SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનાર તીર્થની યાજ કોણે બંધાવી? – [ એક વિચારણા ] લેખકઃ—પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી ગિરનાર તીર્થની પાજ કયારે બંધાઈ? શ્રી ગિરનાર તીર્થની પાજ (પગથિય) કયારે બંધાઈ એ સંબંધમાં જે કંઈ ઉલ્લેખ મળે છે તેમાં નોંધવા યોગ્ય મતભેદ નથી. આવા ઉલ્લેખો અત્યાર સુધીમાં માત્ર ચાર જ જોવામાં આવ્યા છે. તેમાંના બે ગ્રંથસ્થ છે અને બે શિલાલેખસ્થ છે. ગ્રંથસ્થ બને ઉલ્લેખો મુજબ એ પાજ વિ. સં. ૧૨૨૦ માં બંધાઈ; જયારે શિલાલેખસ્થ એક ઉલ્લેખ મુજબ વિ. સં. ૧૨૨૨ માં અને બીજા ઉલ્લેખ મુજબ ૧૨૨૩ માં એ પાજ બાંધવામાં આવી. ગ્રંથસ્થ બે ઉલ્લેખોમાંને એક ઉલ્લેખ શ્રીજિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૯ માં રચેલ વિવિધતીર્થ ” માંના પાંચમા “નૈવતગિરિત્ર” માં વારણસચવીસે (૧૨૨૦) વિન્રમસવજી ના વાવિયા” એ પ્રમાણે છે; અને બીજો ઉલ્લેખ તેરમી શતાબ્દિમાં શ્રીવિજયસેનસૂરિજીએ રચેલ “રેવંતરરાસુ માં વારવિસોત્તરવર” એમ કરીને આપવામાં આવ્યો છે. શિલાલેખસ્થ બને ઉલ્લેખે શ્રીમાન જિનવિજયજી સંપાદિત “ગાવીર જૈન સ્ટેa સંગ્રz' ભાગ બીજાના લેખ નંબર ૫૦ તથા ૫૧ માં મળે છે. આમાંના ૫૦ મા લેખમાં ૧૨૨૨ ની સાલ આપી છે અને ૫૧ મા લેખમાં ૧૨૨૩ ની સાલ આપી છે. (આ બન્ને મૂળ શિલાલેખે આપણે આગળ ઉપર જોઈશું.) સમયના નિર્ણયમાં ગ્રંથસ્થ ઉલ્લેખ કરતાં શિલાલેખી ઉલ્લેખને વધુ મહત્વ આપવું જોઈએ, કારણકે શિલાલેખ તે વખતે જ કોતરવામાં આવે છે. એટલે એ પાજ પરમહંત મહારાજા કુમારપાલ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને સમયમાં વિ. સં. ૧૨૨૨-૨૩ માં બંધાઈ એમ માનવું પડે છે. જો કે આમ માનવા છતાંય અહીં એક પ્રશ્ન જરૂર થઈ આવે છે કે એક જ ઘટનાનો સમયનિષ કરતા આ બે શિલાલેખમાં મિદુક્કડ દઈ પોતાના ગુરુજી આર્ય શ્રી ધનગુપ્તસૂરિજી જ્યાં બિરાજતા હતાં ત્યાં આવ્યા, અને સર્વ વૃત્તાન્ત નિવેદિત કર્યું. પિતાના વિચારે માટે ખૂબ પશ્ચાત્તાપ કર્યો ને છેવટ તેવા મિથ્યા વિચારો કરવા ને પ્રરૂપવાથી થયેલ પાપની શુદ્ધિ માટે પાયશ્ચિત્ત લીધું. ગુરુ મહારાજશ્રીએ આલેચના આપવા પૂર્વક તેમને સંઘ-સમુદાયમાં લીધા, ને પૂર્વવત પ્રતિષ્ઠિત કર્યા. ગંગાચાર્યના આ પરિવર્તનથી તેમનો મત લંબાય નહિ. આ4 ગંગાચાર્ય સારી રીતે સંયમની આરાધના કરી, સ્વર્ગગામી થયા. આ જ વાત નિર્યુક્તિકાર સંક્ષેપમાં નીચે પ્રમાણે વર્ણવે છે अट्ठावासा दो वाससया, तइया सिद्धिं गयस्म वीरस्म। કોરિયાi fો, સમુદvdgir | રૂરૂ I नइखेडजणवउल्लग- महगिरि धणगुत्त अजगंगे य ।। પિરિયા ઢ રાયf, મદાતા મforra l શરૂ | इति श्री निववादे पश्चमोनिद्भवः । (ચાલુ) For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy