Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521566/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શનિ TE 0100 0400.00% IYTYNE www.kobatirth.org ચી મ ન લા લ વર્ષ ૨ 151 D, C) સ Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી ગા કળ દા સ શા હું ક્રમાંક ૬૫ એક પ 141382 2023275204-06 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ ૨ 3 વર્ષ ૬ ] વિક્રમ સંવત ૧૯૯૭ : વ દિ પેા પ ૨ : णमा त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्त्राणं मग्गयं विसयं ॥ १ ॥ www.kobatirth.org श्री जैन सत्य प्रकाश ( માસિષ્ઠ પુત્ર ) ક્રમાંક ૬૫ વિ–ષ–ચ——દ-શ-ન ૪ પ્ આત્માનું સ્વરૂપ महाराव हिन्दुमलजी बैद ૬ શ્રી અર્બુદકલ્પ બાર ભાવના मूलाचार શ્રી દેવચંદ્રજીષ્કૃત સમેત શખરસ્તવ સમાચાર અને સ્વીકાર વીર સંવત ૨૪૬૭ : બુધવાર 9 ‘ગ્રામ્યમાત’. અને ‘ક્ષુરસપ્રબંધ’ ૮ આપણી જ્ઞાનપરા ૯ નિહનવવાદ १० श्रीदाणकुलक ૧૧ સંશોધન વાર્ષિક–એ રૂપિયા Acharya Shri Kailassagarsuri Gyanmandir : આ. મ. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી : मु. म. श्री दर्शनविजयजी શ્રી ભંવરલાલજી નાટા [ એક પ ઈસ્વોસન ૧૯૪૧ જાન્યુઆરી ૧૫ : મુ. મ. શ્રી ભદ્રંકરવિજયજી : भी हजारीमलजी बांठिया : શ્રી અંબાલાલ કે. શાહ રતિલાલ દી. દેસાઇ : શ્રી કેશરીચંદ્ર હીરાચંદ ઝવેરી : મુ. મ. શ્રી ધુંધરવજયજી : आ. म. श्री विजयपद्मसूरिजी : श्री पन्नालालजी दुगड લવા જ મ ⭑ પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ માસિક ગેરવલ્લે ન જતાં વખતસર પહેાંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની ૧૩મી તારીખ પહેલાં પોતાનું સરનામું લખી જણાવવાની પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ કરીએ છીએ. For Private And Personal Use Only : ૧૮૧ * ૧/૨ : ૧૮૮ : ૧૮૯ : ૧૯૩ : ૧૯૬ : મુદ્રક : કલભાઈ રવજીભાઇ કાહારી પ્રકારા ચીમનલાલ ગાળદાસ શાહ પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્માં સત્યપ્રક રાક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી, શ્રીકાંટા રોડ, અમદાવાદ. મુ દ્ર ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સન્નાપાસ ક્રોસ રોડ, અમદાવાદ : ૨૦૩ : ૨૧૦ : ૨૧૧ : ૨૧૫ : ૩૧૬ : ૨૧૪ છુટક અકે-ત્રણ આના Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | વર્ષ ૬ वीराय नीत्यं नमः શ્રીજૈનસત્યપ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમાંક ૬૫ .... પૂર્વાચાર્ય વિરચિત આર ભાવના ગાધક——આચાર્ય બહુારાજ શ્રી વિજયયતીન્દ્રસૂરિજી પાસ જિજ્ઞેસર પાય નમી, સદ્ગુરુને આધાર; ભવિષ્યણુ જનને હિતભણી, ભગુસ્યું ભાવના માર. પ્રથમ અનિત્ય અશરણુપણુ, અહ સંસાર વિચાર એકલપણુ અનિત્ય તિમ, અશુચિ આશ્રવ સભાર. નિજ ર ભાવના, લાસ્વરૂપ સુખેાધિ; કુલહુ ભાવના જૈનધર્મ, ઇણિપરિકરિ લિયે સાધિ રસકૂપી--રસભાવિયે, લેહ થકી હાય હેમ; જયું ઇંણુ ભાવન સુધ હુઇ, તા પરમ રૂપ લહે તેમ ભાવ વિના દાનાદિકે, જાણે અલૂણા ધાન; ભાવરસોંગ મિક્યાં થકી, તૂટે કર્મ નિદાન. સવર પલ પલ છીન્ડે આખ્ખુ, અંજલી જલ જ્યું એ; ચલત સાથે સલુ, લેઇ સર્ક તા લે. લઇ અચિત ગલસુ ગ્રહી, સમય સીચાણા આવિ; શરણ નહિ જિષ્ણુ વિષણવિષ્ણુ, તિષ્ણુ હુવે અસરણ ભાવિ. ચાવચ્ચાદ્ભુત થા, જોર દેખી જન્મ ધાડિ; સંયમ શરણું સંગ્રહ્યો, ધૃણુ કહ્યુ કે ચણુ છાંડિ. મણ શરણે સુખિયા હુવા, શ્રી અનાથી અણુગાર; શરણુ લહ્યા વિણું વડા, ઇણિપરે રુલે સસાર ઈંગ ભવ ભવ દુ:ખ જે લહ્યાં, તે જાણે જગનાથ; ભયભજન ભાવઝરણું, ન મિલ્યા અવિહડ સાથ. તિણ કારણ તું એકલા, છેડ રાગ ગલફાંસ; સર્વિસંસારી જીવસ્તુ, ધી ચિત ભાવ ઉદાસ. ભવસાયર બહુ દુ:ખજલ, જામણુ મરણુ તરંગ; મમતા તતુ તિણે ગ્રહ્યો, ચેતન ચતુર માતગ For Private And Personal Use Only 'ક ૫] ( 1) ( ૨) ( ૩) ( ૪) ( ) ( ૬) ( ૭) ( ૮) ( ૯) (૧૦) (૧૧) (૧૨) Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ : ચાહે જે છેડછું ભણું, તવ ભજ ભગવત મહંત; દ્વિર કરે પર બંધને, જિમ જલથી છલકત. મેહ વસુ મને મંત્રી, ઈન્દ્રી મિયા કલાલ પ્રમાદમદિરાપાય કરી, વાધો જીવ ભૂપાલ. (૧૪) - કર્મ જંજીરે જડી કરી, સકૃત માલસ લીધ; અશુભ વિસ દુરગંધમય, તન તહરી દીધા તન છિલ્લર ઇંદ્રિય મછ, વિષય કજ જંબાલ, પાપ કલુષ પાણી ભર્યો, આશ્રવ વહે ઘડનાલ. નિર્મલ પખ સહજ સુગત, નાણુ વિન્નાણુ રસાલ; ઢું બગની પરે પંકજલ, ચૂંથે ચતુર મરાલ, શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રંગરેલ; નવદલ શ્રીનવકારાય, કરિ કમલાસન કેલ. પાતિકપક પખાલીને, કર સંવરની પાલ; 'પરમહંસ પદવી ભજે, છેડી સયલ જ જાલ. દઢપ્રહારિ દઢ ધ્યાન ધરિ, ગુણનિધિ ગજસુકુમાલ; મેતારજ મદનભ્રમ વલિ, સુકેસલ સુકુમાલ. ઈમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ; કઠિન કર્મ સબ નિર્જર, તિ, નિર્જર પ્રસ્તાવ. મન દારુ તન નાલ કર, યાનાનલ લગાવ; કર્મ કટક ભેદન ભણી, ગોળા જ્ઞાન ચલાવ. મેહરાય મારી કરી, ઊંચે ચઢી અવિલોક, ત્રિભુવન મંદિર માંડણી, જિમ પરમાન સુલેક. વાર અનંતી ફરસિ, છાલી-વાટક નાય; નાણુ વિના નવિ સાંભરે, લોકભ્રમણ ભડવાય. પત્નત્રય તિહું ભવન મેં, દુલહે જાણિ દયાલ; બેધી રમણે કાજે ચતુર, આગમવાણિ સંભાલ. પરિહર હરિહર દેવ સવિ, સેવ સદા અરિહંત, દેષરહિત ગુરુ ગણધરા, સુવિહિત સાધુ મહંત. (૨૬) કુમતિ કદાગ્રહ મૂકીને, ચુત ચારિત્ર વિચાર ભવજલ તારણ પિતસમ, તે ધર્મ હિયમાં ધાર (૨૧) તપગછપતિ વિજયદેવ ગુરુ, વિજયસિંહ મુનિરાય, શુદ્ધ ધર્મદાયક સદા, પણ તેના પાય. (૨૮) ભજન નભગુણ વરસ શુચિ, સિત તેરસિ કુવાર; ભગતિ હેતુ ભાવન ભણું, જેસલમેરુ મઝાર. (૨૯) આ કતિ જાલેર (મારવાડ)ની ત્રિસ્તુતિક ધર્મશાળા હસ્તકના જ્ઞાનભંડારમાંના સાતમા નંબરના બંડલમાંથી એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારી અક્ષરશ અહીં આપી છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलाचार (दिगम्बर मुनि ओंका एक प्राचीन व प्रधान आचारशास्त्र) लेखक-- मुनिराज श्री दर्शन विजयजी [ क्रमांक ६३से क्रमशः ] आवश्यकनियुक्तिकी गाथाएं किस प्रकार ली गई है उसका नमूना भी देखिए: सामाइयनिजुत्तं वुच्छं उवासियं गुरुजणेणं । आयरियपरंपरएण आगयं आणुपुबीए ॥ आ० ८७... आवसयणिजुत्ती वोच्छामि जहाकम समासेण || मू० २॥ आयरियपरंपराए जहागदा आणुपुवीए ॥ मू० २, १६॥ सामाइयणिजुत्ती वोच्छामि जहाकम समासेण ॥ मू० १६ ।। पंचविहं आयारं आयरमाणा तहा पभासंता । आयारं दंसंता आयरिया तेण वुच्चति ॥ आ०.९९४ । आयारो नाणाइं तस्सायरणा पभासणाओ वा । जे ते भावायरिया भावायारो व उत्ता य ॥ आ० ९९५ ॥ जम्हा पंचविधाचारं आचरंतो पभासदि । आयरियाणि देसंती आयरिओ तेण वुच्चदे ॥ मू० ९ ॥ सदा आयारविदण्हू सदा आयरिय चरे । अयारमायारवंतो आयरियो तेण उच्चदे ॥ मृ०८॥ निव्वाणसहिए जोए जम्हा साहति साहुणो । ममा य सव्वभूएसु तम्हा ते भावसाहुणो || आ० १००२ ॥ चौथे चरणमें विशेष अन्तर है-तम्हा ते सव्व साधवो ॥ मू० ११ ।। जो समो सवभूरुसु तसेसु थावरेसु य । तस्य सामाइयं होइ इइ केवलिभासियं ॥ आ० ७९८ ॥ मू० २५ ॥ सामाइयं मि* उ कए समणो इव सावओ हवइ जम्हा। एपण कारणेणं बहुसो सामाइयं कुजा ॥ आ० ८१ ।। मू० ३४ ॥ * सामायिकमें बैठा हुआ श्रमणोपासक, श्रमण के समान होता है। यानि सावधरहित बन जाता है । यह उपमा तब ही सच्ची हो सकती है जब कि साधु और श्रमणोपासक ये दोनों यदि उपकरण सहित-सवन माने आएं। इस उपमाको देखकर यह मानना अनिवार्य हो जाता है कि श्रमण वस्त्रका धारक होता है और सावध योगसे रहित होता है। वैसे सामायिकवाला श्रावक भी वस्त्रका धारक व सावध योगसे रहित होता है। दोनों में अन्तर मात्र अनुमतिका ही रहता है । श्रमणोपासकको श्रमण नहीं किन्तु श्रमणोपासक कहनेका यही कारण है। मूलाचारकी आवश्यकनियुक्ति For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१८४] શ્રી જૈન સત્ય પ્રકાશ लोगस्सुजोयगरे धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं चउवीस पि केवली ॥ आ० च० म० १ ॥ कित्तियवंदियमहिआ जेए लोगस्स उत्तमा सिद्धा । आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दिन्तु ॥ आ० च० म०६॥ लोगुजोए धम्मतीत्थयरे जिणवरे य अरहते । कित्तणकेवलिमेव य उत्तमबोहिं मम दिसन्तु ॥ मू० ४२ ॥ दुविहो खलु उजोओ नायव्यो दव्यभावसंजुत्तो ! अग्गी व्वुजोओ चंदो सूरो मणी विज ॥ आ० १:५९॥ मू० ॥ ५५॥ दसणनाणचरित्तेसु निउत्तं जिणवरेहिं सव्वेहिं । तिसु अत्थेसु निउत्तं तम्हा तं भावी तित्थं ॥ आ, १०६९ ॥ दसणणाणचरित्ते णिज्जुत्ता जिणवरा दु सब्वेवि । तिहिं कारणेहि जुत्ता तम्हा ते भावदो तित्थं ।। मू० ६३ ॥ अरिहंति वंदणनमंसणाइ अरिहंति पूअसक्कार। सिद्धिगमणं च अरिहा अरहंता तेण वुच्चति ।। आ. ९२१ ।। मू० ६५ ।। कित्तेमि कित्तणिजे सदेवमणुआसुरस्म लोगस्स। दसणनाणचरिते तवविणयो दंसिओ जेहिं ॥ आ० १०७७ ॥ कुछ कुछ अन्तर है । मृ० ष. गा०६६ ॥ आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं च मे दिन्तु ।। किनु हु निआणमेयंति ? विभासा इत्थ कायव्वा ।। आ०१०९४ ॥ म०६९॥ समणं बंदिज मेहावी संजयं सुसमाहियं । पंच समियतिगुत्तं अस्संजमदुगुंछगं ॥ आ० ११०६ ॥ स० । सं । पंचमहव्यदकलिदं असंजम जुगंछियं धोरं ।। मृ० ९८ ।। चत्तारि पडिक्कमणे किइकम्मा तिन्नि हुँति मज्झाए । पुव्वण्हे अबरण्हे किइकम्मा वउदस हवंति ॥ आ० १२०१ ॥ मू०१०३॥ तेणवि पडिच्छियव्वं गारवरहिएण सुद्धहियपण । किहकम्मकारगस्मा संवेग संजण तेण ॥ आ० १२२५ ॥ मू० ११३ ।। आलोवणमालूचन-वियडीकरण च भावविसोही य । आलोइयंमि आराहणा अणालोए भयणा || आ० २२४३ ॥ मू० १२४ ।। सपडिक्कमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्म य जिणस्स | आ० ।। मृ. मज्झिमयाणजिणाणं, कारणजाए पडिकमणं || आ० १२४४॥ स० । पु० । अबराहे पडिक्कमण मज्झिमयाणं जिणवराणं ।। मृ० १२९।। प्रवेताम्बरीय नियुक्तिके अवतरणरूप ही है। इमसे पहिले दिगम्बर सम्प्रदायमें “नवकारमंत्र" व "करेमि भंते सूत्र पाठ" के होनेका प्रमाण नहीं मिलता है। इससे स्पष्ट है कि नवकार मंत्र और करेमि भंते आदि पाठ दिगम्बर समाजकी प्राचीन वस्तु नहीं है । For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ५] बावीसं तित्थयरा, सामाइयमंजय उवदिसति । ओवट्टावणयं पुण, वयंति उसभी य वीरो य || आ० १२४६ ॥ मृ० ४६ ॥ कतारे दुभिक्खे, आयंके वा महई समुत्पन्ने । મૂલાચાર્ Acharya Shri Kailassagarsuri Gyanmandir जं पालिये न भग्गे, तं जाणणु पाळणा सुद्धं ॥ भा० २५० ॥ मृ० १४५ ॥ सायसगोमऽद्धं विनेयसया हव्येति पक्खिम्मि | आ० १५३० ॥ असयं देवसिय कल पक्खियं च तिणि सयां ॥ मृ० १६० ।। घोडा खेमे कुड़े माले असवरि बहुनियले ॥ लवंतर* थणउद्धि मंजयखलिणे य वायमकविट्टे ॥ ० १५४३ ॥ ॥ मृ० १७१ ॥ (१) आवश्यक निर्युक्ति गाथा १०६६ व मलाचार दाहोपशम, तृष्णा ( तृषा ) छेद व मलशोधन रूप तीन वह ठीक है माना 1 [१८५] आवश्यकाधिकार यह आवश्यक नियुक्तिका छोटा अवतरण ही है । अवतरणकारने कतिपय स्थानोंमें जो संस्कार दिया है वह वडा भद्दा लगता है । इतना ही नहीं किन्तु उसमें दिगम्बरीय मान्यता से भी विसंवाद पाया जाता है । जैसा कि:--- For Private And Personal Use Only घडा. गा. ६२ में लक्षणसे द्रव्य तीर्थ (२) बादमें आ० नि० ० ६०६९ में तीर्थंकरोंके द्वारा बताए हुए दर्शन ज्ञान व चारित्रसे लक्षित (प्रवचन) को भाव तीर्थ माना है। द्वादशांगी और श्री श्रमण संघ ये तीर्थरूप होनेसे उक्त अर्थयोजना ठीक है। मगर श्रीमद् वरकजी श्रुतकेवली श्री भद्रबाहुस्वामीके उस आशयको नहीं समज सके, अत: उन्होंने मृ० प० ० ६३ में लिख दिया की ज्ञान, दर्शन व चारित्र जिनेश्वर नियुक्त हैं अतएव वे भावतीर्थ है। यहां श्रीमद् हेकरजीने जिनेश्वर भगवानको तीर्थकर न मानकर तीर्थ हो मान लिया। क्या तीर्थकर भगवान् तीर्थ हैं ? या तीर्थकर्त्ता ? (२) मूल आवश्यक के चतुर्विंशति स्तव सूत्र - १के आधार पर मृ.० गा० ४२का जो पौना भाग बनाया है, सो ठोक है। मगर आ० च० ० ६के आधार पर मृ० प० गा० ४२का जो चौथा चरण बना लिया उसमें गडबडाध्याय बन गया है । आवश्यक में "उत्तम विशेषण तीर्थकर के लिये बताया है और तीर्थकर उत्तम क्यों हैं उसकी जांच भी आ० नि० गा० १०९३ में की है । जब भूलाचार में बोधिसे "उत्तम" विशेषण जोड दिया है। नकल करने के जरिए यह ठीक होगा, किन्तु गाथा ६८ में तो उत्तम शब्दसे आवश्यकनियुक्ति के अनुसार तीर्थकरके ही गुण गाये हैं । सारांश, यहां * लंवुत्तर दोष साधु के वस्त्र होने को सिद्ध करता है । थणउद्धि दोष से भी सोपकरण साध्वीका होना निर्विवाद हो जाता है । Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१६ नकल करने में सफाईसे काम नहीं लिया गया । क्यों कि आगे आ० नि० गा० १०९४ व मू० ष० गा० ६९ में भी आ० च० सू० ६की ही अर्थयोजना है। (३) मूलाचार परि० १ गा० २५ में तो तीसरे आवश्यक (कृतिकर्म-वंदन) से अरिहंत वगैरह को वन्दन करना माना है । ब्र० हेमचन्द्रने भी सूअखंधामें तीसरे आवश्यकसे जिनेश्वर आगम धर्म चैत्य और गुरुको वन्दन करना बताया है। किन्तु मृलाचार प. ७ षडा० गा०९४में तो तीसरे आवश्यक आचार्यादि मुनिऑको ही वन्दन करना स्वीकार किया है। यह कथन आवश्यक नियुक्ति गा० ११९५ से असली रूप में ही लिया गया है, अतः यहां श्वेतांबर और दिगम्बर दोनोंकी एक मान्यता हो जाती है। (४) मृ० १० गा० ९८में उत्तरार्ध बदल दिया है मगर “धीरं" शब्दसे छंद ऐसा विगड गया है कि कृत्रिमता आप ही आप दीखती है । (५) मृ० षडावश्यकाधिकार गा० ३६, ३७, ३८, १२९, १३०, १३१, १३२ व १३३में जो वर्णन है वह और किसी दिगम्बर ग्रन्थमें नहीं है । यह वर्णन उत्तराध्ययन सूत्र व आवश्यकनियुक्ति में ही विशदरूप से पाया जाता है। इसीसे सिद्ध है कि श्रीमद वेडरक आचार्यने उत्तराध्ययन सूत्रका भी अध्ययन किया । और उत्त० अ० २३ के आधारपर दिगम्बर मतसे विरुद्ध कथनको छोड कर सामायिक व प्रतिक्रमण का विभिन्न किन्तु अपनेको अनुकुल पाठ रच लिया। (६) इसके अलावा मूलाचार में और भी विचारणीय बातें मिलती है जैसा कि मूला० परि० १ गा० १४ में मुनियोंको ज्ञानोपधि संयमोपधि शौचोपधि व और और उपधिका फरमान है । परि०३गा० (गाथा १९४) में उत्तमार्थ के समय उपधि आहार व शरीर के त्यागकी विधि है। परि० गा० १३८ में उपधि ब आहार का प्रत्याख्यान करना यानी मर्यादा करना लिखा है और परि० १० गा० २५ व ४५ में उपधि व शय्याकी विशुद्धि बताई है । वनरहितपनेमें धर्म माननेवाले दिगम्बर शास्त्रोंमें इस प्रकार उपधिके उल्लेख पाये जाते हैं वह जिनागम व जिनागमानुसार शास्त्रोंके अनुकरणसे। हालांकि संयमोपधि (वस्त्र) शौचोपधि (पात्र) एवं और और उपधि रखना दिगम्बर मान्यतासे विरुद्ध है। (७) आ० नि० सामायिक अध्ययन व गा० १२४६ की वृत्ति में १० करूप बतलाये हैं आचेलुक्कोहेसिय सिजातररायपिंडकिइकम्मै । वयजिपडिक्कमणे मासं पन्जोसवणकप्पे ॥ १ ॥ . मूला० परि० १ गा० १८ में भी यही पाठ है सिर्फ प्रारम्भमें “ अखेलक" व अन्तमें “मासं पजोसमणकप्पो” इतना भेद है। भगवान पार्श्वनाथ व For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म ५] મૂલાચાર [१८७] भगवान महावीरके श्रमणमें इन १० कल्पों के बारेमें कुछ कुछ विचित्रता थी। असलमें अ-चेलक के जरिये ही विशिष्ट भेद था। सारांश-जैन श्रमणोमें वस्त्र के लिए एकान्त व्यवस्था नहीं है। दिगम्बर समाजमें वस्त्रके लिए एकांत नियम है, तो भी वह उक्त गाथा से स्वतंत्र निर्दिष्ट आचेलक्य विधानको अपनाता है। यदि पांचवें महाव्रतसे बस्त्रोंका निषेध हो जाता तो यहां भिन्न कल्प बनानेकी आवश्यकता नहीं थी। यह अचेलकताका स्वतंत्र विधान ही पांचवें महाव्रतमें वस्त्रोंका निषेध नहीं होनेकी गवाही देता है, याने सचेलकपनसे व्रतघात नहीं होता है, इस वस्तुको स्पष्ट कर देता है। चौवीश तीर्थंकरोंके श्रमणो में जो स्थित कल्प और अस्थित कल्पकी व्यवस्था है यह इन दश कल्पोंके आधार पर है। श्री दशवैकालिक सू० अ० ४की ७ व ८ गाथाएं मूला० परि० १० समयसाराधिकार के नम्बर १२१ व १२२ में दाखिल कर दी है। दशवकालिक सूत्र जिनागम है-आप्तसमय है। उसकी गाथा समय-सार में ली जाए वह उचित ही है। (९) श्री जिनागममें बतलाया है कि तीर्थकरोंमें अज्ञान आदि १८ दोष नहीं होते है। जब दिगम्बर शास्त्र में लिखा है किः क्षुधा इत्यादि १८ दोष नहीं होते हैं। मू० में तीर्थंकरों के वर्णन में दि० सम्मत १८ दोषों का इशारा भी नही किया है। मगर परिच्छेद ११ शीलगुणाधिकार गा० ८ व १० में जो गुणक्रमके निमित्त हिंसादि २१ दोष गिनाए हैं वे जिनागमोक्त १८ दोष ही है । अस्तु ! दि० सम्मत १८ दोष में मृत्युका भी नाम है। सारांश दि० शास्त्रों में तीर्थकर भगवान की मृत्यु नहीं मानी है। मगर मू० परि० २ व ३ की गाथाएं ५९, ७७, ९०, ११७ में केवली भगवानका पंडित मरण बतलाया है। गाथा १०७ और ११६ में भी इस कथनका ही प्रतिध्वनि है। मूलाचार भाग २-दूसरा इस दूसरे भाग में पांच परिच्छेद है:परिच्छेद ८ द्वादशानुप्रेक्षाधिकार गाथा ७६ ,, ९ अनगारभावनाधिकार , १२५ , १० समयसाराधिकार , १२४ ११ . शोलगुणप्रस्ताराधिकार (शीलांगरथ) गा० २६ , १२ पर्याप्तिनामाधिकार गा० २०६ इस दूसरे भागकी विचारणा यथावकाश फिर कभी की जायगी। (समाप्त) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દ દેવચંદ્રજીત સમેતશિખર સ્તવન છે સંગ્રાહક—શ્રીયુત ભંવરલાલજી નાહટા, કલકત્તા. (ઘડી એક દો ને રાણી સું બર—એ દેશી) શ્રી સમેતશિખરવરુ, તીરથ સિરદાર; જિહાં જિનવર શિવપદ વર્યા, મુનિવર ગણધર શ્રી સમેતશિખરવરુ (આંકણું) (૧) શ્રી અજિતાદિક જિનવરુ, ચોવિહ સંઘ સમેત; આવ્યા એ ગિરિ ઉપરિ, ધારી શિવ સંકેત શ્રી. (૨) કાઉસગ્ગ મુદ્રાધરી, કરી યેગ નિરોધ સકલ પ્રદેશ અકંપના, શેલેશી સેધ. કર્મ અઘાતી બેરખી, અવિનાશી અનંત, અકુસમાન ગતિથી લહ્યું, ઈક સમય લેકાંત. એકાન્તિક આત્યંતક, વિરહંદ મંહત, અવ્યાબાધપણું વર્યા, કાલે સાદિ અનંત. સિદ્ધ બુદ્ધ તાત્ત્વિક દશા, નિજ ગુણ આણંદ, અચલ અમલ ઉત્સતા, પૂરણ ગુણવૃન્દ. એ તીરથ વંદન ક્ય, સહુ સિદ્ધ વંદાય; સિદ્ધાલંબી ચેતના, ગુણસાધક થાય. શ્રી. (૭). સાધતા કરતાં થકા, થાયે નિજ સિદ્ધિ દેવચંદ પદ અનુભવે, તત્ત્વાનંદ સમૃદ્ધિ. શ્રી. (૮) છે ઇતિ શ્રી સમેતશિખર સ્તવન સંપૂર્ણમ શ્રીરતુ. . श्रीमद् देवचन्दजी महाराजकी बहुतसी कृतिये हमारे देखने में आई है। उन्होंने पूर्वदेश की यात्रा की हो ऐसा कोई प्रमाण आजतक हमारे देखने में नहीं आया। अभी नागपुरमें श्री कान्तिसागरजी महाराज के पास प्रस्तुत स्तवन एक हस्तलिखित प्रतिपर देखने में आया है। इससे आभास होता है कि शायद श्रीमद्ने समेतशिखर तीर्थकी यात्रा की हो, किन्तु अबतक इस बातका समर्थक कोई प्रमाण देखने में नहीं आया है । इस स्तवनके भाव-भाषासे मालुम होता है कि यह सुप्रसिद्ध अध्यात्मप्रेमी श्रीमद देवचंद्रजी महाराज की ही सुकृति होनी चाहिए । જે For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ત્મા નું સ્વરૂપ લેખક-મુનિરાજ શ્રી ભદ્રંકરવિજ્યજી આત્મા છે, પરલોક છે, પરલોકનું કારણ કર્મ છે, એમ તે પ્રાયઃ પ્રત્યેક આસ્તિક દર્શનકારે માને છે, પરંતુ તેના સ્વરૂપમાં ઈતર દશનકારે કેવા ગોટા વાળે છે, તે જૈન દર્શનનાં અને ઈતર દર્શનનાં આત્મા વગેરે સંબંધી સ્વરૂપના વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે. આત્મા છે, એમ માન્યા પછી તે કે છે, કયાં છે, તેની અતીત અનાગત અને વર્તમાન અવસ્થા શું છે, એના સંગત વર્ણને ઇતર શાસ્ત્રોમાં મળતાં નથી. આત્મા છે એમ માન્યા પછી પણ જો તેને પરિણામી (ફેરફાર પામવાના સ્વભાવવાળો) માનવામાં ન આવે તે તેની સુખદુઃખ, પુણ્યપા૫ કે બંધક્ષવાળી અવસ્થાઓ કદી પણ ઘટી શકે નહિ. એકાન્તવાદીઓ આત્માને ફૂટસ્થ (અપર્ચ્યુત, અનુત્પન્ન સ્થિરેકસ્વભાવવાળો) નિત્ય માને છે. ફૂટસ્થ નિત્યવાદીના મતે આત્માને કર્તુત્વ ભકતૃત્વ કાંઈ પણ ઘટી શકતું નથી. જ્ઞાન દિને જીવની સાથે સંબંધ જીવનું કર્તુત્વ છે, સુખદુઃખદિને સંબંધ તે જીવનું ભેન્દુત્વ છે, અને અદષ્ટ, શારીર, ઇન્દ્રિયાદિનો સંબંધ, તે જીવના જન્મ જીવન અને મરણ આદિ છે. આત્માને એકાન્ત નિત્ય અગર એકાન્ત અનિત્ય માનવાથી આત્માની સાથે ઉપરોક્ત એક પણ સંબંધ ઘટી શકે તેમ નથી. એકાન્ત નિત્ય પક્ષમાં આવતાં પણ પૂર્વાવસ્થાના ત્યાગપૂર્વક ઉત્તરાવસ્થાની પ્રાપ્તિ એ જ સંબંધ છે. ફૂટસ્થ નિત્યવાદીના મતમાં એવે સંબંધ કેવી રીતે ઘટી શકે? સંબંધ વિના સંબંધીમાં ફ્તત્વ ભેતૃત્વાદિ ધર્મો પણ કેમ ઘટી શકે છે પૂર્વાવસ્થામાં અપ્રમતા આત્મા ઉત્તરાવસ્થામાં પ્રમાતા બને એ વાત સર્વાનુભવ સિદ્ધ છે. ક્ષણે ક્ષણે જ્ઞાનની અને સુખદુ:ખની હાનિ વૃદ્ધિ થયા કરે છે, જન્મથી મરણ પર્યત છવની અનેક અવસ્થાએ ફરે છે. જ્ઞાન ઇચ્છાદિનું કર્તુત્વ અને સુખદુઃખાદિનું ભોક્તત્વ જીવનું અનુભવ સિદ્ધ છે, તે એકાન્ત નિત્યપક્ષમાં કેવી રીતે ઘટે? એકાન્ત નિત્ય પક્ષમાં સુખદુઃખનું વેદના અને ઘટપટાદિ સંવેદનેને ભેદ જેમ ઘટતો નથી તેમ બંધ મેક્ષને ભેદ પણ નથી ઘટતે. આત્માને એકાન્ત નિત્ય અને અપરિણમી માનવામાં આવે તો તેવા આત્માને સર્વદા બબ્ધ રહેવો જોઈએ ત્યા સર્વદા મોક્ષ જ રહેવો જોઈએ. બંધનું કારણ આત્માને હિંસાદિને વિષે કરવા કરાવવા કે અનુમોદવા રૂપ પરિણામ અને મેક્ષનું કારણ હિંસાદિની વિરતિને પરિણામ; નિત્ય પક્ષમાં આ રીતે હિંસા અહિંસાદિની પરિણતિને ભેદ કેવી રીતે ઘટે છે સાંખ્ય મતવાળા કહે છે કે આત્મા અકર્તા હેવાથી પુણ્ય પાપ બાંધતા નથી અને બંધને અભાવ હોવાથી તેનો મેક્ષ પણ થતું નથી. પ્રકૃત્તિ કર્યો હોવાથી બંધ મેક્ષ પ્રકૃતિના જ થાય છે. તેઓનું આ કથન અનુભાષિત તુલ્ય છે. બંધ મક્ષ જે પ્રકૃતિને જ હોય તે આત્માની તે સદા એક સરખી અવસ્થા રહી; સંસાર પણ તેને માટે સરખે છે અને મેક્ષ પણ સરખે છે, તે પછી આત્માએ યમ નિયમાદિ દુષ્કર અનુષ્ઠાનનું આ સેવન કરવાનું શું For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ પ્રયોજન છે ? આત્માને જ બંધ નથી તે તેને ભવ-ભ્રમણને ભય રાખવાની શી જરૂર છે ? અથવા આત્માને જે મોક્ષ થતો જ નથી તે તેને મુક્તિપદની અભિલાષા રાખવાની કે તે માટે તપશ્ચર્યાદિ દુષ્કર અનુષ્ઠાનોનું સેવન કરવાની શી જરૂર છે ? વળી મોક્ષ માટે પ્રયત્ન આત્મા નહિ પણ પ્રકૃતિ કરે છે એ કહેવું ઉન્મત્તપ્રલા૫ તુલ્ય છે. પ્રકૃતિ અચેતન છે. અચેતનમાં ઘટાદિની જેમ આલેચના સંભવતી નથી. આલેચના વિના મુકત્યર્થ-અનુષ્ઠાન કેવી રીતે ઘટે છે પ્રકૃતિની આલોચનામાં પુરુષ પ્રયોજક છે એમ કહેવું પણ વ્યર્થ છે. સાંખ્યોએ પુરુષને નિત્યેક સ્વભાવવાળો માન્યો છે. તે જે બંધ મોક્ષમાં પ્રાજક હોય છે તે સદા પ્રોજકત્વની આપત્તિ આવશે, તેથી સર્વદા મુક્તિ યા સર્વદા મુકત્યભાવને પ્રસંગ પ્રાપ્ત થશે. “पुरुषोऽविकृतात्मैव स्वनिभासमचेतनम् ।। मन : करोति सानिध्यादुपाधिः स्फटिकं यथा ॥ १ ॥ , સાંખ્યોનું કથન છે કે પુરુષ અવિકૃત સ્વભાવવાળા છે, પિતાને પ્રગટ કરનાર છે તથા અચેતન છે. સ્ફટિક જેમ ઉપાધિના સાનિધ્યથી વિકતા દેખાય છે તેમ પ્રકૃતિના સાનિધ્યથી પુરુષ પણ કર્તા છે, તેમ દેખાય છે અથવા જેમ ચંદ્ર સ્વભાવે અવિકૃત સ્વરૂપવાળા હાઈને ચોપલના પયઃ ક્ષરણમાં કદાચિત પ્રોજક બને છે, કદાચિત નથી બનતે તેમ આત્મા પણ સ્વભાવથી અવિકૃત સ્વભાવવાળ હોવા છતાં પ્રકૃતિની આચનામાં કદાચિત પ્રયજનક થાય છે, કદાચિત થતો નથી. તેઓનું આ કહેવું સદંતર ખોટું છે. ફિટિક પણ ઉપાધિના યોગે પરિણામાન્તર પામે જ છે અને ચંદ્રમા પણ નિત્યાનિત્યાત્મક છે. સર્વદા એક જ સ્વરૂપવાળો હોય તે તે ચંદ્રોપલના પય ક્ષરણમાં સદા પ્રાજક બનવો જ જોઈએ. સદા પ્રાજક નથી બનતે તેથી તેને કવચિત્ પ્રયોજક અને કવચિત્ અપ્રાજક ઉભય સ્વભાવવાળો માનવો જોઈએ. વળી સાંખ્યો જે પ્રધાનને અર્થાત પ્રકૃતિને એક, અક્રિય અને નિત્ય માને તે તેને પણ બંધ મેક્ષ ન ઘટે. પ્રધાનને મોક્ષ માનવા માટે તેને પરિણમી માને તો તેના સ્વરૂપને જ નાશ થાય. મેક્ષ વખતે પ્રકૃતિનું પ્રકૃતિત્વ ચાલ્યું જાય પછી તેનું સ્વરૂપ જ કયાં રહ્યું ? સાંખ્યોનો સિદ્ધાંત છે કે પ્રકૃતિને વિગતે મેક્ષ છે ! એ વિયોગનો અર્થ પ્રકૃતિનું પરિણમાન્તર માનવામાં આવે તે પ્રકૃતિની નિત્યતા પણ ન રહે અને સ્વરૂપ પણ ન રહે, એ કારણે પ્રકૃતિને પણ બન્ધ મેક્ષ ઘટી શકે નહિ. એકાન્ત નિત્ય પક્ષમાં મોટું દૂષણ તે એ આવે છે કે પુરુષ અને પ્રકૃતિ અથવા ચેતન અને જડ ઉભય કોઈ પણ જાતના પરિણામને પામનાર હોય કિન્તુ નિર્વિકાર હોય તો એ બને તના મિશ્રણરૂપ ક્ષણ ક્ષણમાં દેખાદેતી વિવિધતા જગતમાં કદી પણ ન દેખાય! વિવિધતાની ઉત્પત્તિ જેનદર્શને સ્વીકારેલ પરિણમી નિત્યવાદ અથવા નિત્યનિયત્વવાદથી જ ઘટી શકે છે. આત્માને સુખદુઃખ, ઘટપટ વિજ્ઞાન અને બધું મેક્ષ આદિ પ્રત્યક્ષ અનુભવાય છે. એ અનુભવ પ્રમાણના આધારે જ આત્મા અપરિણામી (કૂટસ્થ) નિત્ય નહિ પણ પરિણામી નિત્ય છે એમ સિદ્ધ થાય છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] આત્માનું સ્વરૂપ [૧૧] એકાન્ત અનિત્ય પક્ષમાં દૂષણે આત્માને એકાન્ત અનિત્ય માનનારના પક્ષમાં પણ સુખદુઃખને ભેગ, વિચિત્ર પ્રકારનું સંવેદન અને બન્ધ મેક્ષાદિ કાંઈ પણ ઘટી શકતું નથી. ક્ષણિક આત્મા ક્ષણ માત્ર રહે છે તે સુખદુઃખ ઉભયને અનુભવ કેવી રીતે કરી શકે? સુખ ભેગવનાર આત્મા જુદે, દુ:ખ ભોગવનાર આત્મા જુદે એમ માનવું પડશે. લેકમાં જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવનારે છે. પૂર્વ ભવે જેણે કર્મ બાંધ્યું છે તે જ આત્મા આ ભવમાં કર્મને ભોગવે છે, જે આત્મા શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુઃખોને ભોગવે છે તે જ આત્મા મોક્ષ માટે પ્રયત્ન કરી મોક્ષ મેળવે છે, એ વગેરે પ્રમાણસિદ્ધ પ્રસિદ્ધ વ્યવહાર છે, તે ક્ષણિક એકાન્ત પક્ષમાં કેવી રીતે ઘટી શકે? ક્ષણિક એકાન્ત પક્ષમાં કર્મ કરનાર અન્ય, ફળ ભોગવવનાર અન્ય મોક્ષ માટે પ્રયાસ કરનાર અન્ય અને મોક્ષ મેળવનાર અન્ય કરે છે. જો એમ ન માને અને અન્વયમાને તે ક્ષણિકતાને સિદ્ધાન્ત ટકતું નથી. કારણ કે અન્વયે નિત્યતાની સિદ્ધિ કરે છે. આ તે જ છે ” એવું પ્રત્યભિજ્ઞાન થવા માટે વસ્તુ અને તેને દષ્ટા ઉભય આવશ્યક છે. ક્ષણિક એકાન્ત પક્ષમાં એ જાતિનું પ્રત્યભિજ્ઞાન કે સ્મરણ વગેરે પણ ઘટતું નથી. આત્માનું કર્તુત્વ આત્માનું ભર્તૃત્વ માનવું અને કતૃત્વ ન માનવું, એથી કૃતનાશ અને અતાગમ રૂપી દેષ ઉપસ્થિત થવા ઉપરાન્ત કવિધ આદિ બીજા પણ અસંખ્ય દેજે ઉત્પન્ન થાય છે. આ માણસ પિતાનું કરેલું કર્મ ભગવે છે એ પ્રસિદ્ધ લોક વ્યવહાર, આત્માને અક્ત માનનારના મતમાં ટકતું નથી. ભાવ એ જ સુખદુ:ખને આપનાર છે; કર્મ નથી, એમ ન કહેવું. સ્વભાવ ભાવરૂપ છે કે અભાવરૂપ છે અભાવરૂપ હોય તે અભાવ તુચ્છ સ્વરૂપ છે તેથી કાંઈ કરી શકે નહિ. ભાવરૂપ છે તે નાનારૂપ છે કે એકરૂપ ? એકરૂપ છે તે નિત્ય છે કે અનિત્ય નિત્ય કોઈનું કારણ હોઈ શકે નહિ. અનિત્ય એક હોઈ શકે નહિ. અનેક ભાવરૂપ સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત મૂર્ત હોય તે કર્મ જ છે. અમૂર્ત આકાશની જેમ સુખદુઃખનું કારણ બને નહિ. જીવને અનુગ્રહ ઉપધાત મૂર્ત પુદ્દલથી જ થાય છે. જીવ અમૂર્ત હોવા છતાં સુખદુઃખનું કારણ બને છે કે ન એવી શંકા નહિ કરવી. સંસારી જીવ એકાને અમૂર્ત નથી. જીવ અનાદિકર્મ સન્તતિપરિણામાપનું સ્વરૂપ હોવાથી કથંચિત મૂર્ત છે. મુક્ત છે કેવળ અમૂર્ત છે તો તે સુખદુઃખ બન્નેનું કારણ બનતા નથીઃ કેવળ સુખ પ્રત્યે જ કારણ બને છે. વળી સુખદુઃખનું કારણ સ્વભાવ છે તે તે કાર્યગત ભાવ છે કે કારણુગત ? કાર્યગત ભાવ કારણ હોઈ શકે નહિ. કારણગત ભાવને કારણે