Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈ ન સ ત્ય
પ્ર કા
[
ple
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 2327 6252, 23276204-05
- Fax : (079) 2327 6249
- તંત્રી
ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : પ.
ક્રમાંક : પપ
અંક : ૭
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवश्री महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सवसाहुसंमइयं ।। पतं मासियमेयं, भव्वाणं मग्गययं विसयं ॥१॥
श्री जैन सत्य प्रकाश
( માસિક પુત્ર )
વિક્રમ સંવત ૧૯૯૬ : વીર સંવત ૨૪૬૬ : ઈસ્વીસન ૧૯૪૦ ફાગણ શુદિ ૬ : શુક્રવાર : માર્ચ ૧૫
વિ––ચદર્શન १ श्री अजितनाथजिनेन्द्रस्तुतिमु. म. वाचस्पतिविजयजी : २१८ २ श्री विहरमाणतीर्थपति स्तोत्र : आ. म. विजयपद्मसूरिजी : ૨૨૦ કે નિહ્નવવાદ : મુ. મ. ધુરંધરવિજયજી
: ૨૨૧ ४ पंजाब में जैनधर्म : p. નવિનચક્કી
: ૨૨૫ ૫ ઘંટાકર્ણ એ સર્વ માન્ય ટ્રેન દેવ છે : શ્રી સારાભાઈ મ. નવાબ : ૨૨૯ ૪૬ પ્રભુશ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન : આ. મ. વિજયલબ્ધિસૂરિજી : ૨૩૩ ૭ પ્રતિષ્ઠાનપુર ક૯પ : શ્રી અંબાલાલ છે. શાહ
૪ ૨૩૫ ૮ દેવપૂજાની રીત
: આ. મ. વિજયપાસૂરિજી : ૨૩૮ ૯ ધનપાળનું આદર્શ જીવન
: મું. મ. સુશીલવિજયજી १० तीन नवीन ग्रन्थ
* શ્રી નારંગી નારા : ૨૪૬ ૧૧ મૂર્તિપૂજાનું સહજપણું
: ૨૪૯ १२ विद्वानों से आवश्यक प्रश्न : શ્રી જીન્નાહાઇ કી દુવાર
: ૨૫૪ ૧૩ પરિવર્તન
: ૨૫૮ ૧૪ બેહૂદી વાતો
તત્રીસ્થાનેથી
: ૨૫૯ ૧૫ સમાચાર સ્વીકાર
૨ ૬ ૦ ની સામે પૂજ્ય મુનિમહારાજોને વિજ્ઞપ્તિ હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન દરેક અંગ્રેજી મહિનાની બારમી તારીખ પહેલાં નવું સરનામું લખી જણાવવાની સા પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ છે.
લવાજમ બહારગામ ૨-૦-૦
સ્થાનિક ૧-૮-૦
છૂટક અંક
૦-૩-૦
મહેક : નરોત્તમ - હરગોવિંદ પંડયા, પ્રકાશક :-ચીમનલાલ ગાકળદાસ શાહ, મઢબથાન , સુભાષ પ્રીન્ટરી, સલાપાસ ક્રોસ રોડઅમદાવાદ, પ્રાશનસ્થાન : શ્રી જૈનધર્મ
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી ઘીકાંટા રોડ, અમદાવાદ,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ક્રમશ ૫૫
[ भासि पत्र]
.
[वर्ष ५:४७
॥ श्रीअजितनाथजिनेन्द्रस्तुतिः ॥ कर्ता-मुनिराज श्रीवाचस्पति विजयजी
[ वसंततिलका छन्दः ]
सौवर्णवर्णरमणे सकलोपमेये
__ चामीकरीयकलशैः कनकाद्रिसानौ । स्नात्रोत्सवं विदधते स्म सुरास्सहर्षा
वन्दे मुदा जिनपति जितशत्रुसूनुम् ॥ १ ॥
अज्ञानतामसचये दिननाथतुल्यं
क्षीणाष्टकर्मनिवहं शिवदं जिनेन्द्रम् । तारंगतीर्थगिरिराजकिरीटतुल्यं
भक्तामरोडशशिनं मनसा प्रणोमि ॥ २॥
आयोजनं भ्रमणशीलमनोशसार्था
मोहं महारिपुदलं ननु मेदयन्ती । श्रीवैजयस्य जिनराजपतेस्सुवाणी
भूयात् सदा भवसरित्पतिसेतुतुल्या ॥३॥
पातात् तु साजितबला शुभगौर वर्णा
सौम्या सदाऽयसमयासनसन्निविष्ठा । पाशं वरं ननु धृता शमदक्षदोभ्या
श्रीमातुलुंगकसृणीवरवामदोाम् ॥ ४ ॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीविहरमाणतीर्थपति स्तोत्रम् । कर्ता-आचार्य महाराज श्री विजयपद्मसूरिजी
(गतांकथी चालु)
[ आर्यावृत्तम् ] चप्पे परविजयाए, जंबुद्दीवे महाविदेहम्मि । सुद्दढसुयारातणए, जुगमंधरतित्थए वंदे ॥ ११ ॥ पियमंगलारमाए, णाहं गयलंछणं जिणेसाणं । जुगमंधरतित्थवई, सरेमि मणथिजभावाओ ॥ १२ ॥ वरवच्छसुसीमाए, जंबुद्दीवे महाविदेहम्मि । सुग्गीवरायविजया-तणयं बाहुप्पहुं वंदे ॥ १३ ॥ मियलंछणलच्छीयं, सीलालंकारमोहिणीणाहं । तित्थेसरसिरिबाहुँ, परमुल्लासा पणिवयामो ॥ १४ ॥ जंबुद्दीवविदेहे, विजयनलीणावईअजोज्झाए । णिसहभुणंदातणयं, कइलंछण किंपुरीसेसं ॥ १५ ॥ लोगुत्तमस्सरूवं, झाणाईयं सजोगिगुणठाणे । पडिबोहियभव्वगणं, सुबाहुतित्थेसरं वंदे ॥ १६ ॥ सुहपुक्खलावईए, विजए वरपुवधायईखंडे । पुंडरगिणिणयरीए, तणय सिरिदेवसेणाए ॥ १७ ॥ णिवदेवसेणपुत्तं, जयसेणाहिययवल्लहं धीरं । रविलंछणं सुजाय, णिच्चं पणमामि तित्थयरं ॥ १७ ।। णवमीविजएचप्पे विजयाणयरीइ मंगलाजणणिं । जिणयसयंपहणाहं, णिवकित्तिगयप्पयं सरभो ॥ १९ ॥ ससहरलंछणसोहं, पियसेणावल्लहं विगयरायं । छटुं नममि जिणेसं, पुव्वगए धायईखंडे ॥ २० ॥ वच्छे विजए पुग्वे, उरीसुसीमाइ धायईखंडे । कित्तिहरस्सरमाए, वरतणयं वीरसेणाए ॥ २१ ॥ सीहज्झयतित्थयरं, जयावईवल्लहं विमलनाणं । उसहाणणमरिहंतं, वंदे बहुमाणविणएहिं ॥ २२ ॥ नलिणावईसुविजए, एवमजोज्झाइ जणयमेहरहं । वरमंगलावईए, तणयं गयलंछणं जिणयं ॥ २३ ॥ विजयावईरमेसं, अणंतवीरियजिणेसरं सययं । थुइगोयरं कुणामो, पच्चूसे परमरंगेणं ॥ २४ ॥ वरपुक्खलावईए, विजए पच्छिमयधायईखंडे । पुंडरगिणिणयरीए, तणयं सिरिविजयविजयाणं ॥ २५ ॥ चंदंकणंदसेणा-णाहं भवसायरे महापोयं । सत्तियसासयमोयं, वंदे सूरप्पहं सययं ॥ २६ ॥
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહુનવવાદ
લેખક- મુનિરાજ શ્રી દુરધરવિજ્યજી સમભિરૂઢ અને એવંભૂત નયનું સ્વરૂપ
A ( ગતાંકથી ચાલુ) [ ગતાંકમાં પર્યાયાર્થિક ચાર નવમાંથી ઋજુસૂત્રનય અને શબ્દનય એ બે નયનું સ્વરૂપ વિચાર્યું. હવે બાકીના બે સમભિરૂઢ નય અને એવંભૂત નયનું સ્વરૂપ વિચારીએ. ]
સમભિરૂઢ નય અને એવંભૂત નયનું સ્વરૂપ સમજતાં પૂર્વે આપણે જાણવું જોઈએ કે એ બન્ને નો એક રીતે શબ્દનયના ભેદ છે, અર્થાત શબ્દનયની માન્યતા સાથે આ બન્ને નયની માન્યતાને ગાઢ સમ્બન્ધ છે. ફક્ત ફેર એટલો જ છે કે શબ્દનયને વિષય વ્યાપક એટલે વિસ્તારવાળો છે અને આ બન્ને નયનો વિષય અનુક્રમે વ્યાપ્ય એટલે ઓછા વિસ્તારવાળે છે. માટે પ્રથમ આપણે થોડું શબ્દનું સ્વરૂપ જોઈએ—–
ચાર પ્રકારના શબ્દો–શબ્દ નયમાં બતાવ્યા પ્રમાણે આપણને શબ્દના અર્થનો નિશ્ચય આઠ પ્રકારે થાય છે. જે અર્થોને આપણને નિશ્ચય થાય છે તે અર્થને બતાવનારા જે શબ્દો તે ચાર પ્રકારના છે તે આ પ્રમાણેઃ ૧. યૌગિક શબ્દો, ૨. રૂઢ શબ્દ, ૩. યોગરૂઢ શબ્દો અને ૪ યૌગિકરૂઢ શબ્દો.
યૌગિક શબ્દાનું સ્વરૂપ –યોગ એટલે અવયવ, તેને અધીન જે શબ્દોની શક્તિ છે તે શબ્દ યૌગિક શબ્દો કહેવાય છે. અર્થાત્ શબ્દનાં પ્રકૃતિ, પ્રત્યય, ઉપસર્ગ વગેરે અવયવો છે તે અવયવો જે અર્થને સમજાવે તે જ અર્થને જે શબ્દો સમજાવે છે તે શબ્દોને યૌગિક શબ્દ કહેવામાં આવે છે. જેમકે પાક શબ્દ છે તેને અર્થ રસોઈઓ થાય છે. તે પાચન શબ્દમાં ધાતુરૂપ પ્રકૃતિ છે અને એ પ્રત્યય છે. તેમાં પન્ન ધાતુનો અર્થ ગુdg
(પચધાતુ પાક કરવો એ અર્થને છે) એ પ્રમાણે વ્યાકરણથી પકવવું અથવા રસોઈ કરવી એ થાય છે. અને અન્ન પ્રત્યયને અર્થ કર્તા થાય છે. એટલે ઉત્તરાતિ-જ્ઞાત્રઃ એ પ્રમાણે નિરુક્તિથી જે પકાવતા હોય અર્થાત્ રસોઈ કરતો હોય તે પાચક કહેવાયએટલે જ શબ્દના છૂટા છૂટા જે અવયવો તેનો અર્થ જ એ થયો કે રસોઈ કરનાર અને તે જ અર્થ પાવલ શબ્દ પણ સમજાવે છે. માટે પચવી શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવાર્થ અથવા નિરુક્તિથી અર્થને સમજાવતા હોય તે યૌગિક શબ્દો કહેવાય છે.
રૂઢ શબ્દોનું સ્વરૂપ-રૂઢિ–એટલે સમુદાયશક્તિ. તે સમુદાયશક્તિથી જે શબ્દો પોતાને અભિમત અર્થને સમજાવે છે તે શબ્દ રૂઢ કહેવાય છે અર્થાત્ જે રાબ્દો અવયવ શક્તિથી નિકળતા અર્થની અપેક્ષા રાખ્યા સિવાય સ્વતંત્રપણે પિતાના અર્થને સમજાવે છે, તે શબ્દ રૂઢ કહેવાય છે. ઉદાહરણ તરીકે જે શબદ લઈએ. તે જે શબ્દનો અર્થ વૃષભ થાય છે. જે શબ્દના અવયવોમાં રજૂ ધાતુ અને તે પ્રત્યય છે, મૂત્રે જ એ પ્રમાણે વ્યાકરણથી જ ધાતુનો અર્થ ગતિ કરવી એવો થાય છે અને તે પ્રત્યય કર્તા અર્થને છે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[રરર]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨
માટે તેનો અર્થ કરનાર થાય છે. એથી અવયવોથી નો શબ્દનો અર્થ ગતિ (ગમન) કરનાર થયે, પરંતુ જે શબ્દનો અર્થ ગમન કરનાર એ થતો નથી, માટે ગે શબ્દ એ અવયવાર્થનો ત્યાગ કરીને પિતાને અભિમત એવો વૃષભ અર્થ સમુદાય શક્તિથી સમજાવ્યો. આ પ્રમાણે બીજા પણ જે શબ્દો અવયવાર્થની અપેક્ષા સિવાય જ સમુદાય શક્તિથી અર્થને સમજાવતા હાય તે રૂઢ શબ્દો સમજવા.
ગરૂઢ શબ્દનું સ્વરૂપ–ોગ રૂઢ શબ્દ “ગ” અને “રૂઢ' એમ બે શબ્દો મળીને થયેલ છે. તેમાં પૂર્વે બતાવ્યા પ્રમાણે વેગ શબ્દને અર્થ અવયવશકિત અને શબ્દને સમુદાય શકિત જન્ય એટલે ગરૂઢ શબ્દો તેને કહેવામાં આવે છે કે જે શબ્દોમાં અવયવશકિત અને સમુદાય શક્તિ એમ બન્ને શક્તિની અપેક્ષા રહેતી હોય. યોગ રૂઢ શબ્દોમાં આ બન્ને શક્તિઓ અર્થ બતાવવા સાથે અર્થને સંકોચવાનું પણ કાર્ય કરે છે. યોગ રૂઢ શબ્દના દષ્ટાન્ત માટે ક-શબ્દ લઈએ. પત્ત શબ્દ અને ૬ એ બે શબ્દો મળીને થયેલ છે. તેમાં પ શબ્દનો અર્થ કાદવ થાય છે. શબ્દનો અર્થ સાથ તિ ઃ એ પ્રમાણે જન્મ લેવો એ પ્રમાણેના અર્થવાળા સન્ ધાતુ ઉપરથી જન્મ લેનાર એવો થાય છે. પં એટલે કાદવમાં નઃ-એટલે જન્મ લેનાર એ પ્રમાણે પ્રવાસ શબ્દને અવયવાર્થ થયે. કાદવમાં જન્મ લેનાર કમળ છે માટે જંગ શબ્દનો અર્થ કમળ થાય છે. એ પ્રમાણે અવયવ શક્તિથી અર્થ થયો. સમુદાયશક્તિ-રૂઢિ પણ પત્ર શબ્દનો અર્થ કમળ જ કરે છે. હવે પરસ્પર બન્ને શકિતઓ અર્થનો કાચ કરે છે તે જોઈએ. ઉપર બતાવ્યા પ્રમાણે શબ્દને અવયર્થ તે એટલે જ થયો કે કાદવમાં ઉત્પન્ન થનાર એટલે અવયવશકિતથી તો જેટલા કાદવમાં ઉત્પન્ન થતા હોય તે સર્વ પંવાર કહેવાય, પરંતુ તેમ ન થતાં સમુદાયશક્તિએ કાદવમાં ઉત્પન્ન થતાં સેવાલ, કુમુદ (પયણ) વગેરેનો બાધ કરી કાદવમાં ઉત્પન્ન થનારમાંથી કમળ જ લેવું એમ સંકોચ કર્યો. હવે રૂઢિ-સમુદાયશક્તિ વંશ શબ્દનો અર્થ કમળ કરે છે. કમળ એક પ્રકારના થતાં નથી પરંતુ ઘણું પ્રકારના થાય છે. કાદવમાં ઉત્પન્ન થનારા કમળ, સ્થળમાં ઝાડ ઉપર થનાર કમળ, સૂર્યમુખી કમળ વગેરે. રૂઢિ સમુદાયશક્તિથી ઉગ શબ્દને અર્થ આ બધી જાતનાં કમળ એ થાય પણ સાથે અવયવ શક્તિ હોવાથી
સ્થળકમળ વગેરે અર્થનો બાધ કરી ફકત કાદવમાં જન્મ લેનાર જે કમળ તેમાં જ પંગ શબ્દના અર્થને નિશ્ચિત કરે છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવશકિત અને સમુદાયશકિત એમ બન્ને શકિતથી એક જ અર્થને સમજાવે છે તે બધા શબ્દો ગરૂઢ શબ્દ કહેવાય છે.
યૌગિકકરૂઢ શબ્દાનું સ્વરૂપ-યોગરૂઢ શબ્દની માફક યૌગિકરૂઢ શબ્દ પણ બે શબ્દથી બનેલ છે. યાગિક શબ્દ અને રૂઢશબ્દ એ બે શબ્દો મળી યૌગિકરૂઢ શબ્દ બનેલ છે. તેમાં યૌગિક એટલે અવયવશક્તિજન્ય અને રૂઢ એટલે સમુદાયશક્તિજન્ય. એટલે જે શબ્દ યૌગિક એટલે અવયવશક્તિથી અર્થને સમજાવે છે, તે યૌગિકરૂઢ શબ્દ કહેવાય છે. જો કે યોગરૂઢ શબ્દમાં પણ આ પ્રમાણે છે પરંતુ યોગરૂઢ અને યૌગિકરૂઢમાં ફેર એટલો છે કે યોગરૂઢ શબ્દ અવયવંશક્તિ અને સમુદાય શક્તિથી એક જ અર્થને સમજાવે છે. યૌગિકરૂઢ શબ્દમાં જે અર્થ અવયયશક્તિથી સમજાય છે તે અર્થ, અને જે અર્થ સમુદાયશક્તિથી સમજાય છે તે અર્થ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
નિહનવવાદ
[ રર૩]
-
એ બન્ને જુદા હોય છે એ વાત સ્પષ્ટ થાય માટે જ, યોગરૂઢ શબ્દમાં યોગ એવો અવયશક્તિ એમ સામાન્ય શબ્દ છે. અને યૌગિકરૂઢ શબ્દમાં યૌગિક એ પ્રમાણે અવયવશક્તિજન્ય એમ વિશેષ શબ્દ છે. કૃતિઃ શબ્દ યૌગિકરૂઢ શબ્દનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે ૩૬ શબ્દ fમ ધાતુને લૂ ઉપસર્ગથી બનેલ છે, એટલે ૩-થે મિત્તિ
ત-ä ઉપરના તલને ભેદીને જે બહાર નિકળે તે દિત કહેવાય. એ પ્રમાણેના અવયવાર્થથી ૩ િશબ્દને અર્થ વૃક્ષ થાય છે. કારણ કે વૃક્ષ ભૂમિના ઉપરના તલને ભેદીને બહાર નિકળે છે. સમુદાય શક્તિથી ૩દિ શબ્દનો અર્થ દિઃ નામનો યજ્ઞ એવો થાય છે. તેમાં અવયવશક્તિની અંશે પણ અપેક્ષા નથી. વેદમાં શામઃ ક્રતા થત, (પશુઓની કામનાવાળો ૬િ નામના યજ્ઞને કરે) એ પ્રમાણે એક જ તિર શબ્દ અવયવશક્તિથી વૃક્ષરૂપ અર્થને અને સમુદાય શક્તિથી યજ્ઞરૂપ અર્થને એમ જુદા જુદા અર્થને સમજાવતું હોવાથી તે શબ્દ યૌગિકરૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે યૌગિક શક્તિથી સ્વતંત્ર અર્થને અને રૂઢિથી સ્વતંત્ર અર્થને સમજાવતા હોય તે બધા યૌગિકરૂઢ શબ્દો કહેવાય છે.
