________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
ગિરનાર તીર્થની પાજ કેણે બંધાવી?
[૧૫]
सुराष्टदंडनाथेन, श्रीमालज्ञातिमौलिना ॥ ३६३ ॥ राणश्रीआंबदेवेन, जीर्णदुर्गदिगाश्रिताम् ।
पद्यां सुखावहां नव्यां, श्रीचौलुक्यो व्यदीघपत् ॥ ३६४ ॥ અર્થાત- ત્યારપછી સાંકળવાળી પાજથી પર્વત ઉપર ચઢવું મુશ્કેલ જાણીને થોચૌલુકયે (કુમારપાળ મહારાજાએ) સોરઠના અધિપતિ, શ્રીમાળી જ્ઞાતિમાં મુગટ સમાન રાણ શ્રી આંબવારા જૂનાગઢની દિશા તરફ સુખદાયક એવી નવી પાજ બંધાવરાવી.”
(૭) વિ. સં. ૧૪૯રમાં ઉ. શ્રીજિનમંડનગણિકૃત ‘કુમારપાચવવંધ’ પૃષ્ઠ ૭ર માં
"श्रीवाहडेन निजापरमातृकाम्बडबन्धवे दण्डनायकपदं दापितम् । स्वयं राजाज्ञामादाय रैवतके त्रिशष्टिलक्षद्रव्यव्ययेन सुगमां नवां पद्यामम्बिकाप्रक्षिप्ताक्षतमार्गेण कारयित्वा ।”
અર્થાત્ –“શ્રી બાહડે પિતાના ઓરમાન ભાઈ આંબડને દંડનાયકપદ અપાવ્યું. (અ) પોતે રાજાની આજ્ઞા લઈને ગિરનારમાં સડલાખ દ્રવ્યનું ખર્ચ કરીને, અંબિકા દેવીએ વેરેલ ખાવાળા માગે સુગમ એવી નવીન પાજ બંધાવીને...”
(૮) “પુરાતત્તવ માસિકના વર્ષ ૧ ના અંક ૩ માં પ્રગટ થયેલ અને વિ. સં. ૧૫૧૫. માં રચાયેલ “ નાર ચૈત્ર પ્રવાડી” માં
“ધનધન વાહડદે વ્યાપારિઅ, ત્રિસઠિ લાખ દ્રવ્યંઈ જિણ કારિઅ ઇસિહ સુહેલી પાજ.”
અર્થાત--“ જેણે ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચીને આવી સુંદર પાજ કરાવી તે વાહડદે વ્યાપારીને ધન્ય હો !”
(૯) સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત “પુરાતન વંધસંપ્રદ્યુ” માંના “મટું વાકારિત fજરનારVIHપ્રવધ” પૃષ્ઠ ૩૪ માં–
" अत्र धवलेन प्रपा कारिता । महं आंबाकस्य श्रीकुमारदेवेन सुराष्ट्राव्यापारो • दत्तः । तेन व्रजता महं बाहडदेवो विज्ञप्तः । तत्र गतोऽहं रैवते पद्यां कार
यामि । मंत्रिणोक्तम्-कार्या । पश्चात्तेन तत्र पद्या कारिता । व्यये भीमप्री[य]द्रम्मलक्ष ६३ । इतः कुमारेशो यात्रायामागतः । सांकलिआ पद्यायां चटितः । वलमानो बाहडदेवेन सुखासने समारोप्याध आनीतः । केनेयं पद्या कारिता ?, પૃષ્ટ સેન ! તેના વાઢિ મયા ? | તત: સ્વાં વસ્ / તુટર [ સન] आंबकस्य व्यापारो दत्तः ।"
અર્થાત્ –“ અહીં ( ગિરનાર ઉપર) ધવલે પરબ કરાવી. શ્રી કુમાળપાળ દેવે મહ આંબાકને સોરઠનો વહીવટ સોંપ્યો. જતી વખતે તેણે (આંબડે ) મહું બાહડદેવને વિનંતી કરી ત્યાં જઈને હું ગિરનાર ઉપર પાજ બંધાવીશ.' મંત્રીએ કહ્યું–બંધાવજો.”
* મૂળમાં ‘ ’ શબ્દ છે પુરાતનpવંધસંગ્રહૃ” માં પૃષ્ઠ ૩૪ માંના મર્દ સમાંવાવારિતારનારપાનવંધ'માં રઢિમા પાવાં ચરિતઃ' એમ આપ્યું છે. તેથી રહીં “સાંકળવાળી એ અનુવાદ મૂકે છે. ખરી રીતે નવી પાજ બંધાયા પહેલાં જે માગે ગિરનાર ઉપર ચઢાતું હશે તેનું સાંકળીવાળો માર્ગ' કે એવું કોઈ વિશિષ્ટ નામ હોવું જોઇએ.
For Private And Personal Use Only