્રી ઋષભજિન-સ્તવન
કરતા તે લીલા કચ્છ, કલ્પેલ માહિં મછ, ઘનવાત ચંચલ નીર, પાંમી સકઈ નહ તીર; પામી સકઈ નતુ તીર, જલભય તુઝ નામઈ ઉપશમઈ, શ્રી વિજયદેવસૂરિ ગુરુ, ઘણુઈ ભાઈ તુઝ નમઈ. નમતી તે દહ દિશિ ઝાલ, દીસતો અતિ વિકરાલ, દહતો તે તરુઅર ડાલ, જાણઈ ભીષણ કાલ; જાણીઈ ભીષણ કાલ પાવક, તુજ નામઈ નાશએ, શ્રી વિજયદેવસૂરિદ સલ્લુરુ, લહઈ સિદ્ધિનિવાસીએ. વાસઈ વસઈ વિષ ભીમ, ડઝઈ તે તરુની સીમ, મુડઈ તે ગલતી લાલ(ળ), ધસમસી દેતો ફાલ; ધસમસી દેતે ફાલ પન્નગ, તુઝ સમરઈ જાવ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્ગુરુ, તુઝથી સુખ આવએ. ૧૪ આવઈ ભયંકર ભીલ્લ, બાણઈ તે મેટાં સિલ, તાકી તે કરતા ચોટ, સનમુખઈ દેતા દેટ; સનમુબઈ દેતા દોટ દુર્જન, ચારભય તુઝથી લઈ, શ્રી વિજયદેવસૂરિદ સદ્ગુરુ, નામથી સંપદ મિલઈ. મિલતા તે માતા ભંગ, ઝંકાર કરતા સંગ, મદવારિ ઝરત કપોલ, કેપઈ કરી અતિ લોલ, કેપઈ કરી અતિ લોલ ગજભચ, તુઝ નામઈ દુએ, શ્રી વિજયદેવસૂરિંદ સશુ, સકલ આશા પૂરએ. પૂરઈ તે સઘલો આભ, નાદઈ ગલઈ ગજગાભ, ઉલ્લાલિ કેપઈ પુંછ, ભય કરત ઊંચી મું છે; ભય કરતા ઉંચી મુંછ કેસરિ, તુઝ નામઈ ભાજએ, શ્રી વિજ્યદેવરિદ સલ્લુરુ, નામ તાહરઈ રાજએ. રાજી સુભટની રાજિ, કાયર તે જાઈ ભાજિક ગજ તુરગ કેસરિ ગાજ, કરિ ભીમ હતો આજિ; કરિ ભીમ હેતે આજિ ભય, તુહ નામથી દૂરઈ ત્યજઈ, શ્રી વિજયદેવસૂરિંદ સદ્દગુરુ, તુજઝથી સુખ સંપજઈ. ૧૮ સંપજઈ બહુલી અદ્ધિ, ભણતાં તે વાધઈ બુદ્ધિ, આઠઈ મહાભય જંત, તુહ નામ સમરણ મંત; તુહ નામ સમરણ મંત સમરઈ, ભાવસ્યું ઈકચિત્તએ, શ્રી વિજયદેવસૂરિદ સદ્દગુરુ, લહઈ ઉત્તમ કિન્નએ.
૧૫
१७
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન સ્થાપત્યા અને જ્ઞાનમદિરાથી સમૃધ્ધ રાજપુતાનાનુ એક જૈન તીથ
જૈસલમેર
લેખક—શ્રીયુત સારાભાઈ મિણલાલ નવાબ, અમદાવાદ ( ગતાંકથી ચાલુ )
આ ૫૧ દેવકુલિકાઓના લેખાનેા સંવત ૧૪૭૩ જ છે, જે દેરાસરની પ્રતિષ્ડાને સંવત છે. સભામંડપમાં જમણા હાથ તરફ પીળા પાષાણનાં મેાટાં તથા નાનાં જિનબિ કાઇ પણ જાતની ગાદી વગર સીધાં જમીન પર બેસાડેલાં છે. ( માત્ર ચુના તથા સીમેન્ટથી જમીન સાથે ચોટાડેલાં છે. ) પ્રતિમાએની આવી રીતની સ્થાપના કરેલી ખીજા કાઇ પણ જૈન તીમાં મારા જોવામાં તેમજ સાંભળવામાં આવી નથી. આવી રીતે પ્રતિમાઓની જે સ્થાપના કરવામાં આવેલી છે, તે શું આ તીર્થના વહીવટદારાની મેકાળજીને આભારી નથી ? કારણ કે ગુરુમહારાજથી સમાન આસન ઉપર બેસવાથી અથવા ગુરુથી ઊંચા આસને બેસવાથી જો અવિનયને દોષ લાગતા હેાય તે પછી તીર્થંકર દેવાના સમાન આસને બેસવાથી અવિનયને દોષ કેમ ન લાગે ? હું ઇચ્છું છું કે જૈસલમેર તીર્થાંના વર્તમાન વહીવટદ્વારા આ જિનેશ્વરદેવની પ્રતિમાએને, આ જગ્યાએથી ખસેડી, આઠ દેરાસરેા પૈકીના કાઈ પણુ દેરાસરમાં ગાદી પર સ્થાપન કરીને આ અવિનય દોષના પાપથી મુક્ત થવા જરૂર પ્રયત્નશીલ થશે.
સભામંડપમાં જમીન ઉપર બેસાડેલી જે પાષાણુની નાની મેડી જિનપ્રતિમાએ છે, તેની સ ંખ્યા વીસ છે. આ વીસ પ્રતિમાએ પૈકીની સાત પ્રતિમાએ ઉપર લેખા છે, જે પૈકીના માત્ર એ જ લેખા જૈન લેખ સંગ્રહના ત્રીજા ખંડમાં છપાયેલા છે; પરંતુ તે પણ અધૂરા અને બરાબર નહિ લેવાએલા હેવાથી એ સાતે લેખા અહીં આપું છું.—
કિત્ત જે તારું નામ, તેહનાં સરઈ વિકામ, સિરિ આદિ જિનવર દેવ, હું કરું અનિશ સેવ; હું કરું અનિશ સેવ સેવઈ, દેવનારી વૃંદુએ, શ્રી વિજયદેવસૂરિદ સેવક, કૃષ્ણવિજય આણુંદએ.
ફલશ ઈમ શ્રુણ્યા ભગતિ વિવિધ યુગતિ ઋષભદેવ જિનેશ્વરા, કુલપાક નયિર વિક વંછિત સતત પૂરણ સુરતા; તપગચ્છગગનણુંદ સમવડિ શ્રી વિજયદેવસૂરીશ્વર, તસ ચરણુપકેજ યમલમધુકર કૃષ્ણવિજય જય કરશે.
॥ इति प्रथमजिनस्तधनम् ॥
For Private And Personal Use Only
૨૦
૨૧
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ४ ]
પીળા પાષાણની માટી જિનપ્રતિમા
પરના લેખાઃ—
१] संवत् १५१८ वर्षे वैशाखमासे धवलपक्षे १० दिने श्रीजिनचंद्रसूरि अत्र प्रतिष्ठितं संखवाल सा० लखा पुत्र कुंभा भार्या* चो० ठाकुरसी पुत्र्या नायकदे श्री० नेमिबिंबं कारितं ।
www.kobatirth.org
જૈસલમેર
२] संवत् १५१८ वर्षे ज्येष्टवदि * ४ दिने ऊकेशवंशे संखवालगोत्रे सा० केल्हा भार्यया कलूणदे श्राविकया पुत्र धन्न-सक्तमालादि * परिवारसहितया श्रीशांतिनाथबिंबं कारितं प्र० श्रीजिनचंद्रसूरिभिः श्रीकोर्त्तिरत्नसूरि प्रमुख परिवारसहितैः ।।
३] सं० १५१८ वर्षे ज्येष्टवदि ४ दिने संखवालगोत्रे सा० जेठा पुत्री सं० महतु पुण्यार्थ श्रीशांतिनाथबिंबं कारितं प्रतिष्टितं खरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः श्रीकी र ति .............
४] सं. १५१८ वर्षे ज्येष्ट यदि ४ दिने संखवालगोत्रे सा० जेठापुत्र सं० मेहा-कीर-गुणदत्त-चांपादि परिवार स० स्वमातृ जसमादे पुण्यार्थ श्री सुमतिबिंबं कारितं ( प्रतिष्ठितं खर) तरगच्छे श्री जिन..
નાની પીળા પાષાણની પ્રતિમાઓ પરના લેખાઃ—
६] मं० गजडभार्या खेमाई भरापितं
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५] संवत् १५१८ वर्षे ज्येष्ट यदि ४ दिने मं० ...डा पुत्र नाथूकेन स्वमातृ वीरमति पुन्यार्थ पारसनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्री जिनचं [द्रसूरिभिः]
* જૈન લેખ સંગ્રહના ત્રીજા
કરવામાં આવેલા નથી.
[ १०८ ]
७] सा० केल्हा पुत्र धनः भार्या कारितं श्रीशीतलनाथ ॥ સભામંડપમાંની આ વીસ જિનપ્રતિમા
ઉપરાંત સભામંડપમાં પીળાપાષાણના ચાર મેટા પટા છે, જે પૈકીના ત્રણ પટા નંદીશ્વર દ્વીપના છે અને એક પટ શત્રુજય તથા ગિરનાર પર્વતને છે; આ ચારે પટાની ઉંચાઇ લગભગ પાંચ ફુટ તથા પહેાળાઇ લગભગ સાડા ચાર ફૂટની છે. ચારે પટા પર સંવત ૧૫૧૮ની સાલના લેખા કાતરેલા छे, ने जैन से. स. ला उमां से २११६-२११७-२११८-२११८मां प्रसिद्ध था गये छे.
नैन से संग्रहना श्री
• पौत्रासकमानादि प्रसिद्ध मे छे.
આ ચાર પટા પૈકીના શ્રી શત્રુંજય ગિરનારાવતાર પટ્ટિકાવાળા પટ શત્રુંજયના ઇતિહાસ માટે ખાસ મહત્ત્વના છે અને તેને ફોટા શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીમાં છે; આ પટની ખાસ વિશિષ્ટતા એ છે કે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના વર્તમાન મૂળનાયક શ્રી ઋષભદેવ પ્રભુની જિનપ્રતિમા સ ંવત ૧૫૮૭ના વૈશાખ વિદ ૬ના દિવસે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે; જ્યારે આ પટની પ્રતિષ્ઠા સંવત ૧૫૧૮ના જ્યેષ્ઠ વદિ ૪ના દિવસે
ખંડમાં લેખાંક ૨૧૨૨ માં માર્યા ની આગળના શબ્દો પ્રસિદ્ધ
डमांड २१२३ भ पौषवपि तथ । धन्नासक्तमालादि ना .
X
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૮
થએલ હોવાથી ઐતિહાસિક દષ્ટિએ અગણે તેર વષઁ પ્રાચીન છે; અને વધુમાં આ પટને ઘડનાર શિપી પણ કાઈ ખાસ શિલ્પી હોય એવું લાગે છે, કારણકે પટમાંની એકેક જિનપ્રતિમા તથા એકેક આકૃતિનું શિલ્પ સુંદર પ્રકારનું તેણે રજુ કરેલું છે, જે વર્તમાનમાં આરસમાં ઘડાતા શત્રુજ્યના પદ્યની સરખામણીમાં વધારે સુંદર છે.
સભામાંડમાંથી આગળ જતાં રગમંડપમાં જવાના રસ્તે આવેલું છે. રગમંડપમાં જવાના રસ્તાની બન્ને બાજુએ, રંગમડપના પ્રવેશદ્વારના દરવાજાની બહાર પાષાણુની નાની મેટી ૧૪ જિનપ્રતિમાએ, શાસનદેવી અંબિકાની એક પાષાણુની મૂર્તિ તથા ધાતુના માટી ૪ જિનપ્રતિમાએ આવેલી છે. આ ધાતુની ચાર પ્રતિ પૈકીની શ્રી સુમતિનાથ ભગવાનની પરિકરવાળી પત્તન નગરના રહેવાસી સં.પતિએ કરાવેલી અને સંવત ૧૫૩૬ના ફાગણ સુદિ ના દિવસે ખરતગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ બહુ જ સુંદર છે અને કલાની દિષ્ટએ એક ઉત્તમ પ્રકારની કલાકૃતિ છે. આ પ્રતિમાજી કાઇ વિશાળ જિનમંદિરના મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવા લાયક છે.
રગમ ડષના પ્રવેશદ્વારાની બંને બાજુએ સફેદ આરસની પાર્શ્વનાથ ભગવાનની ફણાવાળી માનુષી આકારની ઊભી એ સુંદર પ્રતિમાઓ છે, જેના ઢીંચણુ સુધીના ભાગ સુધી આડા પત્થર ચણી લીધેલા હોવાથી લેખે! હાવા છતાં લઇ શકાયા નથી.
પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ રંગમ′ડપની બંને બાજુએ પણ જિનપ્રતિમાએ આવેલી છે. રંગમ`ડપમાં પાષણની ૩૧ જિનપ્રતિમા, પાલ્ગુની ૨ ગુરુમૂર્તિએ, પાષણની ૨ ચરણ પાદુકાઓ, ધાતુના ૧ સમવસરણની સુંદર આકૃતિમાં બેઠેલ ચારે બાજુ એકેક જિનેશ્વરદેવની પ્રતિમા, ૧ ધાતુની પંચતીર્થી તથા ૧ ધાતુના કનક પર બિરાજમાન એક જિનપ્રતિમા આવેલી છે.
રંગમંડપમાંની આ ધાતુપ્રતિમાઓ પૈકીની ધાતુની કમલપર જે એક જિનમૂર્તિ બિરાજમાન છે, તે ધાતુના કમલપર સંવત ૧૧૪ની સાલને આધુનિક લિપિમાં લખાએલા લેખ છે, જે જૈન લે. સ. ૩ ભાગમાં લેખાંક ૨૧૨૪માં પ્રસિદ્ધ થશ્કેલ છે. આ કમલની ધાતુ પણ એટલી પ્રાચીન નથી તેમ તેની લિપિ પણ ૧૧૪૭ની લિપિની સાથે મલતી આવતી નથી, જે સામાન્ય લિપિ વાંચનારને પણ જોતાંની સાથેજ જણાઈ આવે તેમ છે. મારી માન્યતા પ્રમાણે ગચ્છના કદાગ્રહને વશ થએલ કાઇ માણસનું આ કા છે. આવા બનાવટી લેખા લખવાથી નથી તે કાઇ ગચ્છની મહત્તા વધતી કે નથી વધતી જૈનધર્મની મહત્તા; આ કમલની લિપિ સેાલમા સૈકા પછીની લિપિએને મળતી છે, મારા પ્રવાસ દરમ્યાન આવા તેા કેટલાયે લેખા જિનપ્રતિમા પર ગચ્છના મમત્વથી લખાએલા મલી આવે છે; આવા ખાટા લેખા લખવાથી આપણી સાચી વસ્તુએ પણુ ભવિષ્યમાં જૈનધર્મીના ટીકાકારીને ટીકા કરવાનું એક મજમુત સાધન પૂરું પાડશે. એવું બનવા ન પામે તે માટે જ મારે આટલી નોંધ આ લેખ માટે અહી લખવી પડી છે. જૈસલમેરના જિનમંદિરની આ જિનપ્રતિમાના એકલા કમલ ઉપર જ આવે લેખ લખવામાં આવ્યેા છે, એટલું જ નહિ પણ જૈસલમેરના કિલ્લા પરના ઐતિહાસિક તાડપત્રીય ગ્રંથભંડારની કેટલીક તાડપત્રીય હસ્તપ્રતાની પ્રશસ્તિઆમાં પ ગચ્છના વ્યામેાહને વશ થએલા કાઇ ભાઈએ ગુચ્છના નામના
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] કતિષય એતિહાસિક ગીતા સાર
[ ૧૧૨] આધુનિક લિપિમાં લખાયેલા સંસ્કૃત લેક પણ ઉમેરવાનું કેટલીક પ્રતામાં યોગ્ય ધાયું છે; જે મેં મારી જૈસલમેર યાત્રા દરમ્યાન ભંડારની કેટલીક પ્રતિઓ જોતાં નજરે નિહાવેલું છે, અને તેથી જ હાલમાં જૈસલમેરના ઐતિહાસિક ભંડારોની મુલાકાતે ગએલા પુરાતત્ત્વવિદ્દ શ્રીયુત જિનવિજયજીને મારી નમ્ર સૂચના છે કે તેઓ પ્રશસ્તિઓની પ્રેસકોપી તેમની સાથેના બીજા ભાઈઓને કરવા આપે તે પહેલાં એક વખત જરૂર તે બધી પ્રશસ્તિઓ જાતે જોઈ લેવાનું ચુકે નહિ; નહિતર તેમના જેવાના હાથે પણ એક ભયંકર અન્યાય અજાણમાં થઈ જશે.