પ્રશ્ન–શબ્દનું સ્વરૂપ તે સારી રીતે સમજાયું. હવે શબ્દની સાથે સમ્બન્ધ ધરાવનાર સમભિરૂઢનયનું સ્વરૂપ શું છે ?
ઉત્તર–-7ષકારે અમિ સમીપ (અર્થથ) તીતિ રમમિત્ર - સારી રીતે (અર્થની) સમીપે જે જાય છે, તે સમભિરૂઢ કહેવાય છે. અર્થાત ઉપર જે ચાર પ્રકારના શબ્દ બતાવ્યા તેમાંથી પહેલા પ્રકાર સિવાયના ત્રણ પ્રકારને છોડી દઈને યૌગિક શબ્દોની જે રીતિ છે તે રીતિએ દરેક શબ્દોને જે અવયવાર્થ નિકળતો હોય તે અવયવાર્થને પ્રધાન માની શબ્દનો વ્યવહાર કરનાર જે નય તે સમભિરૂઢનય છે.
પ્રશ્ન–સમભિરૂઢ નયને ઉદાહરણ આપી સમજાવશો ?
ઉત્તર–શબ્દ નયમાં આપણે જોયું કે, ઉત્તર અન્ન તીર્થના વગેરે જિનેશ્વર પ્રભુ માટે વપરાતા પર્યાય શબ્દો છે, એ પ્રમાણે કેશથી નક્કી થયેલ છે. સમભિરૂઢ નય વિન અદૃન્ન તીર્થર વગેરે શબ્દો જિનેશ્વર ભગવાન માટે શા માટે વાપરવામાં આવે છે, તે સમ્બન્ધી વિચારણા કરતાં તે શબ્દોના અર્થ તપાસે છે ને પછી કહે છે કે ગત તાસન ફુતિ નિનઃ રાગ વગેરે (અભ્યન્તર શત્રુને)ને જીતે છે માટે જિન કહેવાય છે. તો ચતુર્વિધરઘં પ્રથમવાધર વા જાતિ સ્થાપથતિ તીર્થ: તીર્થને ચતુર્વિધ શ્રમણસંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત સ્થાપતા હોવાથી તીર્થકર કહેવાય છે. એ પ્રમાણે અતિ દૂiાં ત અન | પૂજાને યોગ્ય હોવાથી અહંન કહેવાય છે. આ પ્રમાણે બીજા શબ્દો છે પણ અર્થની પ્રધાનતાએ સમભિરૂઢનય વ્યવહાર કરે છે.
१. तिथ्थं भन्ते ! तिथ्थं तिथ्थयरे तिथ्थं? गोयमा! अरिहा ताव नियमा तिथ्थंकरे तिथं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा ।
અર્થ–ભગવંત ! તીર્થ એ તીર્થ છે કે તીર્થંકર એ તીર્થ છે? ગૌતમ અરિહન્ત તો નિશ્ચય તીર્થંકર છે. તીર્થ તો ચતુર્વિધ શ્રમણુસંધ અથવા પ્રથમ ગણધર છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
IT
પ્રશ્ન-શબ્દનયમાં અને સમભિરૂઢનામાં ભિન્નતા શું છે?
ઉત્તર–એક જ અર્થને સમજાવનાર શબ્દોને શબ્દય પર્યાય શબ્દ માને છે. અને એ રીતે ડિન-ચહેં-તાર-વગેરે પર્યાય શબ્દો છે. જ્યારે સમભિરૂઢનય એક જ પદાર્થને સમજાવે તે શબ્દો પર્યાય શબ્દ છે એમ માનતા નથી અને કહે છે ઘર થી પટ શબ્દ જેમ તદ્દન ભિન્ન છે તેમ જિન-અર તીર્થના વગેરે શબ્દો પણ તદન જુદા છે. જલને ધારણ કરતો હોય તે કહેવાય, અને આચ્છાદન કરતો હોય તે પદ કહેવાય. પછી જલને ધારણ કરવાની ક્રિયા અને આચ્છાદન કરવાનું કાર્ય એક જ વસ્તુથી થતું હોય તેથી વટ અને પદ એ બન્ને શબ્દો પરસ્પર પર્યાય થતા નથી. એ પ્રમાણે રાગાદિને છતતા હોવાથી નિન કહેવાય છે. પૂજાને યોગ્ય હોવાથી ન કહેવાય છે. તીર્થને પ્રવર્તાવતા હોવાથી તીર્થકર કહેવાય છે. આ ત્રણે ક્રિયાઓ એક આત્માથી થતી હોય તેથી કંઈ તે ત્રણે શબ્દને એક જ અર્થ કે પરસ્પર પર્યાય શબ્દો કહેવાય નહિ. એ પ્રમાણે શબ્દનયથી સમભિરૂઢ નયનો ભેદ છે.
પ્રશ્ન-એવભૂતનયનું સ્વરૂપ શું છે?
ઉત્તર-પૂર્વ એટલે એ પ્રકારે મૂત એટલે યથાર્થ. અર્થાત જે શબ્દને આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છે, તે અર્થને વસ્તુ તે સમયે યથાર્થ કરતી હોય તે જ તેને માટે તે શબ્દ વાપરવો એવી જે નયની માન્યતા છે તેને એવંભૂતનય કહેવામાં આવે છે. જેમકે વિન ત્યારે જ કહેવાય કે રાગાદિ અભ્યન્તર શત્રુઓનો નાશ કરતા હોય. અને જ્યારે સમવસરણમાં બેસી ચતુર્વિધ શ્રમણુસંધ અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હોય ત્યારે તીર્થાર કહેવાય. વળી સુરાનરનરેન્દ્ર જ્યારે પૂજા કરતા હોય ત્યારે મન કહેવાય. પરંતુ જે વખતે ઉપર્યુક્ત ક્રિયા ન ચાલતી હોય ત્યારે તે શબ્દો વપરાય નહિ એ પ્રમાણે એવભૂતનયનું સ્વરૂપ છે. ઘટના દુષ્ટાતથી શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનયનું સ્પષ્ટીકરણ.
શબ્દનય–જેમાં પાણી ભરી શકાય, ગોળ આકારવાળો, મોટા પેટવાળો, સાંકડા મુખવાળો જે પદાર્થ હોય તે ઘટ કહેવાય છે. અને ઘટ-કલશ-કુંભ વગેરે તેના પર્યાય શબ્દો છે.
સમભિરૂઢય–પાણીથી ભરાયા છતાં જે શબ્દ કરતો હોય તે જ ઘટ કહેવાય છે. પૃથ્વીને જે પૂરતું હોય તે જ કુંભ કહેવાય છે. એ પ્રમાણે ઘટ-કુંભ-કલશ વગેરેને એક જ વસ્તુ માટે વપરાતા પણ ભિન્નાર્થક શબ્દો માને છે.
એવંભનય-ચંચલનેત્રવાળી પાણહારી સ્ત્રીની કેડ ઉપર જે સમયે પાણીથી ભરેલા ઘડ હોય ત્યારે તે ઘટ કહેવાય છે. જ્યારે પૃથ્વી પૂરતો હોય ત્યારે કુંભ કહેવાય છે. પરંતુ ઘરના ખુણામાં કે કુંભારના નિભાડામાં પડ્યો ત્યારે તે ઘટ કે કલશ કહેવાતા નથી.
આ પ્રમાણે સાત નયનું સ્વરૂપ આપણે સમજ્યા. હવે આ સાત નયમાંના ચેથા ઋજુસૂત્ર નાના આધારે મુનિઓ જમાલીને જે ઉત્તર આપે છે તે હવે પછી જોઈશું.
( ચાલુ )
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पंजाब में जैनधर्म
[कितनेक ऐतिहासिक उल्लेखों का संग्रह ] लेखक-मुनिराज श्री दर्शनविजयजी
(गतांक से क्रमशः) आ० अमलचन्द्रसूरि (वि० सं० १०३०)-सर एलेकझांडर कनिंगहाम लिखते हैं कि-नगरकोट-कांगडा के इन्द्रेश्वर मन्दिर के दरवाजे से बहार रक्खी हुई भ. आदिनाथ स्वामी की प्रतिमापर लेख खुदा ह कि-सं. ३० में राजकुल गच्छ के आचार्य अभयचन्द्रसूरि के पट्टधर आ. अमलचंद्र के उपदेश से थावक सिद्धराज, उसका पुत्र ढंग, उसका पुत्र चष्टक, पत्नी रल्हा, उनके पुत्र कुंडलिक और कुमारपालने भ. श्री आदिनाथ की प्रतिमा बनवाई।
किले के पार्श्वनाथ मन्दिर में सं. १५०३ की भ. आदिनाथजी की भव्य प्रतिमा है।
कालीदेवी के मन्दिर में “ ॐ स्वस्ति श्रीजिनाय नमः" से प्रारंभ किया हुआ सं. १५६६ का शिलालेख है।
अतः यह मानना अनिवार्य है कि कांगडा यह जैनधर्म का प्राचीन प्रधान केन्द्र है और पंजाब का महान् तीर्थ है।
(देखो-Sir Alexander Cunningham Archaeological Survey of Iudia Reports 1872-73 Vol. V.PP 163 H., विज्ञप्ति त्रिवेणी पृ. ९० से ९४, क्रान्तिकारी जैनाचार्य प्रस्तावना.)
आ. जिनदत्तसूरिजी (वि. सं. १२०० के करीब ) आ. जिनदत्तसूरि ये छै कल्याणक के प्रतिष्ठापक आ. जिनवल्लभसूरि के पट्टधर व खरतर गच्छ के प्रधान आचार्य हैं । जब आप पंजाब में पधारे थे उस समय वहां भावड़ागच्छ राजगच्छ और वडगच्छ वगैरह का काफी जोर होगा, यही कारण है कि आपने उच्चानागर, मुलतान, लाहोर, दिल्ली और अजमेर (आप की स्वर्गभूमि) वगैरह में अपने पट्टधरो को चतुर्मास करने के लिये सापेक्ष निषेध किया है। सिन्ध में आप के करकमल से एक जिनप्रतिमा की प्रतिष्ठा होनेवाली थी उस में गड़बड़ हो गई और उस प्रतिमा की प्रतिष्ठा आ. शान्तिसूरिने कर दी । भटनेरा की माणिभद्र की प्रतिमा की घटना भी विचित्र है, जिसमें जनसंघ को उस प्रतिमा से हाथ धोना पड़ा था।
उ. जयसागरजी (वि.सं. १४८४ ज्ये. शु.५) उपाध्याय जयसागरजीने फरीदपुर में एक श्रावक से पंजाब के तीर्थों का माहात्म्य सूना और बडे आश्चर्य के साथ उस प्रदेश में अपना विहार लंबाया । उस समय में पंजाब के देवपालपुर, नगरकोटतीर्थ (सुशर्मपुर तीर्थ साधु खीमसीकृत भ. शांतिनाथ और राजमहल में भ. आदिनाथ के मन्दिरों से विभूषित ) गोपाचलपुर तीर्थ (घिरिराजकृत भ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२२६] શ્રી જેન સત્ય પ્રકાશ
[ वर्ष ५ शांतिनाथ मं.), नन्दवनपुर (भ. महावीर स्वामी.), कोटिल्ल (भ. पार्श्वनाथ.) और कोठीपुर में काफी तादात में जैन थे और जिनालय ये ।
(देखो विज्ञप्ति त्रिवेणि) जगदगुरु श्री हीरविजयसूरि (वि. सं. १३४० से १३४३) आचार्य श्री हीरविजयसूरीश्वरजी ये तपगच्छ के प्राभाविक आचार्य, जैनशासन के महान् ज्योतिधर थे । और अब्बुलफजल की मान्यतानुसार अकबर की धर्मपरिषद् याने विद्वद् मंडली के प्रथम श्रेणि के विद्वान थे ।
मुगल सम्राट अकबरने राजकर्मचारी मोंदी और कमाल को गंधार (गुजरात) में भेजकर बहु मानपूर्वक आप को फत्तेपुर-सीक्री पधारने का आमंत्रण दिया था। आचार्यदेव भी अमदावाल और जयपुर के रास्ते से विहार कर के वि. सं. १३३९ के ज्येष्ठ कृ. १३ (गुजराती मीती) के दिन परम सैद्धांतिक उ. विमलहषगणी, शतावधानी उ. शान्तिचंद्रगणी, पं. सहजसागरगणी, पं. सोमविजयगणी, पं. सिंहविमलगणी, महाकाव्यप्रणेता पं. हेमविजयगणी, महावैयाकरणी पं. लाभविजयगणी, पं. धनविजयगणी और ऋषि जगमाल प्रमुख ६७ साधुओं के साथ फत्तेपुर-सीक्री में पधारे और मुगल सम्राट को धर्मोपदेश दिया।
सम्राट अकबर आप के उपदेश का श्रवण करके जैनधर्म का प्रेमी और निरामीषाहारी बना । अकबरने आप को एक ग्रंथभण्डार समर्पित किया, १-- गुजरात सौराष्ट्र २-फत्तेपुर-सीक्री, ३-नागपुर-अजमेर, ४-मालवा-दक्षिण ५-- लाहोर-मुलतान और ६ सूरिजी के पास रखने के लिये इस प्रकार ६ फरमानों से अपने सारे राज्य में भा. कृ. १० से भा. शु. ६ तक के १२ दिन, शाही का जन्म मास, सब रविवार, सब संक्रान्ति के दिन, नवरोजा का महिना, ईद के दिन, मिहर के दिन और सोफीआन के दिन इस प्रकार छै मास और छै दिन तक अमारि पालन करवाया, और आपको “जगद्गुरु" के बिरुद्ध से सम्बोधित किया। इसके उपलक्ष में मेडतावासी सदारंगजीने लोगों को बडा दान दिया,
और दिल्ली के प्रदेश में प्रतिगृह प्रभावना बांटी । सम्राट अकबरने तीर्थों का मुंडकाकर (टेक्स) और जजीयाकर (टेक्स) माफ कर दिया और ५ तीर्थों का परवाना लिख दिया ।।
आचार्य महाराजने इस प्रदेश में क्रमशः आगरा, फतेपुर, आगरा और अभिरामाबाद में चतुर्मास किये। आगरा, शौरीपुर और फतेपुर में जिन प्रतिष्ठा की और अकबर के प्रीतिपात्र श्रीमान् जैताशाह नागोरी को दीक्षा देकर जितविजय ऐसा नाम रखकर अपना शिष्य बनाया । आप अभिरामाबाद में विराज
१ अब्बुलफजलने आइन-इ-अकबरी भाग-दूसरे की तीसरी आईन में अकबर की धर्मसभा (विद्वद् परिषद् ) के १४० सभासद के नाम दीये हैं और उनको पांच श्रेणि में विभक्त कर दिये हैं। उसमें प्रथम श्रेणि म आ. हीरविजयसूरिजी और पांचवीं श्रेणि म १३९ आ. विजयसेनसूरि तथा १४० उ. भानुचंदजी के नाम उल्लिखित हैं।
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७]
પૂજાખમે જૈનધર્મ
[ २२७ ]
मान थे तब खंभात में साधुद्वेषी राय कल्याणमल और विट्ठलने जैन संघपर अत्याचार किया था । सम्राट्ने अमीपाल दोशी द्वारा इस बात का समाचार पाकर पंजाब की भूमि से फरमान भिजवाकर राय कल्याणमल वगैरेह को खूब डाटा और अत्याचार दूर करवाया ।
इसके पश्चात् आप उ. शांतिचंद्रजी और पं. भानुचंद्रजी को सम्राट् अकबर को उपदेश देनेका कार्य सुपुर्द करके राणा प्रताप के आमन्त्रण से उदयपुर होकर गुजरात में पधारे ।
यद्यपि आप पंजाब में विचरे नहीं है, किन्तु आपकी ही कृपा का फल है कि- मुगल दरबार में जैन श्रमणों का प्रवेश हुआ और जैन श्रमणोंने सम्राट् की धर्मसभा में नामी स्थान प्राप्त किया । आपने अभिरामाबाद से ही उ. शान्तिचन्द्रजी को नीलाब के किनारे और अटक की और विहार करवाया था । वास्तव में उस युग में कई आचार्य और साधुजी पंजाब में पधारे हैं उन सब का श्रेय आपको ही है ।
( देखो हर सौभाग्य काव्य, पट्टावली समुच्चय, जगद्गुरु काव्य, सूराश्वर और सम्राट्, आईन-इ-अकबरी, वो. १ पृ. ६१, ६२, वो. २ पृ. ५४७, Al, Badaoni Translated_ Vol. II P. 264-331., Jain Teachers of Akbar By Vincent A. Smith. )
उ० शान्तिचन्द्रजी (वि. सं. १६२९) उपाध्याय शांतिचन्द्र गणी ये जगद्गुरु श्री हीरविजयसूरीश्वरजी के शिष्य उपाध्याय सकलचन्द्रजी के शिष्य थे । आपने कृपारसकोष श्लोक १२८, श्री ऋषभ - वीरस्तव, और जंबूद्वीप प्रज्ञप्ति वृत्ति ग्रंथ बनाये हैं, आप शतावधानी थे । आपने सम्राट् अकबरके आग्रह से उसीके साथ पहल पहले वि. सं. १६४१-४२ में पंजाबमें विहार किया था । सम्राट् अकबर ने भी उस समय जैन संघपर गुजरते हुए राय कल्याणमल के अत्याचार को पंजाब से ही हुकुम निकालकर दबाया था । आचार्य महाराज के गुजरातमें जानेके बाद आपने अकबर को प्रतिबोध देना जारी रक्खा, और उनके द्वारा अहिंसा के विशेष फरमान निकलवाये । ईद के दिन हिंसा न करने के लिये सर्व प्रथम आशा लाहोरसे ही जारी हु थी, जो पंजाब के इतिहास में अभिमान लेने का प्रसंग है ।
( देखो - सूरीश्वर और सम्राट्, कृपारस कोश ) आ० जिनचन्द्रसूरि (वि. सं. १६४९ व ५१ ) आचार्य जिनचन्द्रसूरि ये खरतर गच्छ के क्रियोद्धारक आचार्य हैं। बीकानेर का मंत्री कर्मचंद्र बछावत आपका भक्त था। उसने आपका सत्कार सन्मान बढाने का भरसक प्रयत्न किया है । आप को लाहोर लाने के लिये भी उसका विशेष प्रयत्न था । आप खंभात से पालनपुर हो कर सीरोही में पर्युषणा पर्व की आराधनाकर के वि. सं १६४८ फा. शु. १२ के दिन लाहोर पधारे। आपने सम्राट् अकबर को धर्मोपदेश दिया और वह चतुर्मास वहीं किया ।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ २२८ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष
।
आपके शिष्य वा. मानसिंहजी और भानुचंद्रजी सम्राट् के साथ कश्मीर गये थे । लाहोर में वा मानसिंहजी को आचार्य पद प्रदान वगैरह महोत्सव मनाये गये थे, उस समय सम्राट् ने खंभात के अखात में एक वर्ष पर्यंत जलचर जीवों के रक्षणका फरमान समर्पित किया ।
आ. जिनचंद्रसूरिजीने आ. श्री हीरविजयसूरीश्वरजी के प्राभाविक प्रयत्न और उनके कार्य की सफलता को सामने पेशकर के सम्राट से आषाढी चौमासीका सप्ताह ( शु. ९ से १५ ) तक अमारी पालने की मांग की और सम्राट्ने उसे मंजूर रक्खा । सम्राट्ने इसके लिये एक फरमान समर्पित किया था वह गुम हो गया अतः वि. सं. १६६१ में दूसरा फरमान दिया।
खुशी की बात तो यह है कि प्रथम फरमान में तो आ हीरविजयसूरि का काफी जिक्र होगा किन्तु उसके गुमहोने के बाद दूसरे फरमान में भी सम्राट् अकबरने उनका जिक्र किया है । इसीसे पता चलता है कि उस समय में मुगल दरबार में आ हीरविजयसूरि का नाम कितना गौरव युक्त था, और सम्राट् अहिंसा के विधान में किस प्रकार उन्हें याद रखते थे ।
आपके पट्टधर आ. जिनसिंहसूरि ने भी मुगल दरबार में विशेष सम्मान पाया था और यदि जहांगीर के रोष का कारण उपस्थित न होता तो ये भी उ. भानुचंद्र के समान अच्छी धर्मप्रभावना करते; ऐसा "तौज-के-जहांगीरी " के उल्लेखसे पता लगता है । उपाध्याय भानुचन्द्रजी ने लाहोर में शान्तिस्नात्र महोत्सव करवाया जिसमें आप भी सहयोगी थे ।
सम्राट् अकबर ने इसी समय आ. होरविजयसूरिजी और आ. विजयसेन सूरिजी को यहां पधारने का आमंत्रण भेजा था ।
मंत्री कर्मचन्द्रजीने इस समय यहां दादावाडी का निर्माण किया ।
आपके उ. जयसोमने सं. १६५० में लाहोरा में कर्मचंद्र प्रबंध बनाया, और उ. समयसुंदरजीने सं. १६७६ में लाहोर में ' अष्टलक्षी ' बनाई । उस मुगल युग में पंजाब पधारनेवाले आदिम आचार्य आप ही हैं ।
( देखो - यु. श्री जिनचंद्रसूरि, ओसवाल पाक्षिक )
२ फरमान के श्रीयुत देवीप्रसाद जी मुन्शीकृत हीन्दी अनुवाद में लिखा है कि उसने प्रार्थना की कि इससे पहिले हीरविजयसूरि ने सेवा में उपस्थित होने का गौरव प्राप्त किया था और हरसाल बारह दिन मांगे थे, जिनमें बादशाही मुल्को में कोई जीव मारा न जावे और कोई आदमी किसी पक्षी, मछली और उन जैसे जीवों को कष्ट नदे। उसकी प्रार्थना स्वीकार हो गई थी । अब मैं भी आशा करता हूं कि एक सप्ताह का और वैसा ही हुक्म इस शुभ चिन्तक ( जयचन्द सूरि ) के वास्ते हो जाय ।
( देखो - सरस्वती, सन् १९१२ जून, पृ. २९३ )
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણ એ સર્વમાન્ય જેન દેવ છે
લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ-અમદાવાદ.