માનવાથી કર્મ જ આવશે. કેટલાકે સુખદુ:ખના કારણ તરીકે કર્મને નહિ પણ નિયતિને માને છે તે પણ બટું છે. નિયતિને એકરૂપ માનવાથી સકલ કાર્યોની એકરૂપતા થશે, વિચિત્રરૂપ માનવાથી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ તેને ભેદક કોઈ અન્ય માનવું પડશે. તે નિયતિ છે કે બીજું કાંઈ? નિયતિ માનવાથી અનવસ્થાદેવ પ્રાપ્ત થશે, બીજું કાંઈ માનવાથી નિયતિવાદનો ઉચ્છેદ થશે. કેટલાક યદચ્છાવાદીઓ કહે છે કે ઘટાદિને જેમ સ્વકૃત કર્મ વિપાક વિના પણ ઘી, તેલ, સુરાદિ વિચિત્ર ઉપભોગ થાય છે તેમ પ્રાણીઓનો પણ સ્વત કર્મ વિપાક વિના યદચ્છાથી સુખદુઃખોપભોગ ઘટી જશે. તેઓનું આ કહેવું પણ મિથ્યા છે. ઘટાદિની વિચિત્ર ઉપભોગ્યતા, તેના ઉપભોક્તા દેવદત્તાદિના કર્મપરિપાકની સામર્થથી છે. સમાન માટી અને સમાન કુંભકારથી બનેલા સમાન સ્થાન સ્થિતિવાળા ઘટમાં પણ તૈલાદિ વિચિત્ર ઉપભોગ તથા વિભિન્ન વિનાશહેતુઓને ઉપનિપાત થાય છે, તેનું કાંઈ કારણ હોવું જોઈએ, અને તે કારણ તે ઉપક્તાનું કર્મ છે. અન્યથા સર્વને સરખો ઉપભેગ તથા યુગપત વિનાશ થવો જોઈએ. તે કેટલાક કાલવાદીઓ કહે છે કે વિચિત્ર પ્રકારના સુખદુઃખનુભવનું કારણ વ્યા વસ્થારૂપ યા સમયાવલિકાદિરૂપ કાળ છે. તેઓનું સ્થને પણ સત્ય નથી. વિચિત્ર પ્રકારના સુખદુખાનુભવનું કારણ એકાન્ત કાળ નથી. કારણકે તુલ્ય કાલવાલાને પણ સુખદુઃખનુભવનું વૈચિત્ર્ય દેખાય છે. સુખદુ:ખનુભવ ચિત્રનું પ્રધાન કારણ કર્મ છે, કલાદિ તેનાં સહકારી કારણે છે. જેમ અંકુરનું પ્રધાન કારણ બીજ છે, પૃથ્વી જેલ હવા પ્રકાશાદિ તેનાં સહકારી કારણ છે, તેમ સુખદુઃખાનુભવ વચિપનું પ્રધાન કારણ શાતા અશાતા વેદનીય કર્મ છે એમ શ્રી. જિનવરન્દો ફરમાવે છે. અમૂર્ત સુખદુખાનુભવનું પ્રધાન કારણ મૂર્ત કર્મ કેવી રીતે ઘટી શકે ? એવી શંકા નહિ કરવી. કારણ કે સુખદુ:ખનુભવ કરનાર સંસારી આત્મા કથંચિત મૂત છે અથવા અમૂર્ત આત્મા સાથે ક્ષીરનીર ન્યાયે મળી ગયેલું કર્મ કર્થચિત અમૂર્ત છે. મૂર્ત મૂર્તને કે અમૂર્ત અમૂર્તને પ્રધાન (પરિણામી) કાર્યકારણું ભાવ ઘટી જવામાં કોઈ જાતિની હરક્ત નથી. કર્મ રૂપે પરિણામ પામેલ કામણવર્ગણુના સમૂહરૂપ પુદ્ગલોને પરિણામિક ભાવની સાથે ઔદયિક ભાવ પણ પ્રશમરતિકાર અને તવાઈકોરે માને છે તે વાત કર્મ પુદ્દગલને પણ કર્થચિત અમૂર્ત સિદ્ધ કરે છે. સુખાભિલાષી જીવ દુઃખફળવાળું કર્મ કેમ કરે છે એવી શંકા પણ નહિ કરવી. રોગી જેમ જાણવા છતાં પણ અપક્રિયા કરે છે તેમ મિથ્યાત્વાદિથી અભિભૂત જીવ પણ દુઃખફલક કર્મ કરે છે. જીવ સુખને તીવ્ર અભિલાષી હોવા છતાં જ્યાં સુધી સુખના ઉપાયોનું તેને અજ્ઞાન છે ત્યાં સુધી તે સુખને પ્રતિકુલ ફલવાળું કર્મ ઉપાર્જન થાય, તેવી પ્રવૃત્તિ કર્યા જ કરે છે. વ્યાધિની વૃત્તિને ઈચ્છતે પણ રોગી વિચિત્ર પ્રકારના મેહથી વ્યાધિનિવૃત્તિને પ્રતિકૂલ ક્રિયા કરે જ છે. તેમ ક્રોધ લેભાદિ વિકારેને વશવતી છવ ક્રોધ લેભાદિ દોષોના દુષ્ટ વિપાકે જાણવા છતાં ક્રોધ લેભાદિ દેનું સેવન કરે જ છે. - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગોને પરવશ જીવ સુખની ઇચ્છાએ પણ દુઃખફલક કર્મો કરે છે. મિથ્યાત્વાદિને હેતુ પૂર્વકૃત કર્મ છે અને મિથ્યાત્વાદિથી ફેર નવીન કર્મ બંધાય છે. એમ બીજાંકુરવત્ અનાદિ કર્મ પરમ્પરા ચાલ્યા કરે છે. સર્વ કર્મ, કર્મવ્યક્તિની અપેક્ષાએ આદિમાન છે, અને કર્મ સંતતિની અપેક્ષાએ અનાદિમાન છે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir महाराव हिन्दुमलजी बैद लेखक-श्रीयुत हजारीमलजी बांठीया, बीकानेर आप मेहता मूलचंदजीके द्वितीय पुत्र थे! आप अपने कालके सच्चि ओसवाल मुत्सुद्दी थे। अपने पूर्वजोंकी तरह आप भी बुद्धिमान, कुशल, दूरदर्शी, सुदक्ष राजनीतिज्ञ और प्रतिभाशाली पुरुष थे। आपकी प्रतिभा सर्वत्र समस्त राज्यों में व्यापी हुई थी। अंग्रेज-सरकारकी आप पर विशेष कृपा थी। आप अपने विनम्र स्वभाव एवं कार्यतत्परताके कारण महाराजा साहब एवं अपने देशवासियोंके साथ साथ अंग्रेज पदाधिकारियोंके बडे प्रिय बन गये थे । इस निबन्धमें आपके किये हुये खास खास कार्योका संक्षेपमें दिग्दर्शन कराया जाता है। संवत १८८४में आप बीकानेरकी ओर से वकील बनकर दिल्ली गये । वहां आपने अपनी बुद्धिमत्ता और राजनीतिज्ञताका अच्छा परिचय दिया । इस पर महाराजने रत्नसिंहजी आप पर प्रसन्न होकर आपको दीवान के पद पर सुशोभित किया । और सिकेदारीकी मुहर प्रदान की। सं. १८८६में महाराजा साहबने शाहजी हुकुमचंदजीके साथ आपको भी मि. जार्ज क्लार्ककी सेवामें शेखावाटी भेजा। वि. सं १८८८ मार्गशीर्ष वदि ८ को मुगल बादशाह अकबर (दूसरे) की ओरसे राजा ज्वालाप्रसाद खिलअत आदि महाराजा रत्नसिंहजीके लिये लाया तो उस समय किले के पास दरबार किया गया। इस अवसर पर - કર્મ સત્તા માત્રથી ફલ આપતું નથી, પણ પ્રતિનિયત વીર્ય વિશેષથી ફલ આપે છે. કર્મ સત્તામાત્રથી ફલ આપે તે સર્વ કર્મ સર્વ ફલને આપે અથવા શાતા અશાતા ઉભયને યુગપત (એકી સાથે) અનુભવ થાય. માટે સત્તામાત્રથી કર્મ ફલ આપતું નથી પણ પ્રતિનિયત સ્વભવોને આધીન થઈને જ અમૂક પ્રકારના ફલને આપે છે. કર્મને એ પ્રતિનિયત સ્વભાવ સ્વ સંબંધી જે જવ, તદ્દગત શુભાશુભ પરિણામની અપેક્ષા રાખે છે, કર્મને પ્રતિનિયત સ્વભાવ ઘડાવવામાં જીવન અધ્યવસાય નિમિત્ત કારણ થાય છે, એ જ જીવનું કર્તુત્વ છે. એ પ્રતિનિયત સ્વભાવનું પરિણમી કારણ કર્મ છે. કોઈ પણ કાર્ય પરિણમી અને ઇતર કારણ વિના હોતું નથી. કર્મને (અમૂક પ્રકારના ફળને અનુભવ કરાવનાર) પ્રતિનિયત રવભાવ થવામાં કર્મ ઉપાદાને કારણુ છે અને જીવ, વીર્યપરિણામ અથવા અધ્યવસાય નિમિત્ત કારણ છે. યુક્તિથી એ વાત સિદ્ધ થાય છે એમ શ્રી જિનચંદ્રના આગમથી પણ એ વાત સિદ્ધ થાય છે. શ્રી જિનચંદ્રનું આગમ કહે છે કે"जाव णं एस जीवे एयइ वेयइ परिफुरइ ताव णं पस सत्तविह बंधए वा।" જ્યાં સુધી આ જીવ હાલે છે, ચાલે છે, કંપાયમાન થાય છે (ઈત્યાદિ) ત્યાંસુધી તે સાત અથવા આઠ પ્રકારનાં કર્મને બાંધે છે. (यातु) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१९४] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५१ महाराजा साहबने हिन्दुमलजीको महारावका खिताब प्रदान किया और आपके घर पधारकर मोतीयोंका हार इनायत किया । वि. सं. १८९१में महाराजा रत्नसिंहजीके पास गवर्नर जनरलके एजंट कर्नल एल्विसका इस आशयका खरोता आया कि सीमा सम्बन्धी निर्णयके लिए आप मुझसे मिले । इस अवसरपर महाराजा साहबने अपनी ओरसे महाराव हिन्दुमलजीको गवर्नर जनरलको सेवामें भेजा। बीकानेर रियासतकी ओरसे अंग्रेज-सरकार को २२००० रुपये फौजी खर्चके लिये प्रति वर्ष देनेका इकरार था। महारावजीने बहुत कोशीश कर यह रकम अंग्रेज सरकारकी ओरसे माफ करवा दी । वि. सं. १८९६ में उदयपुर में महाराणा सरदारसिंह आपके बुद्धिमत्ताके कार्योको देखकर बहुत चकित हुए और उन्होंने महाराजा रत्नसिंहजीसे महाराव हिन्दुमलजीकी सहायता चाही, जिसका महाराजा साहबने सहर्ष स्वीकार किया। वि. सं. १९०४ में लुटेरोंको सहायता देनेका झुट दोषारोपण अखबारों द्वारा हिन्दुमलजीके उपर किया गया, जिससे आप अपनी निर्दोषिता प्रमाणित करनेके लिए गवर्नर जेनरलकी सेवामें शिमले गये। वहां आपकी तत्कालीन वाइसराय महोदय मि. हार्डिजसे मुलाकात हुई । इस पर वायसराय महोदय मि. हार्डिजने आपके कार्यों पर प्रसन्न होकर आपको खिलअत प्रदान की। इस समयके पत्रका सारांश नीचे दिया जा रहा है:--- “सन् १८४६ की ३री मई को राइट आनरेबल गवनर जनरल लार्ड हाडिज शिमला दरबारके वक्त मेहता महाराव हिन्दुमल दीवान बिकानेरसे मिले और खिल्लत बक्षी । श्रीमानने उनके ओहदे और सचरित्रके मुताविक इन्जतके साथ वर्ताव किया।" * सं. १९०४में कर्नल सदरलैंडके बीकानेर पधारने के ममय महाराजा रत्नसिंहजीके मना करने पर भी हिन्दुमलजी बीमारीकी हालत गजारूढ होकर महाराजा साहबके साथ उनकी पेशवाई को गये । वापिस आते समय आपकी दशा अत्यधिक खराब हो गई और महल के फाटसके पास पहुंचते पहुंचते आप मूर्छित हो गये। फिर आप बडी हिफाजतके साथ महलके भीतर लेजाये गये । दिन पर दिन आपकी हालत चिन्ताजनक होती गई और चंद ही दिनों के बाद ४२ वर्षकी अवस्थामें आप जैसे रत्नको मृत्युने आ घेरा और आप स्वर्गवासी हो गये। __ आपके स्वर्गवास पर महाराजा साहबने एक खास रुक्का भेजकर आपकी असामयिक तथा दुःखद मृत्यु पर अफसोस प्रकट किया और सहानुभूति * ओसवाल समाजके इतिहास पृ. १६९ से। For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ५ મહારાવ હિન્દુમલજી એક [ १८५ ] प्रदर्शित की। कप्तान जैक्सनने भी आपकी दुःखद मृत्यु पर अपने वि. सं. १९०४ माघ सुदि ७ के खरीतेमें शोक जाहिर किया। आपके तीन पुत्र थे जिनके नाम क्रमशः मेहता हरिसिंहजी, गुमानसिंहजी और जसवन्तसिंहजी थे । Acharya Shri Kailassagarsuri Gyanmandir सं. १९०२ में नेठराणा नामक गांव आपको महाराजा साहबने जागीर में प्रदान किया । महाराव हिन्दुमलजी बडे प्रतिभाशाली पुरुष थे । आपने बीकानेर राज्यकी जो जो महान् सेवायें की हैं वे इस राज्य के इतिहास में स्वर्णाक्षरों से लिखे जाने योग्य है । आपकी इन सब सेवाओंको तत्कालीक बीकानेर नरेशने बडी उदारताके साथ अपने खास खास रुक्को में कबूल किया है। अतः हम एक खास रुके की अविकल नकल ज्यों की त्यो यहाँ पर उद्धृत करते हैं । यह पत्र श्रीयुत बाबू अगरचंदजी भंवरलालजी नाहटा बंधुओंके संग्रह में है । || श्री रामजो || दसकत खास मु. हीदुमल दीसी सुप्रसा (द) बचै अप्रंच ठाकुर वीसाने देणे सु लपेट लीयो पछे श्री ठाकुरजी रे दरसण नै गयो जारा ठाकुर भरे हाथी रे खुबासी में चाढा तो ही पेट रो मैल गयो नहीं पछे मागनै वसी ठाकुर नै अमरावतां नै राजी बाजी कर विदा किया साठ हजार रुपिया कीया सु थां उटै सारी सुणी हुसी श्री माताजी रे गढ़में बैस सुंसकब कीया हींदु मुसलमान रे सुस हुबै है सुसारा लीया अमरावतां रो ठाकुर झाला ठाकररा हाथ अमरावतां झालो इसो सुण कर विदा हुबा माझनै जाय पकड लीया पछै एक एकनै काढता गया इसी केता गया हजूर ईयाद करै छै थांसु एकता करसी थे केता मारै कोटरी छाया तीन वार पडे छै सु वा छाया केथ जारा देवीसींघठकराणै रौ, उवै इसी कही उवा छाया कोट सुं बार आसी जारा ठीक पडसी सु आकर गयो हमें पूगल गयो है पुगलवालौ जेसलमेर गयौ है सु हमै हुवै सु ठीक पडसी ईयै देखतां तो ठाकुर राव जैसलमेर से रावल कदेरा एक छै लारली कुबध सारी सारी इयांरी है दीसै तो इसी छे दूजा समाचार सारा मु. मुलचंद वा मुनसी मानीराम राधाकिसन रे कागदा सुं जाणसी कुवर पदै रो चाकर छै सात पीढी रौ चाकर छे सामघरमी चाकर छै सु जेसलमेरौ हुकम मंगाय दे पैलकै जुन हुवै संवत १८८७ मीती सावण सुद ५ भादवा सुद दुज नै डेरा दाखल हुला ताकीदी सुं उथला आवै सु करे अठै मोटौ काम तो थारै समाचार आयां जान करसां पुगलरो काम तो पैली करसा जेजरो काम न छै थारी चाकरी है। मजी तो पेलको बदलौ लीयो सु छै ॥ उपरोक खास रुक्के से महारावा हिन्दुमलजी के उस अतुलनीय प्रभाव का पता लगता है जो बीकानेर के राजनैतिक क्षेत्रमें था । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીજિનપ્રભસૂરિવિરચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત શ્રીઅબૂદકલ્પ વિશિષ્ટ ટિપ્પણીઓ યુક્ત અનુવાદ] અનુવાદક—શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ અરિહંત શ્રી હર્ષભદેવ તથા નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને અબુંદ નામના મોટા પર્વતને કલ્પ સંક્ષેપથી હું કહીશ. (૧)* પ્રથમ સાંભળ્યા પ્રમાણે શ્રીમાતા (કન્યાકુમારી) દેવીની ઉત્પત્તિ કહીશ, કેમકે તેની સ્થાપનાથી આ પર્વત જગતમાં પ્રસિદ્ધ થશે. (૨) રત્નમાલ નગરમાં રત્નશેખર નામને રાજા થયો. પુત્ર ન હોવાથી દુઃખી થયેલા તેણે કેટલાક શાકુનિક-શુકનનાર જોતિષીઓને (રાજ્યને માલિક કેણુ થશે એ જાણવા) બહાર મોકલ્યા. (૩) લાકડાની ભારીને વહન કરતી દુઃખી સ્ત્રીના માથા પર દુર્ગા (ભૈરવ)ને જોઈને તેઓ (શકુનિકે)એ રાજાને કહ્યું કે “આને પુત્ર આપના સ્થાને (રાજા) થશે.” (૪) રાજાએ તેને ગર્ભ સાથે જ મારી નાખવાને તે મનુષ્યોને આદેશ કર્યો, તેથી રાત્રે તેને એક ખાડામાં નાખી, (પણ) (તે) શરીર ચિંતા (શૌચ માટે)ના બહાનાથી તે ખાડામાંથી બહાર નીકળી. (૫) ભયથી દુ:ખી તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો અને જલદીથી જ તેને ‘ઝાટ ઝાડ વચ્ચે મૂકી દીધો. આ બીના નહિ જાણનારા તેઓ (મારા)એ તેને ખાડામાં લાવીને મારી નાખી. (૬) પુણ્યથી પ્રેરાયેલા આ પુત્રને (એક) મૃગલી બંને સંધ્યા વખતે દૂધ પાવા લાગી. (આમ) માટે થતાં કાઈ વખતે (તેની) આગળ મહાલક્ષ્મીની ટંકશાળ થઈ. (૭) આ કપ જરા વિસ્તૃત હકીકત સાથે પ્રબંધચિંતામણિમાં “પુંજ રાજા અને શ્રીમાતાને પ્રબંધ” એ નામે આલેખાયેલું જોવાય છે. વળી સિંધી જૈન ગ્રંથમાળાથી પ્રકાશિત “પુરાતન -પ્રબંધ-સંગ્રહમાં પણ બે પ્રબંધમાં ટૂંક ફેરફારવાળી હકીક્ત આલેખી છે. ૪ આ કલ્પ મૂળ પદ્યમય સંસ્કૃતમાં છે. અહીં દરેક પેરેગ્રાફના છેડે કૌસ()માં જે આંકડા આવ્યા છે તે મૂળ કલ્પના તે તે કને દર્શાવવા માટે આપ્યા છે. ૧- દેલવાડાના વિમલવસહી મંદિરની પાછળ હિંદુઓનાં જીર્ણ થઈ ગયેલાં બે-ચાર મંદિરમાં એક શ્રીમાતા (કન્યાકુમારી)નું જીર્ણ થઈ ગયેલું મંદિર છે. તેમાં શ્રીમાતાની મૂર્તિ છે તેને લેકે કુંવારી કન્યાની મૂર્તિ પણ કહે છે. ૨- શ્રીમાલપુરાણ અને વિમલપ્રબંધના ઉલ્લેખ પ્રમાણે કલિયુગમાં ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ શહેરનું જ નામ ત્રેતાયુગમાં રત્નમાલ હતું. એટલે પુરાણ કાળમાં પ્રસિદ્ધ રત્નમાલ તે જ ભિન્નમાલ હશે કે કેમ તે વિદ્વાનોએ શોધવું જોઇએ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રી અબ્દકલ્પ [૧૭]. મૃગલીના ચાર પગની વચ્ચે બાળકરૂપવાળું