રંગમંડપમાંથી પછી જૈસલમેર તીર્થના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના ગર્ભગૃહમાં જવાય છે; આ ગર્ભગૃહમાં તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મોતીના લેપવાળી સુંદર જિનમૂર્તિ મૂળનાયક તરીકે બિરાજમાન છે. ગભારામાં મૂળનાયક્તી પ્રતિમાજી સિવાય બીજી ૧૬ જિનપ્રતિમાઓ પાષાણની તથા બે ધાતુની પંચતીથીઓ આવેલ છે. ( શ્રી પાર્શ્વનાથજીના દેરાસરના બે બાજુના મંડોવરમાં એકેક તથા પૃષ્ઠ ભાગમાં એક મેલીને કુલ ત્રણ જિનપ્રતિમાઓ પાષાણની પણ આવેલી છે. વળી એ ડાવરમાં તથા પૃષ્ઠ ભાગમાં જુદાં જુદાં દેવાંગનાઓનાં રૂપો તથા કામશાસ્ત્રને લગતાં પણ કેટલાંક રૂપે કતરેલાં છે. ખરેખર ! સ્થાપત્યકલાના અભ્યાસી માટે આ પાર્શ્વનાથના જિનમંદિરમાં તથા પ્રવેશદ્વારના તારણમાં અને સભામંડપના થાંભલાઓમાં અખૂટ સામગ્રી પડેલી છે.
શ્રી પાર્શ્વનાથજીના દેરાસરની ભમતીમાંથી ડાબી બાજુએ શ્રી સંભવનાથજીના દેરાસરમાં જવાનો રસ્તો છે. શ્રી સંભવનાથના દેરાસરમાં જવાના રસ્તે જે દરવાજાનાં બારણાં આવે છે, તે બારણની પાછળના ભાગમાં કાળા પાષાણમાં કોતરેલી, શ્રી પાર્શ્વનાથજીનું મંદિર બંધાવનાર પુરુષના કીર્તિકલાપ સમી બે ઐતિહાસિક પ્રશસ્તિઓ છે, જે જૈ. લે. સંગ્રહના ત્રીજા ખંડમાં લેખાંક નંબર ૨૧૧૨ તથા ૨૧૧૩ તરીકે પ્રસિદ્ધ થએલ છે.
(ચાલુ) कतिपय ऐतिहासिक गीतोंका सार
संपादक-श्रीयुत अगरचंदजी नाहटा, बीकानेर हमारे संग्रहमें कतिपय ऐतिहासिक गीत है, जिनका सार यहां दिया જાતા હૈ. ૨ વા. જ્ઞાનામોત, જાથા ૬, કar-જુનંદન
इस गीतके अनुसार घा. ज्ञानप्रमोदजी ओसवालवंशीय खाटहडगोत्रीय शाह हरषाकी पत्नी खेतलदेकी कुक्षिसे, साचोर परगनेके अरणा ग्राम में उत्पन्न हुए थे। उनका नाम नगराज था। वा. रत्नधीरजोके उपदेशसे उन्होंने दीक्षा ग्रहण की थी, और उनका नाम ज्ञानप्रमोद रखा था । वि. सं. १६७० में श्रीजिनचंद्रसूरिजीने उन्हें वाचक पद प्रदान किया था । अन्त समयमें ये अनशन-आराधनापूर्वक स्वर्ग सिधारे । ૨ ૩૦ guઉગીત, નાથા ૮, કાતાં પ્રમાણુશાસ્ત્ર
उ० पुण्य हर्षजी गच्छनायकके आदेशसे हाजीखानडे रेमें चतुर्मास रहे,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[११२]
શ્રી જેન સત્ય પ્રકાશ
[१५८
वहां श्रीसंघने अत्यंत भक्ति की, और कार्तिक शुक्ला ३ को प्रभातके समय अनशन-आराधना पूर्वक स्वर्ग सिधारे । श्रीसंघने अग्निसंस्कार कर उस स्थान पर स्तूप बनाया, और माघ शुदि १ को प्रतिष्ठा की गई। इस अवसर पर संघनायक पंजू , केसु, निहाल आदि श्रावकोंने पक्वानादि द्वारा संघको जीमाया और अन्य कार्यों में भी द्रव्य खरचा । ३ उ० धनराजगीत, गाथा ६, कर्ता-चारित्रोदय
ये मुनिवर सेठीवंशके भोलाशाहकी पत्नी रंगादेके पुत्र एवं श्रीकल्याण: तिलकजीके शिष्य थे। इनके विषय में १ जयसुन्दर, २ नयरंग और ३ हरखविजयजोके गीत भी मिले हैं, पर उनमें ऐतिहासिक वृत्तांत अधिक कुछ भी नहीं है। ४ साध्वी कनकलक्ष्मीगीत, गाथा ७, कर्ता-जगमाल
इन साध्वीजीके पिताका नाम पूजा एवं माताका नाम सुपियारदे था । आप गणधरगोत्रीय सा. होलाकी वधू थी, इनकी सासुका नाम सुहवदे था। आपके दीक्षा-अवसर पर शाह भोना, कूपा, भरमादे, फूलमदेने महोत्सव कर बहुतसा द्रव्य खरचा था । आपने साध्वी सोवनलक्ष्मीके पट्टको दीपाया। ५ जिनभद्रसरिपट्टधर जिनचंद्रमरिगीत, कर्ता-मेरुनंदन-हिरादि - आप साहुसखागोत्रीय बच्छराजकी पत्नी पाल्हादेके पुत्र थे । श्रीजिनभद्रसरिके वचनानुसार की तिरत्नसरिजीने आपको गच्छनायकपद-सरिपद दिया । यह उत्सव पाटणमें, समरसिंह राजाका फरमान पाप्त कर समरसिंहकी पत्नी जीवादेने वि. सं. १५१५ के वैशाख वदि २ ( मारवाडी जेठ वदि २) को किया। जिनभद्रसूरिके उपदेशसे संघपति मंडलिकने आबू पर मंदिर बनाया । उस नवफणापार्श्वमंदिरकी आपने प्रथम प्रतिष्ठा को । ६ धर्मरत्नसरिगीत, गाथा ७
आप ओसवालवंशकी मालू शाखाके शा वीराकी पत्नी विमलादेके पुत्र थे । वि. सं. १५३० ज्येष्ठ २ शनिको उपरोक्त जिनचन्द्रसूरिजीने मांडवगढमें आपको आचार्यपद देकर कीर्तिरत्नसरिजीके २ पट्ट पर सुशोभित किया। पटोत्सव मंडणने किया। ७ उ० कमललाभगीत, गाथा ८. कर्ता-राजहंस
आप पारखगोत्रीय शा. वीरजीकी पत्नी वीरमदेके पुत्र थे। उ० समयराजजीके वचनसे प्रतिबोध पाकर आप दीक्षित हुए थे। श्रोजिनराजसरिजीने आपको राजनगरमें उपाध्यायपद दिया था। विहार करते हुए आप सिन्ध प्रान्तमें पधारे थे।
१ श्रीक्षमाकल्याणजी रचित पट्टावलीमें 'चम्मगोत्रीय' लिखा है वह उपरोक्त समकालीन गीतसे गलत मालूम होता है ।।
२ इनके लिये हमने संपादित किया “ऐतिहासिक जैन काव्य संग्रह" देखें। ३ इनके लिखे हमारा "युगप्रधान जिनचंद्रसूरि" पृ० १८२ देखें ।
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन इतिहास में लाहौर
लेखक-श्रीमान् डॉ. बनारसीदासजी जैन, M. A., Ph. D.
[ गतांक से क्रमश : ले-खाङ्क २ ]
धर्मप्रभावना - जैनधर्म के महोत्सवों के महाराज | जिनप्रतिमा से संबन्ध मन्दिरप्रतिष्ठा, सामूहिक पूजा,
महोत्सव और जिनप्रतिमा और साधु महोत्सव मन्दिर निर्माण, अवसर पर मनाये जाते हैं और साधु महाराजों से संबन्ध महोत्सव उनकी दीक्षा, आचार्यपदप्रदान, स्वर्गवासादि के अवसर पर मनाये जाते हैं । आजकल जयन्ती, शताब्दी, जुबिली, वार्षिक संमेलन आदि के मनाने का रिवाज चल पड़ा है ।
1
जो महोत्सव और धर्मप्रभावना लाहौर ने अकबर के समयमें देखे, वे शायद इसे फिर कभी नसीब नहीं हुए। उनमें से कुछ का उल्लेख नीचे किया जाता है१. अकबर का जिन-पूजा कराना - अकबर के बेटे सलीम के मूल नक्षत्र में एक लडकी पैदा हुई ज्योतिषियों ने बतलाया कि यह लडकी अपने माता पिता के लिये कष्टप्रद होगी, इसलिये इसका कुछ उपाय करना चाहिये । तब अकबर ने भानुचन्द्रजी से सलाह पूछी । भानुचन्द्रजी ने कहा कि " अष्टोत्तर शत स्नात्र पूजा कराने से मूल नक्षत्र का प्रभाव जाता रहेगा " इस पर सम्राट्ने हुकम दिया कि जो उपाश्रय अभी तैयार हुआ है उसमें फौरन जिनपूजा कराई जावे । पूजा का इन्तिज़ाम श्रावक थानसिंह के सुपूर्द हुआ । उपाश्रय के पास एक विशाल मंपड खडा किया कर्मचन्द को भी बुलाया । पूजा बड़े समारोह के साथ हुई । अपने सामन्तों और सलीम को ले कर बाजे गाजे के साथ धूम धाम और जनता की भीड़ हुई । पूजा की समाप्ति पर थानसिंह और कर्मचन्द ने अकबर को हाथी घोड़े भेंट किये। सलीम को एक बहुमूल्य हार दिया । स्नात्र पूजा का जल अकबरने अपनी आंखो को लगाया ।
गया ।
पूजामें
स्वयं
अकबर
आया ।
बडी
[ भानुचन्द्रगणिचरित, अध्याय २, श्लोक १४०-१६२ ] २. अकबर का जैन मुनियों को पदवी प्रदान - - जैन साधुओं के पाण्डित्य से अकबर इतना प्रसन्न हुआ कि उसने उन्हें अनेक पदवियां प्रदान कीं ।
For Private And Personal Use Only
आधार हैं रखने वाले
तीर्थयात्रा के
रखने वाले
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[११४]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१८
फागन सुदि २, सं. १६४९ को जिनचन्द्रसूरि को “ युगप्रधान " और मानसिंह को “ आचार्य " पद दिया गया। मानसिंहका नाम तबसे जिनसिंह प्रसिद्ध हुआ । इस अवसर पर मंत्री कर्मचन्द्रने बडा महोत्सव किया । जयसोम को पाठकपद मिला । इसी प्रकार भानुचन्द्र को उपाध्याय पद दिया गया । इस अवसर पर अबुलफझलने ६०० रुपये और १०८ घोडे दान किये। जब विजयसेन ने ब्राह्मण पंडितों को वाद में जीता तब उनको “ सवाई हीरविजय" की पदवी मिली। नन्दिविजय और सिद्धिचन्द्र के अवधान देख अकबरने उन्हें "खुशफहम" ( कुशाग्रबुद्धि ) की पदवी दी।
ग्रन्थरचना-लाहौर में रह कर मुनियों ने कई ग्रन्थ रचे। जैसे
१. अष्टलक्षी-इसकी रचना समयसुन्दर ने की। इसमें “ राजा नो ददते सौख्यम् ” के आठ लाख अर्थ किये गये हैं। इस पर “रत्नावली" टीका भी है। यह ग्रन्थ सं. १६४६ में प्रारम्भ हो कर सं. १६७६ में समाप्त हुआ। जितना भाग सं. १६४९ तक लिखा गया था उसे अकबरने लाहौर में सुना।
२. सं. १६५७ में उपाध्याय जयसोम ने मन्त्रि कर्मचन्द्रप्रबंध लिखा ।
३. अकबर पर पारसी धर्म का बहुत प्रभाव पड़ा था और इससे वह सूर्य की उपासना किया करता था। भानुचन्द्र ने उसके लिये “ सूर्यसहस्रनाम" स्तोत्र की रचना की जिसे अकबर प्रतिदिन सुनता था।
४. सं. १६६४ में शीलदेव ने “ विनयंघर चरित्र रचा । देखिये"पंजाब जैन भंडार सूची" (अंग्रेजी) लाहौर, सन् १९३९ । पृ. १३७.
५. सं. १६५१ में कवि कृष्णदास ने हिन्दी में “ दुर्जनशल्यबावनी" बनाई।
६. सतरहवीं शताब्दी में होनेवाले जैन कवि जटमल नाहर ने हिन्दी में " लाहौर की गज़ल" लिखी। यह लाहौर में नहीं लिखी गई, मगर लाहौर से संबन्ध रखने के कारण इसका उल्लेख किया गया है।
देखिये-" जैन विद्या", प्रथम अंक, पृ. २५ (हिन्दी) लिपिकत ग्रन्थ-लाहौर में रह कर मुनियों तथा यतियों ने अनेक ग्रन्थों की प्रतिलिपियां उतारी।।
लाहार का जैनधर्म संबन्धी आधुनिक वृत्तान्त फिर कभी लिखा जायगा ।
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તક્ષશિલાની શિક્ષણ-પ્રણાલી
સં–સ્વ. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ
(ગતાંકથી પૂર્ણ ) આપણે જોઈ ગયા એમ કાશીના રાજકુમારને એના પિતાએ એકવડા તળિયાવાળી પાવડીની જોડ, એક પાંદડાંની છત્રી અને ૧૦૦૦ સિક્કા જેવી સામાન્ય તૈયારી સહિત તક્ષશિલામાં અભ્યાસ કરવા મોકલ્યો હતો. ૧૦૦૦ સિક્કા તો એના ગુરુને દક્ષિણ તરીકે આપવામાં ગયા; એટલે એની પાસે પાઈ સરખી ખાનગી શિલીક રહેવા દેવામાં આવી ન હતી. આમ પાઠશાળામાં રાજકુમાર પણ ગરીબ થઈ પ્રવેશ કરે છે. કાશીના જુહુ કુમારની વાર્તા પણ એ જ અર્થની છે. એ રાજકુમાર રાતના અંધારામાં એક બ્રાહ્મણ સાથે અથડાય એથી બ્રાહ્મણનું ભિક્ષા માગવાનું કમંડળ ભાંગી ગયું. બ્રાહ્મણે એક ટંકના ભોજનની રાજકુમાર પાસે કિંમત માગી. પણ કુમાર પાસે હોય શું તે આપે ? એણે કહ્યું કે “મહારાજ, અત્યારે હું તમને એક વેળાના ભોજનની કિંમત આપી શકું એવી સ્થિતિમાં નથી. હું કાશીના રાજાનો કુંવર જુહુ છું. જ્યારે મારા રાજ્યમાં પાછો જાઉં ત્યારે આવજો; હું તમને પૈસા આપીશ” (૪-૯૬). આ બતાવે છે કે રાજકુંવરનાં પણ ખિસ્સાં ખાલી રહેતાં. રાજકુંવરે ગુન્હા કરે તે સામાન્ય રીતે તે ગુન્હાઓ માટે થતી શિક્ષામાંથી તે બચી શકતા નહિ. એક વખત એક રાજકુમારે કોઈ એક મિઠાઇવાળાની ટોપલીમાંથી કિંમત આપ્યા વિના મીઠાઈ ઉઠાવી હતી. એ વિષેની ગુરુ પાસે ફરિયાદ જતાં ગુરુએ બે છોકરાઓ પાસે એના બન્ને હાથ પકડાવ્યા અને કુંવરના વાંસા પર એક વાંસની લાકડીથી ત્રણ ઝપાટા લગાવ્યા, અને કહ્યું કે “ખબરદાર ! જે આ ગુન્હ ફરી કર્યો તો ” (નં. ૨૫૨ ).
વિદાથીઓને દેવામાં આવતો ખોરાક સાદા પ્રકારને હતો. ગુરુના ઘરની દાસી સવારના નાસ્તા માટે ચેખાની કાંજી બનાવતી એવું વર્ણન છે (૯. ૩૧૮). નૈતરું જમવા જાય ત્યારે એમને શેરડી, ગોળ, દહિ અને દૂધ આપવામાં આવતું (૧. ૪૪૮). બીજી રીતે પણ વિદ્યાર્થી જીવન કડકાઈભર્યું હતું. એમને હંમેશાં જંગલમાંથી ઇંધણા વીણી લાવવાં પડતાં. એમની વર્તણુક પર એટલે બધે અંકુશ હતો કે ગુરુના સંગાથ વગર એમને નદીએ નહાવા પણ જવા દેવાતા નહિ.
પિતાના રાજકુમારો માટે તાલીમના અને કેળવણીના, તથા રાજા પ્રજા વચ્ચેના ભેદ ભાગવાના પ્રબળ ઈલાજ તરીકે કિંવા તેમને પિતાનો ગર્વ અને જોહુકમી શાંત કરતાં શીખવવાના ઉપાય તરીકે વિચાર પૂર્વક એક રાજનીતિની રૂએ આવો માર્ગ નિયત કરવામાં આ પુરાતની રાજાઓએ ઘણું ડહાપણ વાપર્યું લાગે છે.