જેન ” પત્રના તા. ૨૫-૨-૪ન્ના અંકમાં પાના ૧૫૬ ઉપર ઘંટાકર્ણ એ કયા દેવ છે ? વાસ્તવિક રીતે એ જૈન જણાતા નથી ', એ પ્રમાણે વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં કામ કરતા પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસે એક લેખ લખીને “જેનસમાજની વિચારણા માટે ઘંટાકર્ણ સંબંધી હિંદુધર્મના ગ્રન્થમાં મળી આવતાં અવતરણ પ્રસિદ્ધ કર્યા છે.”
પંડિતજીએ માત્ર અવતરણો આપ્યાં હતા તે તે ઠીક, પરંતુ તે અવતરણો આપવાનો તેમને આશય તો તેઓ પિતાના લેખમાં જણાવે છે તેમ–ઘંટાકર્ણ મહાવીર નામના એક દેવ, કેટલાક વખતથી જૈન સમાજમાં પૂજાવા લાગ્યા છે; એનાં ચિત્રો (ફટાઓ) છપાવા, અને મૂર્તિઓ સ્થપાવા લાગી છે; એના કલ્પ, મંત્રામ્બાચો, સાધનાના પ્રકારે, ચમત્કાર–પ્રભા પ્રકાશિત થવા લાગ્યા છે. આધિ, વ્યાધિ દૂર કરવા ઈચ્છતા અને અનેક અભિલાષાઓ ધરાવતા કેટલાક ભકિક લોકે એના પૂજા-પાઠમાં અને જપ-અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા જણાય છે. –તેમાંથી પાછા વાળીને ભકિક લેકેને ઘંટાકર્ણ મહાવીરના પૂજા-પાઠમાં અને જપ-અનુષ્કાનમાંથી નિવૃત્ત કરવાને પંડિતજીને આશય હોય એમ જણાય છે. - પંડિતજીની માન્યતા પ્રમાણે તે “સદ્દગત બુદ્ધિસાગરસૂરિજીના પ્રયત્નથી મહુડીમાં એ દેવની પ્રતિષ્ઠા થયા પછી અને શ્રી જયસિંહસૂરિજીની ઉપદેશ–પ્રવૃત્તિ પછી એ દેવની પ્રતિમા–પ્રકૃતિયો (ફટાઓ) અને તેની આરાધનાની પ્રવૃત્તિ વિશેષ વેગવતી થઈ જણાય છે.”
आ. विजयसेनसूरि (वि. स. १६५०) आप जगदगुरु० श्री हीरविजयसरि के पट्टधर थे, आपने शतार्थी वगैरह कई ग्रंथ बनाये हैं। ___आप सम्राट अकबर के आमन्त्रण से जगद्गुरुजी की आज्ञा पाकर राधनपुर से मेडता वैराट, रेवाडी, जज्जर, महिमानगर, समाना और लुधियाना होकर गु. वि. स. १६४९ ज्येष्ठ शु. १२ के दिन लाहोर पधारे । आपने वह चतुर्मास लाहोर में बीताया, सम्राट की सभा में "जगत्कतृत्व" वाद में ३६३ वादीओं से विजयपताका प्राप्त की । इस उपलक्ष में सम्राटने आपको "सवाईहीर" का खिताब दिया। इसके अलावा सम्राट ने आप के करकमलसे पं. भानुचंद्रजी को " उपाध्यायपद" दिलाया तथा आपके शिष्य अष्टावधानी नंदविजय को “खुश #મ ાં વિતાવ રિયા ___ आपको, बडे आचार्य महाराज की वृद्धावस्था के कारण उनकी सेवा में शीघ्र जाना जरूरी था, अतः उ. भानुचंद्रजी गणि और पं. सिद्धिचंद्रजी को रखकर गुजरात की ओर पधारे।
आपका नाम भी सम्राट की धर्मसभा के सभासदो में उल्लिखित है।
(યો, વિચgરાતરાવ્ય, વિજ્ઞઘgફારિત સાર-ચીની, માન--અવાવરી, | NEાવહી સમુથ, સૂરીશ્વર શોર બ્રા )
[ સામરા ]
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ પંડિતજીનું માનવું તેમના ઉપરના લખાણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સ્વર્ગસ્થ બુદ્ધિસાગરસૂરિજી અને પૂજ્ય આચાર્યદેવ શ્રી જયસિંહસૂરિજીની ઉપદેશ-પ્રવૃત્તિ પહેલાં જેના સમાજમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિઓ, ફોટાઓ તથા તેની આરાધનાની પ્રવૃત્તિ વિશેષ પ્રમાણમાં પ્રચલિત નહતી. અને તેઓશ્રીની માન્યતા પ્રમાણે તો ઘંટાકર્ણ શબ્દ સાથે
મહાવીર' શબ્દ જોડાયેલ હોઈ, જેનોના ૨૪મા તીર્થંકરનું નામ પણ મહાવીર હોઈ શ્રાંતિથી અને ગતાનગતિતાથી જૈન પ્રતિષ્ઠાવિધિમાં અને બીજે કેટલેક સ્થળે આ દેવની સ્થાપના, આરાધના ચાલુ થઈ હોય તેમ જણાય છે.”
પિતાના મતના સમર્થનમાં પંડિતજીએ મારા તરફથી છપાએલ "શ્રી ઘંટાકર્ણ—માણિભદ્ર-મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ’ નામના પુસ્તકના બીજા ક૯૫ને પ્રારંભ, ગિરિજાકાંત (શિવજી)ને પ્રણામ કરીને થયેલ છે, (પ્રેસની ભૂલથી અને મારા વડોદરાના વસવાટને લીધે ગિરિજાકાંતનો અર્થ ગણપતિ છપાએલે છે.) તેને, તથા હિતોપદેશમાં આવતી ઘંટાકર્ણ રાક્ષસની જનપ્રવાહરૂપ કથાનો, વીર મહેશ્વરાચાર સંગ્રહ નામના ગ્રંથન, શિવ-પુરાજુના કને તથા શબ્દ કલ્પદ્રુમ નામના કેશનો ઉલ્લેખ કર્યો છે, અને આ ઉલ્લેખ આપીને ઘંટાકર્ણને મહાદેવના ગણ તરીકે ઓળખાવેલ છે.
પંડિતજીએ ઘંટાકર્ણ મહાવીરને મહાદેવના ગણ તરીકે ઓળખાવવા માટે ઉપર્યુક્ત હિંદુ ગ્રંથોનાં અવતરણ માટે જે શેધખોળ કરી તે શોધખોળ જૈનધર્મના માંત્રિક તથા ઐતિહાસિક ગ્રંથના અવતરણો આપવા માટે કરી હોત તો હું માનું છું કે “વાસ્તવિક રીતે એ જૈન દેવ જણાતા નથી.” વગેરે શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર પડતી જ નહિ, એમ મારું માનવું છે.
પંડિતજી જણાવે છે તેમ, સ્વર્ગસ્થ યોગનિઝ બુદ્ધિસાગરસૂરિજીના પ્રયત્નથી મહુડીમાં એ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તે પહેલાં એ દેવની પ્રતિષ્ઠા નહિ જ થઈ હોય એમ માનવાનું જરાએ કારણ નથી. કારણ કે ચૌદમી સદીમાં થઈ ગએલા ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી કે જેઓએ સેંકડો સ્તોત્રો, ( સાહિત્ય વિષયક અને મંત્રગર્ભિત) વિવિધ તીર્થકલ્પ નામનો એતિહાસિક ગ્રંથ રચેલા છે, તેઓ પોતાના વિવિધતીર્થકલ્પ નામના ઐતિહાસિક ગ્રંથનાં ૪૫ મા નંબરમાં જેનોના ચોરાશી મહાતીર્થોનાં નામે ઉલ્લેખ કરતાં શ્રીપર્વત પરના “ઘંટાકર્ણ મહાવીર’ નામના તીર્થનો ઉલ્લેખ કરે છે–
“શ્રીપર્વતે દાળમદાવાદ | વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ ૮૬ આ ઉલ્લેખ પરથી સાબીત થાય છે કે શ્રી જિનપ્રભસૂરિજીના સમયમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ શ્રી પર્વત ઉપર હતી, અને તે જૈનોના રાશી તીર્થો પૈકીનું એક પ્રસિદ્ધ તીર્થ ગણાતું હતું.
ખરતરગચ્છની પટ્ટાલીયોના કથન પ્રમાણે શ્રી જિનદત્તસૂરિજીએ ઘંટાકર્ણ વીરની સાધના પણ કરી હતી અને તે સિદ્ધ પણ થયા હતા.
અને શ્રી જયસિંહસૂરિજી પહેલાંની ઘંટાકર્ણ મહાવીરની પ્રતિકૃતિયો પણ સંખ્યાબંધ પ્રાચીન ભંડારની “શ્રી ઘંટાકર્ણ કલ્પ'ની હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે. વળી દક્ષિણ પ્રદેશમાં તે દિગંબર જૈનન મેટ ભાગ કે જેઓ ખેતી ઉપર જ મોટા ભાગે જીવન ગુજારે છે, તેઓ પિતાના બળદની ડોકે ઘંટાકર્ણની આકૃતિ કેતરેલું તાંબાનું પતરું બાંધે છે. એટલે પંડિતજી મૂર્તિઓ તથા ચિત્રોની પ્રવૃત્તિ જેનસમાજમાં સ્વર્ગસ્થ બુદ્ધિસાગર
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
અર્ક ૭]
ઘટાકણ એ સમાય જૈન દેવ છે
| ૨૩૧ ]
સુરિજી તથા આચાર્યદેવ શ્રી જયસિહરિજીનાથી જ વેગવતી થઈ હાવાનું જે જણાવે છે, તે પણ ઠીક નથી.
વળી પડિતજી એક નવો જ મુદ્દો ઉપસ્થિત કરતાં જણાવે છે કે “ ધટાક શબ્દ
સાથે ‘મહાવીર ’શબ્દ જોડાયેલ હાઈ...ભ્રાંતિથી અને ગતાનુગતિકતાથી જૈન પ્રતિષ્ઠાવિધિમાં અને બીજે કેટલેક ઠેકાણે આ દેવની આરાધના, સ્થાપના ચાલુ થઈ હાય એમ જણાય છે. ’’
જ્યારે પંડિતજીના આ શબ્દો વાંચીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે કે આ નવીન મુદ્દો ઉપસ્થિત કરવામાં પંડિતજી ભૂલ્યા છે. કારણ કે ‘ મહાવીર ' શબ્દથી આ દેવને જૈન પ્રતિષ્ઠાવિધિમાં સ્થાન નથી આપવામાં આવ્યું. પરંતુ ધણા જ પ્રાચીન સમયથી જૈન પ્રતિષ્ઠાવિધિમાં, શાંતિસ્નાત્ર તથા અષ્ટાત્તરી સ્નાત્ર વગેરે જૈન ધાર્મિક ક્રિયા કરતી વખતે ઘંટાકર્ણના મંત્રાક્ષરાવાળાં પતરાંની સ્થાપના કરવામાં આવે છે.
ઘંટાકર્ણ મહાવીરને ઉલ્લેખ પ્રાચીન જૈન સાહિત્યમાં મુખ્યત્વે કરીને મત્ર સાહિત્યને લગતા ગ્રંથામાં મળી આવે છે, જે સાબીત કરે છે કે આ દેવની માન્યતા જૈન સમાજમાં · ભ્રાંતિથી અને ગતાનુગતિકતાથી પ્રચલિત થઈ નથી, પરંતુ પ્રાચીન સમયથી ચાલી આવે છે, જેને લગતાં કેટલાંક પ્રમાણેા નીચે મુજબ છેઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ઈરવીસનના સાતમા સૈકા પહેલાં થઈ ગએલા શ્રીસંધદાસગણિ ક્ષમાશ્રમણકૃત બૃહત્કલ્પ ભાષ્ય 'માં અપ્રશસ્ત ભાવનાએ પૈકી ત્રીજી આભિયેાગી ભાવનાના પ્રશ્નાપ્રશ્નના અધિકારનું વર્ણન કરતાં ‘ટિક ’ નામના યક્ષના ઉલ્લેખ કરેલા છે:
" परिणापसिणं सुमिणे, विजासिद्धं कहेइ अम्नस्स । अहवा आईखिणिया, घंटियसिहं परिकहेइ ।। १३१२" -બૃહત્કલ્પસૂત્ર ભાગ ૨ જો પૃ. ૪૦૩ ૨. ઈસ્વીસનની દશમી સદીમાં થએલા મહામાંત્રિક શ્રીમલ્લિષેસર ( શ્રી ભૈરવ પદ્માવતી કલ્પના રચિયતા ) નામના જૈનાચાય તે રચેલા ‘વિદ્યાનુશાસન ' નામના જૈન માંત્રિક ગ્રંથના ‘ ગૌત્પત્તિવિધાન' નામના પાંચમા અધિકારમાં ગર્ભની રક્ષા કરવા માટે ઘટાદિ વિદ્યા 'તે ઉપયેગ કરવાનું ફરમાન કરે છેઃ—
“ % ઘંટાકર્ણ મદાવી સર્વભૂતહિતે રતઃ | उपसर्गभय घोरं रक्ष रक्ष महाबल स्वाहा " —કૃતિ થંટાિિવદ્યા ॥
૩. મારા તરફથી પ્રસિદ્ધ ‘ મંત્રાધિરાજ ચિંતામણિ ' નામના જૈન મંત્રશાસ્ત્રને લગતા ગ્રંથમાં નમિણ સ્ટેાત્રની પ્રથમ ગાથાની ત્રમય ટીકામાં વિસ્ફોટકના નાશ માટે ધટાકહ્યું 'ના મ`ત્રાક્ષરાને ઉલ્લેખ કરેલ છે:---
૮ % કંટાળે ! મઢાવી ! સર્વવ્યાધિવનારાજ!! विस्फोटकभये प्राप्ते रक्षरक्ष महाबल स्वाहा ॥ –શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ, પૃ. ૧૫ જૈન ગ્રંથાના પ્રસ્તુત ઉલ્લેખા ઉપરાંત ધટાકર્ણના મંત્રાક્ષરાવાળા પ્રાચીન સમયમાં જિનમંદિરમાં ધટ પણ રાખવામાં આવતા હેાવાના પુરાવાએ મળી આવે છે. આવા ઘટ પૈકીના એક ધટ ગુજરાતની પ્રાચીન રાજધાની ભિન્નમાલમાં જિનમંદિરમાં છે, જેને માટે ત્યાંના રહેવાસી વૃદ્ધ પુરૂષોના કહેવા પ્રમાણે મુસલમાને દ્વારા એ ભિન્નમાલને ભગ થયા તે પહેલાં, તે ઘટના અવાજ જ્યાં સુધી પહેાંચતા હતા, ત્યાં સુધી કાઈ પણ જાતના
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પ
ઉપદ્રવો તે શહેરમાં થતા ન હતા. આવી જ જાતને બીજો એક ધટ સુરતના દાદાસાહેખના જૈનમંદિરમાં વિદ્યમાન છે અને માન્યપર ઝવેરી મેાહનલાલ ભગવાનદાસ સેાલીસીટરના જણાવવા મુજ, તે ઘટના પ્રક્ષાલનના જળથી કેટલાએ રાગીઓના ક્ષુદ્રોપદ્રવો નાશ પામેલા છે પામે છે.