નવીન બચ્યું થયેલું સાંભળી લેકે માં (એ) વાત પ્રસરી ગઈ. (૮) તે કઈ નવો થનારે રાજા હતો એમ (શાનિકેથી) સાંભળી રાજાએ તેને મારવા માટે યોદ્ધાઓ મોકલ્યા. તેઓ (દ્ધાઓ) એ તે બાળકોને નગરના કિલ્લામાં જ સાંજે જોઈને બાળહત્યાના ભયથી માર્ગમાં આવતા (ગાયોના ટોળાના પગમાં કચરાઈને મરી જશે એમ સમજી) ગાયના ઝુંડમાં મૂકી દીધો. તે (બાળક) તે જ પ્રકારે ત્યાં રહ્યો, પણ ભાગ્યથી એક બળદ (તેનું રક્ષણ કરવા) આગળ આવ્યો. તેના પ્રેરકે (ગેવાળે) તે બાળકને તે બળદના ચાર પગ વચ્ચે મૂક્યો. આ સાંભળીને અને મંત્રીના સમજાવવાથી રાજાએ તે બાળકને ખુશીથી પિતાને વારસ મા. (૯, ૧૦, ૧૧) અનુક્રમે તે પુંજ નામને રાજી થયો. તેને રૂપવાળી શ્રી માતા (નામની) પુત્રી થઈ, પણ (વાં એટલે હતો કે, તે વાંદરાના મવાળી હતી. (૧૨) વૈરાગ્યથી નિવિષયી (કામવિનાની થતાં) તેને બે જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું અને પિતાને આગલા ભવમાં પહેલાં જ્યારે પિતે વાનરી હતી તે (સયનું) સ્વરૂપ કહ્યું. (૧૩) “અબુંદ (પર્વત)માં ઝાડની ડાળીઓમાં ફરતી મને કેઈએ તળવામાં (તીર) મારી વીંધી નાખી, ઝાડની નીચેના કુંડમાં મારું ધડ પડી ગયું (તે) તમે વિચારો. (૧૪) તે કામિત (ઈચ્છત દેનારા) તીર્થના માહાસ્યથી મારું મનુષ્યનું શરીર થયું અને મસ્તક તેવી જ રીતે છે તેથી આજ પણ હું વાંદરાના મુખવાળી છું. (૧૫) પંજે પિતાના માણસો મોકલીને ફંડમાં તે (વાંદરીનું) મસ્તક નાખી દેવરાવ્યું; તેથી તે મનુષ્ય (સ્ત્રી) મુખવાળી થઈને અબુંદગિરિમાં તપસ્યા કરવા લાગી. (૧૬) એક વખત આકાશ માર્ગે જતા રોગીએ તેને જોઈને. (તેના) રૂપથી મોહિત થઈ, આકાશથી નીચે ઉતરી તેને પ્રેમ પૂર્વક કહ્યું – “હે શુભ લક્ષણવાળી ! તું મને કેવી રીતે પરણી શકે ?” (૧૭) તેણે કહ્યું-“રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગયો છે તેથી અત્યારથી લઈને કુકડાને શબ્દ થાય (સવાર થાય) તે પહેલાં જ કાઈ વિદા વડે આ પર્વતમાં સુંદર એવી બાર પાજ તું (બાંધીશ) કરી તે તું મારે વર થઈશ” એથી તેણે (ઋષિએ) બે પ્રહરમાં તે પાજો નોકરે વડે બાંધી તે પહેલાં જ તેણે પિતાની શક્તિથી કુકડાને શબ્દ કરાવ્યો તે કપટને જાણનાર (ઋષિ)ને વિવાહ માટે ના પાડવા છતાં તે રોકાય નહિ. (૧૮, ૧૯, ૨૦) નદી તીરે, બહેન સાથે વિવાહ કરવાની ઈચ્છા કરનારા તે (ઋષિ)ને તેણે (શ્રીમાતાએ) કહ્યું “પરણવા માટે (ઈચ્છા હોય તે) ત્રિશૂલ છોડીને મારી પાસે આવે.” (૨૧) ૩- આ યોગી જેની મૂર્તિ શ્રીમાતા મંદિરની બહાર એક તૂટેલા મંદિરના ઘુમટ નીચે પુરુષાકારે ઊભી છે તેના હાથમાં પાત્ર છે, જેને લેકે “રસિલા વાલમ'ની મૂર્તિ તરીકે ઓળખે છે. (પુરાતન પ્રબંધ સંગ્રહમાંના શ્રીમાતાના પ્રબંધમાં પણ “વિજ રાજએ પ્રકારનું નામ આ ઋષિનું છે.) રસિયો વાલમ તે ઋષિ વાલ્મિકી હોય એમ કેટલાકેનું અનુમાન છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ તે પ્રકારે કરીને આવેલા તે ઋષિના પગમાં વિકૃત કુતરાઓ મૂકી તેણે (શ્રીમાતાએ) શુળથી આનંદિત થઈ તેને તે જ શૂળ વડે વધ કર્યો.૪ (૨૨) આ પ્રકારે જન્મભર અખંડ શીલવાળી તેણે જન્મ સાર્થક કરી સ્વર્ગ મેળવ્યું. ત્યાં શ્રી પુજે શિખર વિનાનું તેનું મંદિર બનાવ્યું. (૨૩) છ છ માસને અંતે પર્વતની નીચેના ભાગમાં રહેલે અબુદ નામને સર્ષ ચાલે છે તેથી પર્વત કમ્પાયમાન થાય છે તે કારણથી બધાં મંદિરે શિખર વિનાનાં છે. (૨૪) લેકે આ પ્રમાણે કહે છે– પહેલાં આ હિમાલયથી ઉત્પન્ન થયેલ નંદિવર્ધન નામને પહાડ હતું, સમય જતાં અબુંદ નામના સર્પરાજના રહેઠાણથી તે અર્બદ આ પ્રમાણે (નામવાળા) થયો. (૨૫) ૪- આની દંતકથા પ્રકારાન્તરે પણ લેકમાં પ્રચલિત છે. કહેવાય છે કે રસિયો વાલમ મંત્રવાદી પુરુષ હતા. તે આબુના રાજાની કન્યા શ્રીમાતા સાથે પરણવા ઈચ્છતે હતે; પરંતુ કન્યાના માતા પિતા તેમ કરવા ખુશી નહોતાં. છતાં છેવટમાં રાજાએ તેને કહ્યું:સંધ્યા સમયથી શરૂ કરીને પ્રાત:કાળમાં કુકડો બોલે ત્યાં સુધીમાં એક જ રાત્રે આબુ પહાડ ઉપર લોકોને ચડવા ઊતરવા માટે બાર પાજ-રસ્તા બાંધી આપે તે તને મારી પુત્રી પરણાવું. રસિયા વાલમે તે સ્વીકાર્યું, અને મંત્ર શક્તિથી કામ શરૂ કર્યું. કન્યાની માતા તેની સાથે પિતાની પુત્રીને પરણાવવા ચાહતી નહતી. તેણે જાણ્યું કે આ તો હમણાં જ બધું કામ પૂરું કરશે અને પુત્રીને પરણાવવી પડશે. એમ જાણીને તેણે પોતે સમય થયા પહેલાં જ કુકડાને શબ્દ કર્યો. રસિયા વાલમે નિરાશ થઈને કામ અધૂરું છોડી દીધું; જે લગભગ પૂરું થવા આવ્યું હતું, પરંતુ તેને જ્યારે માલૂમ પડ્યું કે આ કપટ હતું ત્યારે તેણે શાપ આપ્યો જેથી માતા અને પુત્રી બંને પથ્થરનાં થઈ ગયાં. માતાની મૂર્તિ તેડી નાખી તેના પર પથ્થરને ઢગલો કર્યો, જે અત્યારે પણ ત્યાં પડેલ છે. પુત્રીની મૂર્તિને લેકે શ્રીમાતા અથવા કુંવારી કન્યા કહે છે. પછી રસિયો વાલમ પણ વિષ ખાઈને ત્યાં જ મરી ગયો. તેની મૂર્તિના હાથમાં જે પાત્ર છે તેને લેકે વિષનું પાત્ર માને છે. ૫- અબુંદ નામને સર્પ છ છ મહિને પડખું ફેરવે છે તેથી આબુ ઉપર છે છે મહિને ધરતીકંપ થવાનું મનાય છે; આથી આબુ પરનાં મંદિરનાં બધાં શિખરે નીચાં છે તેથી તેને શિખર વિનાનાં કહ્યાં હશે. કેમકે ધરતીકંપ થતાં પડી જવાને સંભવ રહે છે. જેનોની માફક હિંદુમંદિરના શિખરે પણ નીચાં છે. ૬- તપ કરતા વશિષ્ઠ મુનિની કામધેનુ ગાય ઉત્તક કષિએ ખેદેલા ઈંડા ખાડામાં પડી ગઈ. ગાયને તે ખાડામાંથી નીકળવું મુશ્કેલ થઈ પડ્યું. પણ પોતે કામધેનુ હેવાથી પિતાના દૂધથી તેણે આખો ખાડે ભર્યો અને પછી પોતે તરીને બહાર નીકળી આવી; પરંતુ ફરીને આવું કષ્ટ ન પડે એટલા માટે વિશિષ્ઠ ઋષિએ હિમાલયને પ્રાર્થના કરી; તેથી હિમાલયે પિતાના નદિવર્ધન નામના પુત્રને ઋષિઓનું દુઃખ મટાડવાની આજ્ઞા કરી. વશિષ્ટજી નંદિવર્ધનને અબ્દસર્પ દ્વારા ત્યાં લાવ્યા અને તેને તે ખાડામાં સ્થાપી ખાડો પૂરે કર્યો અને અબુદ સપ પણ પહાડની નીચે ત્યાં જ રહેવા લાગ્યો. આનાં અબુંદ અને નંદિવર્ધન નામ પડ્યાં તે માટે આ દંતકથા કહેવાય છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રીઅબ્દકપ [૧૯] આ પર્વત ઉપર સંપત્તિશાળી બાર ગામ ગોગલિક તપસ્વીઓ અને હજારે રાષ્ટિક વસે છે. (૨૬) એવાં એકે વૃક્ષ, વેલડી, પુષ્પ, ફળ, કદ અને ખાણ નથી કે જે અહીં ન જોવામાં આવતાં હોય. (૨૭) અહીં રાત્રે મોટી આષધિઓ દીવાની માફક ઝળહળે છે, સુગંધીવાળાં અને રસથી ભરપૂર એવાં બે પ્રકારનાં વન પણ છે. (૨૮) અહીં સ્વછંદપણે ઉછળતી સુંદર ઊર્મિઓવાળી, તીરે રહેલાં ઝાડનાં પુષ્પોથી યુક્ત, તૃષાતુર પ્રાણીઓને આનંદ આપનારી “મંદાકિની નામની નદી છે. (૨૯) આ (પર્વત)નાં ઊંચાં હજારો શિખરે શોભે છે, જેમાં સૂર્યદેવના ઘડાઓ પણ ક્ષણવાર ખલના પામે છે. (૩૦) અહીં ચંડાલી, વતૈલેભ, કન્દ વગેરે કંદની જાતિઓ તે તે કાર્યને સિદ્ધ કરનારી પગલે પગલે જોવાય છે. (૩૧) આ (પર્વત)ના આશ્ચર્ય કરાવનારા કુંડ ૧૦ધાતુઓની ખાણ અને અમૃત જેવાં પાણીવાળાં ઝરણાંઓથી યુક્ત સુંદર પ્રદેશ છે. (૩૨) અહીં ઊંચેથી પક્ષીઓને અવાજ થતાં કોયિત કુંડથી પાણીને પ્રવાહ, ખળખળ અવાજ કરતે, ઉત્પન્ન થાય છે. (૩૬) ૭–૧શેર (આખી), ઉતરજ, ઉજવાઈ, ઓરિયા, અચલગઢ, દેલવાડા, છગેવા, સાલગામ, તોરણ, ૧°ટુંઢાઈ હેટમજી (માસગાંવ), ૧૨આર|-- આ બાર ગામે સિરોહી સ્ટેટના અંગ્રેજી નકશામાં છે, પણ આખી અને માસગાંવ હોવા છતાં તેનાં નામ નથી, આ રીતે આબુ ઉપર ચૌદ ગામ છે. ૮- અચલેશ્વરના મંદિરની બાજુમાં મંદાકિની નામને એક મોટો કુંડ છે. ચિતોડના કીર્તિસ્તંભની પ્રશસ્તિમાં મહારાણા કુંભાએ (સં. ૧૫૦૬. આ કુંભાએ સરાહીના મહારાવ પાસેથી ઝુંટવી લઈ આબુ પર સત્તા જમાવી હતી. જુઓ શ્રી. અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ લેખાંક ૨૪૪-૨૪૫) આબુ ઉપર કુંભસ્વામીનું મંદિર અને તેની પાસે આ મંદાકિની કુંડ બનાવરાવ્યાનું લખ્યું છે. તેથી સંભવ છે કે-મહારાણુ કુંભાએ આ કુંડન જીર્ણોદ્ધાર કરાવ્યો હોય (સીરહી રાજ્યક ઈતિહાસ પૃ૦ ૭૪). આ કુંડની લંબાઇ ૯૦૦ ફીટ અને પહોળાઈ ૨૪૦ ફીટ લગભગની છે. આ વિશાળ કુંડ અન્યત્ર ભાગ્યે જ કોઈના જોવામાં આવ્યો હશે. આ કુંડને મંદાકિની અર્થાત્ ગંગા નદી પણ કહે છે. ૯-શ્રાવણ-ભાદર, મંદાકિની, રેવતી કુંડ, (ટ્રેવર તાલ), સંત સરોવર, નખી તલાવ, રામકુંડ, મહાદેવ નાલા, ગૌમુખી ગંગા વગેરે પ્રાચીન કુંડ અને ઝરણુઓ છે. ૧૦-ગ્રીક રાજા સેલ્યુકસને એલચી મેગાસ્થીનીસ (ઈ. સ. પૂર્વે ૩૨૦) મગધ દેશના મૌર્યવંશી રાજા ચંદ્રગુપ્તના સમયમાં આવ્યો હતો. તેણે હિંદુસ્તાન વિષે ઘણી હકીકતમાં જણાવ્યું છે કે આબુની પાસે સેના-રૂપાની ખાણ હતી. (જુઓ મુંબઈ ગેઝેટીયર . ૧, ભાગ ૧. પાનું ૫૩૪) For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ • અહીં શ્રીમાતા, ૧૧અચલેશ્વર, ૧૨વસિષ્ઠાશ્રમ અને મંદાકિની વગેરે લૌકિક તર્યો પણ છે. (૩૪) આ મોટા પર્વતના અગ્રેસરે ૧પરમાર રાજાઓ હતા, અને લક્ષ્મીના ભંડાર સમાન ૧૧-અચલગઢની તલેટીમાં અચલેશ્વર મહાદેવનું મોટું પણ પ્રાચીન મંદિર છે. આમાં શિવલિંગ નથી પણ મૂળ ગભાળામાં વચ્ચે શિવજીને પગને અંગૂઠે છે, જેની પૂજા કરવામાં આવે છે. હિંદુ લકે અચલેશ્વર મહાદેવને આબુના અધિષ્ઠાયક દેવ તરીકે માને છે અને ચૈહાણ રાજાઓના પણ અચલેશ્વર મહાદેવ કુળદેવ મનાતા. જો કે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે આ મંદિર બહુ પ્રાચીન છે, પણ ઘણીવાર તેનો જીર્ણોદ્ધાર થયાનું જણાય છે. ચંદ્રાવતીના ચૈહાણ મહારાવ લુંભાએ વિ. સં. ૧૩૭૭ માં અથવા તેની આસપાસમાં આ અચલેશ્વર મહાદેવના મંદિરના મંડપનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ પરનું હેઠુંજી ગામ અચલેશ્વરના મંદિરને અર્પણ કર્યું હતું. મહામાત્ય વસ્તુપાલતેજપાલ સંબંધી વિ. સં. ૧૨૫ પહેલા એક શિલાલેખ આ મંદિરમાં લાગેલો હોવાથી આ મંદિરમાં તેમણે કોઈ ભાગને જીર્ણોદ્ધાર કરાવ્યો હોય એમ માનવાને કારણે મળે છે. મેવાડના મહારાવલ સમરસિંહના વિ. સં. ૧૩૪૩ ને એક લેખમાં આ મંદિર ઉપર સેનાને ધ્વજાદંડ ચડાવ્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૮૬૮ ના એક લેખમાં રાણું લાખા, ઠાકર માંડણ તથા કુંવર ભાદાએ એક લેઢાનું ત્રિશુલ ઘાણેરાવમાં બનાવીને અચલેશ્વર મહાદેવને અર્પણ કર્યાની હકીક્ત છે. આટલું મોટું વિલ અન્યત્ર ભાગ્યે જ જોવામાં આવે છે. આ અચલેશ્વરનું મંદિર મૂળ જૈન મંદિર હોવાનું અનુમાન દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, ગુજરાત' માસિકના પુસ્તક બારમાના બીજા અંકમાં પ્રગટ થયેલ “આબુ-અબુદગિરિ નામના લેખથી જણાવે છે. ૧૨-દેલવાડાથી ૫ અને આબુ કંપથી ૪ માઈલ દૂર વશિષ્ઠાશ્રમ છે. વચ્ચે હનુમાન મંદિરથી નીચે સાતમાં પગથિયાં ઊતરી ગૌમુખ-ગૌમુખી ગંગા આવે છે. એથી ડુંક નીચે ઊતરતાં શ્રી. વશિષ્ઠાશ્રમ આવે છે. અહીં વશિષ્ઠ ઋષિના મંદિરમાં વચ્ચે વશિષ્ઠજીની મૂર્તિ છે, તેની એક તરફ રામચંદ્રજીની અને બીજી તરફ લક્ષ્મણજીની મૂર્તિ છે. તેમજ વશિષ્ઠજીની પત્ની અરુંધતીની અને કપિલ મુનિની પણ મૂર્તિ છે. આ મંદિરની સામે પિત્તલની એક ઊભી મૂર્તિ છે, તેને કેાઈ ઈદ્રની અને કેઈ આબુના રાજા પરમાર ધારાવર્ષની હોવાનું બતાવે છે. આ મંદિરમાં વિશિષ્ટ પ્રસિદ્ધ અગ્નિકુંડ છે. આ મંદિર, ચંદ્રાવતીના ચૌહણ મહારાવ લુંભાજીના પુત્ર મહારાવ તેજસિંહના પુત્ર મહારાવ કાન્હડદેવના સમયમાં (વિ. સં. ૧૩૯૪ની આસપાસમાં) બન્યું છે. આ મંદિરને મહારાવ કાન્હડદેવે વીરવાડા નામનું ગામ ભેટ કર્યું હતું. મહારાવ કાન્હડદેવના પિતા તેજસિહ ઝાબડું, જ્યાહૂલી અને તેજલપુર (તેલપુર) આ ત્રણ ગામે અર્પણ કર્યા હતાં અને મહારાવ કાન્હડદેવના પુત્ર મહારાવ સામંતસિંહે પણ લુંટુંબી, છાપુલી (સાપલ) અને કિરણથલા--આ ત્રણ ગામે ભેટ કર્યા હતાં. ૧૩–પરમાર વંશની ઉત્પત્તિ માટે આ પ્રમાણે અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે. - (૧) પદ્મગુપ્તના નવસાહસકચરિતના અગિયારમા સર્ગમાં તેની ઉત્પત્તિનું વર્ણન આ પ્રકારે છે–“વિશ્વામિત્રે જે સમયે આબુ પહાડ પર વશિષ્ઠના આશ્રમથી ગાય ચેરાવી લીધી તે સમયે કુદ્ધ થયેલા વશિષ્ઠ પિતાના મંત્રબળથી એક પુરુષ ઉત્પન્ન કર્યો. તેણે વશિષ્ઠના For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રી અબ્દકપ [ ૨૦૧] ચંદ્રાવતીપુરી૧૪ તેઓની રાજધાની હતી. (૩૫) (ચાલુ) શત્રુઓને નાશ કરી નાંખ્યો એનું નામ “પરમાર' રાખ્યું. સંસ્કૃતમાં “પર” શત્રુને અને માર મારનારને માટે કહેવાય છે. (૨) પરમાર વંશના લેખમાં પણ આની ઉત્પત્તિ આ જ પ્રકારે હવાની લખેલી છે. વિ. સ. ૧૩૪૪ના પાટનારાયણને મંદિરથી મળેલા એક લેખમાં પણ જણાવ્યું છે કે – “આબુ પર્વત ઉપર વસિષ્ઠ પિતાના મંત્રબળ દ્વારા અશ્ચિકુંડથી એક વીરને ઉત્પન્ન કર્યો. જ્યારે તે શત્રુઓને મારીને વશિષ્ઠની ગાયને લઈ આવ્યો ત્યારે મુનિએ પ્રસન્ન થઈને તેની જાતિનું નામ “પરમાર અને તેનું નામ “ધમરાજ રાખ્યું.” (૩) આબુ પરના અચલેશ્વર મંદિરમાંના એક લેખમાં પણ જણાવ્યું છે કે:-“યજ્ઞ કરતા વસિષ્ઠના અગ્નિકુંડથી એક પુરુષ ઉત્પન્ન થયો. તેને ‘પર' અર્થાત શત્રુઓને “માર અર્થાત મારવામાં સમર્થ દેખીને ઋષિએ તેનું નામ “પરમાર રાખ્યું. (૪) ઉપરોક્ત વિશિષ્ટ અને વિશ્વામિત્રની લડાઇનું વર્ણન વાલ્મિકી રામાયણમાં પણ છે, પણ તેમાં નદિની ગાયથી પુરુષો ઉત્પન્ન થયાનું જણાવ્યું છે. (૫) વિ. સં. ૧૦૭માં ધનપાલ કવિએ રચેલી તિલકમંજરીમાં પણ અગ્નિ કુંડથી જ પરમારની ઉત્પત્તિનું વર્ણન છે. (૬) “ઇતિહાસ-તિમિર-નાશક ભા. ૧ નામના ગ્રંથના કર્તા રાજા શિવપ્રસાદ જણાવે છે કે –“જ્યારે ધાર્મિક વિધર્મીઓને અત્યાચાર બહુ વધી ગયો ત્યારે બ્રાહ્મણે એ અબુદગિરિ પર યજ્ઞ કર્યો અને મંત્રબલથી અગ્નિકુંડમાંથી ક્ષત્રિના ચાર નવા વંશ ઉત્પન્ન કર્યાઃ પરમાર, સોલંકી, ચૌહાણ અને પડિહાર.” () “આઈને–અકબરી'ના કર્તા અબુલ ફજલે લખ્યું છે કે –“નાસ્તિકને ઉપદ્રવ વધી ગયો ત્યારે આબુ પહાડ પર બ્રાહ્મણોએ પોતાના અગ્નિકુંડથી પરમાર, સોલંકી, ચૈહાણ અને પડિહાર નામના ચાર વંશ ઉત્પન્ન