આ અનેક પ્રકારના વિદ્યાર્થીઓવાળી વા સર્વ પ્રકારની વિદ્યાર્થીઓના પાઠશાળાએની સાથે સાથે કેવળ અમુક વર્ણની પાઠશાળાઓના ઉલેખ પણ મળે છે. ૫૦૦ શુદ્ધ બ્રાહ્મણ વિદ્યાર્થીઓના ગુરુઓને અનેક વાર ઉલ્લેખ આવે છે. કેટલીકવાર એવા ગુરુઓ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
હોય છે કે જે બ્રાહ્મણ અને ક્ષત્રિય શિષ્યોને જ દાખલ કરે છે. એવું વાંચવામાં આવે છે કે તક્ષશિલામાં એક ગુરુ એવો હતો કે એની શાળામાં માત્ર રાજકુમારે–એ વખતે ભારતવર્ષમાં હતા એટલા બધા રાજકુમારે કુલ ૧૦૧–ભણતા.૨૩
૫૦૦ વિદ્યાર્થીઓની શાળાની વ્યવસ્થા કરવી અને એમની કેળવણીનો ભાર માથે લે એ એક એકલા પંડિત માટે કંઈ સહેલું કામ નહોતું. પરંતુ મદદનીશ શિક્ષકનું કિવા પિઠ્ઠયાચાર્યોનું એક મંડળ એને મદદ કરતું. આ પિક્યાચાર્યો અને સૌથી આગળ વધેલા વિદ્યાથીઓ વા ઉપલા ધોરણના વિદ્યાર્થીઓમાંથી નીમવામાં આવતા. ઉપલા ઘોરણના વિદ્યાર્થીઓને શિક્ષણના ક્રમ તરીકે પણ ગુરુને શિક્ષણના કાર્યમાં મદદ કરવી પડતી. એક ગુએ પોતાના પટ્ટશિષ્યને પોતાની જગાએ કામ કરવા ની હતો એમ કહેવામાં આવ્યું છે. એક બીજા તક્ષશિલાના ગુરુએ પોતાને કંઈ કામસર કાશી જવાનું હોવાથી પિતાની ગેરહાજરી દરમિયાન પોતાના પટ્ટશિષ્યને પાઠશાળા સંભાળી લેવાના આજ્ઞા કરી અને કહ્યું કે “દીકરા, હું પરગામ જઉં છું. મારી ગેરહાજરીમાં તારે મારા (૫૦૦) શિષ્યો ભણાવવાના છે.” આમ વડા વિદ્યાથીઓ શિક્ષણકાર્યમાં ભેળવાયેલા હોવાથી ટૂંક સમયમાં જાતે અધ્યાપક થવાને લાયક બનતા. કુરુદેશના રાજકુમાર સુતોમ વિષે એવું વાંચવામાં આવે છે કે જાતે વડે વિદ્યાર્થી હોવાથી શિક્ષણમાં એણે સત્વર કુશળતા મેળવી અને પિતાના સહાધ્યાયીઓને ખાનગી શિક્ષક બનીને એણે પિતાની કેળવણી એકે સપાટે સમાપ્ત કરી, જ્યારે અન્ય વિદ્યાથીઓ ક્રમે ક્રમે જ વિદ્યા પ્રાપ્ત કરી શકયા.૨૪
પાઠશાળની બેઠક દરરોજ અનેક વાર થતી. શિક્ષણ, વિદ્યાથીને અનુકૂળ પડે તે સમયે આપવામાં આવતું. ગરીબ વિદ્યાથીઓ, જેમને શિક્ષણના બદલામાં અનેક ઘરકામ કરવાં પડતાં તેમને રાતે જ વખત મળતો એટલે ગુરુ એમને એ વખતે શિક્ષણ આપતા. (૨,૨૭૮). દિવસના વિદ્યાઓને રાત્રિવર્ગોમાં હાજર થવાનું કદાચ અનુકૂળ પડતું. રાજ કુમાર જીત્વ વિષે એવો ઉલ્લેખ છે કે “એક રાતે પોતાના ગુરુની શિક્ષા પર સંભાળપૂર્વક ધ્યાન આપ્યા બાદ એ અંધારામાં ઘેર જવા નીકળ્યો” (૪. ૯૭). કાશીને એક બીજે વિદ્યાથી જે અમુક કેળવણી મેળવવાના હેતુથી તક્ષશિલા ગયો હતો એણે ગુરુને આમ વિનંતી કરી:–“મને માત્ર આજની રાત શીખવો. એક પાઠ આપ્યા પછી હું બધું મારી જાતે શીખી લઈશ.” (૧,૪૭) જે વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા એમની સાથે પિતાના પાટવી દીકરાઓની જેમ વર્તન રખાતું. એમને “જ્યારે અનુકુળ પડે ત્યારે શિક્ષણ અપાતું.”
એમ જણાય છે કે વિદ્યાથીઓ પ્રભાતમાં કુકડો બેસતો ત્યારથી અધ્યયન કરવા માંડતા. ૫૦૦ બ્રાહ્મણ વિદ્યાર્થીઓની કાશીમાં આવેલી એક પાઠશાળા વિષે આપણે વાંચીએ છીએ કે એમની પાસે એક કુકડો હતો. તે જ પ્રભાતે અધ્યયન કરવા
૨૩ [ ૧. ૩૧૭, ૪૦૨; ૩. ૧૫૮; ૫.૪૫૭] ૨૪ [ ૨. ૧૦૦; પ. ૪૫૭; ૧. ૧૪૧; ૪. ૪૫૭, ૪૫૮ ]
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
તક્ષશિલાની શિક્ષણ–પ્રણાલી
[૧૧૭]
જગાડતો ! સંભવ છે કે દરેક શાળામાં ઘડીઆળની ગરજ સારવા માટે એક કુકડો પાળવામાં આવતો. એક વખતે એક કેળવાયેલો કુકડે મરી ગયો ત્યારે એની જગાએ નવો કુકડે લાવવામાં આવ્યો હતો. પરંતુ એ મસાણમાં મોટો થયો હોવાથી એને વખત કે ઋતુનું કંઈ ભાન નહોતું. એટલે મધરાતે તેમ જ પરેઢીએ, ફાવે ત્યારે, એ બેલી ઊઠતો. એના કુકરે કુકથી જાગીને ત્યાંના બ્રાહ્મણ વિદ્યાથીઓ એક દિવસે મધરાતે પાઠ ભણવા મંડી પડયા, અને સવાર થતામાં તો એ એવા થાકી ગયા અને એટલા ઊંધે ભરાયા કે પિતાના પાઠમાં ધ્યાન રાખી શક્યા નહિ. જ્યારે ઘેબે દહાડે કુકડે બેસવા માંડતો ત્યારે એમને પોતાના પાઠ ગોખવાની શક્તિ પણ મળી શકતી નહિ. આથી ચીડાઈને રાતે ગમે એ વખતે બોલી ઊઠીને એમના અભ્યાસને નામે મીડું વળાવનાર આ પક્ષીને પકડી એમણે એની ડોક મરડી નાંખી.” (૧,૪૩૬). આ ઉતારા પરથી માલમ પડશે કે વિદ્યાર્થીઓને ખાનગી અભ્યાસ માટે વખત મળતા. એ સમયમાં એ નવા પાઠ ગોખતા અને જૂનાનું પુનરાવલોકન કરતા.
આ ઉતારામાં વળી “ધને લીધે આગળ ભણી લીધેલા પાઠ સમજી (અક્ષરશઃ જોઈ ” પશ્યતિ) શક્તા નહિ, ” એ ઉલ્લેખ પરથી એમ ધારી શકાય કે એ કાળમાં અધ્યયન માટે ગ્રંથને ઉપયોગ થતો હતો. જાતકોમાં “સિપ્પમ વચેસિ” કિંવા
શાસ્ત્રો વંચાવીને ” એ શબ્દપ્રયોગ વારંવાર આવે છે. લખાયેલાં પુસ્તક વિષેનો નીચેનો ઉલ્લેખ વધારે એકસાઈ કરી આપે એવે છે. “બોધિસત્વે એક ન્યાય-નિકાલનો ગ્રંથ લખાવડાવ્યો અને કહ્યું: “આ પુસ્તક વાંચીને તમે દાવાઓના ફેંસલા કરજે.” (૩.૨૯૨) લેખનકળાના શા શા વિવિધ અને વિશાળ ઉપયોગો થતા એ વિષે જાતકોમાં આપણને ઉલ્લેખ મળે છે; પરબીડી લખવામાં, કાગળને મહોર મારવામાં, વિહાર પર શિલાલેખ ટાંકી કાઢવામાં, સોનાના ગળચવા પર અક્ષર પાડવામાં, પોષાક પર અને લશ્કરી સાજ પર લેખ કરવામાં, તીર પર સંદેશો કોતરવામાં, પાંદડા પર લખવા વગેરેમાં એનો ઉપયોગ થતો.૨૫ અંતમાં પ્રાથમિક શાળાઓમાં લેખનકળા પદ્ધતિપૂર્વક શી રીતે શીખવાતી એનો એક ફકર મળે છે. (૧,૪૫૧) એમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પૈસાદારના દિકરાને લખવા શિખવાતું ત્યારે એનો નાનો ગુલામ પોતાના શેઠની પાટી લઈને શેઠની સાથે જતો, અને એ જાતે પણ લખતાં શીખી જતો. સ્પષ્ટ છે કે આ શાળાઓમાં લેખન વાંચન શીખવવામાં આવતાં. આ સંબંધમાં કૌટિલ્યમાંના જે ફકરામાં (૧.૫.) ચૂડાકરણ વિધિ પછી છોકરાને “ લિપિ” અને “સંખ્યાનમ' કિંવા ગણિત કેવી રીતે શીખવવું જોઈએ એ જણુવ્યું છે એ યાદ આવશે.
હવે આપણે તક્ષશિલાની પાઠશાળામાં અભ્યાસક્રમ શો હતો તે વિચારીશું. જાતકોમાં વારંવાર ઉલેખ આવે છે કે ત્રણ વેદ અને અઢાર સિપાઓ કિવા ( લિપિઓ ) વિઘાઓને અભ્યાસ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ તક્ષશિલા જતા. કેટલીક વાર માત્ર
૨૫. [૨.૯૫, ૧૬૪; દ. ૭૦, ૩૮૫, ૪૦૩; ૧,૪૫૧ ૪.૧૨૪, ૧.૩૬, ૩૭૨, ૩૭૬; ૪.૩,૨૫૭, ૩૩૫, ૪૮૮; ૫.૫૯, ૬૭, ૧૫; ૬.૨૯,૬. ૫૨૦, ૪.૪૮૯; ૬.૩૯૦; ૬,૪૦૮; ૨.૯૦; ૨.૧૭૪; ૪.૫૫; ૬.૩૬૯, ૪૦૦.]
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
OF વર્ષ ૮ વેદનો અથવા તો કેવળ વિદ્યાઓનો અભ્યાસ પસંદ કરતા વિદ્યાર્થીઓને ઉલેખ આવે છે. ૨૬
આપણે સગવડ પૂર્વક એમ ભેદ પાડી શકીએ કે વેદોનું અધ્યન એ સાહિત્યવિષયક અભ્યાસ અને વિદ્યાવિષયક અભ્યાસ એ વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક કેળવણી. ત્રણ વે: ઉલ્લેખ જે એક સરખી રીતે આવે છે એ બતાવે છે કે જાતક કાળમાં સામાન્ય કેળવણીના અભ્યાસક્રમમાં અથર્વ વેદના અધ્યયનને સમાવેશ કરવામાં આવતું નહિ. અલબત્ત, વેદો મહાડે કરવાના હતા. તક્ષશિલાના એક અધ્યાપક માટે આપણને કહેવામાં આવે છે કે એના જિદ્વાચથી પ૦૦ બ્રાહ્મણ વિદ્યાથીઓ વેદ ભણ્યા (૧, ૪૦૨). બોધિસત્ત વિષે વારંવાર એવો ઉલ્લેખ આવે છે કે એમને એ ત્રણે વેદો જિદ્ધાગ્રે હતા (૧,૨૫૯). ત્રણ વેદને બદલે કેટલીક વાર આપણે ધર્મશાસ્ત્રો (૩,ર૩૫), “પવિત્ર ગ્ર” (૪,૨૯૩) વા
સ્કૃતિ' (૪,૩૯૨)નું નામ વાંચીએ છીએ. આમાંનાં કેટલાંક નામો બૌદ્ધ ધર્મસાહિત્ય સૂચવતાં હશે. એક વિનયન વિદ્યાર્થીને અને એક સૂત્રના વિદ્યાર્થીને સીધો ઉલ્લેખ પણ આપણને મળે છે (૩,૪૮૬).
વિજ્ઞાન-કલાશાષક લાઓને પૃથ પથ ઉલ્લેખ નથી, પરંતુ વારંવાર એની સંખ્યાનો ઉલ્લેખ આવે છે. આ સંબંધમાં આપણે અગાઉ ટાંકેલા “મિલિન્દપો માંને ઉતારે જોઈ જવો જોઈએ. એમાં એ સમયની પ્રચલિત ઓગણીસે વિદ્યાઓનાં નામ છૂટાં છૂટાં આપ્યાં છે. તક્ષશિલાની કેટલીક પાકશાળાઓમાં નીચેની વિદ્યાઓ શિખવાડાતી એવો ઉલ્લેખ આપણને મળે છે : (૧) હસ્તિવિજ્ઞાન (હથિસુત) (૨) જાદુ (૩) મૃતસંજીવની વિદ્યા (૪) મૃગયા (૫) પશુપ્રાણુઓની બોલી સમજવાની વિદ્યા (૬) ધનુર્વિદ્યા (ઇમ્સ પ્રસિમ્પ) (૭) તિષ વિદ્યા (૮) વશીકરણ વિદા (૯) સામુદ્રિક વિદ્યા (૧૦) વૈદ્યક. ૨૭ એ નેધવાનું છે કે વિદ્યાર્થીઓ આમાંને એક જ વિષય પિતાના અભ્યાસ માટે પસંદ કરી લેતા અને એમાં પારંગત થતા એમ વર્ણવાયેલું છે.
આ કલા વિજ્ઞાનના અભ્યાસક્રમમાં સિદ્ધાંત તથા પ્રયોગ બન્નેનું સ્થાન હતું એમ જણાય છે, અમુક વિના વાડ્મયના જ્ઞાન પછી એનો વહેવારમાં કેમ પ્રયોગ થાય એ શીખવાડતું. દાખલા તરીકે વૈદક જેવા કેટલાક વિષયેના સંબંધમાં ગુરુની દેખરેખ તળે રહીને પ્રાયોગિક શિક્ષણક્રમ એ વિષયના અભ્યાસીને પૂરો કરવો પડતો. છવકના શિક્ષણના અહેવાલમાં દર્શાવ્યા પ્રમાણે તક્ષશિલાના વૈદકના પ્રાયોગિક અભ્યાસક્રમમાં રોપાઓના પ્રત્યક્ષ અભ્યાસનો સમાવેશ થતો. બીજા વિષયોમાં, પ્રાંગિક અભ્યાસ, પાઠશાળામાં ભણી
૨૬. [૧.૨૫૯, ૩૫૬, ૪૦૨, ૪૬૪; ૨.૮૭, ૩.૧૧૫, ૧૨૨; ૧.૪૦૨, ૩.૨૩૫, ૪.૨૯૩; ૩.૧૮, ૨૩૮; ૫.૧૨૭, ૧૨, ૧૭૭, ૨૪૭, ૪૨૬; ૪.૪પ૬; ૩.૧૪૩; ૨૧૯].
૨૭. [૨. ૪૭; ૨. ૧૦૦; ૧. ૫૧૦; ૨. ૨૦૦; ૩. ૪૧૫; ૩. ૨૧૯; ૧. ૩૫૬; ૫. ૧૨૭; ૨. ૮૭; ૩. ૧૨૨૬ ૪. ૪૬૫, ૨. ૨૦૦; ૪. ૧૭૧]. - ૪ અહીં તેમજ આગળ ઉપર જ્યાં જીવનનું નામ આવે છે તે તક્ષશિલામાં અભ્યાસ કરી વૈદકમાં નિષ્ણાત થયેલ એક વૈદ્યનું નામ સમજવું.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*ક ૪]
તક્ષશિલાનો શિક્ષણ પ્રણાલી
T ૧૧૯ ]
રહ્યા બાદ વિદ્યાર્થીને ાતે કરી લેવાના હતા. આપણે ઉત્તર પ્રદેશના એક બ્રાહ્મણ વિદ્યાથી વિષે એમ વાંચીએ છીએ કે તક્ષશિલામાં ધનુવિદ્યામાં પારંગતતા પ્રાપ્ત કરીને એને વહેવારમાં પ્રયાણ કરવા ખાતર એ ધ્રદેશ સુધી ગયેા હતેા. (૨. ૭૫૬).
મગધના રાજકુંવર વિષે પણ ઉલ્લેખ છે કે તક્ષશિલામાં તમામ વિદ્યા ભણીને વહેવારનું જ્ઞાન મેળવવા માટે તથા ગ્રામ્ય રીતરિવાજો સમજવા માટે એ શહેરે શહેર અને ગામડે ગામડે દેશમાં સકાણે રખડ્યો (૨. ૨૪૮), તક્ષશિલાના સેતકેતુ નામના એક બીજા વિદ્યા વિષે આપણને એવા ઉલ્લેખ મળે છે કે ‘એ પણ સ વ્યાવહારિક વિદ્યાએ શીખી લેવા ખાતર એમ જ ભટકયે.' (૩. ૨૭૫). મગધના બીજા રાજકુમાર વિષે એવુ' કહેતુ` કે તક્ષશિલામાં સર્વ વિદ્યાએ પાડે કરીને એ ‘વહેવારનુ જ્ઞાન મેળવવા તથા સ્થાનિક રીતરિવાજો જાણી લેવા' ત્યાંથી ચાલી નીકળ્યેા. પાંડુબંધુએ વિષે પણ આપણને એક એવા જ ઉલ્લેખ મળી આવે છે. તેઓ તક્ષશિલામાં વિદ્યા ભણીને સ્થાનિક ચાલ જાણી લેવા માટે મુસાફરીએ નીકળ્યા (પ. ૪૨૬) વળી એક દરજીને કરા તથા બે વેપારીના કરાએ તક્ષશિલામાં અભ્યાસ પૂરો કરી ગામડાના લેાકેાના રીતિરવાજોને અભ્યાસ કરવા દેશાટન માટે નીકળ્યા એ પણ વાંચવામાં આવે છે(૪. ૩૮). તક્ષશિલામાં અભ્યાસ પૂરા કરી રહ્યા પછી કાશીના એક વિદ્યાથી પણ મુસાફરીએ નીકળા પડયા એવા ઉલ્લેખ છે. કાશલને એક રાજકુમાર પણ ત્રણ વેદ તથા અઢાર વિદ્યાને અભ્યાસ તક્ષશિલા ખાતે પૂરા કરીને શીખેલીવિદ્યાને વ્યાવહારિક પ્રયેગ કરી જોવા ત્યાંથી ચાલી નીકળ્યા (૩. ૧૧૫).