મારા તરફથી પ્રસિદ્ધ થએલા ‘ ધંટાકર્ણ–મંત્ર-તંત્ર–કલ્પાદિ સંગ્રહ 'ના પહેલા ‘ ધ’ટાક કલ્પ 'ના કર્તાનું નામ વિમલચંદ્ર છે, જેને પંડિતજી અજ્ઞાત વ્યકિત તરીકે ઓળખાવે છે અને તેઓએ જ ‘ઈંટાકર્ણને જૈન દેવ તરીકે મનાવવા પ્રયત્ન કર્યાં જણાય છે ' તેમ પંડિતજી માટે છે, પરંતુ ઉપરના ઉલ્લેખા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે 'ડિતજીની તે દલીલમાં વજુદ નથી, મારી માન્યતા પ્રમાણે આ કલ્પના કર્તા સકલચંદ્રગણિના ક્રાઈ શિષ્ય પ્રશિષ્યાદિ હાવા જોઈએ અને તેએશ્રી જૈનસાધુ હાવાથી પેાતાની પૂર્વે થઈ ગએલા શ્રી હરિભદ્રસૂરિજીને તથા સકલચંદ્રણના ઉલ્લેખ કરીને જણાવે છે કેઃ
हरिभद्रसूरेः शिष्यो, जैनधर्माभिवृद्धये ।
घण्टाकर्ण महावीरमुपास्त गुरुबोधतः ॥ ६७ ॥
શ્રી હરિભદ્રસૂરિજીના શિષ્યે . જૈનધર્માંની ઉન્નતિ માટે ગુરૂના ઉપદેશથી ઘંટાકણું મહાવીરની ઉપાસના કરી હતી.
આ પ્રમાણેનું કથન સકલચંદ્ર ગણિએ ‘પ્રતિષ્ઠાકલ્પ'માં કર્યા પછી પ્રસ્તુત વિમલચંદ્ર નામનાજૈન મુનિવરે આ કલ્પ પ્રખ્યાત કર્યાં ( રમ્યા )નું જણાવ્યું છે.
‘ ધંટાકણું ’ના ખીજા કલ્પના પ્રારંભમાં શિવજીને નમસ્કાર કરેલા હેાવાથી, એ સાબીત થાય છે કે તેને રચનાર કાઈ હિંદુધર્મી હશે. અને ત્રીજા કલ્પની સાધના વિધિમાં ચેાખાની યંત્ર પ્રમાણે મસીત ( શિખર ) કરી તેને ચંદન કપૂરે પૂજવાનું જણાવ્યું છે, તે પણ દેવની સમાન્યતા હેાવાની મારી માન્યતાને વધારે પુષ્ટ કરે.
સ્વસ્થ રેલવિહારી શ્રી શાંતિવિજયજીનું માનવું એવું હતું ઘંટાકર્ણ મહાવીર · એ બૌદ્ધ ધર્મના દેવ છે, પરંતુ તપાસ કરતાં તે સંબધી ઉલ્લેખા મને મળી આવતા નથી. તેા પંડિતજીએ હિંદુધર્મના ગ્રંથેાની શેાધખાળ કરીને પ્રસ્તુત લેખમાં જે પ્રમાણેા રજુ કર્યું। છે, તેવાં જ પ્રમાણા બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથામાંથી શોધીને જૈન જનતાની જાણ સારૂં પ્રસિદ્ધ કરવા મહેરબાની કરશે એમ ઈચ્છું છું.
For Private And Personal Use Only
'
પ્રસ્તુત અવતરણો ઉપરથી તથા પંડિતજીએ રજુ કરેલા હિંદુ ગ્રંથેાનાં અવતરણા પરથી એમ લાગે છે કે પ્રાચીન સમયમાં ‘ ધટાક" મહાવીરની 'ની બહુ જ પ્રાભાવિકતાને અંગે ભારતની ત્રણે મુખ્ય મુખ્ય સંસ્કૃતિ [(૧) જૈન સંસ્કૃતિ, (૨) બૌદ્ધ સંસ્કૃતિ અને (૩) વૈદિક સંસ્કૃતિ ] એએ પેાતપેાતાનાં સંપ્રદાયને અનુકુળ ઉપાસનાએ કરી હશે તેથી જ સંભવ છે કે તે દેવને લગતા ઉલ્લેખા હિંદુ ગ્રંથામાં મળી આવે છે.
પંડિતજીએ જૈનધર્મના કે ઈતર સંપ્રદાયના મહઁત્રશાસ્ત્રને લગતા ગ્રંથાની બરાબર તપાસ કર્યાં વિના ‘વાસ્તવિક રીતે એ જૈન જણાતા નથી' વગેરે શબ્દાના ઉપયાગ કરવા ન જોઈ એ. આશા છે કે જૈન માન્યતાવાળા દેવદેવીએ સંબધી લખવા પહેલાં જૈન મંત્રશાસ્ત્રના ગ્રંથાના અભ્યાસ કરીને જનતાની જાણુ સારૂં નવીન પ્રકાશ ફેંકવા તત્પર થશે. જૈન માન્યતાવાળા દેવદેવીઓ પૈકી (૧) સરસ્વતી, (૨) લક્ષ્મીદેવી, (૩) અંબિકા, (૪) પદ્માવતી અને (૫) ધટાકણું સમાન્ય દેવા છે, એમ મારૂં માનવુ છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
[ ગતાંકથી ચાલુ ] ઉપર્યુક્ત ગુણસ્થાનમાં પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વ છે જેનું સ્વરૂ૫ નીચે મુજબ સમજવું
मिथ्वात्वगुणस्थानञ्च व्यक्ताव्यक्तभेदेन द्विधिधिम् । कुदेवकुगुरुकुधर्मान्यतमस्मिन् देवगुरुधर्मबुद्धिर्व्यक्तमिथ्यात्वम् । इदश्च संक्षिपञ्चेन्द्रियाणामेव ।। - મિથ્યાત્વ ગુણસ્થાનના વ્યક્ત મિથ્યાત્વ અને અવ્યક્ત મિથ્યાત્વ એમ બે ભેદ છે. કુદેવ, કુગુરૂ અને કુધર્મમાંથી કોઈ પણ એકાદને વિષે દેવ, ગુરૂ અને ધર્મની બુદ્ધિ કરવી તે વ્યક્ત મિથ્યાત્વ કહેવાય છે અને તે સંપિચેંદ્રિયમાં હોય છે.
अव्यक्तो मोहोऽव्यक्तमिथ्यात्वम् । इदमनादि । व्यक्तमिथ्यात्वप्राप्तुरेव मिथ्यात्वगुणस्थानं भवेदिति केचित् । अस्य स्थितिभव्यजीवमाश्रित्यानादिसान्ता । सादिसान्ता च पतितभव्यस्य । अभव्यमाश्रित्यानाद्यनन्ता।
પૃથ્વિ, જલ, તેઉ, વાયુ, વનસ્પિતિ આદિની જેમ અવ્યક્ત મેહ એટલે જાણી ન શકાય તેવો મેહ જ્યાં જ્યાં હોય ત્યાં અવ્યક્ત મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ અનાદિ કાલથી લાગેલું હોય છે. ત્યાર પછીથી વ્યક્ત મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, એટલે તે સાદિ કહેવાય છે. કેટલાકેની એવી માન્યતા છે કે વ્યક્ત મિથ્યાત્વની પ્રાપ્તિવાલાને જ મિથ્યાત્વ ગુણસ્થાનક હોઈ શકે છે. મિથ્યાત્વની સ્થિતિ ભવ્ય જીવને અનાદિસાન્ત અર્થાત્ આદિ નહિ પણ અંત જરૂર તેવી સમજવી, કારણ કે જાતિ ભવ્ય સિવાયના ભવ્યનું એક દિવસ જરૂર મેષ થવાનું છે અને તે મિથ્યાત્વથી મુક્ત થયા સિવાય થઈ શકે નહિ. માટે અનાદિ સાન્તને ભાગો લાગે. અને જે ભવ્ય સમ્યકત્વ પામીને પતિત થઈ મિથ્યાત્વ પામ્યા છે તેમને સાદિ સાન્ત મિથ્યાત્વની સ્થિતિ સમજવી. કારણ કે તેમના મિથ્યાત્વની આદિ પણ છે અને અંત પણ છે. અભવ્યને અનાદિ અનંતના ભાંગાએ મિથ્યાત્વ હોય કારણ કે તેમને કદીએ મિથ્યાત્વને છેડી ઉપરના ગુણસ્થાને આવવાને કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય જ નથી મલવાને. ___ उपशमसम्यक्त्वपतितस्यानवाप्तमिथ्यात्वस्य सर्वथा यदपरित्यक्तसम्यक्त्वतयाऽवस्थानं तत् सास्वादनगुणस्थानम् । समयादिषडावलिकाकालपर्यन्तमिदम् ।
ઉપશમ સમ્યકત્વથી પતિત થએલ છે અને હજુ મિથ્યાત્વને પામ્યા નથી તે જ્યાં સુધી તેવી અવસ્થાને ધારણ રાખી શકે ત્યાં સુધી સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાન કહેવાય છે. તેની જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા કાલ છે. એ ઉપશમ સમ્યકત્વની વ્યાખ્યા નીચે પ્રમાણે સમજવી.
अनादिकालानुवृत्तमिथ्यात्वप्रथमकषायचतुष्कोपशमजन्यं सम्यक्त्वमुपशमसम्यक्त्वम् । तद्विविधम् । अन्तरकणजन्यं स्वश्रेणिजन्यं चेति । उपशमसम्यक्त्वं करणत्रयापेक्षम् ।
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૩૪ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫ અનાદિકાલથી ચાલ્યા આવતા મિથ્યાત્વ અને પ્રથમના ચાર કષાય (અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ)ના ઉપશમથી પેદા થએલ સમ્યકત્વને ઉપશમ સમ્યકત્વ કહે છે. અન્તરકરણુજન્ય અને સ્વશ્રેણિજન્ય એમ તેના બે ભેદો થાય છે. ત્રણ કરણની અપેક્ષાએ ઉપશમ સમ્યક્ત કહેવાય છે. તે ત્રણ કરણ નીચે પ્રમાણેના નામસ્વરૂપવાળાં જાણવાં.
करणत्रयं तु यथाप्रवृत्त्यपूर्वानिवृत्तिरूपम् ।
યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણો છે, તેમાં આયુષ્ય સિવાય સાત કર્મની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન એમ કડાકોડી સાગરોપમાં સ્થિતિ કરીને કદીયે નહિ ભેદાએલ એવી રાગદ્વેષની સઘન-ગાંઠ આગલ આગમ કરાવનાર અધ્યવસાયને યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. અને તે ગાંઠને ભેદન કરનાર અપૂર્વ અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે. અંતરમુદ્દત ઉદય અવસરવાલી મિથ્યાત્વસ્થિતિ જે ઉપર ભોગવવાની હતી તે પ્રથમ ભેગવી ઉપર ઉદય આવતીને અટકાવી મિથ્યાત્વના ઉદયને અટકાવનાર અંતરમુદ્દતની સ્થિતિવાળું કરણ અનિવૃત્તિકરણ કહેવાય છે. આ ત્રણ કરણથી જે સમ્યકત્વ થયું હોય તે સમ્યકત્વને કરણુજન્ય સમ્યત્વ કહેવાય છે અને શ્રેણિથી મિથ્યાત્વ અને પ્રથમના ચાર કષાયોને ઉપશમાવાથી જે ઉપશમ સમ્યકત્વ કહેવાય તે શ્રેણિજન્ય ઉપશમ સમ્યકત્વ કહેવાય છે. આ બન્ને સમ્યકત્વથી પડતાને સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
मिश्रमोहनीयकर्मोदयादन्तर्मुहूर्त्तस्थितिकोऽर्हदुदिततत्त्वेषु द्वेषाभावो मिश्रगुणस्थानम् । यथान्नापरिचितनालिकेरद्वीपनिवासिमनुजस्यान्ने । अत्र जीवो नायुर्बध्नाति न वा म्रियते । अपि तु सम्यक्त्वं वाऽवश्यं याति ।
મિશ્રમેહનીય કર્મના ઉદયથી અંતરમુદ્દતની સ્થિતિવાલે અહંત ભગવાનના કથન કરેલા તત્ત્વમાં ઠેષને અભાવ તે મિશ્ર ગુણસ્થાનક કહેવાય. જેમ અન્નથી અપરિચિત નાલીએર દ્વીપના મનુષ્યને અનાજના વિષે રાગદ્વેષનો અભાવ હોય છે તેમ સમજવું. આ ગુણસ્થાનકમાં રહેલો જીવ આયુષ્ય બાંધતા નથી તેમ મરતો નથી. કિંતુ સમ્યકત્વ અથવા મિથ્યાત્વને જરૂર પામે છે.
सम्यक्त्वे सत्यप्रत्याख्यानावरणकषायोदयेन सावद्ययोगात् सर्वथाऽविरमणमविरतसम्यग्दृष्टिगुणस्थानम् । उत्कृष्टतो मनुजभवाधिकषट्षष्ठिसागरोपमस्थितिकमिदम् । सम्यक्त्वं च भव्यसंज्ञिपञ्चेन्द्रियाणां निसर्गादुपदेशाद्वा भवति। उत्कृष्टतो. ऽपार्धपुद्गलपरावर्तसंसारावशिष्टानामेतद् भवेत् । जघन्यतस्तद्भवमुक्तिगामिनोऽपि ।
સમ્યકત્વની હયાતિમાં અપ્રત્યાખ્યાનવરણ કષાયના ઉદય વડે કરીને સાવદ્ય યોગથી સર્વથા નહિ અટકવું તેનું નામ અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય. ઉત્કૃષ્ટથી આ ગુણસ્થાનકની મનુષ્યના ભવથી અધિક ૬૬ સાગરોપમની સ્થિતિ છે. ભવ્ય સંગ્નિ પંચેન્દ્રિયોને ઉપદેશથી અથવા સ્વભાવથી આ સમ્યકત્વ હોય છે. ઉત્કૃષ્ટથી અડધા પુદ્ગલ પરાવર્તન સંસાર જેને બાકી હોય તેને આ થાય છે અને જઘન્યથી તે તે ભવમાં મોક્ષે જનારને પણ હોય છે. આ ગુણસ્થાનકની જધન્ય સ્થિતિ અંતરમુદ્દતની હોય છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતીર્થકલ્પાન્તર્ગત પ્રતિષ્ઠાનપુર કલ્પ
અનુવાદક : શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ. શ્રી સુવતજિન (મુનિસુવ્રતસ્વામી)ને નમસ્કાર કરીને પૃથ્વીમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર પ્રતિષ્ઠાનપુર કલ્પ સાંભળ્યા પ્રમાણે અમે કહીએ છીએ?
આ ભારતવર્ષના દક્ષિણ ખંડમાં મહારાષ્ટ્ર દેશમાં શ્રેષ્ઠ શ્રી પ્રતિષ્ઠાન નામનું શહેર છે. (પહેલા) પિતાના ઐશ્વર્યાવડે ઈન્દ્રની પુરીને તિરસ્કાર કરવા છતાં સમય જતાં તે નાનકડા ગામડા જેવું બની ગયું. ત્યાં એક વખત બે વિદેશી બ્રાહ્મણે આવીને (પિતાની) વિધવા બહેનની સાથે કઈ કુંભારની શાળામાં રહ્યા. ભિક્ષાવૃદ્ધિ કરીને બહેનને અનાજ લાવી આપીને તેણે કરેલા ભોજન-પાક વડે તેઓ ગૂજરાન કરતા હતા. કેઈ દિવસ તે બંને બ્રાહ્મણોની બહેન પાણી લેવા માટે ગોદાવરી (નદીએ) ગઈ. તેનું અદ્વિતીય રૂપ જોઈને કામને અધીન થયેલા એવા ત્યાંના સરોવરમાં રહેનારા શેષ નામના નાગોના રાજાએ સરેવરથી બહાર નીકળી મનુષ્યનો દેહ બનાવીને તેની સાથે બળજબરીથી પણ સંભોગ ક્રીડા કરી. નસીબની બલિહારીથી (જો કે દેવતા) સાતધાતુથી રહિત હોવા છતાં તેની દિવ્ય શક્તિ વડે વિર્ય પુદ્ગલને સંચાર થવાથી તેણે ગર્ભ ધારણ કર્યો. પિતાનું નામ પ્રકાશિત કરી, દુઃખ-સંકટમાં મને સ્મરજે-એ પ્રમાણે કહીને નાગરાજ પાતાળ લેકમાં ગયો અને તે પોતાના ઘેર ગઈ. લજજાથી પીડાયેલી તેણે પોતાના ભાઈને પિતાનું ખરેખરું વૃત્તાન્ત ન જ કહ્યું. સમય જતાં બંને ભાઈઓએ ગર્ભનાં ચિહ્નો જોઈને તે સગર્ભા થઈ છે” એમ જાણ્યું. મોટાના મનમાં શંકા થઈ કે આને નાના ભાઈએ ભેગવી છે. બીજી શંકાનો અભાવ હોવાથી નાનાના મનમાં પણ વિચાર ઉપજ્યો કે ખરેખર આ મોટા ભાઈ સાથે શીલભંગ થઈ છે. એ પ્રમાણે પરસ્પર કલુષિત મનવાળા થયેલા બંને તેને એકલી છોડીને અલગ અલગ દેશમાં ગયા. તે પણ વધતા ગર્ભવાળી થતી બીજાના ઘરમાં કામ કરતી ગૂજરાન કરવા લાગી. પછી દિવસો પૂર્ણ થયે તેણે બધાં લક્ષણો વડે યુક્તઅંગવાળા પુત્રને જન્મ આપે. તે ધીમેધીમે શરીર વડે અને ગુણમાં વધતો છતો મિત્રોની સાથે રમતે, બાળક્રીડા વડે પોતે જ રાજા થઈને તેમને (મિત્રોને) હાથી, ઘેડા, રથ વગેરે કૃત્રિમબનાવટી વાહનો દેતો હતો. ધાતુને દાન અર્થ થતો હોવાથી લોકેએ સાતવાહન એવું નામ આપ્યું. પોતાની માતા વડે લાલન-પાલન કરતો તે સુખપૂર્વક રહેવા લાગ્યો.
અહીંથી ઉજયિનીમાં અવંતી દેશના રાજા શ્રી વિક્રમાદિત્યની સભામાં કોઈક નૈમિત્તિકે પ્રતિષ્ઠાન નગરમાંના સાતવાહનને ભવિષ્યને રાજા કહ્યો.
હવે આ જ પુરીમાં એક વૃદ્ધ બ્રાહ્મણે પિતાના આયુષ્યની પૂર્ણતા જાણીને પિતાના ચાર પુત્રને બોલાવીને કહ્યું કે હે પુત્રો ! મારું પરલોક ગમન થતાં મારી પથારીના (ખાટલાના) મથળાના જમણું પાયાથી લઈને ચારે પાયાઓની નીચે રહેલા ચાર ભરેલા ભંડારો
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વય
યુક્ત કળશને મેટાઈ પ્રમાણે વિભાગ કરીને તમારે લેવા, જેથી તમારું ગુજરાન બરાબર રીતે થશે. પુત્રાએ ‘વારુ' એ પ્રકારે પિતાનાં આદેશ ગ્રહણ કર્યા, તેના મરણ પછી તેની મૃત્યુક્રિયા કરીને તેરમા દિવસે જમીન ખાદીને બરાબર નિધિ કળશે। તેએએ લીધા. જેવા તેને ઊઘાડીને જુએ છે તેવા જ પ્રથમ કુંભમાં સેાનું, ખીજામાં કાળી માટી, ત્રીજામાં ભુસુ (અને) ચેાથામાં હાડકાં જોયાં. ત્યાર પછી મેાટાની સાથે બાકીના ત્રણે જણાએ વિવાદ કરવા માંડયા કે—અમને પણ સેનાના ભાગ કરીને આપે. તેણે તે નહિ દેતાં તેઓ અવંતીરાજની કચેરીમાં ઉપસ્થિત થયા. ત્યાં પણ તેમના વાદના નિય ન થયું. પછી તે ચારે જા મહારાષ્ટ્ર દેશમાં ગયા.
સાતવાહન કુમાર તેા કુંભારની માટી વધુ હાથી, ઘેાડા, રથ અને યાદ્દાએ હંમેશાં નવા નવા બનાવીને કુંભારની શાળામાં બાળકની ફ્રીડામાં ખરાબ રીતે ચપળ થયા છતાં અને એવીસ્થિતિવાળા થઈને સમય પસાર કરતા હતા. તે બ્રાહ્મણ પુત્રા પ્રતિષ્ઠાન નગરમાં આવીને તે જ કુંભારશાળાની પાસે રહેવા લાગ્યા. ચેષ્ટા અને આકાર જાણવામાં કુશળ એવા તે સાતવાહન કુમારે તેમને જોઈને કહ્યું-હે બ્રાહ્મણેા ! તમે બધા ચિંતાતુર જેવા કેમ દેખા છે? તેઓએ કહ્યું-હે જગતમાં અદ્વિતીય સુંદર (પુરુષ) ! અમે ચિંતાતુર હૃદયવાળા છીએ તે તમે કેવી રીતે જાણ્યું ? કુમારે કહ્યું-ચેષ્ટાએથી શું નથી જાણી શકાતું? તેઓએ કહ્યું-એ બરાબર છે; પરંતુ તમારી આગળ (અમારી) ચિંતાનું કારણ કહેવાથી શું વળશે ? (કેમકે ) આપ તે બાળક છે. બાળકે કહ્યું-તેમ હોવા છતાં મારાથી તમારું ( કાય ) સિદ્ધ થશે. તે ચિંતાનું કારણ તમે કહેા. તેથી તેના વચનની વિચિત્રતાથી હરણ કરાયેલા હૃદયવાળા તેઓએ નિધિ નીકળવાથી લઈને માલવરાજની સભામાં પણ વિવાદના નિય ન થયે ત્યાં સુધીનું બધુંય પોતાનું સ્વરૂપ-વૃત્તાંત કહી સંભળાવ્યું. કુમાર તે હાસ્યથી એઠ ફફડાવતા ખેલવા લાગ્યા-ડે બ્રાહ્મણેા ! હું તમારા ઝધડાને નિર્ણય કરું છું. સાવધાન થઈ ને તમે સાંભળેા-જેને ( નિધિના ) ભંડારનારે સુવર્ણતા કળશ આપ્યા છે તે તેના વડે સંતેાષ પામે. જેના કળશમાં કાળી માટી નીકળી છે તે ખેતર-જમીન વગેરે લે. જેને ભુસું નીકળ્યું છે તે કાહારમાં રહેલું બધું અનાજ લઈ લે અને જેને હાડકાં નીકળ્યાં છે તે ધેાડા, ગાય, ભેંસ, બળદ, દાસીદાસ વગેરે ગ્રહણ કરે-એ પ્રકારે તમારા પિતાનો વિચાર હતા. એ પ્રકારે બાળક-સાતવાહનનું કહેલું સાંભળીને જેમનો વિવાદ શાંત થયેા હતેા તેએ તેનું વચન સાંભળીને તેની રજા લઈ પેાતાની નગરીમાં પાછા આવ્યા. તેમના વિવાદના નિણૅયની વાત નગરીમાં ફેલાઇ ગઈ. રાજાએ પણ ખેાલાવી પૂછ્યું કે–શું તમારા વાદ નિ થઈ ગયા ? તેમણે કહ્યું- હા, સ્વામી ! કાણે નિર્ણય કર્યાં?–એ પ્રકારે રાજાએ કહ્યુ છતે સાતવાહનનું પેાતાનું સ્વરૂપ બધુંય સત્ય રીતે કહ્યું. તે સાંભળીને તે બાળકના પણ બુદ્ધિવૈભવ જાણીને પહેલાં જ્યોતિષીએ કહેલું કે તેનું પ્રતિષ્ઠાનમાં રાજ્ય થશે એમ સંભાળી, તેને પેાતાના હરીફ શત્રુ સમજી વ્યાકુળ મનવાળા થઈ તે લાંબા કાળથી તેના મારવાને ઉપાય વિચારવા લાગ્યા. અભિમર વગેરે પ્રયાગ વડે મારતાં તેને અપયશ અને ક્ષત્રિયપણામાં ખામી આવે એમ વિચાર કરીને ચતુર ંગ સેના સમૂહને તૈયાર કરીને અવતીરાજે પ્રતિષ્ઠાપત્તન તરફ પ્રયાણ કરીને ઈચ્છા મુજબ ધેરી લીધું. તે જોઈને તે ગામવાસીઓ દુઃખી થતાં વિચાર કરવા લાગ્યા. ફ્રોધાન્વિત માલવરાજને
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
પ્રતિષ્ઠાનપુર કલ્પ
[ ર૩૭ ]
આવો મોટો કોપ કેના ઉપર છે? અહીં કોઈ રાજા, રાજપુરુષ, વીર અથવા કિલ્લે પણ નથી–એ પ્રકારે ચિંતા કરનારા તેઓ (લોકે) માં માલવરાજે મોકલેલે દૂત આવીને સાતવાહનને કહેવા લાગ્યોઃ હે કુમાર! તમારા ઉપર રાજા કેધિત થયા કરે છે. સવારે તમને મારી નાખશે તેવી યુદ્ધ વગેરે ઉપાય ચિંતવવાના વિચારવાળા તમારે થઈ જવું. તે દૂતનું વચન સાંભળીને પણ તે ભય વિના જ ખૂબ રમવા લાગ્યો.
અહીં પરમાર્થ જાણનારાં તે બે (તેના) મામાઓ પરસ્પરનાં દુર્વિકલ્પ છોડી દઈને ફરીથી પ્રતિષ્ઠાનમાં આવ્યા. પરચક્ર-બીજા રાજાની ચડાઈ જઈ પોતાની બહેનને કહ્યું-કે બહેન! જે દેવતાએ તને આ પુત્ર દીધો છે તેનું સ્મરણ કર, જેથી તે જ આને સહાયક થશે. તે પણ તે (ભાઈ)ના વચનથી પહેલાંનું નાગરાજનું વચન સ્મરણ કરીને માથે ઘડે મૂકીને તે જ નાગના રાજાનું આરાધન કર્યું. તે જ ક્ષણે નાગરાજ પ્રત્યક્ષ થઈને બ્રાહ્મણીને કહેવા લાગ્યો. “શા કારણથી તેં મને સંભાર્યો છે ?” તેણે પ્રણામ કરીને જેવું બન્યું હતું તેવું કહ્યું છો નાગરાજ બે-મારા પ્રતાપ હોવા છતાં (મારા જીવતાં) કેણ તારા પુત્રને પરાજય કરવાને સમર્થ છે? એ પ્રમાણે કહી તે ઘડે લઈને સરોવરમાં માંજીને અમૃતના કુંડથી અમૃત (લાવવા) વડે ઘડો ભરી લાવીને તે (બ્રાહ્મણી) ને દીધો અને કહેવા લાગ્યાઆ અમૃત વડે સાતવાહને બનાવેલા માટીના ઘડા, રથ, હાથી, અને પાયદલ સમૂહ પર છાંટજે; જેથી તે સજીવન થઈને શત્રુના સમૂહને નાશ કરશે. આ જ અમૃતનો ઘડે તારા પુત્રને પ્રતિષ્ઠાન રાજ્યમાં અભિષેક કરશે. પ્રારંભમાં વળી મારું સ્મરણ કરજે–એ પ્રમાણે બોલીને નાગરાજ પોતાના સ્થાને ચાલ્યો ગયો. તે બ્રાહ્મણ પણ તે અમૃતના ઘડાને લઈ પિતાને ઘેર આવીને તે વડે તે માટીના મોટા સૈન્ય પર તેણે અભિષેક કર્યો. સવારે દેવતાના પ્રતાપથી સજીવન થયેલું તે સૈન્ય સામે જઈને શત્રુની સાથે લડવા લાગ્યું. તે સાતવાહનની સેનાએ અવંતીરાજના સૈન્યને ભગાડી મૂક્યું. વિક્રમ રાજા પણ ભાગીને અવંતી ચાલ્યો ગયો. ત્યાર પછી સાતવાહનનો રાજ્યમાં અભિષેક કરાયો. પોતાના વૈભવથી વસ્તુસમૂહના ઉત્તમ નામને જેણે પરાભવ કર્યો છે એવું પ્રતિષ્ઠાન નગર, હવેલીઓ, ચૈત્યો, દુકાનોની પંક્તિ, ચૌટાં, કિલ્લાઓ અને ખાઈઓ વડે સારી રીતે વસેલું નગર બની ગયું. સાતવાહને પણ અનુક્રમે દક્ષિણાપથને કરજ વિનાનું બનાવીને તથા તાપી નદીના કિનારા સુધાના ઉત્તરાપથને સાધીને પોતાને સંવત્સર ચલાવ્યો, જેને તેમાં વસ્યા. આંખની શીતલતા ઉત્પન્ન કરે એવાં જિન મંદિર બંધાવ્યાં. પચાસ વીરેમાં પ્રત્યેકે પણ પિતા પોતાના નામ યુક્ત નગરની અંદર જ જિનચૈત્ય કરાવ્યાં.x
ઈતિ પ્રતિષ્ઠાપત્તનકલ્પ
-
-
* આ કલ્પ “ચતુર્વિશતિ પ્રબંધ”માં પણ આપવામાં આવ્યું છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવપૂજાની રીત
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી પ્રતિમા શું ચીજ છે, તેની જરૂરિયાત માનવામાં ક્યાં ક્યાં કારણે છે ? વગેરે બીના - આ માસિકના ગયા અંકમાં જણાવ્યા બાદ હવે તે પ્રભુદેવની પ્રતિમાની પૂજાની રીતને
અંગે જણાવીએ છીએ-ગુણાધિક પુરૂષોને પૂજ્ય માનીને જે બહુ માન સહિત તેમની સેવા કરવી, તે પૂજા કહેવાય. તેને બે ભેદ છેઃ તે આ પ્રમાણે (૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજા. તેમાં જલ, ચંદન, ફલ, ફૂલ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્યથી જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય. ભવ્ય જીવોએ આનો ક્રમ સમજવાને માટે નીચે જણાવેલા નિયમો યાદ રાખવા જોઈએ.
૧–પરિમિત જલથી સ્નાન કરવું. અશુચિ અવસ્થામાં પૂજા કરવાથી આશાતના દેવ લાગે. આ મુદ્દાથી એટલે અશુચિને દૂર કરવા માટે સ્નાન કરવું. સ્નાન કરવાના પ્રસંગે શરૂઆતમાં નિર્જીવ સ્થાનની તપાસ કરવી. ત્યારબાદ ખપ પૂરતા પાણીથી પરનાળવાળા બાજોઠ ઉપર બેસીને સ્નાન કરવું. પરનાળની નીચે રહેલી કુંડમાં સ્નાનનું પાણી પડે તે સ્નાન કરીને જયણા પૂર્વક તડકે નિર્જીવ સ્થલે છુટું છુટું નાંખવું.
૨-પૂજાનાં વસ્ત્રો ફાટેલાં ન હોય, તેમજ અશુદ્ધ પણ ન હોવાં જોઈએ. એટલે નહાઈને અખંડ ચોખાં વસ્ત્ર પહેરીને દહેરે જવું. રસ્તામાં અશુદ્ધિ જણાતી હોય તો જલથી પગને શુદ્ધ કરીને મંદિરમાં નિસહી કહી દાખલ થવું. જિનમંદિરના જરૂરી કાર્ય તરફ લક્ષ્ય દઈને તેની યોગ્ય વ્યવસ્થા કરીને બીજી નિસીહી કહીને ગભારામાં દાખલ થાય, અને દ્રવ્યપૂજા શરૂ કરે. મોર પીંછીથી નિર્માલ્ય પુષ્પ વગેરેને દૂર કરીને વિધિપૂર્વક અભિષેક કરે, ત્યારે જન્માવસ્થાની વિચારણ કરે. પછી અખંડ શુદ્ધ અંગ લૂહણથી પ્રભુના શરીરને સાફ કરીને નવઅંગ પૂજાના દુહા બેલીને અનુક્રમે (૧) જમણે અંગુઠે, ડાબો અંગુઠે (૨) એ પ્રમાણે બંને ઢીંચણે (૩) કાંડે (૪) ખભે (૫) મસ્તકે (૬) કપાલે (૭) ગળે (૮) હૃદયે (૯) નાભિએ પૂજા કરવી. એમ ક્રમસર પૂર્વે જણાવ્યા મુજબ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીને ત્રીજી નિસીહી કહીને ચૈત્યવંદન કરવા રૂપ ભાવપૂજા કરવી. અહીં દશત્રિક વગેરેની બિના ખાસ યાદ રાખવી જોઈએ. તે શ્રી ચૈત્યવન્દન ભાષ્ય વગેરેમાંથી જોઈ લેવી. આ પૂજાના જેવી રીતે (૧) દ્રવ્યપૂજા (૨) ભાવપૂજા એમ બે ભેદો છે, તેમ અપેક્ષાએ (૧) અંગપૂજા (૨) અગ્રપૂજા (૩) ભાવપૂજા એમ ત્રણ ભેદે પણ શ્રી ધર્મ સંગ્રહ વગેરે ગ્રંથમાં જણાવ્યા છે. તેમાં પ્રભુદેવની પ્રતિમાની ઉપર જે પુષ્પ ચઢાવવા, ધૂપ ઉખેવ, ચંદનાદિ પદાર્થોનું વિલેપન કરવું, આભરણુ પહેરાવી આંગી રચવી, એ અંગપૂજા કહેવાય, અને પ્રભુની આગળ સાથિયે કરે, નૈવેદ્ય ફલ મૂકીએ, એ અગ્રપૂજા કહેવાય. તથા પ્રભુગુણોની સ્તુતિ કરવી, સ્મરણ, ચિંતવન કરવી, એ ભાવ પૂજા કહેવાય. આ સંબંધિ વધુ બિના શ્રી શ્રાદ્ધવિધિ, ઉપદેશ તરંગિણ વગેરે ગ્રંથમાંથી જોઈ લેવી.
પૂજાનું ફલા પ્રભુની પૂજા કરવાથી, પાપનો નાશ થાય છે, દુર્ગતિનાં દુઃખ ભોગવવા પડતાં નથી, આપત્તિને નાશ અને પુણ્યનો વધારો થાય છે, લક્ષમી વધે છે, આરોગ્ય મળે છે, લોકમાં જશકીર્તિ પ્રશંસા વધે, અને દેવગતિના અને મોક્ષનાં સુખ પણ મળે છે. આ વાત ધ્યાનમાં રાખીને ભવ્ય છાએ ત્રિકાલ પૂજા કરી માનવ ભવ સફલ કર.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરમાહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક-મુનિરાજ શ્રી સુશીલવિજયજી
(ગતાંકથી ચાલુ) કવિ ધનપાલ અને રાજા ભેજનું મિલન– તિલકમંજરી' ગ્રંથનું દહન થયા બાદ ધનપાલે રાજસભામાં જવું બિલકુલ છોડી દીધું હતું. એનું મન ધારાનગરીથી બહાર ચાલ્યા જવા ઉત્સુક થઈ ગયું હતું. જ્યારે સમય મળે અને અહીંથી ચાલ્યો જઉં, આ ગડમથલ ધનપાલના હૃદયમાં ચાલી રહી હતી. એટલામાં અચાનક એક દિવસે તેને રાજા ભેજનો ભેટ થયા. ધનપાલને દેખતાની સાથે જ ભોજે પૂછયું “કેમ, હાલ કેઈ ગ્રંથ બનાવો છે ?” તરત જ તેના પ્રત્યુત્તરમાં પરમહંત મહાકવિ ધનપાલે જણાવ્યું–
आरनालगलदाहशंकया मन्मुखानपगता सरस्वती ।
तेन वैरिकमलाकचग्रहव्यग्रहस्त! न कवित्वमस्ति मे ॥ ૧. ભોજકૃત કથા દહન, પુત્રીકૃત પુનઃ સંધાન વગેરે બાબતોમાં ચરિત્ર ગ્રંથમાં લખેલી હકીકત સિવાય બીજું પ્રમાણ જણાતું નથી. એટલે એ વાત માનવામાં આંચકો ખાવો પડે છે. કવિએ પણ સ્વયં ઉલ્લેખ કર્યો નથી. માત્ર ચરિત્ર ગ્રંથમાંને એક બ્લેક કંઈક સાક્ષી આપે છે ખરા. તિલકમંજરીના દાહ પછી ધનપાલ રાજ્ય સભામાં જ નહીં. તેવામાં અચાનક મેળાપ થતાં ભજે પૂછયું કે કેમ કંઈ ગ્રંથ રચે છે ? જવાબમાં ધનપાળે કહ્યું-“મારનારાય ...ત્યાત્રિ” આ લેકમાં દાહની શંકાથી મારા મુખમાંથી સરસ્વતી ચાલી ગઈ છે. દાહની શંકા ભેજરાજકત ગ્રંથ દાહના અપત્યના ઠપકારૂપે હોય. કદાચ ગ્રંથ બાળ્યો એટલે સરસ્વતીને પણ વિચાર થયો કે કદાચ ભેજરાજ મારે રહેવાના સ્થળ ગળાને પણ દાહ લગાડે એટલે તે ચાલી ગઈ છે, એમ કહેવામાં ગ્રંથદાહ વ્યંગ્યાથથી જણાય છે. રાજાના આ કૃત્યથી તે સહૃદયી ગણતો હતો, તેમાં પણ ક્ષતિ થઈ એવું ઉત્તરાર્ધમાં સૂચન જણાય છે. શત્રુઓની લક્ષ્મી આકર્ષવામાં વ્યગ્ર હાથવાળા હે રાજન ! હું કવિરાજ નથી. તમે લડાઈ કરવામાં શૂરા ક્ષત્રિય છે. સાહિત્યમાં શું સમજે? તમારા હાથ કઠોર છે, એટલે હવે તમારા જેવા સામે હું કવિ તરીકે જાહેર જ થતું નથી. આ શ્લેકમાં રાજાને સખ્ત ઠપકે છે. આ ઉપરથી તિલકમંજરીને દાહ થયો હોય એમ માનવાને કારણે મળે છે. હવે જ પ્રબંધમાં–આ શ્લેક, કોઈ વિદેશી કવિ ભેજરાજની સભામાં આવ્યો, સભામાં મોટા મોટા કવિઓ જોઈ તે બિચારે ડઘાઈ ગયો, અને ઉપર પ્રમાણે પોતે કવિ નથી પણ એક સામાન્ય માણસ છે, એવું જાહેર કરે છે. પણ એ વાતને આ શ્લેક અનુરૂપ નથી જણાતો. ગ્રંથદાહ અને રાજાની અસહૃદયતા
સ્પષ્ટ રીતે આ ક સૂચવે છે. કદાચ ધનપાળના સંબંધમાં આ બનાવ ન બન્યો હોય, બીજા કેઈ રાજાને કવિના સંબંધમાં બન્યો હોય અને ધન પાળ પરક દંતકથામાં જોડાયો હોય. તેનો ઉલ્લેખ ચરિત્ર ગ્રંથમાં હોય. આમ કલ્પના કરીએ તો એ શ્લેક ગ્રંથદાહના ઠપકારક ખરે.