કર્યા.” ૧૪-ચંદ્રવતી આબુરેડ (ખરાડી)થી દક્ષિણ દિશામાં ૪ માઈલ પર આવેલું છે. અત્યારે ત્યાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખરડાં ઊભાં છે. પ્રાકૃત ગ્રંથોમાં; આ નગરીનું નામ ચડાવલી, તથા ચાઉલી, તીર્થમાળામાં ચડાઉલી તથા ચંદ્રાવઈ અને સંસ્કૃત ગ્રંથમાં ચંદ્રાવતી વગેરે નામો ઉલ્લેખ જોવાય છે. આ ચંદ્રાવતી વગેરે અષ્ટાદશશતમંડલ'માં ગણુતાં. ગામની આસપાસ પડેલા ભગ્નાવશેષોના ઢગલે ઢગલા તે નગરીની પ્રાચીનતા અને આબુના પરમારોની રાજધાની હેવાથી તેની સમૃદ્ધિની શાખ પૂરે છે. ગુજરાતના મહારાજાના મહામંત્રી વિમલશાહ, વસ્તુપાલ અને તેજપાલના વખતમાં આ નગરીની જાહેરજલાલી પૂરજોશમાં હતી. વિ. સં. ૧૪૯૯ લગભગમાં રચાયેલી તીર્થમાળાના કર્તા [ આ નોંધ આગલા ૨૦૨મા આખા પાનામાં પૂરી થાય છે. ] For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૬ [ ૨૦૧મા પૃષ્ઠમાંની ૧૪માં નબરની નેંધનો બાકીને ભાગ ] કવિ મેઘ તેની સમૃદ્ધિનું વર્ણન કરતાં કહે છે કે – નગર ચડાઉલિના ગુણ ઘણું, ભવણ અઢારઈ સઈ જિન તણું; ચઉરાસી ચહુટે હિવ ફિરઉં, ડામિ ઠામિ દીસઈ ભૃહરીઉં. મૂલનાયક શ્રીનાભિમલ્હારિ, જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; કરઈ જ શ્રાવક મનિ હસી, નગર ચડાઉવિ લંકા જિસી. મેહરચિત-તીર્થમાળા-કડી ૨૬-૨૭ વિ. સ. ૧૫૦૦ ની આસપાસના સમય સુધી ચંદ્રાવતી નગરીની જાહોજલાલી સારી હતી, અને શીલવિજયજી રચિત તીર્થમાળાથી જણાય છે કે-વિ. સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણ શરૂ થઈ ગયું હશે. સેમધર્મ ગણિની હકીકત પ્રમાણે-૪૪૪ આહંત પ્રાસાદે અને ૯૯૯ શૈવ મંદિરવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાએ મોકલેલે વિમલશાહ કોટવાલ (મંત્રી) રાજ્ય કરતા હતું. તેના અધિકારી પુરુષ ૮૪ હતા. અને ૧૨ પાદશાહને છતીને તેમનાં છ લઈ લીધાં હતાં. [[ જિનહર્ષની હકીકત પ્રમાણે--વિમલશાહે સિંધુરાજાના દારૂણુ યુદ્ધમાં તે રાજાને મોટી સહાય આપી હતી. પરમાર રાજા પણ તેના પરાભવની શંકાથી ગિરિદુર્ગમાં જઈને રહ્યા હતા. તેણે માલવાના રાજાની સાથેના સંગ્રામમાં ભીમરાજાના સેનાપતિપદને પામી વિજય મેળવ્યો હતો. ત્રણ દિવસમાં સ્થટ્ટ નામના રાજાને હરાવી બાંધી લીધો હતો. નવૂલ નગરના રાજાએ તેને સુવર્ણનું સિંહાસન આપ્યું હતું; ને ગીની(દીલ્હી)પતિએ તેને છત્ર આપ્યું હતું.” આ હકીક્ત પ્રમાણે બાર પાદશાહને જીત્યાની વિગત સાચી ઠરે છે. ] મહામાત્ય તેજપાલની ધર્મપત્ની અનુપમાદેવી ચંદ્રાવતીને રહેવાસી પિરવાડ શ્રાવક ગાગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. કર્નલ ટૌડ સાહેબ જણાવે છે કે:-સં. ૧૮૮૧ માં સર ચાર્લ્સ કેવિલ સાહેબ મિત્રો સહિત અહીં આવ્યા ત્યારે આરસપહાણનાં ૨૦ મંદિર બચેલાં હતાં; એની સુંદરતાની પ્રસંશા તેમણે કરી હતી, આમ સમૃદ્ધિશાલિની ચંદ્રાવતી જેમ પરમારાની રાજધાની હતી તેમ, સીરેહી નહોતું વસ્યું ત્યાં સુધી, દેવડા (ચૈહાણ) રાજાઓની પણ રાજધાની બની હતી. ત્યાર પછીથી જ તેની પડતી થવા માંડી. જો કે તે પહેલાં તેના ઉપર ઘણુય આક્રમણે અવારનવાર થયાં હતાં. મુંજ અને ભેજના રાજકવિ ધનપાલે સં. ૧૦૨૮ માં રચેલી “પાઈઅલછિનામમાળા, સં. ૧૦૭૦ માં રચેલી “તિલક-મંજરી” ક્યા અને સં. ૧૦૯૧ પછીના સમયના સત્યપુરમંડન મહાવીરેત્સાહ નામના ટૂંકા કાવ્યમાં ચંદ્રાવતીના વંસનું વર્ણન કર્યું છે. “તુરકે એ શ્રીમાલ દેશ, અણહિલવાડ, ચંદ્રાવલિ (ચંદ્રાવતી), સોરઠ, દેલવાડા અને સામેશ્વર એ બધાં સ્થાનોનો નાશ કર્યો. એક માત્ર સારના મહાવીર મંદિરને તેઓ ભાંગી ન શક્યા.” આ ચઢાઈ સં. ૧૦૮૦-૮૧માં મહમુદ ગઝનીએ કરી હતી, તે પહેલાં ચંદ્રાવતી સમૃદ્ધ હશે જ. ચંદ્રાવતીની આસપાસનાં અત્યારનાં નાનાં મોટાં ગામો ચંદ્રાવતીમાં સમાઈ જતાં હતાં. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ગ્રામ્યમાતા” અને “અક્ષરસપ્રબંધ' સ્વ. રાજકવિ કલાપીકૃત “ગ્રામ્યમાતા” કાવ્ય અને શ્રી મેરૂતુંગાચાર્ય કૃત “પ્રબંધચિંતામણિ” ગ્રંથમાંના ‘ઈરસપ્રબંધ” અંગે એક વિચારણું માનવીની સારી કે ખેટી મનભાવનાના પડઘા, “દાનત એવી બરકત' એ ન્યાય પ્રમાણે પડયા વગર રહેતા નથી; અરે, પાર્થિવ-જડ વસ્તુ ઉપર પણ એ ભાવનાની અસર થયા વગર નથી રહેતી; આ વસ્તુ સ્વ. રાજકવિ કલાપીએ પિતાના ગ્રામ્યમાતા” નામક ટૂંકા કાવ્યમાં બતાવી છે. ઇસ્વીસન ૧૮૯૫માં રચાયેલ એ કાવ્યગત કથા આ પ્રમાણે છે_* શિયાળાની એક સવાર, મંદ મંદ પવન વાઈ રહ્યો છે. વૃદ્ધ માતા, પિતા શેલડીના ખેતરમાં શગડી પાસે બેસી તાપી રહ્યાં છે. બાળકે આસપાસ રમી રહ્યાં છે. આ વખતે એક ઘોડેસ્વાર એ ખેતરમાં આવી પહોંચે છે અને પોતાની તૃષા છીપાવવા પાણીની માગણી કરે છે. ભલી ભેળી વૃદ્ધ માતાનું હૈયું દયાની લાગણીથી ઊભરાય છે અને તે પાણી આપવાને બદલે એ યુવાનને શેલડીની પાસે લઈ જાય છે અને શેલડીની એક કાતળીમાં જરાક છરી મારે છે એટલામાં આખો પ્યાલો રસથી છલોછલ ભરાઈ જાય છે અને એ પ્યાલો યુવાનને આપે છે. આ દશ્ય જોઈ એ યુવાન કંઈક વિચારમાં પડી જાય છે અને એ વિચારમાંને વિચારમાં વૃદ્ધ માતાએ આપેલ રસ પી જાય છે. અને બીજો એક યા ભરીને *આ કાવ્ય બહુ મોટું નહીં હોવાથી તેમજ આ સંબંધી વિચાર કરનારને ઉપયોગી થઈ પડે એ આશયથી અહીં આપવામાં આવે છે - ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તને પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં ! (૧) મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલેનાં બાલ નેહાનાં કરે છે; કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે ! (૨) વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરીઃ અહો ! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દિસે ! [૩] ત્યાં ધૂલ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે; ટોળે વળી મુખ વિકાસી ઉભાં રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં ! [૪] ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુવે છે; ને તેને એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને, જોતાં ગાતો સગડી પરને દેવતા ફેરવે છે ! [૫]. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ રસ આપવાની વિનંતિ કરે છે. ઘરડી માતા એક પછી એક કાતળી ઉપર ઘા કર્યો જાય છે, પણ એકે કાતળી રસ નથી આપતી. માતા ગળગળી થઈ જાય છે. ક્ષણવાર પહેલાં રસને ધોધ વહાવતી શેલડીને બીજી જ ક્ષણે આ શું થયું ? માતા મુંઝવણમાં મુંઝવણમાં બેલી ઊઠે છે: “કાં તો ધરતીમાતાનું ધાવણ સૂકાઈ ગયું છે અને કાં તે આ દેશના રાજાની દયા મરી ગઈ લાગે છે, એમ ન હોય તે આવું ન બને.” વૃદ્ધાને આ શબ્દોથી યુવાન ચમકી ઊઠે છે અને પશ્ચાત્તાપ કરતો હોય એમ કહે છેઃ “માડી, એ પાપ મારૂ છે, હું જ આ દેશને રાજ છું. શેલડીમાંથી રસનો ધોધ વહેતા જોઈ મારી દાનત બગડી હતી. મને થયું કે આવા સુખી માનવીઓ પાસેથી વધારે કર કાં ન લે ? પણ મા, હવે એ મારી પાપવાસના ઓસરી ગઈ છે. હવે તમે ફરી કાતળી કાપે, જરૂર રસથી પ્યાલું છલકાઈ જશે.” અને વૃદ્ધ માતાએ ફરી કાતળીમાં છરી લગાવી કે પ્યાલું રસથી ઉભરાઈ ગયું. કલાપીએ તા. ૧૯-૮-૯૪ના રોજ પોતાના એક સ્નેહીને લખેલ પત્રમાંના ઉલ્લેખ પ્રમાણે મહાકવિ વસવર્થની “Goody Blake and Harry Gill” (ગુડી બ્લેક એન્ડ હેરી ત્યાં તે આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં; કૃષિક એ ઉઠી ત્યારે, “આવે, બાપુ !” કહી ઉભે. [૬] “લાગી છે મુજને તૃષા જલ ભરી દે તું મને” બોલીને, અથી ઉતરી યુવાન ઉભીને ચારે દિશાએ જુવે; “મીઠે છે રસ ભાઈ! શેલડી તણો' એવું દયાથી કહી,. માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઉભી શેલડી! [] પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા છૂરી વતી જરીક કાતળી એક કાપી; ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને મેં વિચાર કરતે નર તે ગયો પી. (૮) “બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,” કહીને પાત્ર યુવાને, માતાના કરમાં ધર્યું. (૯) કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની, એકે બિન્દુ પણ રસતણું કેમ હાવાં પડે ના ? શું કે છે પ્રભુ મુજ પરે ?” આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. (૧૦) “રસહીન ધ ચે છે, દયાહીન થયો નૃપ; નહિ તે ના બને આવું, ” બેલી માતા ફરી રડી. (૧૧) એવું યુવાન સુણતાં ચમકી ગયે ને, માતાતણે પગ પડી ઉઠીને કહે છે; એ હુંજ છું નૃપ, મને કર માફ બાઈ, એ હુંજ છું નૃપ, મને કર માફ ઈશ ! (૧૨) “પીતો'તો રસ મિષ્ટ હું પ્રભુ અરે ! ત્યારે જ ધાર્યું હતું“આ લેકે સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીં; છે હૈયે મુજ ભાગ કે નહિ સમો તે હું વધારું હવે, “ શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહિં ? [૧૩] For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૫] ગ્રામ્યમાતા અને ઈશ્વરસપ્રબંધ [૨૫] છલ) કૃતિ બહુ રસમય લાગ્યાનું લખ્યું છે. આ કૃતિમાં વર્ણવેલી કથા આ પ્રમાણે છે ગુડી બ્લેક નામની એક ડોશી હેરી જીલ નામના પુરુષની પડોશમાં રહેતી હતી. ડોશી દરિદ્ર હતી અને હેરી સારી સ્થિતિમાં હતે. ઠંડીના દિવસોમાં કોઈ કોઈ વખત તાપણું માટે ગુડી બ્લેક હેરી છલની વાડમાંથી લાકડાં ઉપાડી જતી. એક વખત જીલ આ જોઈ ગયો એટલે તેણે એ ઘરડી દરિદ્ર ડોશીને ધમકાવી. આથી એ ગરીબ ડોશીની આંતરડી કકળી ઊઠી અને એ હૃદયવ્યથામાં તે હેરીને શાપ દઈ બેઠીઃ “હે પ્રભુ તું બધું સાંભળે છે. આ માણસને કદી ગરમી ન મળશે !”” અને જાણે એને શાપ સાચો પડ્યો હોય તેમ ખરેખર છલ ચંડો થઈ ગયો. ગમે તેટલા ગરમીના ઉપચાર કરે, ગમે તેટલા કોટ પહેરે પણ એની ટાઢ ઊડે જ નહીં. ગ્રામ્યમાતામાં જે ભાવનાને વણાટ ભરેલે છે લગભગ એવી જ અથવા તે કંઈક એના કરતાં વધુ ઉદ્વેકભરી ભાવના આ કથામાં વણાયેલી દેખાય છે. કલાપીએ વડસવર્થની એ કૃતિ પિતાને પસંદ પડ્યાનું ૧૯-૮-૧૮૯૪ના પત્રમાં લખ્યું છે અને ગ્રામ્યમાતાનું કાવ્ય તેમણે ૧૪-૧૦-૧૮૯૫ના દિવસે રચ્યું છે. એટલે સંભવ છે કે “ગ્રામ્યમાતા'માં ઊભરાતી ભાવનાને અંકુર તેમને વસવર્થની ઉક્ત કૃતિમાંથી લાવ્યો હોય અને જાતે દહાડે એ અંકુર વિકસિત થઈને ‘ગ્રામ્યમાતા' રૂપે અવતાર પામ્યા હોય ! પણ એ ભાવનાના આત્માની આસપાસ જે કલેવર મઢવામાં આવ્યું છે એ-શેલડીને સદ્દભાવ દુર્ભાવની છાયાના પ્રતીકરૂપે સ્વીકારવાનું–કલાપીને ક્યાંથી સૂઝયું એને નિર્ણય કરવાનું આપણી પાસે કશું સાધન નથી. આમ છતાં આ પ્રસંગે લગભગ “ગ્રામ્યમાતા' જેવાં જ આત્મા અને કલેવરને ધારણું કરતી અને આજથી લગભગ છથી ય વધુ વર્ષ પહેલાં રચાયેલી સંસ્કૃત ભાષાની એક કૃતિને વિચાર કરવો સુયોગ્ય થઈ પડશે. આ કૃતિ તે વિક્રમ સંવત ૧૩૬૧માં જૈન મુનિપુંગવા શ્રી મેરૂતુંગાચાર્યવિરચિત “પ્રબંધચિન્તામણિ” ગ્રંથમાંનો ઈલ્સરસપ્રબંધ'. આ “ઈશ્કરસપ્રબંધ' શ્રી સિંધી જેન ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ “પ્રબંધચિન્તામણિ ગ્રંથના ૪૮ મા પાને છપાયેલ છે. “પ્રબંધચિંતામણિ'માં રાજા ભોજને લગતા જે પ્રબંધ આપવામાં આવ્યા છે તેમાં જ આ “ઈશુરસપ્રબંધ' આપેલ છે, જાણે કે એ રાજા ભોજના જીવનને એક પ્રસંગ ન હોય! એ “ઈસુરસપ્રબંધ'ગત કથા આ રીતે છે રાતનો વખત હતો. રાજા નગરચર્ચા જોવા ફરવા નીકળ્યો હતો. તેની સાથે તેના એક મિત્ર સિવાય બીજું કઈ ન હતું. ફરતાં ફરતાં રાજાને તરસ લાગી. રાજાએ વિચાર્યું : આવા રાતના વખતે પાણી માટે કોને ત્યાં જવું? એટલે વિચાર કરીને તેણે એક વેશ્યાના “રસે હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુ કૃપાએ નકી એ ભરાશે; “સુખી રહે બાઈ ! સુખી રહો સૌ, “હમારી તે આશિષ માત્ર માગું! ” [૧૪] પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા, છૂરી વતી જરી જ કાતળી એક કાપી; ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું ! [૧૫] ૪ આ હકીકત શ્રી નવલરામ ત્રિવેદી સંપાદિત “ગ્રામમાતા અને બીજાં કાવ્યો' પુસ્તકમાંથી સાભાર મેળવી છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ = ધરમાં પ્રવેશ કર્યો અને પેાતાના મિત્રની મારફત પાણીની માગણી કરી. વેશ્યાની દાસી ઉમળકાભેર પાણીના બદલે શેલડીતે રસ લાવવા ગઇ. પણ તેને પાછા ફરતાં વાર થઇ અને જ્યારે તે રસને લાટા ભરીને પાછી ફરી ત્યારે તેનું મુખ ઉદાસ થઇ ગયું હતું. રાજાના મિત્રે આ ઉદાસીનતાનુ કારણ પૂછ્યું. એટલે દાસી ખેાલી : “પહેલાં તેા શેલડીને જરાક ધા કરીએ કે એક જ સાંઠામાંથી ક્ષણભરમાં રસતા ઘડે। ભરાઈ જતા હતા. હવે અહીંના રાજાનુ હૈયું તૈયવિરાધી થયું લાગે છે કે આજે માંડમાંડ એક વાટકા જેટલા જ રસ નીકળ્યા. આ વિચારથી મારું મન ઉદાસ થઈ ગયું છે. ’’ દાસીનાં આ વચને રાન્તના કાને અથડાયાં. તે પેાતાનું અંતર શોધાવા લાગ્યા. તેને જાણે દાસીનાં વેણુ સાચાં હોય એમ લાગ્યું. તેણે જેયું કે આજે શિવમંદિરમાં એક વ્યાપારીએ માટું નાટક કરાવ્યું તે વખતે તેને લૂટી લેવાની પ્રવિરોધી ભાવના મારા હૃદયમાં ઉત્પન્ન થઇ હતી. સાચે જ મારા જ પાપે આ શેલડી સૂકાઈ ગઇ.” આ પછી રાજા પેાતાને મહેલે જઇ સુઈ ગયા. ફરી વખત પોતાના હૈયામાં પ્રજાવાસસ્થ્યની ભાવના ભાવતા એ રાજા એ જ વેશ્યાના ધરે ગયે। ત્યારે દાસી ખેાલી : ‘આજે જરૂર આ દેશને રાજા પ્રજાવાત્સલ્યવાળા થયેા લાગે છે, આજે શૅલડીમાંથી ખૂબ રસ નીકળ્યે છે.' આ સાંભળી રાજા સન્તુષ્ટ થયેા.