અંતરમાં એક દાખલેા એવા છે કે જેમાં એક વિદ્યાર્થી ને તક્ષશિલામાં પેાતાને વિદ્યાભ્યાસ પૂરો કરી રહ્યા બાદ કાશીમાં પેાતાને ઘેર પેાતાના માબાપ આગળ પેત્તે એ વિદ્યાએથી શું ભણ્યા એને પ્રયાગ કરી બતાવવા પડયા હતા. આ સબંધમાં વકે તક્ષશિલામાં પેાતાના અભ્યાસ પૂરે કરી રહ્યા પછી તરત જ વૈદક વાઢ-કાપનું જે કામ સફળતાપૂર્વક કર્યું હતું એ આપણે સભારવું ઘટે છે કારણ, એ બતાવે છે કે એને અગાઉ પ્રાયેાગિક જ્ઞાન ન મળ્યું હોય તે આવુ મુશ્કેલ નસ્તર એ પાર ઉતારી શકે નિહ,
વસ્તુત : તમામ શિક્ષણ સપ્રયોગ અને વહેવારમાં ઉપયેગી થાય એમ આપવુ એ એક શિક્ષણના સિદ્ધાંત તરીકે સ્વીકારાયું હતું. વૈદકના શિક્ષના ફરજિયાત વિભાગ તરીકે છેડવાના જીવનનું જાતે અવલેાકન કરવાનું હતું, એ વિષે આપણે કયારના ઉલ્લેખ કરી ગયા છીએ. વળી એક જાતક (ન. ૧૨૩) માં આપણને બતાવવામાં આવ્યુ` છે કે કેવી રીતે બૌદ્ધિક કેળવણી માટે અનિવાર્ય મદદરૂપ એવું આરોગ્ય, કુતુહલ, અવલોકનવૃત્તિ તથા અન્વેષણત્તિ જાગૃત કરવાના ઉત્તમ સાધન તરીકે કુદરતનું અવલોકન કરવા પર ભાર મુકાતા હતા. કાશીના એક ‘ જગવિખ્યાત ’ પંડિત પાસે ૫૦૦ બ્રાહ્મણ વિદ્યાર્થી એ ભણતા હતા; એમાંને એક હંંમેશાં ભૂખ` તર્ક કરતા અને ખાટા જ જવાબ આપતા. એ ખીજા વિદ્યાર્થીઓની સાથે શાસ્ત્રો ભણવા માંડયા હતા, પરંતુ એની મૂર્ખાઇને લીધે એ પેાતાનુ અધ્યયન પાર પાડી શકતા નહિ. આ ‘૮ ’ ને કઇ રીતે શીખવીએ તે એના ધ્યાનમાં ઊતરે એને ગુરુને મન મેટા વિચાર થઇ પડયા. એક
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
દિવસ ગુરુને વિચાર આવ્યો કે એ જંગલમાંથી લાકડાં પાદડાં વીણી આવે એટલે એને પૂછવું કે તે આજ શું જોયું અને જે જોયું તે શાના જેવું હતું? કારણું, આથી એ સરખામણી કરતાં અને કારણે આપતાં શીખશે અને એમ સરખામણી અને કારણો આપવાના અભ્યાસ પછી એને શિક્ષણ આપી શકાશે.
આ સંબંધમાં એ સમયના વિદ્યાર્થીઓ સ્નાતક થયા બાદ પોતે લીધેલાં શિક્ષણને વહેવારમાં ઉતારવા માટે અને દેશદેશના ભિન્ન ભિન્ન રીત-રિવાજે જાણીને માનવ વ્યવહારની ઊંડી ખૂંચ મેળવવા તથા દુઃખો વેઠી ખડતલ થવા માટે ખરચાળ પરદેશી સકર પર શી રીતે જતા એ ધ્યાનમાં લેવા જેવું છે.
તક્ષશિલા ત્યાંની કેટલીક વિશિષ્ટ પાઠશાળાઓ માટે પણ પ્રસિદ્ધ હતું. ત્યાંની વૈદક પાઠશાળા ઘણી પ્રસિદ્ધ હતી અને છવકની વાત માનીએ તો ભારતમાં એ એક ઉત્તમ પાઠશાળા હતી. ત્યાંની સ્મૃતિની પાઠશાળા પણ પ્રસિદ્ધ હતી. દૂર દૂર ઉજજેની વિદાથીઓ ત્યાં જતાં. ત્યાંની લશ્કરી પાઠશાળાઓ પણ ઓછી પ્રસિદ્ધ નહોતી. આવી એક શાળા એ વખતના આખા હિંદુસ્તાનમાંના કુલ ૧૦૩ રાજકુમારને પિતાના વિદ્યાર્થીઓ ગણાવવાનું અભિમાન ધરાવતી હતી. ત્યાંની ધનુર્વિદા પાઠશાળામાં અપાતા શિક્ષણ માટે દેશમાં કેટલી તીવ્ર અને બહેની માગણી હતી એ આપણે કયારના જોઈ ગયા છીએ.
આમ તક્ષશિલાના પંડિતો શાંતિ તેમજ યુદ્ધની વિદ્યાઓ માટે સરખા સુપ્રસિદ્ધ હતા. આ સંબંધમાં જ્યોતિપાલ નામના એક કાશીના બ્રાહ્મણ છોકરાની વાતનો અત્રે ઉલ્લેખ કરવા ઘટે છે. પિતાની કેળવણી સમાપ્ત કર્યા પછી તે ઘેર પાછો જતો હતો ત્યારે એને એના ગુરુએ પિતાની તલવાર, એક ધનુષ્ય બાણ, એક બખ્તર તથા એક હીરે ભેટ આપીને કહ્યું- 'તું ૫૦૦ વિદ્યાર્થીઓને ગુરુ તરીકેનું મારું સ્થાન લે. હવે હું ઘરડો થયો છું અને નિવૃત્ત થવા ઇચ્છું છું. (૫. ૧૨૭)” એ સમયમાં જેટલા વિદ્યાર્થીઓ પવિત્ર વેદત્રયીને અભ્યાસ પસંદ કરતા લગભગ તેટલા જ વિદ્યાથીઓ ધનુર્વેદ પણ લેતા. એ પણ સ્પષ્ટ છે કે સિપ્પાઓની વા હુન્નર-વિજ્ઞાનની કેળવણી માટે પણ સામાન્ય કેળવણી વા ધાર્મિક કેળવણીના જેટલા જ વિદ્યાર્થીઓ મળતા.
તક્ષશિલાથી બીજે નંબરે વિદ્યાના મથક તરીકે કાશી હતું. પરંતુ મેટે ભાગે એ તક્ષશિલામાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓએ ઊભું કરેલું સ્થાનક હતું. જે જે વિષયો તક્ષશિલા સિવાય બીજે ક્યાંય શીખવાતા નહિ એ વિષયો પણ ધીરે ધીરે કાશીની પાઠશાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. તક્ષશિલામાં તૈયાર થઈ આવેલાઓએ ત્યાં મંત્રવિદ્યા અને જાદુવિદ્યાની પાઠશાળાઓ કાઢી હતી એમ આપણને માહિતી મળે છે. સાધારણ વિષયો શીખવવા માટે અલબત્ત ત્યાં કયારની ય ઘણી શાળાઓ હતી૨૮.
કાશીમાં કાશીના પિતાના પણ સમર્થ વિદ્વાનો હતા, ત્યાંના પાંચસો વિદ્યાર્થીઓના જગવિખ્યાત” ગુરુઓ વિષે કેટલાક ઉલ્લેખ મળે છે. એક ૮૦ કરોડના આસામી ૨૮ [ નં. ૧૩૦, ૧૮૫; ૨. ૯૯; ૧. ૪૬૪ ]
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] તક્ષશિલાની શિક્ષણ-પ્રણાલી
[૧૨૧] બ્રાહ્મણનો દિકરો કાશીમાં ભણતો હતો. કેટલાક વિષયમાં કાશીએ વિશિષ્ટ પદ પ્રાપ્ત કર્યું હતું એમ પણ જણાય છે. દાખલા તરીકે, ત્યાં સમસ્ત ભારતવર્ષમાં જેનો જોટો નહોતો એવા એક સમર્થ સંગીતાચાર્યના હાથ નીચે એક સંગીત પાઠશાળા ચાલતી હતી. ૨૯ આ બધું છતાં તક્ષશિલા કરતાં તો કાશી ઉતરતું જ હતું એમ જણાય છે; કારણ, જાતકોમાં મુકાબલે એના ઘણું ઓછા ઉલ્લેખો મળે છે. -
હવે ત્યાં કેવા વિદ્યાર્થીઓ પાકતા એ જોઈએ. એ કાળની શિક્ષણ પ્રણાલિકા, સત્યની શોધમાં સંસારથી વિરક્ત થઈ જનાર, તેમ જ વહેવાર કુશળ સંસારી, બન્ને પ્રકારના પુરુષો તૈયાર કરતી. અલબત્ત તક્ષશિલાના તથા કાશીન, બન્ને સ્થળના વિદાથીએમાંથી ઘણા વિદ્યાથીઓ સંન્યાસ પસંદ કરતા. સંસારથી અગમ્ય એવા જંગલનાં એકાંત સ્થળોમાંના આશ્રમો ઉચ્ચતર તત્ત્વવિચાર અને આધ્યાત્મિક કેળવણીની પાઠશાળાઓની ગરજ સારતા. આ ખાસ પાઠશાળાઓના ઉલ્લેખોમાં પણ તપસ્વીની–પ્રભાવશાળી વ્યક્તિની આજુબાજુ ધોરણ મુજબ પાંચસે પાંચસે તપસ્વીઓનાં ઝુંડ એકઠાં થએલાં જણાય છે. (૧ ૧૪૧ વગેરે). આ કરતાં મોટા કદની પાઠશાળાઓ વિષે પણ ઉલ્લેખ મળે છે. આવી એક પાઠશાળામાં તે એટલી ભીડ થઈ હતી કે ગુરુને પિતાના સાત વડા વિદ્યાર્થીઓના નેતૃત્વ તળે બીજા સાત આશ્રમ સ્થપાવવા પડ્યા હતા; અને છતાંય મુખ્ય આશ્રમ પહેલાં પેઠે જ આધ્યાત્મિક જીવનના અભિલાષીઓથી ઉભરાતે ચાલુ રહ્યો.
આ આશ્રમો ઘણું ખરું હિમાલયમાં બાધવામાં આવતા, પરંતુ કેટલીવાર, તપસ્વીઓના જથ્થાઓ વસ્તીનાં કેન્દ્રસ્થાનોની નજીક પણ આશ્રમ બાંધતા, કારણ ત્યાં ચેલાઓની ભરતી કરવાની અનુકુળતા વિશેષ હતી. મૂળ કાશીની એક ૫૦૦ વિદાથીઓની પાઠશાળાને એક સેતકેતુ નામનો વિદાથી વિદાઓની પરિસમાપ્તિ માટે તક્ષશિલા જઈ આવી દેશાટન માટે નીકળી પડયો હતો. રસ્તામાં એક ગામમાં એને એક ૫૦૦ તપસ્વીઓનો જ સામો મળ્યો. એ જથ્થાએ એને વિધિપૂર્વક ચેલો મુક્યો અને પિતાની તમામ વિદ્યાઓ, શાસ્ત્રો અને ક્રિયાઓ શીખવાડી ૩°.
૨૯ [ ૧. ૨૩૭, ૩ ૧૮ અને ૨૩૩; ૪ ૨૩૭ નં. ૨૪૩ ] ૩૦ [૧.૪૦૬, ૪૩૧૬ ૩.૧૪૩; ૪.૭૪; ૩.૧૧૫: ૪.૧૯૩; ૩.૨૩૫]
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બોર્ડર: મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દેઢ અને જુદો.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેક્સી
( ગતાંકથી ચાલુ)
મહાન વસ્તુપાલ માળવા-મેવાડના ઈતિહાસમાં જેમ જૈનધર્મી વીરાની પરાક્રમગાથા નોંધાયેલી છે તેમ ગુજરાતના ઇતિહાસમાં પણ છે. લેખમાળાને પ્રારંભ પરમહંત ભૂપાળ કુમારપાળથી કરાયેલ છે અને એ વિભૂતિએ ગુજરાતની ભૂમિને ગૌરાવિત કરેલી છે એ વાત અભ્યાસ કરતા નાના બાળકથી પણ અજાણ નથી. એ તે જેનધમી રાજાની વાત કહેવાય એટલે ઘડીભર એને બાજુએ રાખી ગુજરાતનો ઈતિહાસ અવકીશું તે સહજ જણાશે કે અણહિલપુર પાટણમાં જ્યારથી ગાદીની સ્થાપના કરવામાં આવી ત્યારથી મંત્રીપદે જેનધમી વણિકો વંશ ઉતાર ચાલ્યા આવ્યા છે. ચાંપે મંત્રી એના મૂળ પુરુષ તરીકે છે. વનરાજના વિજયમાં તેમજ જીતેલ પ્રદેશની વ્યવસ્થામાં મંત્રીશ્વર ચાંપનાં શૌર્ય અને બુદ્ધિમત્તાનાં દર્શન થાય છે. વણિક વંશોભવ ચાંપ એ આમ તો ઘીને વેપારી હતો, પણ સાથો સાથ બાણ ફેંકવાની કળામાં પૂરે નિષ્ણાત હતો. પિતાની સામે કેવળ ત્રણ વ્યક્તિ નિહાળી વધારાનાં બાણ એણે ફેંકી દીધાં અને હાથમાં ત્રણ બાણ જ રાખ્યાં, એ ઘટના એના ધનુષ્યવિદ્યા પરના કાબૂને સૂચવે છે, એટલું જ નહીં પણ એ કળાની અમેઘતા પણ દર્શાવે છે; સ્વબળ પર સંપૂર્ણ મુસ્તાક રહેવાની દઢ ઈચ્છાના એમાં દર્શન થાય છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે વ્યવસાયે વણિક અને દયા ધર્મને હિમાયતી હોવા છતાં એ શુરાતનથી કરેલ હતો. એક તરફ વનરાજનો વંશ ગાદી પર આવતો ગયો અને બીજી તરફ મંત્રી ચાંપને વંશ મંત્રીપદ સંભાળતો રહ્યો. આવનાર મહાશયોએ રાજ્યને વહીવટ પણ સાચવ્યો અને જરૂર પડે હાથમાં તલવાર પણ પકડી. રાજ્ય ખટપટની આંટીઘુંટી ઉકેલી કિંવા વહી-ખાતાવહીના પાનાં ફેરવ્યાં અને સમયની હાકલ થતાં શસ્ત્રથી સજજ બની છેડા પર પણ ચઢયા ને રણમેદાનો પણ ગજાવ્યાં.
વિમલ મંત્રીશ્વરે ગુજરાતની કીર્તિ વિસ્તારવામાં કંઈ જ કચાશ રાખી નથી. જાતે વણિક હોવા છતાં ક્ષત્રિયને છાજે તેવાં કાર્યો તેણે કર્યા છે. અહિંસા ધર્મના અનુયાયીને છાજે એવું જીવન જીવી, દેશને નથી તો પરાધીન થવા દીધે તેમ નથી તો ધર્મવૃત્તિને ઉણપ આવવા દીધી. અંત કાળે આત્મકલ્યાણ પણ સાધ્યું છે. કળાના ધામમાં જિનાલયો ઊભાં કરાવ્યાં અને એમાં પૈસે પાણી માફક વાપર્યો. એ વાતની સાક્ષી ચંદ્રાવતીના ખંડિયેર પૂરે છે, અને જીવંત ઉદાહરણરૂપ આજે પણ આબુની વિમળવશીની ટૂંક ઊભી છે.