- ભોજરાજ જેવો સહૃદયી આવું અપકૃત્ય ન કરે એ અનુમાનને પણ પુષ્ટી મળે અને તે સંબંધમાં કવિનું મૌન્ય આપણને મદદ આપે. આમાં ખાસ પ્રમાણને અભાવે કંઈ ચોક્કસ કહી શકાતું નથી.
“ તીલકમંજરી કથા સારાંશ ”માંથી
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
|| ૨૪૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષ ૫
“કાંજી વગેરેના તુચ્છ પાણીના ગળવાથી થતા દાહની શંકાથી મારા મુખમાંથી સરસ્વતી ચાલી ગઈ છે, તેથી શત્રુઓની લક્ષ્મી આકર્ષવામાં વ્યગ્ર છે હસ્ત જેને એવા હે રાજન ! હું કવિરાજ નથી.”
સાર (સત્યપુર) તીર્થમાં-ધનપાલે ધારાનગરીનો ત્યાગ કરી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ શરૂ કર્યું. ટુંક સમયમાં તે સપરિવાર સત્યપુર (સાચોર) તીર્થમાં આવી પહોંચ્યા. ત્યાં શ્રી મહાવીર સ્વામીનું ચૈત્ય જોઇને તેના આનંદને પાર રહ્યો નહીં. ભગવંતને ભક્તિભાવ સહિત નમસ્કાર કરવા પૂર્વક વિરોધાભાસાલંકૃત એવી હેવ નિભ૪” ઈત્યાદિ પાકૃતમય સ્તુતિ રચી મહાવીર વિભુની ઘણું જ હર્ષપૂર્વક સ્તુતિ કરી. બાદ ત્યાંજ નિવાસ સ્થાન કર્યું. સુખશાન્તિ પૂર્વક કવિરાજના દિવસો પસાર થવા લાગ્યા.
રાજા ભેજને ખેદ–અમુક દિવસ વીત્યા બાદ રાજ ભેજે પરમહંત મહાકવિ ધનપાલને યાદ કર્યો, પરંતુ ધનપાલના ચાલ્યા જવાના સમાચાર સાંભળતાં મહારાજાને ખેદ થયો. તેને થયું વાણીની કકતાને લીધે ગયો તે ઠીક, પરંતુ સાક્ષાત સરસ્વતી સન્માન સત્યવાદી તેના જેવો અન્ય પંડિત કઈ છે જ નહીં.
ધર્મ પણ્ડિતનું ધારામાં આગમન–પરમહંત મહાકવિ ધનપાત વિના ધારા નગરી શ્ન મૂન બની ગઈ. રાજસભા પણ ધનપાલ વિના નિસ્તેજ ભાસવા લાગી. ભેજને આ હૃદયમાં સાલવા લાગ્યું, દેશદેશાવરમાં પણ ધનપાલની ચાલ્યા જવાની વાત ફેલાણી. આમ ધનપાલ વિના ધારાનગરીના દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. એવામાં કૌલમતનો ધર્મ નામે પંડિત ત્યાં આવી ચડયો. આ ધર્મ નામે પરિડત કેણુ છે ? તેની પૂર્વ ઘટના શું છે? વગેરે ઓળખાણ વાચક વર્ગને કરાવી પડશે.
લાટ દેશમાં જ્યાં નર્મદા નદીના તરંગો લેકને પાવન કરી રહ્યા છે, તે ભૃગુકચ્છ (હાલ ભરૂચ) નામે નગરમાં વેદ-વેદાંગ પારગામી અને જાણે સાક્ષાત શરીરધારી બ્રહ્મા હોય એ સુરદેવ નામે નામાંકિત વિપ્ર વસતો હતો. તેને નીતિપાત્ર અને દાનેશ્વરમાં સુપ્રસિદ્ધ સંતશિરોમણિ સાવિત્રી નામે સ્ત્રી હતી. તેમને ધર્મ અને શમ્મ નામે બે પુત્રો તેમજ ગોમતી નામે બાલિકા હતી.
મોટો પુત્ર ધર્મ બચપનના ખરાબ સંસ્કારે, કુવ્યસને, શઠ મિત્રાચારી, વગેરેને લઈને સૂર્ય ને શનિશ્ચરની જેમ પિતાને સંતાપજનક નીવડવ્યો. જેમ જેમ ધર્મની મેટી ઉમ્મર થતી ગઈ તેમ તેમ તે વધારે બગડવા લાગ્યો. તેનાથી માતા-પિતા અત્યંત ત્રાસી ગયાં. પિતાએ છેવટની શીખ પણ દઈ દીધી. હે પુત્ર! તું ધન ઉપાર્જન કરીને લાવે તે જ
૪ આ “સત્યપુર” હાલ મારવાડમાં જોધપુર સ્ટેટમાં ભીન્નમાલ સમીપે આવેલું આપણું પ્રાચીન “સાર તીર્થ” છે. જ્યાં વીર નિ. સં. ૬૭૦ માં આચાર્ય મહારાજ શ્રી જજિગસૂરીશ્વર પ્રતિષ્ઠિત પિત્તળની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા વિદ્યમાન છે. જગચિંતામણિકાર શ્રી ગૌતમ સ્વામીએ પણ આનો ઉલ્લેખ “ જગચિંતામણિ”માં કરેલો છે—“ કથs વીર વચરિમem" [ “સત્યપુરીના સ્વામી હે વીર ! જયવંતા વર્તા”] આ તીર્થ સંબંધી વિશેષ ઉલ્લેખ-“શ્રી જૈન સત્ય પ્રકાશ”ના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક”માં “સત્યપુર-સાચોર તીર્થ” શીર્ષક મુનિરાજ શ્રી જયંતવિજયજીના લેખના પૃ. ૩૩૮–૩૪૧ માં જોવા.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
[ ર૪૧ ]
તને ધાન્ય મળશે ? નહીંતર નહીં. આ શબ્દ ધર્મથી ન સહાયા. તરત જ માતા–પિતાઘરબાર વગેરેનો ત્યાગ કરી કળાહીન, વિદ્યાવિહીન, નીચ પુરૂના સંસર્ગથી સર્વ પ્રકારના ઉપાય થકી ભ્રષ્ટ એવો તે ઈક્ષક્ષેત્રને રક્ષક થયો. કર્મસંયોગે ત્યાં રહેલ વડવૃક્ષ નીચે ક્ષેત્રપાલની બહુમાન પૂર્વક તે નિરંતર પૂજા કરવા લાગ્યા, અને ઈક્ષ ક્ષેત્રને સાચવા લાગ્યો. એક દિવસ ધર્મ પિતાના સ્વામીના ગૃહ-મંદિરે ગયો. તે દિવસ કોઈ પર્વ હોવાથી ક્ષેત્રપતિએ ભજન માટે આગ્રહ કર્યો. અમે માલિકને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે-ક્ષેત્રપાલની પૂજા કર્યા સિવાય હું પ્રાણુતે પણ ભોજન કરતા નથી. આ શબ્દો સાંભળી માલિક તેના ઉપર અત્યંત ખુશી થયા. બાદ ધર્મ ઈક્ષક્ષેત્ર તરફ પાછો ફર્યો, ત્યાં આવી ક્ષેત્રપાલની પૂજા કરી, ક્ષેત્રના માળા પર બેઠો. એકદમ અચાનક વાડની બહાર ક્ષેત્રપાલના પ્રાસાદથી જાણે શક્તિ-દેવી હોય તેવી એક નમ્ર ગિની દૃષ્ટિગોચર થઈ. નગ્ન યોગિનીએ તેની પાસે એક ઈક્ષલતા (શેલડીના સાંઠા)ની યાચના કરી. ધર્મ ભક્તિપૂર્વક ભારે રસદાર શેલડીના બે સાંઠા સમર્થ્ય. તેનું તેણીએ આસ્વાદન કર્યું, અને પ્રસન્ન થઈ તે કહેવા લાગી કે-હે વત્સ! શું તું મારાથી શરમાય છે? ધર્મો પ્રત્યુત્તર આપ્યો કે-હે મહામાયા ! હું તારાથી શરમાતા નથી. આ જવાબ સાંભળી તે ફરીથી બોલી કે હે વત્સ! જો તું મારાથી શરમાતું નથી તે મને વચન આપ ! તરત જ ધર્મો વાડ બહાર આવી આદર પૂર્વક તેણીને વચન આપ્યું. ત્યાં નગ્ન
ગિનીએ તેના મુખારવિંદમાં સુધા સમાન ઇક્ષુરસ નાંખ્યો, અને તેને શિર પર સ્વહસ્ત મૂકો. બાદ સરસ્વતી દેવી ક્ષણવારમાં અદશ્ય થઈ ગઈ. આ જોઈ ધર્મ એકદમ આશ્ચર્યમાં લીન બની ગયો. ત્યાંથી નીકળી ધર્મ નર્મદાના કાંઠે જઈ પહોંચ્યો, ત્યાં તેના મુખમાંથી સારસ્વતને ઉદયને લઈ લેશમાત્ર ચિંતવ્યા સિવાય કાવ્ય નીકળવા લાગ્યું.
આ પછી ધર્મ હોડીમાં બેસી સામે કિનારે ઊતરી સ્વગૃહે આવી પહોંચ્યો. ઘણું દિવસે પુત્રનાં દર્શન થયાં એટલે હર્ષઘેલાં માતા-પિતા ભેટી પડયાં. માતાએ વાત્સલ્યથી તેનો કર સ્પર્શ કર્યો, પિતાએ મધુર વાણીથી બેલા.
પણ તેનું મન ઘરમાં કર્યું નહીં, તેથી છેવટે તે માતા-પિતા, ઘર વગેરેને ત્યાગ કરી ચાલી નીકળ્યો, અને અવંતી દેશમાં ધારાનગરીમાં આવી પહોંચ્યો. અને રાજદ્વારે જઈ રાજા ભોજ પર બે શ્લોક લખી મોકલ્યા જેને અર્થ આ પ્રમાણે થત હતા –
જેણે ગૌડ દેશમાં શંભુ સાક્ષરને, ધારા નગરીમાં વિષ્ણુ વિપ્રને, મંડલ નગરમાં ભટ્ટિને, અને કાન્યકુબ્ધમાં પશુપતિને જીતી લીધા, તેમ જલ્પવાદમાં અન્ય પણ કેટલાય વાદિઓને જડ જેવા બનાવી દીધા, તે ધર્મપડિત પિતે અહીં આવી દ્વાર પર બેઠે છે. જે કોઈ પૃથ્વિ પર પિતાને પંડિત માનતા હોય તે તર્ક, લક્ષણ, સાહિત્ય કે ઉપનિષદ્દમાં મારી સામે આવીને વાદ કરવા ઉભ રહે.”
આ સાંભળી પણ્ડિતમાં એકદમ ખળભળાટ પ્રગટયો. તરત જ રાજા ભેજે દ્વારપાલને આવવા દેવા અનુજ્ઞા આપી. દ્વારપાલે ધર્મ પડિતને સભામાં પ્રવેશ કરાવ્યો. સભામાં ભોજ સમક્ષ આવતાં સભાને તૃણ (ઘાસ) સમાન ગણતે અભિમાનના શિખરે ચઢેલે ધર્મ કોઈની પણ પરવા કર્યા સિવાય વાણીનો ધેધ પ્રવાહ વહેવડાવા લાગ્યો.
લાંબા કાળથી સેવન કરેલ સાક્ષરોનો અપ્રતિમલતાનો મદ હવે ગળી જાઓ, કારણ કે-આ તપોધન રૂપે સ્વયં સરસ્વતી તમારી સમીપે ઉપસ્થિત છે. જેનામાં શક્તિ હોય,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
જેનામાં વિદ્વત્તા હોય, તે વાદી મારી સામે ઉપસ્થિત થઈ જાય. વિતંડાવાદમાં ધુરંધર એવો હું વાદ કરવાને તત્પર છતાં મહીતલમાં કોઈ પણ્ડિત જ નથી કે મારી સામે બોલી શકે. મને તે ખાત્રી છે કે જ્યાં હું બેલવા ઉભો થયો કે કઈ પણ એમ નહીં કહે કે હું વાદી છું.
નિરૂત્સાહ બની ગયેલી ભેજસભા–ધર્મ પંડિતનું વક્તવ્ય સાંભળી સમસ્ત સભા નિરૂત્સાહ બની ગઈ. સભાના મહાન પડિતો નીચી દષ્ટિ કરી શક સાગરમાં ડૂબવા લાગ્યા. અત્યારે કોઈની પણ તાકાત નથી કે ઉંચું મુખ કરી ધર્મ પણ્ડિત સામે બેલી શકે. બધાએ મૌનવ્રત સ્વીકાર્યું. મહારાજા ભેજ પણ ધર્મ પતિના વક્તવ્યથી દિગમૂઢ બની ગયા. અને અંતરમાં અત્યંત દુઃખ પામતા ચિંતવવા લાગ્યા–અરેરે, એક ધનપાલ વિના મારી સભા શૂન્ય જેવી ભાસે છે. જાણે પંડિતની પંડિતાઈ જ ચાલી ગઈ !
આમ હદયમાં વિચારમલિા ચાલી રહી છેએટલામાં મહારાજાને એક વિચાર સૂઝી આવ્યો કે કોઈ પણ હિસાબે અત્યારે ને અત્યારે જો ધનપાલ અહીં આવી જાય તે આ અભિમાની પડિતનો પ્રતિકાર થાય. બાકી તો કોઈ રસ્તો છે જ નહીં.
બાદ ધર્મપડિતને જણાવવામાં આવ્યું કે...હે વાદિરાજ ! અમારા મહાવાદી એકાએક બહારગામ ચાલ્યા ગયા છે. તેમને બોલાવવા રાજપુરૂષ જાય છે. અને એ આવે ત્યાં સુધી આપ અહીંયાં છે. એમ કહી સભા વિસર્જન કરી.
ચારે બાજુ ધનપાલની શોધ–લાગેલો પત્તો-તરત જ મહારાજા ભોજે પિતાના વિશ્વાસપાત્ર પુરૂષોને બેલાવ્યા, અને કહ્યું કે અત્યારે ને અત્યારે જ્યાં હોય ત્યાંથી ધનપાલને અહીં લાવો. ચારે તરફ ખૂબ શોધ કર્યા પછી છેવટે તેઓને આ સત્યપુર (સાચાર) નગરમાંથી તેમનો પત્તો મળ્યો. એટલે રાજપુરૂષો ત્યાં પહોંચ્યા. અને ધનપાલ પડિતને વિનયપૂર્વક સર્વ હકીકત નિવેદન કરી, બાદ ધનપાલે જણાવ્યું કે હું તીર્થની સેવામાં રહેલો છું એટલે આવી શકું તેમ નથી.
મહાકવિ ધનપાલના શબ્દો સાંભળી રાજપુરૂષે નારાજ થયા, અને વિલા મોડે ધારાનગરી તરફ પાછા ફર્યા. અને મહારાજાને યથાસ્થિત વૃત્તાંત નિવેદન કર્યું. ધનપાલને પત્તો મળ્યો એ સાંભળી મહારાજાને ઘણો જ હર્ષ થયો, અને સાથોસાથ નહીં આવવાના સમાચાર સાંભળતાં દુઃખ પણ ઉદ્દભવ્યું. બાદ ધનપાલ પણ્ડિતને પુનઃ નમ્રતાપૂર્વક પ્રિય અને મધુર વાણીથી ભેજે કહેવરાવ્યું કે-હે કવિરાજ ! મુંજ રાજા આપને પુત્ર સમાન માનતા તેથી આપ મોટા ભાઈ છે અને હું કનિષ્ઠ (નાન ) છું. માટે કનિષ્કના વચનથી આપ વડિલને શું રોષ હોય ?'
પૂર્વે પણ આપ જે હોવાથી આપને મુંજે ઉત્સગે બેસાર્યા હતા અને “શ્રી કુર્ચાલ સરસ્વતી”ના બિરૂદથી અલંકૃત કર્યા હતા. અત્યારે આપ આવો, નહીંતર એ કૌમતને પરદેશી પંડિત ધારાનગરીની સભાને જીતીને ચાલ્યો જશે. એ જે હૃદયમાં સાલતું હોય,
ને ધારાનગરીની કીતિ ચારે તરફ વધારવી હોય તે તરત જ ધારાનગરીમાં આવે. મહારાજાના રાજસેવકે પુનઃ સાચોર આવ્યા, અને પછી ધનપાલ પંડિતને ઉપર્યુક્ત વસ્તુ નિવેદન કરી. કવિવરના હૃદયમાં સ્વદેશ પ્રેમ પ્રગટયો. * વનનો રામમિક્ષ કપિ નહિ ?'
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
પરમાહત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
[ ૨૪૩]
તેને અણગમો દૂર થશે. અને તેણે ધોરાનગરી તરફ પ્રયાણ કર્યું.
થોડા જ વખતમાં તે ધારાનગરી આવી પહોંચ્યો. મહારાજા ભોજ અને ધનપાલ પરસ્પરને ભેટી પડ્યા. પછી ધર્મ પંડિત સાથેના વાદની વાત નીકળતાં ધનપાલે જણાવ્યું; હે નરેંદ્ર ! આપ લેશમાત્ર ખેદ ન કરે. પ્રભાતે એ પણ્ડિતને જરૂર પરાજય થશે.
ધનપાલને વિજય અને ધર્મને પરાજય–પણ્ડિતવરે પોતપોતાના સ્થાન પર બેસી ગયા હતા, ધારાનગરીને જનસમૂહ સ્વસ્થાનમાં ગોઠવાઈ ગયો હતો. મહારાજા ભેજ પણ સિંહાસન પર આરૂઢ થયેલા હતા. લોકોના હૃદયમાં એક જ ભાવના ઉલસતી હતી કે કયારે વાદ શરૂ થાય.