* ‘ ઈક્ષુરસપ્રબંધ' અને ‘ ગ્રામ્યમાતા 'ના આત્મા અને કલેવરમાં કેટલું બધું સામ્ય પહેલી તકે જોનારને પણ એમ જ માનવાનું મન થઇ જાય ૩-જાણે એક જ આત્માએ જુદા કલેવરરૂપે ફરી અવતાર ધારણ કર્યા હાય ! અને સૌથી વધુ ખૂખીની હકીકત તા એ છે કે રાજકવિ કલાપીએ પેાતાની આ કૃતિનું પહેલું નામ ‘શેલડી’ રાખ્યું હતું: ગ્રામ્યમાતા ’તા. એમણે પાછળથી બદલેલું નામ છે, આમ નામ, કલેવર અને આત્મા ત્રણેનું એકસરખાપણું જોયા પછી સહજ રીતે પહેલાના આધારે ખીજાની ઘટના થવાનુ માનવા મન નથી લલચાઇ જતું ? * આમ છતાં એ લાલચ રાકવી પડે છે. રાજકવિ કલાપીએ ‘ક્ષુરસપ્રબંધ' જોયા પછી ‘શેલડી-ગ્રામ્યમાતા'ની રચના કરી હતી એવુ માનવાને પુરાવા ન મળે ત્યાંસુધી ‘ગ્રામ્યમાતા’ને ‘ઈન્નુરસપ્રબંધ'ના અવતાર રૂપે સ્વીકારવું એ દુઃસાહસ જ ગણાય ! * ઈશ્વરસપ્રબંધ' મૂળ સંસ્કૃતમાં આ પ્રમાણે છે अथान्यदा मित्रमात्रसहायो नृपतिर्निशि परिभ्रमन् पिपासाकुलतया पणरमणीगृहं गत्वा मित्रमुखेन जलं याचितवान् । ततोऽतुच्छवात्सल्याच्छम्भल्या दास्या कालविलम्बेनेक्षुरसपूर्णः करकः सखेदमुपानीयत । मित्रेण खेदकारणे पृष्ठे- ' एकस्यामिक्षुलतायां शूलेन भिद्यमानायां पुरा रससम्पूर्णः सवाहटिको घट आसित्; साम्प्रतं तु प्रजासु विरुद्धमानसे नृपे चिरकालेन केवला वाहटिकैव भृतेति खेदकारणम् । नृपस्तत्खेदकारणमाकर्ण्य केनापि वणिजा शिवायतने महति नाटके कार्यमाणे तल्लुण्ठनचित्तमात्मानं विमृश्य तदूवचस्तथ्य मेवेति मेने । ततो व्यावृत्य स्वस्थानमासाद्य निद्रां सिषेवे । अपरेद्युः प्रजासु सञ्जातकृपो नृपः पण्याङ्गनागृहं गतः । तदा च तयाऽद्य प्रजासु वत्सलो नृपतिः प्रचुरेक्षुरससङ्केतादिति व्याहरन्त्या राजा तोषितः । For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૫] ગ્રામ્યમાતા” અને “સુરસપ્રબંધ [ ર૦૭ ] આ વિષયમાં રસ ધરાવતા વિદ્વાનો આ સંબંધી વધુ વિચાર કરે અને એ વિચારના અંતે કઈ જાણવા જેવું જણાય તે જાહેર કરે એટલી આશા અસ્થાને નહીં ગણાય. અસ્તુ ! પ્રસ્તુત લેખ સાથે ખાસ સંબંધ નહીં હોવા છતાં, પ્રસ્તુત લેખમાં ઉલિખિત કૃતિએમાં જેવી ભાવના ભરી છે એવી જ ભાવનાથી સભર એવી એકાદ-બે વાતે લખવાની ઈચ્છા નથી રોકી શકાતી, અને તે એ આશા સાથે કે એ વાત થોડે ઘણે અંશે પણ આ લેખ માટે શોભારૂપ જ થશે ! પહેલી વાત તો આપણામાં બહુ પ્રસિદ્ધ એવી, એક ડોસી અને સાંઢણું-સ્વારની વાત છે. ઉનાળાને વખત હતા. બળબળતું મધ્યાહ્ન થયું હતું. ધરતી ધોમ ધખતી હતી. એક ડોસી અને તેની જુવાન દીકરી બીજે ગામ જતાં હતાં. માથે સામાનનું પિટલું અને માથું ફાટી જાય એવો તાપ! માનું હૈયું દીકરીની દયાથી દ્રવતું હતું. એટલામાં એક સાંઢણીસ્વાર ત્યાંથી નીકળ્યો. તેને થોભાવીને ડોસી બેલી: “ભાઈ ! મારા ઉપર થાડી દયા ન કરે ? મારી આ દીકરીને તમારી સાંઢણી ઉપર બેસારી પેલા ગામ સુધી તમારી સાથે ન લેતા જાવ ?” પણ સાંઢણીવારે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને તે ચાલતો થયો. થોડે દૂર ગયા પછી એ સ્વારને વિચાર થયેઃ “અરે, હું કે મૂળે કે આ મોકે હાથથી ગુમાવ્યો ! ડોસીની દીકરીને બેસાડી લીધી હોત તે એ જુવાન સ્ત્રી અને તેની સાથેનો સામાન એ બધું ય લઈને હું ચાલતો થઈ જાત અને ડેસી હાથ ઘસતી રહેત! ખેર, હજુ કયાં વયું ગયું છે ! થોડી વાર થોભું એટલે ડોસી આવી પહોંચશે.” અને એ સ્વાર થોડી વાર થોભી ગયો. ઘેડી વારમાં ડોસી આવી પહોંચી. ડોસીને આવેલી જોઇને સ્વાર પશ્ચાત્તાપ કરતો હોય એમ બોલી ઉઠઃ માડી, મારી ભૂલ થઈ ! એમાં મને શું બળ પડવાનું હતું! લાવે, તમારી દીકરીને બેસારી લઉં.” અને એક ક્ષણ પણ વિચારવા લ્યા વિના ડેસીએ જવાબ આપ્યોઃ “ના ભાઈ, જે તને કહી ગયા તે મને ય કહી ગયા છે. ભાઈ, હવે મારે મારી દીકરીને સાંઢણી ઉપર નથી બેસારવી.” બિયારે સ્વાર વીલે મોંએ ચાલતે થયે. ભલી ડોસી, તને એ વાત કોણ કહી ગયું! આવી જ એક વાર્તા આ યુગના મહાન ફિલસુફ રશિયને મહાત્મા ટર્સ્ટ લખી છે. એ વાર્તા સંક્ષેપમાં આ પ્રમાણે છે.૧ એક દિવસ કેટલાંક બાળકે કેતરમાં રમતાં હતાં ત્યારે તેમને અનાજના દાણુના આકારની અને લીંબુ જેવડા કદની એક ચીજ જડી. પાસેથી એક મુસાફર પસાર થતો હતે તેણે એક પૈસો આપીને એ નવતર લાગતી ચીજ ખરીદી અને શહેરમાં જઈને રાજાજીની પાસે રજુ કરી. ૧ મહાત્મા ટેંસ્ટેયનું સાહિત્ય મૂળે રશિયન ભાષામાં છે. પ્રસ્તુત વાતોને સંક્ષેપ Twenty-Three Tales By Leo Tolstoy (ઢોર્ટોયની ગ્રેવીસ વાર્તાઓ) નામક અંગ્રેજી પુરતક ઉપરથી લખ્યો છે. આ કથા ઈ. સ. ૧૮૮૬માં લખાઈ છે. ૨ મહાત્મા ટોલ્સ્ટોયે આ કથાનું મથાળું મરઘીના ઈંડા જેવડ અનાજને દાણ” એ મતલબનું રાખ્યું છે એટલે આ સ્થળે મૂળમાં “લીબુંના સ્થાને “મરઘીનું ઈંડુ' લખેલ છે. પણ આપણું વાતાવરણને મળતું લાગે એ દૃષ્ટિએ અહીં લીંબુ મૂક્યું છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ આવી અજાયબ ચીજ શું હશે? એ જાણવા રાજાએ પિતાના પતિને બોલાવ્યા. પંડિતોએ ખૂબ ખૂબ વિચાર કર્યો પણ તેઓ એ ચીજને ન ઓળખી શક્યા. છેવટે એક દિવસ એક મરથી એ ચીજ પાસે જઈ ચડી અને પિતાની ચાંચ મારીને તેણે કાણું પાડી નાખ્યું. આ જોઈને પંડિતોએ નિર્ણય કર્યો કે એ અજાયબ ચીજ એક અનાજનો દાણો છે. તેમણે રાજા પાસે જઈને એ વાતની ખબર આપી. પણ આથી તે રાજાજીની જિજ્ઞાસા શાંત થવાના બદલે વધુ તીવ્ર બની. તેમને થયું: આવડે મેટે લીબુ જેવડો તે અનાજને દાણે હોઈ શકે ખરો ? કયા દેશમાં અને કયા વખતમાં આવડું મોટું અનાજ પાકતું હશે ? પંડિતો વધુ મુંઝવણમાં પડયા, તેમની અક્કલ કામ કરતી ન હતી! આથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે આપણું રાજ્યમાં જે ઘરડામાં બરડે ખેડુત હોય તેને મારી પાસે રજુ કરે ! આ એક ઘરડા ખેડુત મળી આવતા તેને રાજાજી પાસે હાજર કરવામાં આવ્યો. બિચારો ડોસો ! કમરેથી વળી ગયો હતો. એના દાંત પડી ગયા હતા. તેના વાળ પુણીઓ જેવા થઈ ગયા હતા. અને બે ટકાની મદદથી એ માંડમાંડ ડગલાં ઉપાડી શકતો હતો. તેની આંખે ય નિસ્તેજ બની ગઈ હતી. રાજાજીએ ડોસાના હાથમાં અનાજનો દાણો આપીને પુછયું : “દાદા, આવડું મોટું અનાજ તમે ખેતરમાં કદી વાવ્યું અથવા બજારમાંથી ખરીદ્યુ છે ?” ડેસે મહા મુશ્કેલીથી સાંભળી શકતો હતો. તેણે છેવટે કહ્યું : “ના બાપજી, આવડો મોટો દાણો મેં ન તો કદી વાવ્યો છે કે ન કદી ખરીદ્યો છે. અમારા વખતમાં તે આજે મળે છે તેવડું જ અનાજ મળતું હતું. પણ મારા પિતાશ્રી જે અત્યારે હયાત છે તે કદાચ આપને કંઈ વધુ ખુલાસો આપી શકે.” એટલે રાજાએ એ ડોસાના બાપને બોલાવી મંગાવ્યા. એ ડેસો એના દીકરા કરતાં કંઈક વધુ તંદુરસ્ત દેખાતો હતો. ચાલવામાં તેને એક જ ટેકાની જરૂર પડતી હતી. રાજાજીએ તેને પેલે અનાજનો દાણો બતાવીને પૂછયું : “દાદા ! આવડું મોટું અનાજ કયા દેશમાં અને કયારે પેદા થતું હતું ? તમે આવું અનાજ કદી વાવ્યું કે ખરીશું છે?” ડોસાએ કહ્યું : “ના, મેં આવું અનાજ કદી વાવ્યું નથી. અને આપ ખરીદવાની વાત કરતા હે તો-અમારા વખતમાં કશી ચીજ ખરીદાતી કે વેચાતી જ ન હતી. એ વખતમાં તે પૈસાની જ હરતી ન હતી. સૌ પોતપોતાના પાક ખેતરમાં ઉત્પન્ન કરતા હતા અને જરૂર પડે ત્યારે એનાથી જ બદલે કરવામાં આવતો હતો. બાકી–અમારા વખતનું અનાજ અત્યારના અનાજ કરતાં વધુ મોટું અને વધારે કસવાળું હતું એ સાચું છે, છતાં આવડું મોટું તો નહીં જ! મારા પિતાશ્રી એમ કહેતા હતા કે તેમના વખતમાં અનાજને દાગે અમારા દાણું કરતાં વધુ મોટે ઉપજતો હતો. આપને યોગ્ય લાગે તે તેમને બોલાવીને આપ પૂછી શકે છે !” રાજાજીએ એ ત્રીજા કેસાને બોલાવી મંગાવ્યું. આ ડેસે પહેલાં બને કરતાં વધુ તંદુરસ્ત જણાતો હતો. તેને ચાલવામાં ટેકાની જરૂર નહોતી પડતી. તેનાં કાન, દાંત અને આંખે સાબુત હતાં. રાજાએ તેને પેલે અનાજનો દાણ આપો અને પૂછયું એટલે ડોસાએ જવાબ આપે : “ઘણું દિવસે આવું સુંદર અનાજ હું ફરી જોઈ શકો છું.” તેણે એ દાણુને ચાખી જે અને તે ફરી બોલવા લાગ્યો, “બરાબર, આ એ જ અનાજ છે ” For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] ગ્રામ્યમાતા અને “અક્ષરસપ્રબંધ રાજાજીની ઉત્સુકતા વધી ગઈ, ડોસો બેલતા હતા : “મારા વખતમાં આવું અનાજ દરેક ઠેકાણે ઊપજતું હતું, અમે આવું જ અનાજ ખાતા અને વાવતા હતા.” રાજાએ પૂછયું : “પણ, આવું અનાજ તમે કયાંથી ખરીદ કરતા હતા ? ડેસ બોલી ઊઠો : “ખરીદવું! રામ રામ રામ ! અમારા વખતમાં તે અનાજ-રેટી વેચવી એ મોટામાં મોટું પાપ લેખાતું. પૈસાને તે અમે ઓળખતા જ ન હતા. સૌ સરખા હતા. કેઈ કેઈનું ઉપરી ન હતું. આ વિશાળ પૃથ્વીને કોઈ એક માલિક ન હતો. મન માને ત્યાં હું ખેતી કરો અને મારું ભાગ્ય રળતા !” રાજાજીએ પૂછ્યું : “ભલા ડોસા ! પણ તે કાળે પૃથ્વી આવું અનાજ શાથી ઉત્પન્ન કરતી હતી અને હવે નથી કરતી તેનું તેમજ તારા કરતાં તારો દીકરે વધુ નબળો છે અને એના કરતાં ય એને દીકરે-જે તમારા ત્રણેયમાં સૌથી ઓછી ઉમરનો છે તે–વધુ નબળે છે તેનું શું કારણ? અને ઘરડા ડોસાએ ટટાર થઈને જવાબ આપ્યો: આનું કારણ એ છે કે-માણસ હવે દાનતને ચેર અને હાડકાને હરામ થયો છે. માણસમાં પારકાનું પડાવી લેવાની વૃત્તિ જાગી છે અને મહેનત કરી રોટી રળવાની ભાવના ઓસરી ગઈ છે. માનવીની બદદાનતે પૃથ્વીના રસકસ શેકી લીધા છે અને હરામ હાડકાની ભાવનાએ માનવીનાં શરીરના રસકસ ચૂસી લીધા છે. પ્રભુ, તે કાળે એમ નહોતું થતું; ત્યારે ધરતીમાતા આવું અનાજ આપતી હતી !” ઉપરની બધી વાત કરતાં આમાં વધુ ઉદાર ભાવના ભરી છે એ સહજ સમજી શકાય એમ છે. જે ભાવના આજથી ૬૦૦-૭૦૦ વર્ષ પહેલાં આર્યાવર્તન એક મહર્ષિએ આખી, તે જ ભાવના અત્યારે આર્યાવર્તામાં એક રાજકવિએ અને આર્યાવતથી હજારે માઇલના અંતરે એક મહાકવિ કે એક મહાતત્વજ્ઞાનીએ આલેખી એ એ બતાવે છે કે માનવહૃદયની ભાવનાઓ દેશ કે કાળના અંતરને કદી પિછાનતી નથી. મેરૂતુંગાચાર્ય જેવા સાધુપુંગવ, કલાપી જેવા રાજકવિ, વસવર્થ જેવા મહાકવિ અને ટોર્ચોય જેવા મહાફિલસુફને ડોલાવનાર તે ભાવના કેટલી પ્રબળ હશે? નથી લાગતું કે-એ ભાવનાને આલેખતી આ વાર્તાઓ ભલે કલેવરે વામન લાગતી હોય પણ તેમાં “ગાગરમાં સાગર’ જેવું સત્વ રહેલું છે ? પણ એક વાત મનને મુંઝવે છે. એક રાજાની દાનત બગડે અને શેલડીને રસ ઊડી જાય; માનવીની ભાવના બગડે અને ધરતીને રસકસ ઓસરી જાય; એક ડોસી બોલીનાખે અને છલ કંઠે થઈ જાય–આવું તે શી રીતે બની શકે? પણ આને ઉકેલ નરી બુદ્ધિ ન લાવી શકે. એને સમજવા માટે હૃદય શોધવું જોઈએ દિલભર દિલ' કે “દાનત એવી બરક્ત એ હૃદયને વિષય છે. બુદ્ધિની ત્રિરાશી એને ન પહોંચી શકે ! -અને આપણું કષિમુનિઓ પણ કયાં નથી કહેતા ગયા-મન પર્વ મનુષાનાં વા દ્વષાક્ષા: 1 ડુબવું એ તે દરેકની પિતાની મરજીની વાત છે જ, પણ તરવારનો કિમિ પણ કુદરતે દરેકના પિતાના હાથમાં જ મૂકયો છે. આ કિમિયો તે નિર્મળ હૃદય ! રતિલાલ દીપચંદ દેસાઈ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણી જ્ઞાનપરબો લેખક-શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરી “શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક પત્રના વર્ષ ચોથાના અંક ૧૦-૧૧ (સંયુક્ત અંક) માં અને વર્ષ પાંચમના અંક ૧ માં ઉપર લખેલ મથાળા હેઠળ કેટલાક ભંડારનાં નામોનું સૂચિપત્ર રજુ કર્યું હતું જેમાં ઉપલબ્ધ સ્થાન તરીકે ૧૩૭ જ્ઞાનભંડારોનાં નામે તથા લગભગ ૪૫ ગામોના નામોને નિર્દેશ કરવામાં આવ્યા હતા. બાદ સુરતના શ્રી જૈન સાહિત્ય ફંડ દ્વારા પ્રકાશિત થયેલ, સુરતને અંગે ત્રણ ઐતિહાસિક ગ્રંથ જ્ઞાનભંડારને ભેટ આપવાની યોજનાના લાભથી નીચેના વધુ જ્ઞાન ભંડારોનાં નામો જાણવામાં આવ્યાં છે જે અત્રે રજૂ કરવામાં આવે છે. શ્રી જ્ઞાનભંડાર, લુણાવાડ. બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનભંડાર આજોલ શ્રી શાંતિચંદ્રસેવાસમાજ, અમદાવાદ. હર્ષસૂરિશાસ્ત્ર સંગ્રહ પાટણ શ્રી જૈન પુસ્તકાલય, પિસ્ટ બીલપાડ જેન વૃદ્ધિવિજયામૃત અમરેલી વાયા આંકલાવ. વડવા મિત્ર મંડલ પુસ્તકાલય ભાવનગર શ્રી જૈન જ્ઞાનભંડાર, અલીરાજપુર શ્રી જૈન લાયબ્રેરી ખાખરેચી રાજેન્દ્ર જેન બૃહત શ્રી જૈન જ્ઞાન ભંડાર સાંગણપુર જ્ઞાનભંડાર. આહાર. વાયા વાશરી (કચ્છ) એરનપુરા. જિનરાજ પુસ્તકભંડાર, કોલ્હાપુર. ભોરારા , જ્ઞાનમંદિર, ભોપાલ. બીદડા ગવાડા. નોંધણવદર. શ્રી જૈન જ્ઞાનભંડાર, મેરવાડા વાયા ધર્મભક્તિ જ્ઞાનમંદિર સમી રાધનપુર જ્ઞાનમંદિર બાલીસણ પદ્માવતી જૈન પુસ્તકાલય, બાલમેર શ્રી સાગર જેન લાયબ્રેરી મરેલી જૈન યુવકસંધ પુસ્તકાલય મુંબઈ શ્રી જૈન જ્ઞાનમંદિર સરદારપુર શ્રી જૈન જ્ઞાનમંદિર ભેટ આપેલ સુરત સબંધી ત્રણ પુસ્તકોનાં નામ(૧) સૂર્ય પુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર દર્શક સૂચિ (૨) સુર્યપુરને સુવર્ણયુગ યાને સુરતને જૈન ઇતિહાસ (૩) સૂર્યપુર રાસમાલા આ ત્રણે પુસ્તકનો સેટ, પિસ્ટેજ સ્ટેમ્પ ૦-૮-૦ મોકલવાથી નીચેના સ્થળેથી ભેટ મોકલવામાં આવે છે. લખો:-શા. ભાઇચંદ છેટુભાઈ એ. સેક્રેટરી –શા. મગનભાઈ પ્રતાપચંદ જૈન લાયબ્રેરી ગોપીપુરા–સુરત. ભચાઉ , હળવદ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્નવવાદ લેખક –મુનિરાજ શ્રી ધુરંધરવિજ્યજી બીજા નિહનવ તિષ્યગુણાચાર્ય આત્મવાદ સ્યાદ્વાદી અને બૈદ્ધની ચર્ચા (ગતાંકથી ચાલુ) સ્યાદ્વાદીએ બૌદ્ધને આત્મા સિવાય અનેક વસ્તુઓ છે તે તથા આત્મા પણ કેવલ જ્ઞાનસ્વરૂપ છે, એમ નહિ પણ જેમ જ્ઞાન સ્વરૂપ છે તેમ સુખસ્વરૂપ, બળ સ્વરૂપ, જ્ઞાનને આશ્રય, બળ આશ્રય, એમ અનેક ગુણ સ્વરૂપ અને અનેક ગુણોને આશ્રય છે તે સિદ્ધ કરીને આત્માને વિવિધ પ્રકારનો સિદ્ધ કરી બતાવ્યો. આજે મળેલ સભામાં આત્મા અનિત્ય છે, એ સિદ્ધ કરવાને બૌદ્ધ ચર્ચાને આરંભ કરે છે. - બૌદ્ધ-સર્વ ક્ષણિક છે માટે આત્મા પણ ક્ષણિક છે–જગતમાં વિજ્ઞાન એક જ પદાર્થ છે, એમ માને કે વિજ્ઞાન સિવાય ઘટ પટ વગેરે અનેક પદાર્થો છે એમ માને; આત્મા કેવળ વિજ્ઞાન સ્વરૂપ છે એમ કહે કે અનેક પ્રકાર છે એમ કહે; પરંતુ જે કંઈ છે તે સર્વ ક્ષણિક છે એટલે કે–ચત સંત તત ક્ષનિવામ-જે કાંઈ સત છે તે સર્વ ક્ષણિક–એક ક્ષણ જ રહેવાવાળું અને બીજે જ ક્ષણે નાશ પામનારું છે. માટે આત્મા પણ એક ક્ષણ રહેવાવાળો અને બીજે ક્ષણે નાશ પામનાર-અનિત્ય છે. સ્વાદ્વાદી–પ્રમાણ સિવાય કંઈ પણ માની શકાય નહિ- કોઈ પણ વિચાર કે કઈ પણ પદાર્થ પ્રમાણુ સિવાય સિદ્ધ થતો નથી, કે માની શકાતો નથી. જગતું યા આત્મા એક ક્ષણ રહેવાવાળા અને બીજે ક્ષણે નાશ પામનારા અનિત્ય છે એ પણ પ્રમાણે સિવાય માની શકાય નહિ. એમ માનવાને કોઈ પણ પ્રમાણુ જણાતું નથી. એટલે આત્મા અનિત્ય-એક ક્ષણ પછી બીજે ક્ષણે નાશ પામે-છે એ પણ માની શકાતું નથી. બૌદ્ધ-સર્વ ક્ષણિક છે એ પ્રમાણુ સિદ્ધ છે. સર્વ પદાર્થ ક્ષણિક છે તે માનવાને કોઈ પણ પ્રમાણુ નથી માટે ન માનવું એમ જે તમે જે કહે છે તે તે માટે નીચેનાં પ્રમાણ છે તે સાંભળે – ઘટ:પટ વગેરે પદાર્થો નાશને પામે છે, સદાકાળ રહેતા નથી, તે પ્રત્યક્ષ દેખાય છે. હવે જ્યારે ઘટપટ વગેરે પદાર્થો ઉત્પન્ન થાય ત્યારે તે નાશ થવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે કે સદાકાળ રહેવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે? જે સદાકાળ રહેવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા હોય તો તે કદી પણ નાશ પામવા ન જોઈએ. પ્રત્યક્ષ જણાય છે કે ઘટપટ વગેરે નાશ પામે છે. માટે સદાકાળ રહેવાના સ્વભાવવાળા નથી. હવે નાશ થવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે તે તેમાં તેઓ એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશ થવાના સ્વભાવવાળા છે કે કેટલાક કાળ રહીને પછી નાશ થવાના સ્વભાવવાળા છે? જે અમુક નિયત કાળ રહીને પછી જ નાશ થવાવાળા ઉત્પન્ન થયા હોય તો જે કાળ નિયત થયો છે તેટલા કાળ સુધી તે પદાર્થો અવશ્ય રહેવા જ જોઈએ, વચમાં તેના નાશને માટે પ્રયત્ન For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૧] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ કરવામાં આવે તો પણ તેનો નાશ ન થવો જોઈએ, પરંતુ તેમ બનતું નથી. ગમે તે પદાર્થ ગમે તે અનિયત સમયે નાશ થતે જોવામાં આવે છે. માટે અમુક પદાર્થ અમુક નિયત કાળ સુધી રહે જ જોઈએ એ સંભવતું નથી. એટલે જગતમાં રહેલા દરેક પદાર્થો એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશ થવાને સ્વભાવવાળા છે એ સિદ્ધ થાય છે. એથી સિદ્ધ થયું કે ઘટપટ વગેરે સર્વ પદાર્થો ક્ષણિક-એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશ પામનારા- છે, તે પ્રમાણુ સિદ્ધ છે. જેવા ઘટપટ છે તે જ આત્મા છે માટે આત્મા પણ ક્ષણિક-એક ક્ષણ રડી બીજે ક્ષણે નાશ પામનારે-છે. એટણે સત સત તત્ ક્ષણિકાન્ એ અબાધિત, પ્રમાણુસિદ્ધ સિદ્ધાંત છે માટે માન જોઈએ. સ્યાદ્વાદિ-કારણ વિના કાર્ય બને નહિ માટે ક્ષણિક વાદ મિથ્યા છે. જે પ્રમાણેથી સિદ્ધ કરવામાં આવે છે કે- સર્વ પદાર્થો ક્ષણિક છે. પરંતુ તે પ્રમાણેથી તે બરાબર સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે ઘટ પટ વગેરે પદાર્થો નાશ પામે છે તે બરાબર છે. તેઓ નાશ સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે તે પણ બરાબર છે. પરંતુ કોઈ પણ કાર્ય કારણ વિના બને જ નહિ “નાશ” એ પણ એક કાર્ય છે. જ્યારે નાશને અનુકુળ કારણે મળે ત્યારે જ નાશરૂપ કાર્ય થાય, પરંતુ જ્યાં સુધી તે કારણો ન મળે ત્યાંસુધી તે કાર્ય થાય નહિ એટલે ઘટપટ વગેરે પદાર્થો અમુક નિયત સમય સુધી રહેવાવાળા જ ઉત્પન્ન થયા છે કે એક ક્ષણે રહીને બીજે જ ક્ષણે નાશ થવાવાળા છે, એમ કંઈ નથી. પરંતુ ત્યાં સુધી તેને નાશ કરનાર હેતુઓ ન મળે ત્યાં સુધી તે રહેવાના સ્વભાવવાળા છે. અને નાશ થવાના હેતુઓ મળે એટલે નાશ પામવાવાળા છે. માટે ઘટપટ વગેરેને એક ક્ષણ પછી બીજે ક્ષણે નાશ પામનાર ક્ષણિક માની શકાય નહિ. વળી આત્મા તો ત્રિકાળ સ્થાયી નિત્ય છે. એટલે તેને તે સર્વથા ક્ષણિક માની શકાય જ નહિ માટે થતુ તત્વ સત ક્ષળિયામ એ નિયમ માનનીય નથી. બદ્ધ-દરેક પદાર્થોને દરેક ક્ષણે નાશ કાળથી થાય છે. કારણ સિવાય કાર્ય ન બને એ સત્ય છે. અમે જે કહીએ છીએ કે-દરેક પદાર્થો દરેક ક્ષણે નાશ પામે છે તે પણ કારણ સિવાય કહેતા નથી. નાશ થવાના અનેક હેતુઓ છે. તેમાં કાળ પણ નાશનું એક કારણ છે. જેમકે:-ઘટપટ વગેરે પદાર્થોને નાશ મુશલ મારવાથી અગ્નિમાં બાળવાથી કે પ્રબળ ઉપધાતથી જોવામાં આવે છે. પરંતુ ઉપરનું એક પણ નાશનું કારણ જેને પ્રાપ્ત ન થયું હોય તેને પણ કેટલેક કાળે નાશ દેખાય છે. કોઈ પણ કારણ સિવાય પડયા પડયા જે વસ્તુનો નાશ થઈ જાય છે તે નાશ કારણ સિવાય થયો છે એમ માની શકાય જ નહિ. માટે તે નાશનું કોઈક કારણું અવશ્ય માનવું જ જોઈએ. તે કારણ કાળ જ માની શકાય, અન્ય કોઈ સંભવી શકે નહિ. જ્યારે નાશનાં અનેક કારણેમાં કાળ પણ નાશનું કારણ છે એ સિદ્ધ થયું એટલે દરેક પદાર્થો દરેક ક્ષણે નાશ પામે છે. તે કારણ સિવાય થયું ન કહેવાય. કારણકે-કાળ નામને નાશક પદાર્થ દરેક ક્ષણે હોય જ છે. એટલે સિદ્ધ થાય છે કે-નાશ સ્વભાવવાળા ઘટ પટ વગેરે પદાર્થો ઉત્પન્ન થયા પછી કાળ નામના નાશક પદાર્થથી જ બીજે ક્ષણે નાશ પામે છે. એટલે તેઓ એક ક્ષણ રહેવાવાળા ક્ષણિક છે. આત્મા પણ ત્રિકાલસ્થાયી નિત્ય સંભવી શકતા નથી, જે તે ત્રિકાલસ્થાયી નિત્ય હેય તે દરેક વખતે એક For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૫] નિદ્ભવવાદ [ ૨૧૩ ] સરખા જ દેખાવા જોઇએ, પરંતુ તે પ્રમાણે જણાતું નથી, કેાઈ વખત પશુરૂપે તો કાઈ વખત પક્ષી સ્વરૂપે, ક્રાઇ વખત દેવરૂપે તે કાઇ વખત માણુસરૂપે એમ અનેક રૂપને જોવામાં આવે છે. એટલે તે પણ નાશ સ્વભાવવાળા એક ક્ષણ સ્થાયી બીજે ક્ષણે બીજારૂપને પામવાવાળા અનિત્ય છે. એટલે ચત્ સત્ તત્ ક્ષનિયમ એ માનવું જાઇએ. સ્યાદ્વાદી-કાળને જો નારાક મનાય તે જગત સંભવે નહિ—દરેક પદાર્થો દરેક ક્ષણે નાશને પામે છે, તે માટે કાળ નામના પદાર્થને કારણુ માની કાર્યકારણુભાવતી વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ તે વ્યવસ્થા સભવી શકતી નથી, કારણ કે—દરેક કાળ દરેક પદાર્થને નાશક માનવામાં આવે એટલે દરેક જ્યારે દરેક પદાર્થ વિનાશને પામ્યા એટલે જગમાં ન જોઇએ. કારેણ કે જે કંઇ હતું તે સર્વને નાશ થઈ ગયા માટે નાશક માની શકાય નહીં. જ્યાં નાશ સ્વભાવવાળા પદાર્થને નાશ સભવતાં નથી ત્યાં જ કાળને વિશેષે નાશક મનાય છે. એટલે સ સંભવી શકતું નથી. પદાર્થના એક આ સર્વ જે ક્ષણે નાશ થઈ જાય. દેખાય છે તે દેખાવુ દરેક કાળ દરેક પદાર્થને કરનાર બીજા કાર્યકારણ ક્ષણિક છે એ કદી પણ બૌદ્ધ-જેમ કાળ નાશક છે તેમ ઉત્પાદક પણ કાળ નાશ કરે છે તે માનવાથી એક ક્ષણે બધા પદાર્થના દેખાતા જગતના સર્વ પદાર્થો મિથ્યા થઈ શે, માટે કાળને કહીને ણુકવાદનું ખંડન કરે છે તે ઠીક નથી. કારણકે-જેમ કાળ દરેક પદાર્થના નાશ કરે છે. તેમ તે પદાર્થને ઉત્પન્ન પણ કરે છે. એટલે જે ક્ષણમાં સર્વ પદાથાંને જે કાળે નારા કર્યાં તે જ ક્ષણમાં તેના સદશ બીજા પદાર્થ કાળે ઉત્પન્ન પણ કર્યો છે. એટલે જે આ જગત્ દેખાય છે તેને અસભવ નહી થાય માટે સ ણિક છે એમ માનવું જોઈએ. For Private And Personal Use Only છે—દરેક ક્ષણે દરેક પદાર્થને વિનાશ થઇ જશે ને તેથી નાશક માનવે નહીં એમ સ્યાદ્વાદી-કાળને નાશક મનાય તે અનવસ્થા-જગતની અને ક્ષણિકવાદ સિદ્ધ કરવા માટે કાળને નાશક અને ઉત્પાદક માના વ્યવસ્થા સંભવશે, પરંતુ તમારે જે સર્વ ક્ષણિક છે તેથી કાળ પણ જો બધાંને નાશ કરવાને અને ઉત્પન્ન કરવાને નિત્ય માનશે। તા સ ન્તની હાનિ થશે અને કાળને પણ ક્ષણિક માનશે તે તેને નાશ કરનાર ખીજે કાળ અને બીજા કાળને નાશ કરનાર ત્રીજો કાળ એમ કાળની અવસ્થા જ નહિ આવે માટે સ` પદાર્થો ક્ષણિક છે એ માની શકાય નહીં.... વ્યવસ્થા સાચવવા માટે એટલે કદાચ જગની આવી ગયા. તે કાળને ક્ષણિક છે એ સિદ્ધા બોદ્ધ-કાળ સ્વય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. કાળ સ` પદાર્થોના નાશ કરે છે. પરંતુ તે કાળને નાશ કરવાને ખીજા કાળની જરૂર નથી. કાળના એવા સ્વભાવ જ છે કે, તે એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશન પામે છે. અને ખીજો કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે કાળને નિત્ય માની ક્ષણુિકવાદના વ્યાધાત નથી થતા. અથવા એક કાળના નાશક બીજો કાળ અને તેના નાશક ત્રીજો કાળ એમ અનવસ્થા પણ નથી થતી. વળી જો તમે એમ કહેશે। કે કાળ સ્વયં નષ્ટ થાય છે અને સ્વયં ઉત્પન્ન થાય છે તે ખીજા પદાર્થા પણ સ્વયં નષ્ટ અને સ્વયં ઉત્પન્ન કેમ ષ્ટ જ છે. દરેક પદાર્થોના પણ એવા જ સ્વભાવ છે કે નથી થતા તે તે પણ અમને એક ક્ષણ રહી તેના સદા ખીજો Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ પદાર્થ ઉત્પન્ન કરી તે બીજે જ ક્ષણે નાશ પામે છે. તે પ્રમાણે સર્વ પદાર્થો એક ક્ષણ રહેવાવાળા ક્ષણિક છે એ સર્વમાન્ય સુસિદ્ધ સિદ્ધાંત છે. સ્યાદ્વાદી–સર્વથા ક્ષણિકવાદ મિથ્યા છે ને કર્થચિત ક્ષણિકવાદ સ્યાદ્વાદિને જ સિદ્ધાંત છે.ઘટ પટ વગેરે પદાર્થો અમુક કાળ પછી નાશ પામે છે કે જે નાશ પછી આપણે તેને પૂર્વ સ્વરૂપમાં જોઈ શકતા નથી. માટે દરેક ક્ષણે થતા નાશ અને પછીથી થત નાશ એ બેમાં શું તફાવત છે કે જેથી દરેક ક્ષણે થતા નાશ પછી પણ તે પદાર્થ પૂર્વ સ્વરૂપે દેખાય છે, અને પછીથી દેખાતો નથી. જે બંને નાશ એક સરખા જ હોય તે પ્રથમ ક્ષણ પછીના નાશ પછી પણ તે જ પદાર્થ તે સ્વરૂપમાં ન દેખા જોઈએ. એમ કહેશે કે જે છેલ્લે નાશ થાય છે તે અને ક્ષણે ક્ષણે થતા નાશમાં એટલે જ ફેર છે કે છેલ્લા નાશમાં તેના જેવા જ બીજા સ્વરૂપ ઉત્પન્ન કરવાની શક્તિનો નાશ થયો છે. અને ક્ષણે ક્ષણે થતા નાશમાં તે શક્તિને નાશ થતો નથી. તે તે પણ તમારે મત ઘટી શકતું નથી, કારણકે--તમારે મતે સર્વ ક્ષણિક છે. એટલે શક્તિને પણ દરેક ક્ષણે નાશ થયા જ કરે છે. પછી દરેક ક્ષણે થતા શક્તિને નાશ અને છેવટની શક્તિને નાશ એ બેમાં શું ફેર ? એના ઉદ્ધારને માટે પહેલાંની જેમ કહેશો તે પાછી અનવસ્થા થશે અને જે એમ માનતા છે કે દરેક પદાર્થને દરેક ક્ષણે જે નાશ થાય છે તે કંઈક અંશે થાય છે, અને છેવટે જે નાશ થાય છે તે સર્વથા થાય છે તે તે અમને પણ ઈષ્ટ છે. સ્વાદાદીને તે એ જ મત છે કે દરેક પદાર્થને દરેક ક્ષણે કથંચિત્ નાશ કથંચિત્ ઉત્પત્તિ અને કથંચિત સત્તા હોય જ છે. માટે દરેક પદાર્થ માટે, દરેક પદાર્થ દરેક ક્ષણે સર્વથા ક્ષણિક છે, એ સિદ્ધ થતું નથી. માટે તે સ્વાદીને માન્ય નથી. કથંચિત નાશ ઉત્પત્તિ અને સત્તાવાળો આત્મા પણ સ્થાદિ માને છે, પરંતુ સર્વથા ક્ષણિક માન્ય નથી, અને સર્વથા ક્ષણિક માનવામાં અનેક દે આવે છે. તે દેશે ક્યાં અને કેવી રીતે છે તે આગામી સભામાં સ્યાદ્વાદી સમજાવશે. (ચાલુ) સમાચાર પ્રતિષ્ઠા–પિચિયા (મારવાડ)માં માગસર સુદી ૬ પુ- પં. શ્રી. હિમ્મતવિજયજી ગણીએ પ્રતિષ્ઠા કરી. - દીક્ષા–લેદી (મારવાડ)માં માગસર સુદી ૮ પૂ. આ. શ્રી. વિજયલબ્ધિસૂરિજીએ એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. રમણિકવિજયજી રાખીને તેમને પૂ. આ. શ્રી. વિજયગંભીરસૂરિજીના શિષ્ય બનાવ્યા. સ્વીકાર १--२ आरामसोहाकहा तथा पंडिअधणवाल कहा (श्री संघतिलाकाરાત)-સંપાદક-મુનિ = શ્રી અમરવિકાર, પ્રારા-જા ચૌટા जैनसंघ, सुरत, भेट ૩ શ્રી હેમચન્દ્રાચાર્ય (સચિત્ર)-લેખક–ગૂજરાતના પ્રસિદ્ધ સાક્ષર) શ્રી. ધૂમકેતુ, પ્રકાશક—શ્રી. આત્માનંદશતાબ્દિ ગ્રંથમાળા, પ્રાપ્તિસ્થાન-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ. મૂલ્ય—-દેઢ રૂપિ. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री दाणकुलकम् कर्ता-आचार्य महाराजा श्री विजयपद्मसरिजी (गतांकथी चालु) इक्कासीइसमेए, दुसए विगए. य वीरनिव्वाणा । उवएसा अजसुह-त्थीण जइणो निवो जाओ ॥ ३८ ।। रजाहिसेयकिरिया, तिसए एगाहिए य वरिसाणं । नवसंजुत्ते राए-सरो, तिखंडस्स सो जाओ ॥ ३९ ॥ तक्कोडुंबियभव्वा, संजाया दिक्खिया महागुणिणो। धण्णं सलाहणिज, जम्मि कुटुंबम्मि दिक्खा तं ॥४०॥ सत्तरसुत्तरतिसए, पत्तो सग्गं च थुलिभद्दस्स। दो सीसा अजमहा-गिरी सुहत्थी तहा अजो ॥ ४१ ॥ तेसु सुहत्थिगुरुणो, दिक्खिगवीसाहिए य सयजुयले । समइक्वंतेऽदाणं, पणयालीसाहिए दुसए ॥ ४२ ॥ वरिसाणं संजायं, जुगप्पहाणतणं सुहत्थिस्स । तस्स करेणं जाया, अवंतिसुकुमालपव्वजा ॥ ४३ ॥ संभवइ तीइ समओ, दुसया तेवत्तरिप्पउत्ताओ । दुसर्य एक्कासीइं, जा ताणं मझयालम्मि ।। ४४ ॥ गच्छं समप्पिऊणं, सुप्पडिबद्धस्स सुट्ठियस्स तहा । एगणवइजुयदुसए, छहिणछम्माससंजुत्तं ॥ ४५ ॥ आऊं परिपालित्ता, वरिससयं से सुरत्तमावण्णो । कोडियगच्छुप्पत्ती, तिसए सिरिवीरनिव्वाणा ॥ ४६॥ पणवीसड़सयंगुल-मियणेमिजिणिंदबिंबमुण्णइयं । सिरिहेमसूरिवयणा, कुमारपालेण कारवियं ॥ ४७ ।। चउवीसा चउवीसा, रयणाइमयाउ भव्यपडिमाओ । कारविया खणियत्त, धणस्स णच्चा महुल्लासा ॥ ४८.॥ गुणिवत्थुतेयपाला, सवायलक्ख पहूण पडिमाणं । कारावीअ तईया, अंगीभूसापइट्ठाई ॥ ४९ ॥ रजावत्थासरणे, जुत्तं गी माववुडिथिजयरी। चिंतामणिव्य पूया, दुहावहा सग्गमुत्तिदया ॥ ५० ॥ अच्चा न विणाहारं, होजा पडिमाण तं जिणगिहाई । णायागयधणधणिया, कारिते ते दुहा भणिया ॥ ११ ॥ सल्लाई सोहित्ता, जयणाए सिप्पिसुत्तहाराई ।। कारेंति तोसिऊणं, अजा भरहाइभूवनिहा ।। ५२ ॥ सोवण्णकुट्टिमयले, रयणसिला जोइऊण ठार्वते । सोवाणभव्यसेढी, मणिमयथंभे पदिपंते ॥ ५३॥ (अपूर्ण) For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 6 Acharya Shri Kailassagarsuri Gyanmandir 'मालपुराना केटलाक शिलालेखो' शीर्षक लेखके विषय में संशोधन लेखक -- श्रीयुत पन्नालालजी दुगड " 'मालपुराना केटलाक शिलालेखे।' इस शीर्षक से एक लेख श्री जैन सत्य प्रकाश' क्रमांक ५८में पू. मु. श्री ज्ञानविजयजीका प्रकट हुआ है। मालपुरेमें ऐतिहासिक खोज हानेका मुझे बहुत ही ख्याल था, क्योंकि 'जगद्गुरु श्री हीरविजयसूरि' पुस्तकमें यह सब वर्णन सप्रमाण देनेके हैं। अतः जब पू. दर्शविजयजी आदि त्रिपुटी जयपुर पधारी तो मैंने उनका ध्यान इस ओर आकर्षित किया। हर्षका विषय है कि उन्होंने मालपुरे पधारकर वहांके लेख बड़े परिश्रम और कठिनाईसे ग्रहण किये (यदि वे इस दृढता, साहस और चतुराई से काम न लेते तो वहांके लेखोंका उतर आना सुलभ नहीं था ) उन लेखांके विवेचन में हुइ स्खलनाओं पर प्रकाश डालनेसे पहिले उपाध्याय श्री भानुचन्द्रजी और 'खुशफहम' व 'नादिरेजमा' बिरुदधारी श्रीसिद्धिचंद्रजी मालपुरा कब कब पधारे और क्या क्या कार्य किया उसका संक्षिप्त सप्रमाण इतिहास यहां देता हूं: (१) 'श्रीविजयतिलकसूरिरास' प्रथम अधिकार ( रचना सं. १६७९), कडी ४२८ से ४४६ तक उल्लेख है कि जिस समय (हिन्दी) सं. १६७० में श्री विजयसेनरिका चौमासा नवानगर में था उस समय जहांगीर वेषधारियोंपर कुपित हुआ था और उसने देशनिकालेका हुक्म दिया था । उस समय सुरत और खंभातके हाकिमोंकी दयालुताकी वजेहसे अनेकानेक साधुओंका बुलाकर उन्होंने आश्रय दिया था। उनमें से कुछके नाम भी दिए हैं। और तो क्या स्वयं रासकार श्री मुनिविजयवाचकके शिष्य श्री दर्शनवियजीका भी चोपडाले सुरत आना पडा था । अतः इससे यह वर्णन पूर्ण प्रामाणिक और विश्वसनीय है एवं उक्त घटनाके केवल ९ वर्ष पश्चात् ही यह रचा गया है । 