________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવી મદદ
૧૫) પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી શાંતિવિજયજી મહારાજના સદુપદેશથી શેડ શ્રી
પાનાચંદ વ્રજલાલ પારી, કપડવંજ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વી કા ર
તનન્યાયવિમાર (સટી) • कर्ता-पूज्य आचार्य महाराज श्री विजयलब्धिसूरीश्वरजी महाराज, प्रकाशक श्री लब्धिसूरीश्वर ग्रंथमालाना कार्यवाहक श्री चंदुलाल जमनादास छाणी (वडोदरा स्टेट), पृष्ठ संख्या ६१६, मूल्य-पांच रूपिया
કાગળના અસાધારણ ભાવા
· શ્રી જૈન સત્ય પ્રકાશ’ જેના ઉપર છપાય છે તે કાગળાનેા ભાવ લડાઈ શરૂ થઈ પહેલાં સાડાત્રણઆને રતલનેા હતેા. લડાઈના એ વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનેા થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ ખાર-તેર આને રતલ જેટલેા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને પાણા એ રૂપિયે રતલના થઈ ગયા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે શ્રી જૈન સત્ય પ્રકાશ'નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાનેા અમારા ઇરાદા પણુ નથી.
પણ આ રીતે શ્રી જૈન સત્ય પ્રકાશ' આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સિમતિને વધુ મદદ મેાકલવાની અમે સૌને વિન ંતી કરીએ છીએ. વ્યવસ્થાપક
તૈયાર છે ઃ આજે જ મગાવેા
શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ખીજા, ત્રીજા, ચેાથા, પાંચમા છઠ્ઠા, સાતમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો.
ટપાલખર્ચ સાથે મૂલ્ય દરેકનુ–કાચીના બે રૂપિયા : પાકીના અઢી રૂપિયા.
સમિતિ
શ્રી જૈનધ સત્યપ્રકાશક જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only