સમય થતાં મહારાજા ભોજે ધર્મ પતિને રાજસભામાં બોલાવ્યો અને જણાવ્યું કે-હે વાદી ! અમારા મહાવાદી શ્રી ધનપાલ પડિત આવી ગયા છે, માટે વાદની શરૂઆત કરે. આ સાંભળી પિતાના પૂર્વપરિચિત શ્રી છિત્તપ નામના પહિતને ઉદેશી તેના અંતઃકરણને સંતોષ પમાડવા ધર્મપતિ નીચે પ્રમાણે બેલ્યો. ".श्रीछित्तपे कईमराजाशिष्ये सभ्ये सभाभर्तरि भोजराजे ॥ सारस्वते स्रोतासि मे प्लवंतां पलालकल्पा धनपालवायः ॥ १॥"
“કઈમરાજ-શિષ્ય શ્રીછિત્ત૫ સભાસદ છતાં અને ભોજરાજા સભાપતિ છતાં પરાળ (ઘાસ) તુલ્ય ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તણાતી થાઓ.”
ઉપર્યુક્ત શ્લોક સાંભળ્યા ભાઇ ધનપાલ પડિતે એના એ જ શ્લોકને વિપર્યય કરતાં જણાવ્યું કે
"धनपेति नृपस्यामन्त्रणे मे मम तगिरः ॥
आलवाचः प्लवंतां हि सिद्धसारस्वते स्वरे ॥ १॥"
“ધનપ એટલે હે ધન આપનાર મહારાજા ! મારી વાણુ મારા સારસ્વત પ્રવાહમાં પરાળની પેઠે ઉપર તરતી થાઓ.”
આ પ્રમાણે પરમહંત મહાકવિ ધનપાલે શબ્દ ખંડનથી તેના તે જ શબ્દોમાં એને જ પ્રતિપક્ષ અર્થ કહી બતાવ્યો.
આ પછી એ બન્ને વચ્ચે અનેક પ્રકારને વાદવિવાદ થયે, પણ છેવટે મહાકવિ ધનપાલે ધર્મપડિતને ચૂપ કરી દીધે, આથી આખી સભામાં હર્ષના પિકાર થવા લાગ્યા. મહારાજા ભેજનું મન પણ પ્રફુલ્લિત બન્યું. સભામાં જ્ય જયના પિકારે થવા લાગ્યા. સર્વત્ર આનંદ આનંદ વર્તી ગયો. ભેજસભાની અત્યાર સુધી પ્રસરેલી કીર્તિ જયવંત રહી. સિદ્ધસારસ્વત પરમહંત મહાકવિ ધનપાલન વિજય વાવટો ચારે તરફ ફરક્યો. અને અભિમાનના ઉચ્ચ શિખરે પહોંચેલ ધર્મપડિતની આશા પડી ભાંગી.
આ પછી ધર્મપડિતને ધનપાલ પડિતે આશ્વાસન આપી કદી પણ અભિમાન નહીં કરવા સૂચવ્યું. બાદ પરિડત ધનપાલે ભૂપતિ ભોજને સંમતિ આપતાં સૂચવ્યું કે-હે દાનવીર! ધર્મપડિતને એક લક્ષ દ્રવ્ય સર્મપ.
પણ ધર્મપહિતે આને ઈન્કાર કર્યો. અને સાથોસાથ રાજા ભોજની સ્તુતિ કરતાં જણાવ્યું કે જેઓ પોતાની લક્ષ્મીને સદ્વ્યય કરી રહ્યા છે, તેવા દાનેશ્વરીઓને ધન્ય છે !
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૪૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પ
આ પછી તે, મહાકવિ ધનપાલને કહેવા લાગ્યા કેસમસ્ત આલામમાં એક ધનપાલ કવિ જ બુદ્ધિનિધાન છે એમ મારા મનમાં દૃઢ નિશ્ચય થયા છે. એની તુલનામાં આવે એવા ભારતભૂમિમાં ખીજો એક પણ વિદ્વાન નથી.
આના જવાખમાં મહાવિ ધનપાલે જણાવ્યું કે હું ધર્મ ! વિશ્વમાં એને પણ્ડિત જ નથી એમ ન કહેતા “ રત્નામાં વનુંધા” એ ઉક્તિને બાજીપર ન મૂકેા. અણુહિલપુર પાટણમાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીમાન વાદિવેતાળ શાંતિસૂરીશ્વરજી મહાસમર્થ વિદ્વાન છે. અવશ્ય તેમને પરિચય કરવા લાયક છે. હું મિત્ર ! તમે પણુ તેમની પાસે જાએ. ખાદ નરેન્દ્ર અને કવીન્દ્ર બન્નેએ સ્નેહપૂર્વક તેને વિસર્જન કર્યાં. જતાં જતાં પણ ધનપાલ પ્રત્યેના સુંદર શબ્દો હૃદયમાં કાતરતા ગયા.
આ પછી ધમ પંડિત અણુહિલપુર આવી પહોંચ્યાં. ત્યાં પણ શ્રીમાન્ વાદીવેતાલ શાંતિસૂરિથી પરાસ્ત થયા. એટલે નિરભિમાની થઈ સૂરીશ્વરની પ્રશ'સા કરી સ્વગૃહ તરફ પાછે ફર્યાં. આ બાબતમાં વિશેષ હકીકત પ્રભાવક ચરિત્રમાં આવતા શ્રી શાંતિસૂરિ પ્રબન્ધથી જાણવી.
ધનપાલ પ્રત્યે ભૂપતિના શબ્દા—પ્રભાતે ભૂપતિ ભાજે ધર્મ પતિને રાજસભામાં મેાલાવવા રાજપુરૂષ મેાકલ્યા. પણ ધર્મ પણ્ડિત ધારાનગરીથી નીકળી અહિલપુર પાટણ તરફ ચાલ્યા જવાના સમાચાર મળતાં પાછા ફર્યા. અને રાજસભામાં આવી ધારાનગરીથી ધર્મ પણ્ડિતના ચાલ્યા જવાના સમાચાર સંભળાવ્યા. બાદ પરમાત મહાકિવ ધનપાલે જણાવ્યું કે—
" धर्मो जयति नाधर्म इत्यलीकीकृतं वच: ॥
इदं तु सत्यतां नीतं धर्मस्य त्वरिता गतिः ॥ १ ॥ "
“ધ જય પામે છે, પણ અધમ જય પામતા નથી, એ ઉક્તિ મિથ્યા થઈ. અને ધર્માંની ગતિ ઉતાવળી એ ઉક્ત સાચી ઠરી ( અર્થાત્ ધ પણ્ડિત ધારાથી જલદી ચાલ્યા ગયા છે. ). "
રાજા ભાજે ષિત હૃદયે ધનપાલની પ્રશંસા કરતાં જણાવ્યું કે-જેમ જીવ વિનાનું શરીર ગમે તેટલું લષ્ટ પુષ્ટ છતાં અન્યને પ્રત્યુત્તર આપવામાં સમર્થ થઈ શકતું નથી તેમ સુજ્ઞશિરામણિ સિદ્ધસારસ્વત એક ધનપાલ મિત્ર સિવાય સમસ્ત સભા ધર્મ સાક્ષર સામે શૂન મૂન બની ગઈ હતી. ખરેખર! તમે આપણી કીર્ત્તિને અદ્યાવધિ ઉજ્વલ રાખી છે. ધન્ય છે એ સિદ્ધસારસ્વતની સરસ્વતીને !
ઉપર્યુક્ત વાણીનું પાન કરતાં, મહારાજાના ધણા જ સન્માનથી, કવીશ્વર ધનપાલ અત્યંત સંતુષ્ટ થયા, અને પેાતાની મનેભિત અભિલાષાને તિલાંજલિ ઈ ત્યાં જ સ્થિર થઈ રહ્યો ઃ
સુરાચાર્યનું આગમન અને પાછું ગમન—માળવ દેશાધિપતિ રાજા ભેાજ અને ગુજરાતના મહારાજા ભીમદેવ, આ બન્ને વચ્ચે ખૂબ હરિફાઈ ચાલી રહી હતી. એક સમયે રાજા ભાજે ગુજરાતના પણ્ડિતાની પરીક્ષા કરવા પેાતાની સ્તુતિને એક ક્ષ્ાક
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
[૪૫]
ભીમદેવના દરબારમાં મોકલ્યો હતો. તે લેકના પ્રત્યુત્તર રૂપે જેનાચાર્ય સુપ્રસિદ્ધ શ્રીમાન સુરાચાર્યજીએ મહારાણું ભીમદેવને એક ઉત્તમ ક રચી આપી રાજા ભેજના દરબારમાં રવાના કર્યો હતો. તે ક વાંચી રાજા ભોજ ભારે ખુશી થયા હતા. સુરાચાર્યજીની વિદ્વત્તાની પરીક્ષા કરવા અને સ્વસભાના સાક્ષરવરે સાથે વાદવિવાદ કરાવવા સુરાચાર્યજીને માળવા દેશ પધારવા રાજા ભોજે આમંત્રણ કર્યું. આમંત્રણને સૂરીશ્વરે સ્વીકાર કર્યો. વિહાર કરી ત્યાં પધાર્યા. ભોજે તેમનું સન્માન કર્યું. સૂરીશ્વરે ભોજની સર્વ સભાને જીતી લીધી. બાદ સૂરીશ્વરજી સ્વસ્થાનમાં પધાર્યા. પિતાની સભાને પરાજય થયો જાણે રાજા ભોજ સુરાચાર્ય ઉપર ખૂબ ચીડાણા અને તેમને કેદ કરવાની દુષ્ટ ભાવના પ્રગટી. આ વાતની ધનપાલને ખબર પડતાં સૂરીશ્વરજીને ચેતાવી દીધા. અને વેષ પરિવર્તન કરાવી પિતાને ત્યાં બોલાવી લીધા. અને છેવટે સમયસૂચકતા વાપરી અણહિલપુર પાટણ તરફ વિહાર કરાવી દીધું. અને ભોજના દુષ્ટ કાવત્રાથી તેમને બચાવ્યા. આ બાબતમાં વિશેષ હકીકત પ્રભાવક ચરિત્રમાં આવતા સુરાચાર્યના પ્રબંધથી જાણવી.
ધનપાલ અને મહેન્દ્રસૂરિનું સ્વર્ગગામન–દિવસે દિવસે હવે ધનપાલની વૃદ્ધાવસ્થા વધતી ગઈ. સંસારની ઉપાધિથી નિવૃત્ત થવા મનભાવના પ્રગટ થઈ. છેલ્લી જીંદગી બસ ધર્મ સાધનમાં જ પસાર કરવી, સંસારના કોઈ પણ આરંભસમારંભ કાર્યમાં ભાગ લેવો નહીં, વગેરેમાં સુદ્દઢ થઈ ધનપાલ પણ્ડિતે ગુરૂ મહારાજ પાસે પરલેક સાધવા ભૂપતિ બેજ પાસે આજ્ઞા માગી. ઘણું જ હર્ષ પૂર્વક મહારાજાએ અનુમતિ આપી. બાદ સ્વગુરૂરાજ શ્રીમદ્ મહેન્દ્રસૂરીશ્વર પાસે પરમહંત મહાકવિ ધનપાલે ગૃહસ્થપણામાં રહી સંલેખન કરી. ત્યાં તીવ્ર તપથી કાયાને તપતાં, કર્મદલને પીલતાં, નિરતિચારપણે શુદ્ધ સમ્યકત્વ પાળતાં, શ્રત પારગામી સ્થવિર મુનિવરે પાસે કાળ નિર્ગમન કરતાં પ્રાંતે સર્વસ્વ ત્યાગ કરી, દેહને છોડી, સૌધર્મ દેવલોકમાં સીધાવ્યા. તે સમયે ઉભય લેકમાં કલ્યાણકારી એવું તેનું અદ્દભુત-અલૌકિક પાંડિત્ય જોઈ સંતોષ પામતાં મહેન્દ્રસૂરિ પણું અનશન પૂર્વક સ્વર્ગલોકમાં સીધાવ્યા. ત્યારથી આ સાહિત્ય વાટિકા સિદ્ધસારસ્વત પરમહંત મહાકવિ ધનપાલથી સૂની પડી.
ઉપસંહાર–જન્મથી જૈન નહીં, છતાં પુરૂષોના સત્સંગમાં આવતાં ધર્મનું સાચું સ્વરૂપ સમજતાં, જીવનને પલટાવતાં, દઢ સમ્યકત્વધારી થતાં, પ્રાણાંતના ભોગે પણ ધર્મ શ્રદ્ધાથી નહીં ડગતાં, ગમે તેવા પ્રસંગે ઉપસ્થિત થાય, ગમે તેટલી કસોટી થાય, ગમે તેટલું દુઃખ પડે, તેને બહાદુરીથી ભોગવી આદર્શ જીવન જીવી ભાવી પ્રજાને પિતાની વિદ્વત્તા સમપ ધનપાળ પરલોકમાં સિધાવ્યા. તે મહાપુરૂષના ચરિત્રનું ખુબ મનન કરી સૌ સ્વઆત્મામાં સદ્દગુણો ઉતારે, અને અન્ય પ્રાણીઓને ધર્મમાર્ગમાં જોડે એ જ શુભ ભાવના.
સમાસ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपाध्याय श्रीवल्लभ के तीन नवीन ग्रन्थ
लेखक:-श्रीयुत अगरचन्दजी नाहटा
खरतर गच्छ के उपाध्याय जयसागरजी की परम्परा के श्री ज्ञानविमलजी के विद्वान शिष्य उ. श्रीवल्लभ साहित्यक्षेत्र में सुप्रसिद्ध हैं । आपके रचित (१) "विजयदेवमाहात्म्य" श्रा जिनविजयजी के द्वारा संपादित हो कर कई वर्षों पूर्व प्रकाशित हो चुका है (२) "उपकेश शब्द व्युत्पत्ति" उपकेश गच्छ पट्टावली के साथ जैनसाहित्य संशोधक, पट्टवली समुच्चय एवं प्राचीन जैन इतिहास में प्रकाशित हो चुकी हैं। इनके अतिरिक्त आपके रचित व्याकरण कोष सम्बन्धी (३) शिलोचनामकोषटीका (सं. १६५४), (४) लिंगानुशासन पर दुर्गपदप्रबोधवृत्ति (सं. १६६१) एवं (५) अभिधाननाममालावृत्ति (सं. १६६७ जोधपुर) ग्रन्थ है इन में से २ या ३ ग्रन्थों को तपगच्छ के एक विद्वान मुनिराज प्रकाशित करने वाले थे। उन्होंने बुद्धिमुनिजी के मारफत हमसे इन ग्रन्थों की प्रतियें बीकानेर भंडारों से मंगवाई थी, पर उन्होंने उन्हें प्रकाशित करवाये या नहीं यह अज्ञात है । इनके अतिरिक्त (६) "अरनाथ स्तुति सवृत्तिका" का उल्लेख "जैनसाहित्यनो संक्षिप्त इतिहास" में पाया जाता है । साहित्यसंसार में अद्यावधि उ. श्रीवल्लभ के इतने ही ग्रन्थों का उल्लेख पाया जाता है, पर हमारी शोधखोज से आपके महत्त्वशाली तीग अन्य ग्रन्थों का पता और चला है, उन्हीं का संक्षिप्त परिचय प्रस्तुत लेख में दिया जा रहा है। आशा है साहित्यसेषियों को यह प्रयास रुचिकर एवं लाभप्रद प्रतीत होगा।
[१] १. सारस्वतप्रयोगनिर्णय-इस ग्रन्थ की एक अपूर्ण प्रति गत मार्गशीर्ष मास में खरतर गच्छ की भावहर्षी शाखा के भंडार में देखने को मिली । यह प्रति २३ पत्रों की है और लिपिलेखक से अधूरी ही लिखी छोडी गई है, अतः ग्रन्थ अपूर्ण रह गया है। अन्य भंडारों में कहीं किसो सज्जन को पूरी प्रति हस्तगत हो तो वह मुझे सूचित करने की कृपा करें । ग्रन्थ की आद्य प्रशस्ति इस प्रकार है। आदि
श्रीमच्छी शारदादेवी वरं वितरताद् वरम् । पण्डितानां नवे ग्रन्थविधाने विविधां धियम् ॥ १॥
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4' ] શ્રીવલ્લભકે તીન નવીન ગ્રંથ
[२४७] भूरयः सूरयस्संति संसारे नामतः परे । श्रीजिनराजसुरीन्द्रः सूरिरूपोऽर्थयुग्मतः ॥ २ ॥ श्रीजिनराजसूरीन्द्रः खरतरगणेश्वरः ।। स राजेव चिरं नंद्यात् साधयन् द्विषतो जनान् ॥ ३ ॥ यो स्फुटीति लमस्तेषु साधुलोकेषु सर्वदा । यदीयसुप्रसादश्रीबहुरूपा नवा नवा ॥ ४ ॥ (युग्मम् ) तो प्रणाम लसद्भक्त्या सुगुरुं च विशेषतः । श्रीवल्लभउपाध्यायः करोति ज्ञानवृद्धये ॥ ५ ॥ सारस्वतप्रयोगानां लिंगमेदार्थनिर्णय॑म् । नाममालादिशास्त्राणि विलोक्य च विचार्य च ॥ ६ ॥
[२] २. विद्वत् प्रबोध-इस ग्रन्थ की तत्कालीन लिखित ६ पत्रों की प्रति हमारे संग्रह में है जिसमें से ३ पत्रो में पदार्थ-टिप्पणी सूक्ष्म अक्षरों में पंचपाठ रूप से लिखी गई है। मूलपाठ ५ पत्रों में १५-१५ लाइनों में और छठे पत्र में ८ लाइन में लिखा हुवा है। प्रत्येक पंक्ति में ४६ से ५० तक अक्षर हैं। अक्षर साफ और पाठ शुद्ध है।
ग्रन्थ तीन परिच्छेदों में समाप्त हुवा है। सारा ग्रन्थ वर्णनात्मक है । प्रथम परिच्छेद में गज, अश्व, वृष, सिंह और उष्ट्र आदि का ५६ श्लोकों में वर्णन है । दूसरे में शुकादि दो चरणवाले पक्षियों का वर्णन ५९ श्लोकों में है । तीसरे में यति पंडितादि का २१ श्लोकों में वर्णन है । इसके पश्चात् ६ प्रलोकों में ग्रन्थकर्त्ताने प्रशस्ति दी है । ग्रन्थ का आदि अन्त इस प्रकार है । आदि
सारदां शारदा देवी, श्रीगुरुं स्वगुरुं पुनः । प्रणम्य क्रियते शास्त्र विद्वत्प्रबोधनामकम् ॥ १ ॥ तत्र संयोगिवर्नोधैर्वर्ण्यते वस्तुवर्णना। सकर्णलब्धवर्णानां प्रबोधाय प्रबोधदा ॥२॥
अन्त
श्री शानविमलोपाध्यायानां शिष्यविनिर्ममे । वाचनाचार्यधुर्यश्री श्रीवल्लभगणीश्वरैः ॥ १ ॥ विद्वत्प्रबोधनामाय ग्रन्थो विद्वत्प्रबोधकृत् । स्फूर्जच्छोबलभद्रे श्री बलभद्रपुरे परे ॥ २ ॥ विद्वगोष्ठयां विशिष्टायां संजातायां प्रयोजनम् । एतद्ग्रंथस्य मेघाव्यऽभिमानोन्मथनायकैः ॥ ३ ॥ संयोगिवर्ण निगृणांति विद्वान् यो यं तमादौ च विधाय विद्वान् । दिव्येषु पादेषु चतुर्श्वशंके सद्यः सुपद्यः विदधातु हृद्यम् ॥ ४ ॥
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
[[વર્ષ ૫
यस्यायमेति सुमुखे सुखेन लभता स सत्वरं सभ्यः । विद्वजनेषु विद्वान् सौभाग्यौघं कवित्वं च ॥ ५ ॥ यस्मिन् काव्येऽस्ति यन्नामव्यत्ययात् तस्य सत्वरम् । यथोक्तवर्ण्यस्य सद्वयाख्या तथा जायेत भो बुधाः ॥ ६ ॥
३ चतुर्दश स्वरस्थापन वादस्थल-इस ग्रन्थ की पक प्रति बीकानेर में यतिवर श्री जयचन्द्रजी की निजी पोथियों में अवलोकन में आई थी। इसकी प्रतिलिपि कराने के लिये बुद्धिमुनिजी को सूरत मेजी गई थी। उन्हींके मार्फत एक नकल हमारे निजी संग्रह के लिये भी मिली थी जो कि हमारे अभय जैन पुस्तकालय में विद्यमान है । इसका आदि अन्त इस प्रकार है। आदि
श्री सिद्धीभवतांतरां भगवती भास्वत्प्रसादोदयात् । वाचां वंचुरचातुरी स्फुरतु च प्रज्ञावदाश्चर्यदा । नव्यग्रन्थसमर्थनोद्यतमतिप्रत्यक्षवाचस्पतेः । विद्वत्पुंस इहास्तु शस्यमनसस्त च शो(?)नु कामस्य च ॥१॥ संति स्वराः के कति च प्रतीताः सारश्वतव्याकरणोक्तयुक्त्या । समस्तशास्त्रार्थविचारवेत्ता कश्चिद् विपश्चित् परिपृच्छतीति ॥२॥ पुरातनव्याकरणाद्यनेकग्रन्थानुसारेण सदादरेण ।
तदुत्तरं स्पष्टतया करोति श्रीवल्लभः पाठक उत्सवाय ॥ ३ ॥ अन्त
श्री जिनराजसूरीन्द्र धर्मराज्यं विधातरि । अस्मिन खरतरे गच्छे धम्मराज्यविधातरि ॥ १॥ जगद्विख्यातसत्कीर्तिर्ज्ञानविमलपाठकः । योऽभवत् तस्य पादाब्जभ्रमरायितमानसः ॥२॥ श्रीवल्लभउपाध्यायः समाख्यातीति सूनृतं ।
चतुर्दशस्वराः एते सर्वशास्त्रानुसारतः ॥ ३ ॥ (त्रिभिर्विशेषकं ) इतिश्री श्रीवल्लभोपाध्यायविरचित सारश्वतमतानुगत सर्वशास्त्र सम्मत चतुर्दश स्वरस्थापन वादस्थल प्रशस्तिः समाप्तम् ॥
( पत्र ४ हमारे संग्रह में)
उपाध्याय श्रीवल्लभ की कृतियां उनके प्रगाढ़ पांडित्य की परिचायक हैं। व्याकरण, कोष एवं काव्य, तीनों विषयों में आपकी असाधारण गति थी। इस लेख में जिन तीन नवीन उपलब्ध ग्रन्थों का परिचय दिया गया है ये तीनों ही कतियां अत्यन्त महत्व की हैं, अतः इनके शीघ्र प्रकाशन की आवश्यक्ता है।
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિપૂજાનું સહજપણું
એક જ વસ્તુ સંબંધી જ્યારે ભિન્ન ભિન્ન ધર્મો જુદી જુદી માન્યતા ધરાવતા હોય, બન્નેને અભિપ્રાય એક બીજાથી સાવ અવળી દિશામાં જતો હોય અને એક ધર્મ બીજા ધર્મની માન્યતાનું ભારેભાર ખંડન કરીને તેને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરતો હોય તેવા પ્રસંગે કઈ પણ જાતનો મધ્યસ્થ નિર્ણય નિશ્ચિત કરવો, તટસ્થ માણસ માટે, બહુ મુશ્કેલી ભર્યો લાગે છે. એક ધર્મની માન્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રગ્રંથ વાંચે ત્યારે તેમાં જ બુદ્ધિ તણાવા લાગે અને બીજા ધર્મને શાસ્ત્ર જોવામાં આવે ત્યારે બુદ્ધિ તેમાં તણાવા લાગે. આવા તાણખેંચીના પ્રસંગે સત્યને તારવી કાઢવાનું કાર્ય બહુ દુક્કર બની જાય છે. જો કે એમાંથી પણ સત્ય તારવનાર આ બહુરત્ના વસુંધરા ઉપર જરૂર મળી આવે છે !