'विजयप्रशस्ति' काव्य और उपाध्याय श्रीमेघविजयजीकी पट्टावलि आदि से यह प्रमाणित है कि उक्त समय में श्रीविजयसेनसूरिका चौमासा अवश्य ही नवा नगरमें था । अतः 'श्रीमानुचंद्रचरित' के उल्लेखानुसार श्रीसिद्धिचंद्रजी मालपुरेमें इस विपत्तिके समय (हिन्दी) सं. १९७०में आनकर रहे थे। ऊपरकी एक टिप्पनी में 'श्री भानुचंद्र चरित' में सं. १६६७ में जानेके बाद पांच चौमासे करनेका उल्लेख अवास्तविक होनेका एक और भी प्रमाण है कि इस रासमें गुजराती सं १६७२ वैशाख सुदि १३ (१०१६) * के पीछे इसी संवतकी घटनाओंक अन्यान्य * मुनिराज श्री विद्याविजयजीने इसके निरीक्षण पृ. २१ में जो भूल प्रदशित की है वह अवास्तविक है, क्योंकि यह उल्लेख गुजराती गणनासे लिखा है और इसी गणना से श्री विजयसेनसूरिका स्वर्गवास सं १६७१९ ज्येष्ठ सुदि (या वदि) ११ को हुआ है । For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म ५] સશે ધન [२१७] उल्लेखांके साथ यह भी लिखा है कि मुकर्रबखां जहांगीरका फर्मान लेकर गुजरात जा रहा था तो रास्तमें जालोरमें नब पहुचां तो उपाध्याय श्री भानुचंद्रजी उससे जाकर मिले और श्री सिद्धिचंजीका उसके साथ अहमदाबाद भेजा। अहमदाबाद पहुंचनेपर वे उपाध्याय श्री सामविजयजीसे मिले। सेाम विजयजी सिद्धिचन्द्रजीसे इस प्रकार कहते हैं “साबासी कोविद सिद्धिचंद्रनई, बिहुं ठामे धरी टेक । आप राखी कीधुं अजुआलु, मोटो एह विवेक ॥ ११७९ ।। एक दिन दुसमन प्रेरिओ राजा, सिद्धिचंद्र प्रति भासई । तरुणपणा तुझ दीसई, अधिका नहीं फकीराई वरासई ।। ११८० ॥ धरि दुनियां हय गय तुझ. आपुं, आपुं मुलक बहुत । निसुणी वात अवनीपतिकेरी, चिंतई रहई किम सूत ।। ११८१ ।। कहई तव सिद्धिचंद्र विचारी, अवनीपति अवधारो। जे जेणई अंगीकृत की , ते न टलई किरतारो ॥ ११८२ ॥ -इत्यादिक वर्णनमें आगे लिखा है कि जब सिद्धिचंद्रजीने जहांगीरकी बात न मानी तो हाथी आदिके अनेक भय दिखलाए गए, परन्तु वे अपने व्रतसे चलित न हुए तो फिर पास बुलाकर शाबासी दी और सन्मानित किया और चुगलखोरोंको उचित दण्ड दिया । इस प्रकारसे एक बार तो सिद्धिचंद्रजीने वहां टेक रखी थी। इससे स्पष्ट है कि उक्त समयके पहिले उनकी परीक्षा हो चुकी थी, जोकी हिन्दी स. १६७०में ही हुई प्रमाणित होती है, क्योंकि उसके पहिले मानने में २३ वर्षके पश्चात् दो चौमासे गुजरातमें भी तो किये हैं और पीछे माननेमें जहांगीर आगरेसे अजमेर चला गया था । अतः इस रासमें इस घटनाका सं. १६७० लिखना सत्य है। मुंशी देवीप्रसादके 'जहांगीरनामा' पृ० २२९-२३१से जान पडता है कि हिंदी सं. १६७३ के प्रथम असोज के प्रारंभमें मुकर्रबखांको गुजरातकी सूबेदारी मिली और इस मासके अंतमें वह अहमदावादके लिए रवाना हो गया । अतः रासमें उपाध्यायजीसे मुलाकात होना सप्रमाण सिद्ध होता है । जालोरमें चौमासा करनेका उल्लेख 'श्रीहीरविजयमरिरास' में भी है, जोकि आगे दिया है । (२) 'श्रीहीरविजयसरिरास' पृ० १८४में उपाध्यायजी जहांगीरके पाससे कहां गए उसका वर्णन देते हुए लिखा है कि " अनुकरमि आव्या मालपुरि गया, वीजामतीस्यु बाद रे। जस हुओ तिहां भाणचंदनि, कीधी एक प्रासाद रे ॥ ९ ॥ कनकमि कलस चढावीओ, करी बिच प्रतिष्ठ रे । पछि मारुआडिमां आविआ, हवी सोवन वृष्टि रे ॥ १० ॥ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ २१८ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ जालोरे चौमासुं रह्या, हुई सबली जगीस रे । सुणी श्रावक दीक्षा लेय, जणां तिहां एकवीस रे ।। ११ ।। इस अवतरण से यह बात साफ प्रकट है कि जैसाकि ऊपर बतलाया जाचुका है कि हिन्दी सं. १६७३का चौमासा उपाध्याय श्रीभानुचंद्रजीने जालोर में किया था तो वे पहिले मालपुरे और मारवाड होकथ फिर जालोर में आए थे । परिणामतः वे मालपुरे में हिन्दी सं. १६७२-७३में भी आए, जैसाकि मुनिराज श्रीज्ञानविजयजी महाराजके प्रकट किए हुए लेखोंसे भी सिद्ध है, किंतु उन लेखोंके विवेचनमें कुछ स्खलनाएं हो गई हैं अतः मैं यहां पर श्रीमुनिसुव्रतस्वामी के मंदिर के प्रत्येक लेखसे क्या विशेष प्रकट होता है ? उसका संक्षिप्त विवरण देता हूं: ● Acharya Shri Kailassagarsuri Gyanmandir (१) पहिला लेख मूल गंभारेकी कुंभी के ऊपर एक श्याम मकरानेके चार फुट लंबे और एक बालिश्त चौडे पत्थर में खुदा हुआ है जोकि श्री विजय सेनसूरिजी की विद्यमानताका, मंदिर बनते समय हो खुदवाकर लगवा दिया गया प्रतीत होता है और उसमें (हिन्दी गणनासे) सं. १६७२ लिखा है अतः 'पंजाब जैनधर्म' विषयक लेखके संशोधन ('श्री जैन सत्य प्रकाश' क्रमांक ६२ पृष्ठ ८६) में कहा गया है कि उपाध्याय श्रीमानुचन्द्रजीका भी चौमासा जहागीरके साथमें था । इस लेखसे प्रकट है कि श्रीसिद्धिचंद्रजी तो अवश्य उस पहिलेसे ही मालपुरेमें आ गए थे और उन्होंने मंदिर के वास्ते भूमि ग्रहण करके उक्त मंदिर बनवाना प्रारंभ करवा दिया था और यह निश्चित कर लिया गया था कि इसमें मूलनायक श्रीचंद्राप्रभुजी विराजमान किए जायेंगे । श्री सिद्धिचंद्रजीको सम्राट अकबर ने 'खुशफहम' की उपाधि तो दी थी ही साथमें दूसरी भी कोई उपाधि प्राप्त हो चुकी थी । प्रशस्तिलेखक श्री लालचन्द्र गणि संभवतः उपाध्याय श्री शांतिचंद्रजीके जो एक इस नामके शिष्य वही हो । (देखो - 'जैन साहित्यनो संक्षिप्त इतिहास' टिप्पणी ४९४ में उद्धृत शब्दरूप वाक्यकी प्रशस्ति) । दूसरी उपाधी जहांगीरने उक्त परीक्षा में अपने रहने के कारण प्रसन्न होकर 'नादिरेजमा' की दी थी प्रशस्ति ) देखा 'आत्मानंद' वर्ष १ अंक ८ पृ० २२-२३ अकबर पर जैनाचार्यों का प्रभाव शीर्षक लेखान्तर्गत । (२) दूसरा लेख सं. १६७८ मार्गशीर्ष सुदि २ सोमवारका इस मंदिर के मूलनायक श्रीचन्द्रप्रभूजीके परिकरका है, जिसका आवश्यक अंश इस प्रकार है"श्री चन्द्रप्रभमूर्तिमुख्य परिकरः कारितः प्रतिष्ठापितश्च ॥ श्रीरस्तु ॥ पं० श्रीजय सागरैः ॥ [वर्ष 9 For Private And Personal Use Only साधुधर्म में निश्चल (लेख लेखन पद्धति' को में 'मुगल सम्राट् Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક પ સશાધન [२१] इतना स्पष्ट उल्लेख होनेपर भी मुनिश्रीका यह विकल्प करैना कि- "सं. १६७२म मूलनायकजीकी मूर्तिको प्रतिष्ठा न भी हुई हो ( श्री जैन सत्य प्रकाश वर्ष ५ पृ. ३५९ ) अथवा सं. १६७८में चन्द्रप्रभ जिनप्रासाद में श्री चन्द्रप्रभुजीकी मूर्तिकी प्रतिष्ठा हुई उसकी खात्री इस (परिकर के) लेखसे होती है (पृ. ३६१) " ठीक नही है । क्योंकि यदि यह परिकर बादमें न बनवाकर प्रतिष्ठत कराया गया होता तो इसमें - " श्री चन्द्रप्रभमूर्तिमुख्यपरिकरः कारितः " यह शब्द न होते, बल्कि 'सपरिकर' शब्द होता जैसाकि खास श्रीविजयदेवसूरिके ही अन्य लेखों में मिलता है:-- Acharya Shri Kailassagarsuri Gyanmandir (अ) "... स्वश्रेयसे स्वकारितरंगदुतंगशिखरबद्ध श्री ऋषभदेवविहारमंडन सपरिकरं श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठापितं च... । [ मेडतामें डानियोंके मुहल्ले में श्री आदिनाथ के मंदिरके मूलनायकजीका सं. १६७७ वैशाख सुदि ३ का लेखा ] יי [आ] "... स्वद्रव्यकारितनवलाख्यप्रासादोपरि श्रीपार्श्वनाथबिंबं सपरिकरा । [ पाली में नवलखा मंदिरके मूलनायक श्री पार्श्वनाथजोका सं. १६८६ वैशाख सुदि ८ का लेख । ] - ( देखो श्रीमान् जिनविजयजीका लेखसंग्रह भा. २ तथा बाबू पूरणचन्द्रजी नाहरका जैन लेख संग्रह प्रथम खण्ड ले. ७५० -८२५ ) । इन उदाहरणोंसे सिद्ध है कि उपाध्यायजीने सं. १६७२ में अवश्य ही मूलनायक श्री चंद्रप्रभुजीकी मूर्तिकी प्रतिष्ठा की थी, जैसा कि 'श्रीहीरविजयरिरास' के उद्धृत अवतरणमें साफ लिखा है । परिकरके प्रतिष्ठापक पं. श्रीजय सागरजी, श्री आनन्दविमलसूरि के उपाध्याय श्रीविद्यासागरजीके शिष्य पं. सहजसागरजी के शिष्य थे जैसा कि उन लेखोंसे प्रकट है जो ' श्री जैन सत्य प्रकाश क्रमांक ६० पृ० ३४९-४४० में भी अब प्रगट हो गए हैंx | (३) तीसरा लेख जगद्गुरु श्री हीरविजयसूरिजी की मूर्तिका सं १६९० जेठ वदि ११ गुरुवारका है । इस मूर्तिके विराजमान करनेसे प्रगट होता है कि उक्त सूरिजीकी उपासना स्थान स्थान पर बढती जाती थी । (४) चौथा लेख वर्तमान में मूलनायक श्री मुनिसुव्रतस्वामीका सं. १६९१ वैशाखसुदि १२ गुरुवारका गुजराती गणनाका है। इससे यह तो प्रगट ही है कि प्राचीन मूलनायकजीके अभावमें अथवा उन्हें बदलाकर यह भवोन For Private And Personal Use Only * मेरे पास पूज्य मुनिराज श्रीदर्शन विजयजी आदि त्रिपुटीने माल. पुरेके लेखोंको सक्षिप्त नोटें गत एप्रिल मासमें भेजी थी उसके उत्तर में मैंने इन्हीं लेखोंके आधारसे उन्हें भी यह लिख दिया था । ● Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २२० ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ मूलनायकजी बीजामतिके श्रीपूज्यजीके उपदेशसे मंदिर (बडा) बनवाकर विराजमान किये गए। परन्तु तपागच्छके मंदिरमें प्रतिष्ठा तो उसीके आचार्य श्री विजयदेवसूरिजी के आज्ञानुवर्ती पं. लब्धिचन्द्र गणिने की । मालपुरा तपागच्छका केन्द्र रहा है, वहां पर तपागच्छके साधु बहुधा चौमासा किया करते थे । [ देखा 'श्री जैन सत्य प्रकाश' क्रमांक ५१ पृ. १२६-२७ में प्रकाशित 'बांधणी पट्टक' ] टिप्पणी-यदि पं. लब्धिचन्द्र गणिका कहाँ विशेष परिचयमिलता हो तो सुज्ञ पाठक वह मुझे सूचित करें । (५) पांचवां लेख उस धातुमूर्तिका श्रीसुमतिनाथजीका गुजराती सं. १६७२ ज्येष्ठ सुदि ५ शुक्रवारका है जो कि अब विजयगच्छके श्री आदिनाथजीके मंदिर में विराजमान है । यद्यपि उसमें प्रकारान्तरसे कोई नाम अन्य प्रतिष्ठापकका सूचित नहीं किया है तथापि इनकी प्रतिष्ठा श्रीविजयदेवसूरिजीने न की होगी, बल्कि श्रीचन्द्रप्रभ जिनप्रासादमें जिस दिन उपाध्याय श्री भानुचन्द्रजीने प्रतिष्ठा की उसी दिन उन्हींके साथमें इनकी भी प्रतिष्ठा उन्होंने की होगी । उनका इसमें नाम न होना कोई बडी बात नहीं है, क्योंकी श्रीविजयदेवसूरिजीका हिन्दी सं. १६७२का चौमासा विसलनगर में था, वहांसे वे पाटन आये थे, और सं. १६७३का चौमासा उन्होंने पाटनमें ही किया था ( देखो 'श्रीविजय तिलकसूरिरास कडी १०६८ - १९७२ तथा 'विजयदेवमाहात्म्य' सर्ग ९ श्लोक ३४ से ६५ तकर्म उल्लेख है कि उक्त सूरिजी ने पाटनमें सं. १६७३ माघ सुदि में श्रीकनकविजयजीको उपाध्याय पद दिया था ) । पाटनवालों की सं. १६७२ माघ सुदि १३ को उन्होंने प्रतिष्ठा भी की थी ( देखो - आचार्य श्रीबुद्धिसागरसूरिजी का 'जैन धातु प्रतिमा लेख संग्रह ' भा० १ लेख २७२ २७४ | यदी मालपुरेवालोंने हिन्दी सं. १६७३ ज्येष्ठ सुदि ५ को पाटनमें जाकर उनसे प्रतिष्ठा करानेके अन्य कोई प्रमाण उपलब्ध हों तो पाठक कृपया मुझे सूचित करें । ऐतिहासिक अनुसंधान द्वारा मुझे जो कुछ ज्ञात हुआ सो ही मैंने इस लेखमें लिखा है । ठि. कटरा खुशालराय, देलही For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 0 www.kobatirth.org 00 નીચેના ત્રણ અંકા જરૂર ખરીદા [1] શ્રી જૈન સત્ય પ્રકાશના બીજો વિશેષાંક શ્રી પર્યુષણા પત્ર વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર સચિત્ર અંકમાં ભ. મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસની અપૂર્વ સામગ્રી આપવામાં આવી છે. મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિયા, [૨] શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૩મા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ પાનાના આ અંકમાં જૈન ધર્મની માંસાહાર વિષયક માન્યતા યુક્તિ તેમ જ શાસ્ત્રીય પ્રમાણુ સાથે આપવામાં આવી છે. મૂલ્ય [ ટપાલ ખર્ચ સાથે સાથે] ચાર આના. ★ [3] શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૫મા આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચા સંબધી ઐતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂલ્ય [ ટપાલ ખર્ચ સાથે] ત્રણ આના. – લખા :: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ >>> 1000XOXOXXX For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha 8 Regd. No. B. 3801 જજ જ8% 8 SES જ 8 8888888888389 અડધી કિંમતે મળશે શ્રી જૈન સત્ય પ્રકાશ ના શ્રી મહાવીર નિવણ વિશેષાંક ભ, મહાવીર સ્વામીના જીવન સે બધી વિદ્વાનોએ લખેલા અનેક લે ખેથી સમૃદ્ધ 350 પાનાના દળદાર અંક મૂળ કિંમત બાર આના ધટાડેલી કિ મત છે આના [ ટપાલ ખર્ચ એક આને વધુ ] છે. કરી BESESEBBEKESEBB8838ESESESSORESISERESSERESES ભગવાન મહાવીરસ્વામીનું’ ત્રિરંગી ચિત્ર . કળા અને શાસ્ત્રીય દૃઇિએ તેવાંગ સુન્દર ચિત્ર, 14" * ૧૦’ની સાઈઝ સારી બોર્ડર 38828388328638388888888888888 મૂળ કિંમત આઠ આના. ધટાડેલી કિંમત ચાર આના [ ટપાલ ખર્ચ દેઢ આને વધુ ] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ. જેસિંગભાઇની વાડી, ઘીકાંટા અમદાવાદ. 2 $ & 44444444) For Private And Personal use only