આભૂમંત્રી, મહામાત્ય મુંજાલ, શાંતુ મહેતા અને ઉદાયન મહેતા, એ દરેક જન્મથી ક્ષત્રિય નહોતા. સંતાન તો વણિક કુળના જ હતા, છતાં શસ્ત્રો નહાતા વાપરી જાણતા એમ પણ નહોતું. એ દરેક જેટલી સરળતાથી કલમ ચલાવી શકતા તેટલી સુલભતાથી જરૂર પડયે તળવાર પણ ફેરવી જાણતા. જ્યાં માતૃભૂમિ ગુજરાતની આબરૂને પ્રશ્ન ખડે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
જેનધમી વીરેનાં પરાક્રમ
[ ૧૨૩]
=
થતો ત્યાં તેઓ સ્વફરજ અદા કરવામાં જરા પણ ન્યૂનતા દાખવતા નહીં. એમનાં કાર્યોને બાજુ પર રાખીએ તે ગુજરાતનો ઇતિહાસ લુણ વિહુણા ભજન સમ નિરસ લાગે! એમની નસોમાં દેશપ્રેમનું રક્ત વસંત ગતિએ દેડી રહ્યું હતું. તેઓ અહિંસાના ઉપાસક હતા. વિના કારણની હિંસા પ્રત્યે સખત અણગમે ને તિરસ્કાર. દાખવતા, આમ . છતાં પિતે શ્રાવક ધર્મના અનુયાયી હોઈ પોતાની દયા અને પૂજ્ય એવા સાધુની દયા વચ્ચે કેટલો ફરક છે એ બરાબર સમજતા. કયા સંજોગોમાં કેવું વર્તન રાખવું જોઈએ તેનું બરાબર તોલન કરતાં. એટલે જ એમના જીવનમાં વિસંવાદ જોવા નથી મળતો. સમયના જાણ એવા તેઓ હસ્તિપીઠ પર રહ્યા આવશ્યક ક્રિયા કરી શકતા અને શત્રુકટક સામે ચુનંદા સેનાપતિના અધિકારથી શસ્ત્રાની જમાવટ પણ કરાવી શકતા. વ્યવહારમાં અહિંસાની મર્યાદા કયાં સુધી છે એ જેમ જાણતા તેમ આત્મવ્યયમાં એ કેટલું મહત્ત્વનો ભાગ ભજવે છે એ પણ સારી રીતે સમજતા. તેઓ યુદ્ધે ચઢ્યા છે અને સમર ક્ષેત્ર પર ઘૂમ્યા છે એ આજે પણ ઇતિહાસનાં પાનાં ઉપર આલેખાયેલ છે. એ સંબધી જુદાં જુદાં રાસ, ચરિત્રો અને કથાનકે પ્રગટ-અપ્રગટ મેજુદ છે. આમ છતાં અહિંસાની શક્તિ અજોડ છે. સાચી શ્રેષ્ઠતા તો એ ઉમદા વસ્તુમાં જ સમાયેલી છે, એ નિતરૂં સત્ય યથાર્થપણે પિછાનતા હોવાથી જીવનના શેષ કાળે એ વીર આત્માઓ શરણે તો શ્રી વીતરાગના જ ગયા, અહિંસાના મૂર્તિમંત સ્વરૂપ સમા અરિહંત દેવનો જ સધિયારે શો , જેનધર્મનું જ અવલંબન ચહ્યું.
મહાન વસ્તુપાલના ચિત્રણમાં આ જાતની આડ કથા આલેખવાનું કારણું છે. આ ઉપર કહ્યા તે બધાના અને એવા બીજા પાત્રોના જીવનમાં દયાધર્મને તાણા–વાણ બરાબર વણાયેલો હોવા છતાં એ કાળને અનુલક્ષી તેઓ રાષ્ટ્ર પ્રત્યેના ધમ નથી ચૂકયા એ બતાવવું, તેમજ જૈનધર્મી મંત્રીઓના સમૂહમાં જેમનું નામ અંતમાં આવે છે એવા બંધુયુગલ વસ્તુપાળ-તેજપાળના જીવનની ઉડતી નોંધ લઈ આ લેખમાળા પૂર્ણ કરવી.
લેખમાળાના આછા પાતળા આલેખનો જોતાં સહજ જણાશે કે વર્તમાન કાળે જે સ્થાનોમાં જૈનધર્મના અનુયાયીઓ મોટા પ્રમાણમાં મોજુદ છે, એવા ગૂજરાત-મારવાડ કે મેવાડમાં પૂર્વે જેનો વિશેષ સંખ્યામાં હતાં એટલું જ નહિ પણ તેઓ પોતાના પ્રાંતની સ્વતંત્ર સ્થિતિ ટકાવવામાં અન્ય કામો માફક છૂટથી ભાગ લેતા. કાંટો પકડી જાણતા તેમ કટાર પણ વાપરી શકતા. અહિંસાના ઉપાસક છતાં કાયરતાના તેઓ ઉઘાડા શત્રુઓ હતા. નિષ્પક્ષ દૃષ્ટિથી જોનાર કે વિચારનાર આ ઉડીને આંખે વળગે તેવું સત્ય અત્યારે પૂર્વેના આલેખનોમાંથી જોઈ શકે છે અને તારવી શકે છે. વસ્તુપાલનું જીવન જોતાં એની રહી સહી શંકા પણ નાશ પામી જાય તેમ છે. તાજેતરમાં શ્રીયુત મેઘાણીએ “ગુજરાતનો ય ખંડ ૧ તથા ૨” નામક પુસ્તકમાં જુના પ્રબંધો પરથી ઈતિહાસના કાંટે તેલન કરી એ સંબંધી વિસ્તારથી ચિત્ર દોર્યું છે. આમ સામગ્રીના આટલા વિપુલ રાશિને નિહાળ્યા પછી પણ જૈન ધર્મની અહિંસાને કોઈ નિંદવા નીકળે તો એમ કહેવું જ પડે કે તે Fool's Paradise યાને મૂર્ખાઓના સ્વર્ગમાં વિચરે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
શ્રી જેન સત્ય પ્રકાશ
ટાંક મહાશય વસ્તુપાલ સંબંધમાં જે કહે છે તે ટુંકમાં જોઈ જઈએ.
જૈનધમી મંત્રીઓની અને સેનાપતિઓની જે લાંબી હાર ચાલી છે એમાં વસ્તુપાલનું ચરિત્ર વિસ્તૃતપણે મળે છે અને એનું જીવન વધુ રસદાયી છે. એ મહામાત્યનું વ્યક્તિત્વ અજોડ છે. એની કીતિ અને મેટાઈની પ્રશંસા એના જીવનમાં ઉયન કરતાં દરેકને કરવી જ પડે. વસ્તુપાલ મંત્રીશ્વર એટલે એક ડાહ્યો મુસદ્દી, એક બહાદુર યોધ્ધો, કળાને ખાસ ચાહક અને સાહિત્યપૂજક. એની દાનશકિતને મર્યાદાનું બંધન નહોતું, તેમ એની ઉદા. રતામાં ભેદભાવ નહોતો. એ પોતે જેનધર્મનો ઉપાસક હોવા છતાં એણે કોઈ પણ ધર્મ પ્રત્યે બુરી દૃષ્ટિ દાખવી નથી; ગ્લેચ્છો તરીકે એ સમયમાં તિરસ્કૃત થયેલ મુસલમાનોની મસદે પણ એણે બંધાવી આપી છે. એણે જીવનમાં સ્વધર્મ પ્રત્યે અડગતા અને પરધર્મો પ્રત્યે સમભાવ બરાબર ઉતાર્યા હતા.
પ્રાગવટ યાને પિરવાડ તરીકે પ્રસિદ્ધ થયેલ શાખામાં ઉત્પન્ન થયેલ વસ્તુપાલ મંત્રીશ્વર સબંધમાં ઐતિહાસિક શોધખોળે ઘણા પ્રકાશ પાડ્યો છે. એ આધારે તેઓ બે ભાઈ કરતાં વધારે ભાઈઓ હતા અને તેમને બહેને પણ હતી. ટાંક મહાશયના લખાણ પ્રમાણે એ વૃતાન્તનો સાર નીચે મુજબ છે.
- શ્રી. મેરુવિજયજીના પ્રબંધ મુજબ વસ્તુપાલ અને તેજપાલ એ બન્ને ભાઈઓ સન ૧૨૦૫ (વિક્રમ સં. ૧૨૬૨)માં જનમ્યા હતા. તેઓની માતાનું નામ કુમારદેવી હતું, જ્યારે પિતાનું નામ આસરાજ હતું. એ આસરાજ વાઘેલા રાજપુતોની સરદારી કરતો હ.
કુમારદેવીએ ગિરનારની તળેટીમાં કુમારદેવી સરોવર બંધાવ્યું, જ્યારે આસરાજે પહાડ પર દેવાલય બંધાવ્યું.
આસરાજને કુમારદેવીથી ચાર પુત્રો અને સાત પુત્રીઓ થઈઃ લુણિગ, મલદેવ, વસ્તુપાલ, અને તેજપાલ એ અનુક્રમે પુત્રોનાં નામ છે. એમાંના લુણિગ અને મલ્લદેવ નાની વયમાં મરણ પામવાથી મોટે ભાગે વસ્તુપાલ અને તેજપાલની નોંધ વધુ મળે છે. કુમારદેવી પોતાના પુત્ર વસ્તુપાલ તથા તેજપાલના લગ્ન સંબંધ જેવા ભાગ્યશાળી થઈ હતી એવી નેંધ પ્રાપ્ત થાય છે, જ્યારે બીજી બેંધના આધારે તેણે પોતાના પતિના મૃત્યુથી અગિયાર દિન પૂર્વે પંચત્વ પામી હતી. શ્રી. મેઘાણીના છેલ્લા પુસ્તક “ગૂજરાતનો જય” ખંડ ૧ તથા ૨ પ્રમાણે લગ્ન કાળે અને પછીથી ઉભય બંધુની થઈ રહેલી ચડતી વેળા કુમારદેવી જીવતી હતી એમ જણાય છે.
સૂચના આ અંકની જેમ આવતો અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સંગોના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિનવવાદ
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજ્યજી
(ગતાંક ૮૪થી ચાલુ) પાંચમા નિહવન-આર્ય ગંગાચાર્ય : દ્વિક્રિયાવાદી
અનેક ગામને પાદરે થઈને વહેતી જતી ઉલુકા નદીનો પ્રવાહ એક ગામની મધ્યમાં થઈને વહેતો હતો. એક તરફના કાંઠે રહેલા ગામને લોકો “ઉલ્લકાતીર” કહેતા ને બીજી તરફના કાંઠે આવેલા ગામને “ખેડ” કહી સંબોધતા. એક સમયે આર્ય મહાગિરિજી મહારાજના શિષ્ય આર્ય ધનગુપ્તસૂરિજી મહારાજ તે ઉ૯લુકાતર ગામમાં ચાતુર્માસ વિરાજ્યા હતા. અને તેમના શિષ્ય આર્ય ગંગાચાર્ય ખેડ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. આર્ય ગંગાચાર્ય નદી ઓળંગી હંમેશ ગુરુને વંદન કરવા આવતા. અને પાછી ખેડ ચાલ્યા આવતા.
એક સમયે આર્ય ગંગાચાર્ય પ્રાતઃસમયનું મનન કરી રહ્યા હતા. તેમના મનનને વિષય મનની વિચારણાને હતો. તે વિચારણા આ પ્રમાણે હતી:
કેટલાએક દર્શનકારો મનને પરમાણુ સ્વરૂપ માને છે. કેટલાએક વિચારણારૂપ માને છે. કેટલાએક મસ્તકમાં વ્યવસ્થિત થયેલ રકત-નસ-મેદ વગેરે સ્વરૂપ માને છે તે કેટલાએક માનતા જ નથી. પણ તે સર્વ સત્ય નથી. મન એ પુદ્ગલેને સમૂહ છે, તેને મનાવણ કહેવામાં આવે છે. કર્મવર્ગને છોડી તેનાથી સૂક્ષ્મ અન્ય કોઈ મુદ્દગલે જગતમાં નથી. વિચારણા–ચિન્તા-સ્મરણ-જ્ઞાન વગેરે આત્મા મન દ્વારા કરી શકે છે. શરીરમાં જ્યાં જ્યાં અનુભવ કરી શકાય છે ત્યાં ત્યાં સર્વત્ર મન રહેલ છે, અર્થાત શરીરવ્યાપી આત્માની માફક મન પણ શરીરવ્યાપી છે. વિશ્વવત પ્રાણીઓમાં બહુ અલ્પ જીવોને મન મળે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે ઈન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચઉ ઈન્દ્રિય, અને અગ્નિ પંચેઈન્દ્રિય-એ સર્વ મનવગરના છે; ફકત સંગ્નિ પંચેન્દ્રિયે જ મનવાળા છે. મનના યોગે ઈન્દ્રિયદ્વારા આત્માને પદાર્થોનું જ્ઞાન થાય છે. તો એકી સાથે સર્વ ઈન્દ્રિઓથી જ્ઞાન કેમ નથી થતું? સર્વત્ર મન અને આત્મા તો છે. ગુવં નષ્યિ ટો કવો” (એક સાથે બે ઉપયોગ નથી) એમ કેમ કહેવામાં આવે છે ? આ શંકાના સમાધાનની વિચારણુ ગંગાચાર્યે ચિર સમયે સુધી કરી.
તે સમાધાન આ પ્રમાણે હતું—એક ઉપગમાં તલ્લીન થયેલ મન સામે રહેલ વિશાળ પદાર્થને અવલોકી કે જાણી શકતું નથી. કેટલીક વખત અમુક માણસને બેલાવવા બે ત્રણ વખત બુમ પાડવી પડે છે, છતાં તે માણસ ઉત્તર આપતા નથી. વધારે મોટા અવાજથી જ્યારે તેનું ધ્યાન ખેંચવામાં આવે છે ત્યારે તે કહે છે કે “શું, મને બોલાવ્યો ? તેને કહેવામાં આવે છે કે “શું સૂઈ ગયા હતાકેટલા ઘાંટા પાડવા પડ્યા” ત્યારે તે જવાબ આપે છે “મારું ધ્યાન ન હતું, હું અમુક કાર્યમાં પરોવાઈ ગયો
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
હતો.’ ચાલતા ચાલતા પગથી કઈ વસ્તુ અથડાય ને નુકસાન થાય છે ત્યારે કહેવામાં આવે છે-“તારું મન કયાં ભમે છે? જરા જોઈને તે ચાલ.” આવા અનેક અનુભવો વિદિત છે. આમ થવામાં કારણ શું ? કહેવું પડશે કે મન એકસાથે બે જ્ઞાન કે બે ઉપયોગ કરાવી શકતું નથી. માટે જ કહેવાય છે કે યુવાન્ દ્રૌ ન ત ૩પ મનનો એવો સ્વભાવ જ. છે કે એક સમયે તે એક જ ઉપયોગ કરાવી શકે છે. મનના સ્વભાવ સાથે સરખાવી શકાય તેવું ઉદાહરણ પણ શરીરમાંથી જ મળે છે, તે આ પ્રમાણે-શરીરમાં બળ અર્થાત શક્તિ સર્વત્ર છે, છતાં એક વખતે એક અવયવમાં બળનો ઉપયોગ થતો હોય ત્યારે બીજાં અવયવ તદ્દન બળ વગરનાં બની ગયાં હોય તેમ લાગે છે. તેથી જ એક સાથે એક વખતે કાગળના ત્રણ ટુકડા થઈ શકતા નથી. જે પ્રમાણે શરીરમાં સર્વત્ર શકિત હોવા છતાં બળનો સંચાર એક સમયે એક જ સ્થળે થાય છે તે પ્રમાણે શરીરમાં સર્વત્ર મન હોવા છતાં એક સમયે એક જ જ્ઞાન તે ઉત્પન્ન કરાવી શકે છે. આ સમાધાનની વિચારણું આર્ય ગંગાચાર્યું કરી તો ખરી, પણ તેમનું હૃદય તે સમાધાન સારી રીતે ગ્રહણ કરી શક્યું હોય તેમ ન લાગ્યું. તેમને તક થયે કે સાધન મળે તો એક સાથે અનેક જ્ઞાન કેમ ન થાય ? એમને એમ વિચારણા કરતાં સમય બહુ વ્યતીત થઈ ગયે, સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચવાની તૈયારીમાં હતો. એટલે તેઓ ઊઠયા ને ગુરુ મહારાજશ્રીને વંદન કરવા માટે ચાલ્યા. સાથે સાથે વિચારણુના વેગે પણ ગતિ ચાલુ જ રાખી. વિચારપ્રવાહ જ એવો છે કે વહેતા થયા પછી રેકવો અશકયપ્રાય : બને છે.
આર્ય ગંગાચાર્ય નીચી નજરે ધીરે ધીરે ચાલતા હતા. પુખ્ત ઉમર ને વૃદ્ધાવસ્થાનાં આછા આછાં ચિહ્નો શરીર ઉપર જણાતા હતાં. માથે ટાલ પડી ગઈ હતી. ગુરુ મહારાજશ્રીને વન્દન કરવા જતા માર્ગમાં નદી ઉ૯લંઘન કરવાની હતી. ગંગાચાર્ય ઉલુકાને તીરે આવી પહોંચ્યા. જલકાયને જીવે છન્દપણે કૂદી–રમી રહ્યા હતા. નાના નાના તરંગો નદીમાં ઉછળી રહ્યા હતા. આ સર્વ જોઈ ગંગાચાર્યનું અત્તર અનુકમ્પાથી આ થઈ ગયું. તેમને લાગ્યું કે-એક પગ મૂકતાંની સાથે આ સર્વ અસ્તોવ્યસ્ત થઈ જશે. અરે, અસંખ્ય છ ત્રસ્તાસ્ત બની જશે. છતાં અન્ય ઉપાય ન હતો એટલે આસ્તેથી એક પગ પાણીમાં મૂકે ને પછી બીજો પગ મૂક્યો. પછી પ્રથમ પગ ધીરેથી ઉપાડી અદ્ધર રાખી સર્વ જળ નીતરી જવા દીધું ને પછી એ પગ પાણીમાં આગળ સ્થાપન કર્યો ને બીજો પગ ઉપાડી પૂર્વવત સર્વ જળ નીતારી આગળ સ્થાપન કર્યો. એ પ્રમાણે હળવે હળવે ક્રમ પૂર્વક પદન્યાસ કરતાં કરતાં તેઓ મધ્ય નદીમાં પહોંચ્યાં. નદીને મધ્ય ભાગ વધારે ઊંડે હતું એટલે પગ પણ વધારે સમય ઊંચે રાખી પાણી નિતારવું પડતું, તેથી ગંગાચાર્યને વિશેષ સમય પગ ઉંચે રાખવો પડત. માથે સૂર્ય ક્ષણે ક્ષણે વિશેષ પ્રચંડ થતો જતો. આમ એક પગે તપશ્ચર્યા કરતાં ગંગાચાર્ય પણ ક્ષણભર આકુલ બની જતાં. એક ક્ષણે બે ઉપયોગ કેમ ન થાય એ વિચારણું મનમાંથી ખસતી જ ન હતી. નદીના મધ્ય ભાગની શીતળતા તેમના કોમળ પાદતલને અનુકુળ શીતસ્પર્શને અનુભવ કરાવતી હતી અને સૂર્યની પ્રચંડતા પ્રતિકુળ ઉષ્ણ સ્પર્શને અનુભવ કરાવી, મસ્તકના મધ્ય ભાગને અતિતપ્ત કરતી હતી.
