________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૫]
નિદ્ભવવાદ
[ ૨૧૩ ]
સરખા જ દેખાવા જોઇએ, પરંતુ તે પ્રમાણે જણાતું નથી, કેાઈ વખત પશુરૂપે તો કાઈ વખત પક્ષી સ્વરૂપે, ક્રાઇ વખત દેવરૂપે તે કાઇ વખત માણુસરૂપે એમ અનેક રૂપને જોવામાં આવે છે. એટલે તે પણ નાશ સ્વભાવવાળા એક ક્ષણ સ્થાયી બીજે ક્ષણે બીજારૂપને પામવાવાળા અનિત્ય છે. એટલે ચત્ સત્ તત્ ક્ષનિયમ એ માનવું જાઇએ.
સ્યાદ્વાદી-કાળને જો નારાક મનાય તે જગત સંભવે નહિ—દરેક પદાર્થો દરેક ક્ષણે નાશને પામે છે, તે માટે કાળ નામના પદાર્થને કારણુ માની કાર્યકારણુભાવતી વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ તે વ્યવસ્થા સભવી શકતી નથી, કારણ કે—દરેક કાળ દરેક પદાર્થને નાશક માનવામાં આવે એટલે દરેક જ્યારે દરેક પદાર્થ વિનાશને પામ્યા એટલે જગમાં ન જોઇએ. કારેણ કે જે કંઇ હતું તે સર્વને નાશ થઈ ગયા માટે નાશક માની શકાય નહીં. જ્યાં નાશ સ્વભાવવાળા પદાર્થને નાશ સભવતાં નથી ત્યાં જ કાળને વિશેષે નાશક મનાય છે. એટલે સ સંભવી શકતું નથી.
પદાર્થના એક આ સર્વ જે
ક્ષણે નાશ થઈ જાય. દેખાય છે તે દેખાવુ દરેક કાળ દરેક પદાર્થને કરનાર બીજા કાર્યકારણ ક્ષણિક છે એ કદી પણ
બૌદ્ધ-જેમ કાળ નાશક છે તેમ ઉત્પાદક પણ કાળ નાશ કરે છે તે માનવાથી એક ક્ષણે બધા પદાર્થના દેખાતા જગતના સર્વ પદાર્થો મિથ્યા થઈ શે, માટે કાળને કહીને ણુકવાદનું ખંડન કરે છે તે ઠીક નથી. કારણકે-જેમ કાળ દરેક પદાર્થના નાશ કરે છે. તેમ તે પદાર્થને ઉત્પન્ન પણ કરે છે. એટલે જે ક્ષણમાં સર્વ પદાથાંને જે કાળે નારા કર્યાં તે જ ક્ષણમાં તેના સદશ બીજા પદાર્થ કાળે ઉત્પન્ન પણ કર્યો છે. એટલે જે આ જગત્ દેખાય છે તેને અસભવ નહી થાય માટે સ ણિક છે એમ માનવું જોઈએ.
For Private And Personal Use Only
છે—દરેક ક્ષણે દરેક પદાર્થને વિનાશ થઇ જશે ને તેથી નાશક માનવે નહીં એમ
સ્યાદ્વાદી-કાળને નાશક મનાય તે અનવસ્થા-જગતની અને ક્ષણિકવાદ સિદ્ધ કરવા માટે કાળને નાશક અને ઉત્પાદક માના વ્યવસ્થા સંભવશે, પરંતુ તમારે જે સર્વ ક્ષણિક છે તેથી કાળ પણ જો બધાંને નાશ કરવાને અને ઉત્પન્ન કરવાને નિત્ય માનશે। તા સ ન્તની હાનિ થશે અને કાળને પણ ક્ષણિક માનશે તે તેને નાશ કરનાર ખીજે કાળ અને બીજા કાળને નાશ કરનાર ત્રીજો કાળ એમ કાળની અવસ્થા જ નહિ આવે માટે સ` પદાર્થો ક્ષણિક છે એ માની શકાય નહીં....
વ્યવસ્થા સાચવવા માટે એટલે કદાચ જગની આવી ગયા. તે કાળને ક્ષણિક છે એ સિદ્ધા
બોદ્ધ-કાળ સ્વય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. કાળ સ` પદાર્થોના નાશ કરે છે. પરંતુ તે કાળને નાશ કરવાને ખીજા કાળની જરૂર નથી. કાળના એવા સ્વભાવ જ છે કે, તે એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશન પામે છે. અને ખીજો કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે કાળને નિત્ય માની ક્ષણુિકવાદના વ્યાધાત નથી થતા. અથવા એક કાળના નાશક બીજો કાળ અને તેના નાશક ત્રીજો કાળ એમ અનવસ્થા પણ નથી થતી. વળી જો તમે એમ કહેશે। કે કાળ સ્વયં નષ્ટ થાય છે અને સ્વયં ઉત્પન્ન થાય છે
તે ખીજા પદાર્થા પણ સ્વયં નષ્ટ અને સ્વયં ઉત્પન્ન કેમ ષ્ટ જ છે. દરેક પદાર્થોના પણ એવા જ સ્વભાવ છે કે
નથી થતા તે તે પણ અમને એક ક્ષણ રહી તેના સદા ખીજો