જેમ અતિશય જવરની પીડાથી, તૃષાથી, દુઃખથી, અપમાનથી, અતિશય પૌદ્દગલિક
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
નિહનવવાદ
[૧૭]
-
-
-
-
સુખાનુભવથી કે તેવા કોઈ પણ પ્રસંગથી આકુલ થયેલ માનવ પોતાની ચાલુ પ્રકૃતિસમતા અને સમજ-ગુમાવી બેસે છે અને અર્થને અનર્થ કરી દે છે તેમ આર્ય ગંગાચાર્ય પણ તાપની આકુળતાથી એક વિપરીત વિચારણામાં ફસાઈ પડયા. તેમને વિચાર આવ્યો કે પ્રત્યક્ષપ્રમાણથી બલવત્તર પ્રમાણ અન્ય કોઈ નથી. શાસ્ત્રનું કોઈ પણ વિધાન પ્રત્યક્ષ વિરુદ્ધ ન હોવું જોઈએ. ‘એક સમયે બે ઉપયોગ ન થઈ શકે એવું શાસ્ત્રનું કથન ભૂલભરેલું લાગે છે. શતતા અને ઉષ્ણતા (ઠંડીને ગરમી) એ બને અનુભવ મને અત્યારે એક સાથે જ થાય છે. શાસ્ત્રવચન આ પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ જાય છે. માટે નક્કી તે વિચારણીય છે. ગુરુજી પાસે જઈ તેનો ખુલાસો કરીશ. ગુરુ મહારાજ શ્રી પાસે પહોંચી તેમને દ્વાદશાવર્ત વન્દન કરી, ગંગાચાર્યો પ્રશ્ન કર્યો : “ગુરુજી ! એક સમયે બે ઉપયોગ ન હોય તેમાં શું હેતુ છે ?” - આર્યધનગુપ્તસૂરિજીએ ઉત્તર આપતાં સમજાવ્યું-–“અનુભવ જ કહી બતાવે છે કે એક સમયે બે ઉપયોગ ન હોઈ શકે. એક ઈન્દ્રિય દ્વારા મન અમુક એક વિષયમાં લીન થયું હોય ત્યારે બીજી ઈન્દ્રિયોને ગમે તેટલા વિષયો મળે તો પણ તે કન્દ્રિયો દ્વારા મન સહજ પણ જ્ઞાન ઉત્પન્ન કરાવતું નથી. તે શાથી નથી કરાવતું તેમાં કંઈ પણ હેતુ અવશ્ય હોવો જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થવાની સર્વ સામગ્રી છતાં જ્ઞાન નથી થતું, માટે મનનો એવો સ્વભાવ છે કે એક સાથે જુદાં જુદાં બે જ્ઞાન ઉત્પન્ન કરાવી શકતું નથી.”
ગંગાચાર્યે ફરી કહ્યું—“ગુરુજી ! અનુભવથી આપ મનનો એવો સ્વભાવ માનવા કહો છો પણ એથી વિપરીત અનુભવ થતો હોય ત્યારે શું ? વળી એક ઈન્દ્રિયથી એક વિષયનું જ્ઞાન થતું હોય ત્યારે બીજી ઈન્દ્રિયોથી કેમ નથી થતું? તેના ઉત્તરમાં એમ પણ કહી શકાય કે બીજી ઇન્દ્રિયોથી જ્ઞાન તો થાય જ છે, પણ એ એટલું પ્રબળ નહિ હોવાને કારણે એક ઇન્દ્રિયથી થતા પ્રબળ જ્ઞાનમાં ઢંકાઈ જાય છે. સૂર્યને ઉદય હોય ત્યારે તારાઓ નથી હતા એમ નહિ, પણ સૂર્યની પ્રભામાં તે અંજાઈ ગયા હોવાથી દેખી શકાતા નથી. તેમ અન્ય ઇન્દ્રિયોથી થતાં જ્ઞાન વ્યક્તપણે અનુભવી શકાતાં નથી, પણ થતાં તો હોય જ છે. માટે એક સમયે બે ઉપયોગ માનવામાં વિરોધ શું છે?”
ગુરુજીએ કહ્યું :–“એક સમયે બે ઉપયોગ થતા જ નથી એવો સર્વને અનુભવ થાય છે. અને સર્વજ્ઞોએ પિતાના જ્ઞાનથી અવલોકીને એ પ્રમાણે સ્થિર કયું છે, તે બ્રમમાં ફસાયેલ, આપણું છદ્મસ્થાને વિપરીત અનુભવ શું કામ?
પણ ગંગાચાર્યને સંતોષ ન થે. તેમણે ફરી દલીલ કરી-–“ગુરુજી ! જ્ઞાનીઓનાં બીજાં સર્વ અનુભવો અને વચનો આપણું અનુભવન્તર્ક-યુક્તિ-સાથે મળતાં આવે છે, તે આ અનુભવ કેમ વિપરીત જાય છે માટે આ વચનમાં કંઈક ભ્રમ થયો હોય એમ કેમ ન કહી શકાય ? ”
ગુરુજી બોલ્યા “સર્વાના વચનમાં બ્રમ ! એ શું ? મને શું છે ? કેવું છે કે કેટલું છે ? એ તો સપૂર્ણ જોવાની કે જાણવાની આપણામાં તાકાત નથી. સમય કેટલે સૂક્ષ્મ
૧. આંખ મીચીને ઉઘાડીએ તેટલામાં અસંખ્યાતા સમય થઈ જાય છે. નિમેષ માત્રમાં વિજળી હોરે માઈલ દર જાય છે. સ્થલ પુદગલોની ગતિ હંમેશા ક્રમસર થાય છે એટલે મધ્યમાં જેટલા માઇલ થાય, તે માઈલના જેટલા ફર્લાગ થાય, ફર્ભાગના જેટલા શટ થાય, ફીટનાં જેટલા ઈંચ થાય,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ છે એ જાણવું એ પણ છદ્મસ્થાની શક્તિની બહાર છે. તો એક સમયે અનેક ઉપયોગ થઈ શકે એવી વિચારણા પણ કેટલી બેહુદી છે? સમયની સુક્ષ્મતા, મનની શક્તિ વગેરે જ્ઞાની ભગવંતોએ જાણ્યું છે અને અનુભવ્યું છે. તેઓએ જ “મન એક સમયે એક સાથે બે ઉપયોગ નથી કરાવી શકાતું” એ પ્રમાણે જાણું અને જોઈને કહ્યું છે, તે તેમાં શંકાને અવકાશ જ નથી. માટે ગંગ ! આગ્રહને ત્યજી દઈ આવી ઊંધી વિચારણાઓ છેડી જેટલું સમજાય તેટલું વિચારીને સમજ ને બીજું શ્રદ્ધાથી માન. મળેલા સાચા માર્ગમાં શ્રદ્ધા રાખવી એ જ માનવજન્મનું શ્રેષ્ઠ ફળ છે.”
પણ આજે ગંગાચાર્ય સમજે એમ ન હતું. તે ફરી બોલ્યાઃ “આપ આવી તર્કવિહીન વિચારણામાં શ્રદ્ધા રાખવા મિથ્યા આગ્રહ કરે છે તે તદન અનુચિત છે! આજે નદીને ઓળંગીને અહીં આવતા નદીમાં મને એક સાથે એક જ કાળે શીતોષ્ણબને સ્પર્શનો અનુભવ–ઉપગ થયે. માટે એક કાળે બે ઉપયોગ ન હોઈ શકે એ હું કોઈ પણ રીતે સ્વીકારી શકું તેમ નથી. અનુભવથી વિપરીત વિષયમાં શ્રદ્ધા કરવામાં પણ મિથ્યાત્વને અંશ છે. માટે આપને જે માનવું હોય તે માને, પરંતુ હું તે એક સમયે, સામગ્રી હોય તે, બે ઉપયોગ થવામાં કંઈ બાધા નથી એમ માનીશ.”
આ પછી ગુરુજી-શ્રી ધનગુપ્તસૂરિજીએ પોતાના શિષ્ય–ગંગાચાર્યને અનેક રીતે સાચી વસ્તુ સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે નિરર્થક ગયો. અને પરિણામે ગુરુજીને શાસનહિતની દૃષ્ટિએ પોતાના એક સમયના પ્રિય શિષ્યને સમુદાય અને સંઘથી બહિષ્કૃત જાહેર કરવા પડશે.
ચતુર્માસ પૂર્ણ થતાં પોતાના મતને પ્રચાર કરવા ગંગાચાર્ય જુદાં જુદાં ગામોમાં વિચારવા લાગ્યા. તેઓ એક વખતે રાજગૃહમાં આવી પહોંચ્યા. રાજગૃહમાં મણિનાગ નામના એક યક્ષનું મન્દિર હતું. તે મન્દિર સામે વિશાળ મેદાન હતું. તે મેદાન મણિનાગચોક નામે પ્રસિદ્ધ હતું. સારા સારા વક્તાઓ રાજગૃહમાં આવતા ને વિશાળ માનવસાગર તેમને સાંભળવા ઈચ્છતો ત્યારે આ મણિનાગચોકમાં જ તેમના વ્યાખ્યાનની ગોઠવણ થતી. આ ચોકમાં વ્યાખ્યાન આપવું એ વક્તાની કીર્તિને વિષય ગણાતો. એક દિવસ ગંગાચાર્યને પણ આ મણિનાગચોકમાં વ્યાખ્યાન આપવાનો અવસર મળ્યો. લેકે સારા પ્રમાણમાં ભેગા થયા હતા. વ્યાખ્યાનમાં જુદા જુદા વિષય ચર્ચતા ગંગાચાર્યે અનુક્રમે–
એક સમયે અનેક ઉપયોગ થઈ શકે,” –એ પોતાના મતનું સમર્થન કરવાનો આરંભ કર્યો. પણ આ વિષયનો આરંભ થયો તેટલામાં તે ત્યાનું વાતાવરણ એકાએક બદલાઈ ગયું, એકદમ અન્ધકાર છવાઈ ગયો ને ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. લેકે આંખો ચોળતા ચળતા એકદમ ઊભા થઈ ગયા, ને જેમ માર્ગ મળ્યો તેમ ભાગવા લાગ્યા. ગંગાચાર્યની પાટ એકદમ ધ્રુજવા લાગી. તેમને લાગ્યું કે હું પડી જઈશ, પરંતુ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય તેઓ આમ શાથી થયું તે વિચારવા લાગ્યા. દેવીપ્રયોગ સિવાય આવો એક ઇંચના પણ જેટલા “રા' જેવા વિભાગો થાય તે સર્વને ક્રમસર ઉલ્લંધી વિજળીની ગતિ થઈ છે. માટે નિમેષને જે સેકંડ જેટલો કાળ છે, તે કાળના, જેટલા માઇલ વિજળી પહોંચી છે તેટલા તેટલા માઈલના દેરા દેરા સમાન જેટલા વિભાગો થાય તેટલા ભાગે પડી શકે તે બુદ્ધિગમ્ય છે, તે સમય તેથી પણ સૂમ હોય તેમાં શું આશ્ચર્ય ?
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪]
નિઝુનવવાદ
[ ૧૨૯ ]
બનામ અનવે તેમને અસંભિવત જણાયા. એટલે ઉપદ્રવને શાન્ત કરનારા મંત્રાને પા કરવા લાગ્યા. મત્રબળથી વાતાવરણ શાન્ત થયું ત્યારે “કાણુ દેવે આવા ઉપદ્રવ કર્યો હશે ?’ તેની વિચારણા કરતા ગંગાચાર્યે જે દેવે આ કર્યું... હોય તે દેવને પ્રત્યક્ષ થવા મંત્રથી આમન્ત્રણ કર્યું. એટલે ત્યાં ભૂમિમાંથી એકદમ ધૂમાડા નિકળવા માંડયો. પછી અગ્નિની આછી વાળા દેખાઇ તે આખરે ત્યાં એક દેવ પ્રગટ થયેા.
‘મને યાદ કરવાનું કારણ ?' દેવે પૂછ્યું.
‘આપ સુમનસ્ અને વિમુધ થઈ આવા ધર્મના ઉપદેશ સમયે ઉપદ્રવ શાથી કરા છે તે સમજાતું નથી. આપ કાણુ છે ? અને આ ઉપદ્રવ કરવાનુ કારણ શું છે, તે જણાવશે ? ” ગંગાચાર્યે દેવને પૂછ્યું. દેત્રે કશું:
આપની ઉપદેશશક્તિથી હું રંજિત થયા છું. હું પણ અહીં નિકટમાં ઉપદેશ શ્રવણ કરતા હતા. આવા ઉપદેશના વધારે જનતા લાભ લે એવી સગવડ હું કરું છું ને તેથી જ અહીં સામાન્ય સ્થિતિના ઉપદેશકા ખેાલી પણ શકતા નથી અને વિશિષ્ટ વક્તાએ અહીં વ્યાખ્યાન આપી દેશભરમાં ખ્યાતિ મેળવે છે. આ સ્થળ મારા રક્ષણમાં છે. આ મણિનાગચેાક પણ મારા નામે જ પ્રસિદ્ધ થયા છે. અહીં નજીકમાં મારું ચૈત્ય છે. ઘણા સમયથી હું ત્યાં વાસ કરુ છું. મારું કાઇ એબ્રુવન્તુ માન સન્માન સાચવે તે પણ હું ખામેાશ રહું છું. પણ જ્યારે આપના વ્યાખ્યાનમાં મારા અને આપના ભગવાનનુ આપના હાથે બહુમાન ન સચવાયું ત્યારે મારાથી એ સહન ન થયું, તે એથી આ ઉપદ્રવ કર્યો.
ગંગાચાર્યે પૂછ્યું—“મારાથી એવું શું બન્યું કે જેથી તેઓશ્રીનુ બહુમાન ન સચવાયું?
,,
દેવે જવાબ આપ્યા: “ આપ અલ્પાયુષી છે એટલે આપને શી ખબર પડે ? પણ હું તે। અહીં સેંકડા વર્ષોંથી વાસ કરું છું. સેકડૅા વર્ષના અનુભવે। મારે મન ગઈ કાલે જ થયા હોય તેમ લાગે છે. આજથી ખસેા અઠ્ઠાવીસ વર્ષ પૂર્વે પ્રભુશ્રી મહાવીરસ્વામીજી આ પૃથ્વીતલ પાવન કરી રહયા હતા. તેઓશ્રી વારવાર અહી સમવસરતા. તેઓશ્રીની દેશના હું ભાવપૂર્વક સાંભળતા. મને ખૂબ યાદ છે કે, · એક સમયે એક સાથે એ ઉપયેાગ ન થઇ શકે-એવા અવાળુ. ‘નવં નશ્ચિ યો વલો ' વચન તેઓ વારંવાર કહેતા તે સારી રીતે સમજાવતા. તેમની વિરુદ્ધ આપ આ મારા ચેકમાં પ્રરૂપે તે હું કેમ સહન કરું ? જો હજી પણ આપ આ વિચારણા નહી ફેરવા તે તેને પ્રચાર કરવા પ્રયત્ન કરશેા તે! હું ઉપદ્રવ જારી રાખીશ તે આપને પણ અડચણ પહોંચાડીશ. ’’
આ પ્રમાણે કહી મણિનાગ યક્ષ અદૃશ્ય થઇ ગયા.
યક્ષના અદશ્ય થયા પછી ગંગાચાર્યે વિચાર કર્યું કે, આ યક્ષ મિથ્યા ન ખેલે અસત્ય કહેવાનું તેને કંઈ કારણ નથી. નક્કી પ્રભુશ્રીએ અહીં એક સમયે એ ઉપયેગ ન હાઈ શકે એમ પ્રરૂપ્યું હશે. તા મારે શા માટે તેએશ્રીથી વિરુદ્ધ પ્રચાર કરવા પડે? ગમે તેમ તેાય હું પણ તેમના માતા જ અનુયાયી છું. એમ વિચારી તેમણે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. બીજે દિવસે રાજગૃહના સમસ્ત સધને ખેાલાવી, ગત દિવસને દેવ સાથે બનાવ બન્યા તે જણાવ્યા ને પેાતાની ભૂલ કબૂલ કરી. મિથ્યા પ્રરૂપણા બદલ મિચ્છા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરનાર તીર્થની યાજ કોણે બંધાવી?
– [ એક વિચારણા ]
લેખકઃ—પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી ગિરનાર તીર્થની પાજ કયારે બંધાઈ?
શ્રી ગિરનાર તીર્થની પાજ (પગથિય) કયારે બંધાઈ એ સંબંધમાં જે કંઈ ઉલ્લેખ મળે છે તેમાં નોંધવા યોગ્ય મતભેદ નથી. આવા ઉલ્લેખો અત્યાર સુધીમાં માત્ર ચાર જ જોવામાં આવ્યા છે. તેમાંના બે ગ્રંથસ્થ છે અને બે શિલાલેખસ્થ છે. ગ્રંથસ્થ બને ઉલ્લેખો મુજબ એ પાજ વિ. સં. ૧૨૨૦ માં બંધાઈ; જયારે શિલાલેખસ્થ એક ઉલ્લેખ મુજબ વિ. સં. ૧૨૨૨ માં અને બીજા ઉલ્લેખ મુજબ ૧૨૨૩ માં એ પાજ બાંધવામાં આવી. ગ્રંથસ્થ બે ઉલ્લેખોમાંને એક ઉલ્લેખ શ્રીજિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૯ માં રચેલ વિવિધતીર્થ ” માંના પાંચમા “નૈવતગિરિત્ર” માં વારણસચવીસે (૧૨૨૦) વિન્રમસવજી ના વાવિયા” એ પ્રમાણે છે; અને બીજો ઉલ્લેખ તેરમી શતાબ્દિમાં શ્રીવિજયસેનસૂરિજીએ રચેલ “રેવંતરરાસુ માં વારવિસોત્તરવર” એમ કરીને આપવામાં આવ્યો છે. શિલાલેખસ્થ બને ઉલ્લેખે શ્રીમાન જિનવિજયજી સંપાદિત “ગાવીર જૈન સ્ટેa સંગ્રz' ભાગ બીજાના લેખ નંબર ૫૦ તથા ૫૧ માં મળે છે. આમાંના ૫૦ મા લેખમાં ૧૨૨૨ ની સાલ આપી છે અને ૫૧ મા લેખમાં ૧૨૨૩ ની સાલ આપી છે. (આ બન્ને મૂળ શિલાલેખે આપણે આગળ ઉપર જોઈશું.)
સમયના નિર્ણયમાં ગ્રંથસ્થ ઉલ્લેખ કરતાં શિલાલેખી ઉલ્લેખને વધુ મહત્વ આપવું જોઈએ, કારણકે શિલાલેખ તે વખતે જ કોતરવામાં આવે છે. એટલે એ પાજ પરમહંત મહારાજા કુમારપાલ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને સમયમાં વિ. સં. ૧૨૨૨-૨૩ માં બંધાઈ એમ માનવું પડે છે. જો કે આમ માનવા છતાંય અહીં એક પ્રશ્ન જરૂર થઈ આવે છે કે એક જ ઘટનાનો સમયનિષ કરતા આ બે શિલાલેખમાં મિદુક્કડ દઈ પોતાના ગુરુજી આર્ય શ્રી ધનગુપ્તસૂરિજી જ્યાં બિરાજતા હતાં ત્યાં આવ્યા, અને સર્વ વૃત્તાન્ત નિવેદિત કર્યું. પિતાના વિચારે માટે ખૂબ પશ્ચાત્તાપ કર્યો ને છેવટ તેવા મિથ્યા વિચારો કરવા ને પ્રરૂપવાથી થયેલ પાપની શુદ્ધિ માટે પાયશ્ચિત્ત લીધું.
ગુરુ મહારાજશ્રીએ આલેચના આપવા પૂર્વક તેમને સંઘ-સમુદાયમાં લીધા, ને પૂર્વવત પ્રતિષ્ઠિત કર્યા. ગંગાચાર્યના આ પરિવર્તનથી તેમનો મત લંબાય નહિ. આ4 ગંગાચાર્ય સારી રીતે સંયમની આરાધના કરી, સ્વર્ગગામી થયા.
આ જ વાત નિર્યુક્તિકાર સંક્ષેપમાં નીચે પ્રમાણે વર્ણવે છે
अट्ठावासा दो वाससया, तइया सिद्धिं गयस्म वीरस्म। કોરિયાi fો,
સમુદvdgir | રૂરૂ I नइखेडजणवउल्लग- महगिरि धणगुत्त अजगंगे य ।। પિરિયા ઢ રાયf, મદાતા મforra l શરૂ | इति श्री निववादे पश्चमोनिद्भवः ।
(ચાલુ)
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
ગિરનાર તીર્થની પાજ તેણે બંધાવી?
[૧૧]
પણ સમયના નિર્દોષ અંગે એકવાક્યતા કેમ નથી ? એક શિલાલેખમાં ૧૨૨૨ અને બીજામાં ૧૨૨૩ એમ બે ભિન્ન નિર્દોષો શાથી થયા ? ખેર.
પણ, ગિરનારની પાજ અંગે મહત્ત્વનો પ્રશ્ન તે ક્યારે બંધાઈ એ નથી, પણ એ પાજ કોણે બંધાવી એ છે. આ સંબંધી ભિન્ન ભિન્ન પ્રાચીન ગ્રંથ તપાસતાં ભિન્ન ભિન્ન પ્રકારના ઉલ્લેખો મળે છે, અને એ બધામાંથી ખરી વસ્તુ તારવવી મુશ્કેલ છે. છતાં એ સંબંધી જે કંઈ સામગ્રી જોવામાં આવી છે તે ઉપરથી કંઈક નિર્ણયાત્મક વિચારણા કરવાનો આ લેખને આશય છે. મહામાત્ય ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા અને ગિરનારની પાજ
આ પાજ કોણે બંધાવી એ સંબંધી જે ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે તે રજુ કરવા અને તે ઉપરથી વિચારણા કરી કંઈ પણ નિર્ણય ઉપર આવવું તે પહેલાં મહારાજા કુમારપાળના મહામંત્રી ઉદયને પિતાના અંતિમ સમયે પિતાની જે અણપૂરી રહેલી પ્રતિજ્ઞાઓ જણાવી હતી તેમાં ગિરનારની પાજ બંધાવવાનો સમાવેશ થાય છે કે નહીં તે જોઈએ.
જુદા જુદા ગ્રંથો તપાસતાં નીચે મુજબ પાંચ ગ્રંથમાં મહામંત્રી ઉદયનની અંતિમ સમયની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ મળે છે– (૧) વિ.સં. ૧૩૬૧માં શ્રીમેરૂતુંગાચાર્યકૃત પ્રચંતામળિ'માંના શત્રુ યોદ્ધારyવંધમાં
" सन्निहिते मृत्यौ श्रीशत्रंजय-शकुनिकाविहारयोजीणोंद्वारवांच्या देवऋणं ઉનમુ—મંત્રી પ્રદિા”
અર્થાત --“મંત્રીએ કહ્યું-–અંત સમય નજીક આવ્યો છે, છતાં શ્રી શત્રુંજય અને શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરવાનું દેવનું દેણું મારા ઉપર લાગેલું છે. ”
(૨) વિ. સં. ૧૪રર માં શ્રીજયસિંહસૂરિકૃત “કુમારપાચમુપારિત્ર' સર્ચ ૮ માં– किन्तु पूर्व प्रतिज्ञाता, मया नियमपूर्वकम् । शत्रुजयस्य शकुनि-चैत्यस्य च समुद्धृतिः ॥ ५२० ।। अद्यैवं मरणं प्राप्ते, श्रेयःश्रेणिरिवोच्चकैः ।।
सा भज्यमाना हृदयं, सपत्रीकुरुते मम ॥ ५२१ ।। અર્થાત્ –“પણ આજે આ રીતે મરણ પામું તે, પહેલાં મેં અભિયહ પૂર્વક સ્વીકારેલી શત્રુંજય અને શકુનીત્યના ઉદ્ધારની પ્રતિજ્ઞાનો ભંગ, કલ્યાણના સમૂહના ભંગની જેમ, મારા હૈયાને બાણથી વીંધાવા જેવું-પીડિત બનાવે છે.” (૩) સિંઘી જૈન ગ્રંથમાળાપ્રકાશિત પુરાતનપ્રવંધસંગ્રહૃમાંના મંત્રી પ્રવિંધ’ પૃ ૩૨માં–
" तत्राभिग्रहद्वयम्-शजयोद्धारे द्विवेलं भोजनम् , श्रीमुनिसुव्रतप्रासादोद्धारे નાનમ્ |
અર્થાત “ત્યાં (મંત્રીએ) બે અભિગ્રહ લીધા-૧ શત્રુંજયને ઉદ્ધાર કર્યા પછી બેટંકનું ભજન અને શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિર (શકુનિકાવિહારનો) ઉદ્ધાર કર્યા પછી સ્નાન.” (૪) વિ. સં. ૧૪૯ર માં ઉ. જિનમંડનગણિકૃત “ગુમારપાત્રપ્રવંધ” પૂછ કર માં–
" सामन्तैः पृष्टः स्वमनसः शल्यचतुष्टयं ग्राह-आम्बडस्य दंडनायकत्वम् १, श्रीशत्रुजये पाषाणमयप्रासादनिर्मापणम् २, श्रीरैवताचलनवीनपद्यानिर्मापणम् ३, निर्यामकगुरुं विना मृत्युः ४ इति ।
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
E
અર્થાત–“સામંતોએ પૂછયું ત્યારે (મંત્રી ઉદયને) પિતાના અંતરમાં રહેલું ચાર પ્રકારનું દુઃખ જણાવ્યું–૧ આંબડને દંડનાયકપણું, ૨ શ્રી શત્રુંજય ઉપર પથ્થરનું જિનમંદિર ચણાવવું, ૩ શ્રી રેવતાચલ ઉપર નવીન પાજ બંધાવવી અને ૪ નિજામણું કરાવી શકે એવા ગુરુના અભાવમાં મરણ.” - (૫) વિ. સં. ૧૬૭ માં કવિ ઋષભદાસકૃત “ગુમારપાત્રરાત' પૃષ્ઠ ૨૪ માં–
તવ ઉદયન બોલ્યા, મણું બીહક નહીં વીરે મુઝ મનિ એ દુઃખ છઈ આર સલ્ય સરીરે ઉધાર અપૂરવ ગિરિ ગિરનારુિં પાજે
અબડ ફંડનાયક મુનિ નીઝામણાં કા. (૧૧) આમાં પણ ઉપર મુજબ ચાર વસ્તુનો જ નિર્દેશ છે.
આ પાંચ ઉલ્લેખો જોતાં જણાશે કે પહેલા બીજા અને ત્રીજા-જે પ્રાચીનતમ ઉલ્લેખો છે, તેમાં ફક્ત બે જ પ્રતિજ્ઞાનો ઉલ્લેખ છે, અને એમાં ગિરનાર ઉપર પાજ બંધાવવાને કશે નિર્દેશ નથી. જ્યારે ચોથા અને પાંચમાં ઉલ્લેખમાં બે નહીં પણ ચાર પ્રતિજ્ઞાનો ઉલ્લેખ થયેલું છે, અને તેમાં ગિરનારની પાજ બંધાવવાને સમાવેશ થાય છે. પણ જ્યારે, પ્રાચીનતમ ઉલ્લેખ બે જ પ્રતિજ્ઞાનો નિર્દેષ કરે છે, મંત્રી ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા સંબંધી આ પાંચ સિવાય બીજા કોઈ ઉલ્લેખ મળતા નથી, મંત્રી ઉદયનની ઈચ્છા અનુસાર તેના પુત્ર આંબડે શકુનિકાવિહારનો ઉદ્ધાર કરાવ્યાના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે, અને ગિરનારની પાજ બંધાવાનું મુખ્ય નિમિત્ત મહારાજા કુમારપાળનું ક. સ. શ્રી. હેમચંદ્રાચાર્યની સાથે શ્રી ગિરનાર તીર્થની યાત્રાએ આવવું થયું તે સંબંધી અનેક ગ્રંથમાં અનેક સ્પષ્ટ ઉલ્લેખ (જે બધા આપણે આગળ ઉપર વિસ્તારથી જઈશું) મળે છે ત્યારે ચાર પ્રતિજ્ઞાવાળા ઉલ્લેખ કરતાં બે પ્રતિજ્ઞાવાળા ઉલ્લેખને જ વજુદવાળા માનવા જોઈએ.
એટલે મહામંત્રી ઉદયનની અંતિમ પ્રતિજ્ઞામાં ગિરનાર ઉપરની પાજ બંધાવવાની વાતનો સમાવેશ ન કરવો એ જ યોગ્ય લાગે છે. ગિરનારની પાજ સંબંધી મળતા ભિન્ન ભિન્ન ઉલેખ
ગિરનારની પાજ કેણે બંધાવી એ સંબંધી ઊહાપોહ કરવા પહેલાં જુદા જુદા શિલાલેખ અથવા ગ્રંથમાં એ સંબંધી જે ઉલ્લેખો મળી આવે છે તે જોઈએ. આવા ઉલેમાં બે શિલાલેખસ્થ છે, અને બીજા બધા ગ્રંથસ્થ છે, જે નીચે પ્રમાણે છે.
શિલાલેખસ્થ ઉલ્લેખે (૧-૨) : શ્રીમાન જિનવિજયજ સંપાદિત “પ્રાચીન જેવ સંપ્રઢ” ભાગ બીજામાં લેખાંક ૫૦-૫૧ તરીકે પ્રગટ થયેલ, જે નીચે મુજબ છે.
[५०]-"संवत् १२२२ श्री श्रीमालज्ञातियमहं श्रीराणिगसुतमहं श्री आंबाकेन પયા વારિતા ”
અર્થાત–“સં. ૧૨૨૨ માં શ્રી શ્રીમાલજ્ઞાતિના મહું શ્રીરાણિગના પુત્ર મહું શ્રી આંબાકે પાજ કરાવી.”
[५१]-"सं. १२२३ महं श्रीराणिगसूत [ महं] श्री आबाकेन पद्या कारिता ।
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪] ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી? T૧૩૩]
અર્થાત્ – સં. ૧રર૩માં મહું શ્રી રાણિગના પુત્ર મહ૩ શ્રી આંબાકે પાજ કરાવી આ બન્ને શિલાલેખોનો એક જ આશય છે; ફકત સંવતમાં એક વર્ષને ફેર છે.
ગ્રંથસ્થ ઉલેખે (૧) વિ. સં. ૧૨૪૧માં શ્રી સોમપ્રભાચાર્ય કૃત “મવા-પ્રતિવધ' પૃષ્ઠ ૧૪૦માં
“ उज्जिते नेमिजिणो न मए नमिओ ति झुरेई ॥ जंपई सहानिसन्नो-सुगम पन्जं गिरिम्मि उर्जिते। को कारविउं सको तो भणिओ सिद्धवालेण ॥ प्रष्ठा वाचि प्रतिष्ठा जिनगुरुचरणाम्भोजभक्तिगेरिष्ठा श्रेष्ठानुष्टाननिष्टा विषयसुखरसास्वादसक्तिस्त्वनिष्टा । बंहिष्ठा त्यागलीला स्वपरमतालोचने यस्य काष्ठा धीमान् आम्रः स पद्यां रचयितुमचिरादुजयन्ते नदीष्णः ।। युक्तं त्वयोक्तमित्युक्त्वा पद्यां कारयितुं नृपः । पुत्रं श्रीराणिगस्यानं सुराष्ट्राधिपतिं व्यधात् ।। यां सोपानपरंपरापरिगतां विश्रामभूमीयुतां स्रष्टुं विष्टपसृष्टिपुष्टमहिमा ब्रह्माऽपि जिलायितः । मन्दस्त्रीस्थविरार्भकादिसुगमां निर्वाणमालोषमा पद्यां आम्रचमूपतिर्मतिनिधिर्निर्मापयामास ताम् ॥"
અર્થાત “ગિરનાર તીર્થ ઉપર શ્રી નેમિજિનને મારાથી વદન ન કરાયું, એ પ્રમાણે (મનમાં) ખિન્ન થયેલ (કુમારપાલ રાજા) સભામાં બોલ્યા : “ગિરનાર તીર્થ ઉપર સુગમ પાજ બંધાવવાને કોણ સમર્થ છે ?” ત્યારે (કવિ) સિદ્ધપાલે જવાબ આપ્યો-જેણે-વાણીમાં પ્રમાણભૂતપણું સ્થાપ્યું છે, જિનેશ્વરદેવ અને ગુરુ મહારાજના ચરણકમળમાં જેની ભક્તિ મોટી છે, ધર્મક્રિયાની ભાવના જેની ઉત્તમ છે, વિષયજન્ય સુખને રસાસ્વાદમાં જેને અશ્રદ્ધા છે, જેનો ત્યાગ મહાન છે, પિતાના અને બીજાના મતને સમજવામાં જેની મહત્તા છે, એવા બુદ્ધિશાળી આમ્રને ગિરનારમાં પાજ બંધાવવાનો આદેશ કરે !” (આ પ્રમાણે સાંભળીને કુમારપાળ) રાજાએ “તારું કહેવું બરાબર છે” એમ કહીને પાજ બંધાવવા માટે શ્રી રાણિગના પુત્ર આમ્રને સોરઠને ઉપરી બનાવ્યો. (પછી) પગથિયાઓના સમૂહથી વ્યાપ્ત (અને) વિસામાઓથી યુક્ત એવી, જે (પાજ)ને બનાવવામાં, જગતની રચના કરવામાં જેને માટે મહિમા ગવાય છે એવા બ્રહ્માજી પણ મંદ થઈ ગયા એવી, રોગીઓ સ્ત્રીઓ વૃદ્ધો બાળકો વગેરે સુખેથી ચઢી શકે એવી અને મોક્ષની પંક્તિ સમાન તે પાજને બુદ્ધિના ભંડાર એવા આમ્ર સેનાપતિએ બનાવી.”
(૨) “પ્રાવી ગુર્જર શ્રાવ્ય સંપ્રદુ'માં પ્રગટ થયેલ અને વિ. સં. ૧૨૮૭ ની આસપાસ મહામંત્રી વસ્તુપાલ-તેજપાલના ધર્મગુરુ શ્રી. વિજયસેનસૂરિજીએ રચેલ “વૈતાપિરા માં
दुविहि गुज्जरदेसे रिउरायविहंडणु, कुमारपालु भूपाल जिणसासणमंडणु। तेण संठाविओ सुरठ दंडाहिवो, अंबओ सिरे सिरिमालकुलसंभवो। पाज सुविसाल तिणि नठिय, अंतरे धनल पुणु परव भराविय ।
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
धनु सु धवल भाउ जिणि पाग पयासिय, बारविसेात्तर (१२२०) वरसे जसु जसि दिसि वासिय ।
અર્થાત-“ ગૂજરાત દેશમાં શત્રુ રાજાઓને નાશ કરનાર, જિનશાસનના શણગાર કુમારપાળ રાજા હતા. તેમણે સોરઠના ઉપરી તરીકે સ્થાપન કરેલ (અને) શ્રીમાળી વંશમાં ઉત્પન્ન થયેલ અંબડે ઉપર મેટી પાજ બંધાવી અને વચમાં ( અંતરાલમાં) ધવલે પણ પરબ કરાવી. તે ધવલના ભાઇને ધન્ય છે, કે જેનો વિ. સં. ૧૨૨૦ માંપાજથી પ્રકાશિત થયેલ યશ દિશાઓમાં મઘમઘી ઊર્યો છે.”
(૩) વિ. સં. ૧૩૩૪ માં શ્રીપ્રભાચંદ્રાચાર્ય કૃત ‘ઘમાંવરિત્ર” માંના ફ્રેમચંદ્રરિરિત” માં
दुरारोहं गिरिं पद्याभावाद् दृष्ट्वा स वाग्भटम् ।
मन्त्रिणं तद्विधानाय, समादिक्षत् स तां दधौ ॥८४५ ॥ અર્થાત્ –“પાજ નહીં હોવાના કારણે પર્વત ઉપર ચઢવું મુશ્કેલીભર્યું જાણીને તેણે (મહારાજા કુમારપાળે) વાડ્મટ મંત્રીને તે બનાવવાનો આદેશ આપ્યો. અને તેણે (વાલ્સટ મંત્રીએ) તે (પાન) બનાવી.”
(૪) વિ. સં ૧૩૬૧ માં શ્રીમેરૂતુંગાચાર્ય કૃત “પ્રયંધચિંતામrમાંના તીર્થયાત્રાપ્રધ'માં
"छत्रशिलामार्ग परिहत्य परस्मिन् जीर्णप्राकारपक्षे नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव આgિ : | પોપક્ષ વ્યથીતસ્ત્રિપછિન્નક્ષા : |
અર્થાત “ [મહારાજા કુમારપાળે] છત્રશિલાને માર્ગ છોડીને બીજી-જૂનાગઢની બાજૂ પર નવીન પાજ કરવાની વાટદેવને આજ્ઞા કરી. પાજમાં ત્રેસઠ લાખનું ખર્ચ કર્યું.”
(૫) વિ. સં. ૧૩૮૯ માં શ્રીજિનપ્રભસૂરિત ‘વિવિધતીર્થમાં ગિરનાર સંબંધી બીજે, ત્રીજે, ચે અને પાંચ-એમ ચાર કલ્પ આપ્યા છે. તેમાંના પહેલાં ત્રણ કલ્પમાં પાક સંબંધી કશે નિર્દેશ નથી કર્યો અને પાંચમા રિવર્તાવવમાં આ પ્રમાણે ઉલ્લેખ છે___ " चालुक्यचकिसिरिकुमारपालनरिंदसंठविअसोरठ्ठदंडाहिवेण सिरिसिरिमालकुलुब्भवेण बारससयवीसे (१२२०) विक्कमसंवच्छरे पज्जा काराविआ । तब्भावणा धवलेण अंतराले पवा भराविआ ।"
અર્થાત– “ ચૌલુકય ચક્રવર્તી શ્રી કુમારપાળ રાજાએ જેને સેરઠના ઉપરી તરીકે નિમ્યો હતો અને જે શ્રી શ્રીમાળી વંશમાં ઉત્પન્ન થયે હતો તેણે વિ. સં. ૧૨૨૦માં પાજ કરાવી, તેના ભાઈ ધવલે વચમાં પરબ બનાવી.” ( આ ઉલેખમાં “શ્રીમાલી વંશમાં ઉત્પન્ન થયેલ અને સંરકને ઉપરી’ એટલું લખ્યું છે પણ તેના નામનો નિર્દેશ નથી કર્યો.)
(૬) વિ. સં. ૧૪૨માં શ્રી જયસિંહરિકૃત “કુમારપામવારિત્ર” સર્ગ ૯મા માં- ततो मत्वा दुरारोहं, गिरि शृंखल पद्यया ।
* સિંધી જૈન ગ્રંથમાલા પ્રકાશિત આ ગ્રંથમાં આ શ્લોક ૮૪૭ મો છે, અને તેના પ્રથમ ચરણમાં “નિર’ ના બદલે ‘ગુ છપાયું છે, જે અર્થસંગતિની દૃષ્ટિએ અશુદ્ધ છે; * ’િ પડિ રાખીએ તો જ અર્થ બેસતા આવે છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
ગિરનાર તીર્થની પાજ કેણે બંધાવી?
[૧૫]
सुराष्टदंडनाथेन, श्रीमालज्ञातिमौलिना ॥ ३६३ ॥ राणश्रीआंबदेवेन, जीर्णदुर्गदिगाश्रिताम् ।
पद्यां सुखावहां नव्यां, श्रीचौलुक्यो व्यदीघपत् ॥ ३६४ ॥ અર્થાત- ત્યારપછી સાંકળવાળી પાજથી પર્વત ઉપર ચઢવું મુશ્કેલ જાણીને થોચૌલુકયે (કુમારપાળ મહારાજાએ) સોરઠના અધિપતિ, શ્રીમાળી જ્ઞાતિમાં મુગટ સમાન રાણ શ્રી આંબવારા જૂનાગઢની દિશા તરફ સુખદાયક એવી નવી પાજ બંધાવરાવી.”
(૭) વિ. સં. ૧૪૯રમાં ઉ. શ્રીજિનમંડનગણિકૃત ‘કુમારપાચવવંધ’ પૃષ્ઠ ૭ર માં
"श्रीवाहडेन निजापरमातृकाम्बडबन्धवे दण्डनायकपदं दापितम् । स्वयं राजाज्ञामादाय रैवतके त्रिशष्टिलक्षद्रव्यव्ययेन सुगमां नवां पद्यामम्बिकाप्रक्षिप्ताक्षतमार्गेण कारयित्वा ।”
અર્થાત્ –“શ્રી બાહડે પિતાના ઓરમાન ભાઈ આંબડને દંડનાયકપદ અપાવ્યું. (અ) પોતે રાજાની આજ્ઞા લઈને ગિરનારમાં સડલાખ દ્રવ્યનું ખર્ચ કરીને, અંબિકા દેવીએ વેરેલ ખાવાળા માગે સુગમ એવી નવીન પાજ બંધાવીને...”
(૮) “પુરાતત્તવ માસિકના વર્ષ ૧ ના અંક ૩ માં પ્રગટ થયેલ અને વિ. સં. ૧૫૧૫. માં રચાયેલ “ નાર ચૈત્ર પ્રવાડી” માં
“ધનધન વાહડદે વ્યાપારિઅ, ત્રિસઠિ લાખ દ્રવ્યંઈ જિણ કારિઅ ઇસિહ સુહેલી પાજ.”
અર્થાત--“ જેણે ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચીને આવી સુંદર પાજ કરાવી તે વાહડદે વ્યાપારીને ધન્ય હો !”
(૯) સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત “પુરાતન વંધસંપ્રદ્યુ” માંના “મટું વાકારિત fજરનારVIHપ્રવધ” પૃષ્ઠ ૩૪ માં–
" अत्र धवलेन प्रपा कारिता । महं आंबाकस्य श्रीकुमारदेवेन सुराष्ट्राव्यापारो • दत्तः । तेन व्रजता महं बाहडदेवो विज्ञप्तः । तत्र गतोऽहं रैवते पद्यां कार
यामि । मंत्रिणोक्तम्-कार्या । पश्चात्तेन तत्र पद्या कारिता । व्यये भीमप्री[य]द्रम्मलक्ष ६३ । इतः कुमारेशो यात्रायामागतः । सांकलिआ पद्यायां चटितः । वलमानो बाहडदेवेन सुखासने समारोप्याध आनीतः । केनेयं पद्या कारिता ?, પૃષ્ટ સેન ! તેના વાઢિ મયા ? | તત: સ્વાં વસ્ / તુટર [ સન] आंबकस्य व्यापारो दत्तः ।"
અર્થાત્ –“ અહીં ( ગિરનાર ઉપર) ધવલે પરબ કરાવી. શ્રી કુમાળપાળ દેવે મહ આંબાકને સોરઠનો વહીવટ સોંપ્યો. જતી વખતે તેણે (આંબડે ) મહું બાહડદેવને વિનંતી કરી ત્યાં જઈને હું ગિરનાર ઉપર પાજ બંધાવીશ.' મંત્રીએ કહ્યું–બંધાવજો.”
* મૂળમાં ‘ ’ શબ્દ છે પુરાતનpવંધસંગ્રહૃ” માં પૃષ્ઠ ૩૪ માંના મર્દ સમાંવાવારિતારનારપાનવંધ'માં રઢિમા પાવાં ચરિતઃ' એમ આપ્યું છે. તેથી રહીં “સાંકળવાળી એ અનુવાદ મૂકે છે. ખરી રીતે નવી પાજ બંધાયા પહેલાં જે માગે ગિરનાર ઉપર ચઢાતું હશે તેનું સાંકળીવાળો માર્ગ' કે એવું કોઈ વિશિષ્ટ નામ હોવું જોઇએ.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
·
[ ૧૩૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષી ૮ પછી તેણે આંબર્ડ ) ત્યાં પાજ બંધાવી, ૬૩ લાખ ભીમપ્રીય સિક્કાનું ખર્ચ થયુ. એટલામાં કુમારપાલદેવ યાત્રાએ આવ્યા. સાંકળીવાળી પાથી (ઉપર) થા. પાછા કરતાં બાહડદેવ પાલખીમાં એસારીને ! નવી પાજ દ્વારા * ] ( રાતે ) નીચે લાવ્યા. રાજાએ પૂછ્યુ આ પાજ ાણે બનાવરાવી ? ' તેણે ( વાગભટે ) મે ' [ રાજાએ પૂછ્યું] ‘ કયારે ? ’ ત્યારે કીકત કહી જણાવી. ( આથી થયું અને આંબાકને વહીવટ આપ્યા, ’’
દ
કહ્યું રાખ) પ્રસન્ન
39
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
(૧૦) ‘પ્રાચીન તીર્થમા સંદ્' ભાગ ૧ માં પ્રકાશિત અને સાળમી શતાબ્દિના પૂર્વામાં શ્રીરત્નસિંહસૂરિશિષ્યે રચેલ ‘નારતીર્થમ્મા ' માં———
66
રગિસુત આંબા મતીસરી વાવિ પરવસ્યૂ પાજ નવલપર, વિરચી અતિસુવિશાલ; અર્થાત્ -રાણિગના પુત્ર આંબ મંત્રીશ્વરે વાવ અને પરયુક્ત નવીન માટી
પાજ બનાવી.
(૧૧) વિ. સ. ૧૬૭૦ માં કવિ ઋષભદાસકૃત ‘ ઘુમ્મરપારસ ’ માં— પુણ્ય . કાજ કરી તેણુઈ કારિ, મંત્રો ચાલ્યા ગઢ ગિરિનારિ; ત્રિણુ ઉપવાસ આરાધી દેવ, બાઈ આવી તતખેવ. આપ્યો મંત્રી લાગી પાય, પાજ કરવા ઈ ઈચ્છાય; દેવી હુઇ ચિંતા કરિ તાર્જિ, નાખુ ચેખા તિહાં કરું પાજ દેવી વચન તું જેતલઈ, શાલવૃષ્ટ હુઇ તેતલ; મત્રી મુત લેખ સાર, પાજ કરાવઇ અતિહિં ઉદાર. દાઈ કાર્ડિ સતાણું લાખ, સાવન ટકા ખરા હ; ધન ધન અાડદે અવતાર, ઉતાર્યો ઉદાયન સિર ભાર
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
અર્થાત્–માહડદે મત્રોએ ગિરનાર જન્મ ત્રણ ઉપવાસ કરી, શ્રીઅંબિકાદેવીની આરાધના કરીને દેવીએ વેરેલ ચેાખાના માગે પાજ બંધાવી. આ પાજ બધાવતાં બે કરોડ અને સત્તાણુ લાખ સામૈયાનું ખર્ચ થયું.
આ સ્થળે ખાસ નાંધવા જેવુ એ છેકે વિ. સ. ૧૯૦૫ માં શ્રી રાજશેખરસૂરિકૃત
• વધવોરા 'માંના ‘ટેમચંદ્રસૂરિપ્રબંધ' પૃષ્ઠ ૪૮ માં મહારાજ કુમારપાળે કાઢેલ શ્રી શત્રુંજય અને ગિરનારના સધનુ સવિસ્તર વર્ણન છે. સંધમાં કાણુ કાણુ વિશિષ્ટ વ્યક્તિએ હતી તેમનાં નામે છે. વિઘ્નના ભયથી કુમારપાલદેવે ગિરનારની યાત્રા ન કર્યાનો ઉલ્લેખ પશુ છે. આ બધું છતાં એમાં ગિરનારની પાજ સંબંધી લેશ માત્ર નિર્દેશ નથી મળતે. આ રીતે ગિરનારની પાજ સબધી એ શિલાલેખો અને અગિયાર ગ્રંથસ્થ એમ ભિન્ન ભિન્ન તેર ઉલ્લેખા મળે છે. આ બધા ઉલ્લેખા તથા બીન ઉલ્લેખાના આધારે ગિરનારની પાજ કાણે બધાવી તે સબંધી કંઇક નિર્ણયાત્મક વિચારણા હવે પછી કરીશું.
( ચાલુ )
* આગળ પાછળનેા સબંધ જોતાં અને કુમારપાળ દેવે કરેલ પ્રશ્નોત્તર નેતાં ઊતરતી વખતે તેમને ખાહડ મંત્રી નવી પાજના માર્ગે નીચે લાવ્યા હશે એમ લાગે છે. તેથી અનુવાદમાં નવી પાજારા' એટલે ભાગ ઊમેર્યો છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવી મદદ
૧૫) પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી શાંતિવિજયજી મહારાજના સદુપદેશથી શેડ શ્રી
પાનાચંદ વ્રજલાલ પારી, કપડવંજ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વી કા ર
તનન્યાયવિમાર (સટી) • कर्ता-पूज्य आचार्य महाराज श्री विजयलब्धिसूरीश्वरजी महाराज, प्रकाशक श्री लब्धिसूरीश्वर ग्रंथमालाना कार्यवाहक श्री चंदुलाल जमनादास छाणी (वडोदरा स्टेट), पृष्ठ संख्या ६१६, मूल्य-पांच रूपिया
કાગળના અસાધારણ ભાવા
· શ્રી જૈન સત્ય પ્રકાશ’ જેના ઉપર છપાય છે તે કાગળાનેા ભાવ લડાઈ શરૂ થઈ પહેલાં સાડાત્રણઆને રતલનેા હતેા. લડાઈના એ વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનેા થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ ખાર-તેર આને રતલ જેટલેા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને પાણા એ રૂપિયે રતલના થઈ ગયા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે શ્રી જૈન સત્ય પ્રકાશ'નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાનેા અમારા ઇરાદા પણુ નથી.
પણ આ રીતે શ્રી જૈન સત્ય પ્રકાશ' આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સિમતિને વધુ મદદ મેાકલવાની અમે સૌને વિન ંતી કરીએ છીએ. વ્યવસ્થાપક
તૈયાર છે ઃ આજે જ મગાવેા
શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ખીજા, ત્રીજા, ચેાથા, પાંચમા છઠ્ઠા, સાતમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો.
ટપાલખર્ચ સાથે મૂલ્ય દરેકનુ–કાચીના બે રૂપિયા : પાકીના અઢી રૂપિયા.
સમિતિ
શ્રી જૈનધ સત્યપ્રકાશક જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3801. દરેકે વસાવવા ચાગ્ય. શ્રી જૈન સત્ય પ્રકાશાના ત્રણ વિશેષાંકે! [1] શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવને સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છે આના (ટપાલ ખર્ચ ના એક આને વધુ). 2] શ્રી પયુ ષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના 1 0 0 0 વર્ષનાં ટ્રેન અતિ હાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયો. [3) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1 0 0 વર્ષ પછીનાં સાત વર્ષની જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયા. શ્રી જન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંકો [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષે પાનાં જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] કમાંક ૪પ-કે. સ. શ્રી. હેમચંદ્રાચાર્યના જીવન સંબ'ધી.' અનેક લે ખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના, —લ ખેઃ શ્રી જેનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઇની વાડી, દીકાંઠા, અમદાવાદ. For Private And Personal Use Only