આ જ દશા મૂર્તિપૂજાની થઈ છે. એક ધર્મના શાસ્ત્રગ્રંથે એને આત્મસાધનાના અપૂર્વ સાધન તરીકે સ્વીકારીને તેને કલ્યાણ વાંછુઓ માટે અનિવાર્ય રીતે આવશ્યક માને છે. બીજા તેને જડપૂજા તરીકે ઓળખાવીને તેને સાવ નકામી-નિરૂપાગી ગણે છે. પરિણામે આવા ઉત્તરધ્રુવ દક્ષિણધ્રુવ જેવા પરસ્પર વિરેધી અભિપ્રાયો વચ્ચે સત્ય તારવવું અતિ આકરૂં થઈ પડે છે.
જેમ ઉલ્કાપાત સમા વા-વંટોળ વચ્ચે પણ કેટલાંક વૃક્ષો અણનમ રહીને પિતાની હસ્તિ કાયમ રાખે છે તેમ શાસ્ત્રોના આવા પરસ્પર વિરોધી અભિપ્રાયો વચ્ચે પણ, જેઓની બુદ્ધિ હૃદયસ્પર્શી હોય છે તેઓ, શુદ્ધ તવ ખેળી કાઢે છે. પણ આવા માણસે બહુ વિરલ હોય છે. સામાન્ય બુદ્ધિના માણસે આવો નિર્ણય કરી શકતા નથી. તેઓને માટે શાસ્ત્રોનું મંથન કરવા કરતાં બીજો કોઈ માર્ગ હોવો જોઈએ કે જે માગે તેઓ સત્યને પામી શકે. આ માર્ગ છે અને તે જે વસ્તુનો નિર્ણય કરવો હોય તેને મનુષ્ય પ્રકૃતિની દૃષ્ટિએ કે માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચારી જોવાનો !
જે રોગ સારાં સારાં કીમતી ઔષધોના ઉપચારથી ન મટયો હોય તેવો રાગ એક પૈસાની કીંમતની સાવ સાધારણ ચીજના ઉપયોગથી મટી ગયાની વાત તો સૌએ સાંભબેલી વાત છે. આ જ રીતે જે નિર્ણય જુદા જુદા શાસ્ત્રોના અનેક જાતના અભિપ્રાયો વિચાર્યા પછી પણ મેળવવામાં કઠિનતા લાગતી હોય તે નિર્ણય મનુષ્યપ્રકૃતિના અભ્યાસથી તત્કાળ મેળવી શકાય છે.
એટલે અહીં આપણે શાસ્ત્રોની દષ્ટિએ નહીં પણ માનવપ્રકૃતિ કે માનસશાસ્ત્રની નજરે મૂર્તિ અને તેની પૂજાને વિચાર કરીશું.
સામાન્ય રીતે વિચાર કરીએ તે અવશ્ય જણાય છે કે મૂર્તિની ભાવના એ કોઈ બાહ્ય કારણથી ઉપજાવેલી કલ્પના નથી, પણ એ ભાવનાનું જન્મસ્થાન મનુષ્ય સ્વભાવમાં જ છે. એટલે એમ કહી શકીએ કે જ્યારથી મનુષ્ય સ્વભાવને પ્રારંભ થયો ત્યારથી મૂર્તિની ભાવનાનો પ્રારંભ થશે. અલબત્ત એનાં રૂપાંતર જરૂર થતાં રહ્યાં છે અને થશે,
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૫૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
આપણાં શાસ્ત્રો પ્રમાણે આ દુનિયા અને આ માનવસ્વભાવ અનાદિ કાળથી ચાલ્યાં આવે છે તે મૂર્તિની ભાવના પણ અનાદિ કાળથી ચાલી આવે છે એમ કહેવામાં જરાય ખોટું નથી.
આ માટે થોડાંક દૃષ્ટાંત જોઈએ.
એક સાવ અબુઝ બાળક છે. એની બુદ્ધિ ખીલી નથી. સારાસાર સમજવાની વિવેક શક્તિને એનામાં વિકાસ નથી થયો. છતાં એ અમુક ચિત્રો ભેગાં કરવા ટેવાય છે. અમુક ચિ સંગ્રહી રાખવામાં એને આનંદ આવે છે. અને એ ચિત્રોમાંનાં જુદાં જુદાં ચિત્રો તરફ એ જુદી જુદી લાગણી અનુભવે છે. કોઈ ચિત્ર જોતાં એનામાં શૂરાતનને સંચાર થતો લાગે છે, કોઈ ચિત્ર એને ગગનગામી બનાવવા માગતું હોય એમ લાગે છે; કેાઈ ચિત્ર જોઈ એ અતિ વિનમ્ર બનતું હોય એમ ભાસે છે. એટલું જ શા માટે? કેાઈ ચિત્ર એને પ્રાણસમું પ્યારું લાગે છે અને તે તેનું જીવથી ય અધિકપણે જતન કરવા મથતું હોય એમ લાગે છે. જેનું હદય સ્ફટિક જેવું નિર્મળ છે અને જેના ઉપર કશી છાપ પડી નથી તેના ઉપર આ મૂંગા ચિત્રો ચીતરામણ કરે છે એ શું છે ?
એક વિદ્યાર્થી છે. એને ધર્મશાસ્ત્રોની કશી ગતાગમ નથી. પિતાના સ્નેહીની કે મિત્રની છબી જોઇને એનું હૈયું નાચી ઉઠે છે. પિતાના પિતાના વૈરીનું ચિત્ર જોઈ એના હૈયામાં વરાળો ઉઠવા લાગે છે. આ શાનું પરિણામ છે?
એક યુવાન દંપતિનું યુગલ છે. ભોગ વિલાસ અને આનંદ સિવાય એ કશું ય સમજતું નથી. એકબીજાથી અળગા પડવામાં એકબીજાને અપાર વેદના થતી હોય તેમ લાગે છે. આવી વેદના પ્રસંગે એકબીજાનું ચિત્ર એકબીજાની દુઃખની લાગણીને હળવી બનાવે છે. એક સામાન્ય કાગળના ટુકડા ઉપરનું ચિત્ર અજબ જાદુ પાથરે છે. એ ટુંકડાનું તે જીવની જેમ જતન કરે છે. આ શું?
એક વીર સૈનિક છે. મર્દાનગી અને વીરતા સિવાય એને બીજું કશું ભાન નથી. લડાઈના મેદાનમાં મેતને ભેટવા સિવાય બીજું કશું મળવાનું નથી એ તે જાણે છે છતાં એક લાકડી અને એક કપડાને ટુકડો એ બે સામાન્ય વસ્તુઓથી બનેલ ધ્વજ એને અજબ પ્રેરણું આપે છે. એ ધ્વજને જોઈને એ મરણની ભયંકરતા ભૂલીને યુદ્ધમાં ઘૂમવા લાગે છે. એ ધ્વજની આબરૂ જાળવવા એ આકાશ-પાતાળ એક કરે છે. એ શાથી?
એક ગૃહસ્થ છે. પાકી ઉમરે પહોંચે છે. મરણ પથારીએ પડયો પડ્યો પિતાને પ્રિય વસ્તુનું દર્શન કરતો એ આરામથી પ્રાણ છોડે છે. બીજો એવું દર્શન ન મળતાં મુસીબતે મરે છે. આ શું? 1 એક સાધુ છે. એણે સંસારનો ત્યાગ કર્યો છે. આખી દુનિયા એને મન એક સરખી છે. કોઈને ખરાબ કે કોઈને સારું માનવા એ ઈન્કાર કરે છે. છતાં એ અમુક ભૂમિમાં કે અમુક સ્થળમાં વધુ પ્રફુલ્લિત બને છે. અમુક સ્થળ એને વધુ પ્રેરણા આપતું જણાય છે. આ શાથી?
આ બધા દાખલાઓ એક જ વસ્તુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિ અને મૂર્તિની ભાવના પરસ્પર ખૂબ સંકસાયેલ છે. મનુષ્યપ્રકૃતિની સારી અને ખોટી બને લાગણીએને ઉશ્કેરવા ની તાકાત મૂર્તિમાં રહેલી છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]. મૂર્તિપૂજાનું સહજપણું
[ ૨૫૧ ] હવે શાસ્ત્રોનો વિચાર કરીએઃ જે ધર્મશાસ્ત્રો મૂર્તિપૂજાનો ઉપદેશ આપે છે તેમણે કઈ અવનવી શોધ કરી છે એવું કશું નથી. તેમણે તે મનુષ્યસ્વભાવમાં જે ભાવના પ્રકૃતિસિદ્ધપણે રહેલી હતી તેને, તે આત્મસાધનાના માર્ગે ઉપયોગી થાય તે રીતે, વળાંક આપવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. એક પહાડ ઉપરથી ઝરણું નીકળવાનું જ હોય તો પછી એને એગ્ય રસ્તે વાળીને ફળફુલ નીપજાવી શકે એવી નહેર કાં ન કરવી? એમ ન થાય તે પણ એ પાણી તો વહેવાનું જ છે અને આસપાસની ભૂમિને કીચડ-કાદવવાળી અને ગંદી કરવાનું જ છે. મૂર્તિપૂજાના વિધાનમાં શાસ્ત્રકારોએ આ જ કાર્ય કર્યું છે. મૂર્તિની ભાવનાને આધ્યાત્મિક કે આત્મિક ઝોક ન અપાયો હોત તો કેવળ સાંસારિક વિષયમાં મર્યાદિત બનીને માનવ જાતનું ખૂબ અકલ્યાણ સાધાત. શાસ્ત્રકારાએ માનવજાતને આ અકલ્યાણથી ઉગારી લીધી છે. જે પ્રકૃતિસહજ હોય તે પોતાનો માર્ગ કર્યા વગર તો શી રીતે રહી શકે ?
હવે જ્યારે મૂર્તિની ભાવના માનવપ્રકૃતિ સાથે સહજ રીતે સંકળાયેલી છે તો પછી એને નહીં સ્વીકારવાની વાતો કરવી એ કુદરત વિરૂદ્ધનું અથવા તે સહજ પ્રકૃતિને દબાવવા જેવું છે એમ કહી શકાય. આવી રીતે સહજ પ્રકૃતિને દબાવવાથી કશું ફળ ન નીકળી શકે. એનું ફળ માત્ર એક જ આવે કે માણસ એ વસ્તુને આધ્યાત્મિક દૃષ્ટિએ જે સુંદરમાં સુંદર ઉપયોગ કરી શકતો હતો તેનાથી વંચિત થઈ જાય અને ઊલટું તેને ઉપયોગ કેવળ સાંસારિક કાર્યોમાં કરીને પોતાના આત્માને નુકસાન પહોંચાડે. ધાર્મિક, આત્મિક અથવા તો આધ્યાત્મિક દૃષ્ટિએ મૂર્તિનું મહત્ત્વ નહીં સ્વીકારતા કેટલા માણસો મૂર્તિના સાંસારિક ઉપયોગથી પોતાના મનને અલિપ્ત રાખી શકયા છે? જે વસ્તુ સહજ રીતે સંકળાયેલી છે તેનાથી આ રીતે અલિપ્ત રહેવું શકય જ નથી, અને જો એમ જ છે તે પછી તેનો ઉપયોગ આત્મસાધનમાં કરી લે શું ખૂટે છે?
મૂતિ કે મૂર્તિ પૂજાની વાત જ્યારે જ્યારે નીકળે છે ત્યારે ત્યારે તેની પ્રાચીનતાની વાત આગળ કરવામાં આવે છે અને તે અતિપ્રાચીન નહીં હોવાનું જણાવી તેની નિરૂપ
ગિતાનું ગાન કરવામાં આવે છે. પહેલપહેલાં તો કોઈ પણ વસ્તુની ઉપયોગિતાને પ્રાચીનતા સાથે જોડી દેવી એ નરી મૂર્ખતા છે. પ્રાચીન હોય તે જ ઉપયોગી થઈ શકે એવો નિયમ કદી ન બાંધી શકાય. જેની ઉત્પત્તિ કે શોધ આપણી સામે જ થઈ હોય એવી પણ કેટલીય અતિ ઉપયોગી વસ્તુઓ આપણે કયાં નથી જાણતાં ?
બીજું, આપણે ઉપર જોયું તેમ જે વસ્તુ મનુષ્યપ્રકૃતિ સાથે સહજ રીતે સંકળાથેલી હોય તેની પ્રાચીનતા શોધવાની જ કયાં રહે છે? અને આટલાથી પણ સંતોષ ન થતો હોય તો ઇતિહાસ પૂર્વના કાળના પણ દાખલાઓ કયાં નથી મળતા. ભીલકુમાર એકલવ્ય પાંડવોના ગુરૂ દ્રોણાચાર્યની માટીની મૂર્તિની ઉપાસના કરીને ધનુષવિદ્યામાં જે સિદ્ધિ મેળવી હતી એ વાત તે હિંદુસ્તાનના બાળક બાળકના મોઢે ગવાય છે. એ દૃષ્ટાંત મૂતિ ઉપાસનાનો અજબ ચમત્કાર જણાવે એવું છે.
તાજેતરમાં અમદાવાદમાં સ્થાનકવાસી પૂ. શ્રી. જવાહરલાલજી મહારાજના સંપ્રદાયના અને લાંબ લાંબા દીક્ષા પર્યાયવાળા જે પાંચ રથાનકવાસી મુનિવરેએ પૂ. આચાર્ય
૧ આ પાંચે પૂજાની હકીક્ત આ અંકમાં અન્યત્ર આપેલ છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫ર ]
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી એ ઘટના પણ મૂર્તિપૂજાની સત્યતા પૂરવાર કરે છે. દીક્ષા પ્રસંગે તેમણે જે કંઈ કહ્યું છે તે બતાવે છે કે ધર્મશાસ્ત્રના લાંબા અભ્યાસ પછી તેમને ખાતરી થઈ છે કે મૂર્તિપૂજા એ શાસ્ત્રસિદ્ધ વસ્તુ છે જ, પણ સાથે સાથે ઐતિહાસિક અને વૈજ્ઞાાનિક (મનો-વિજ્ઞાનની) દૃષ્ટિએ પણ સિદ્ધ વસ્તુ છે. એને ત્યાગ કરવામાં શાસ્ત્રોનો ત્યાગ કરવા જેવું છે.
આ અગાઉ ઘણાં વર્ષો પહેલાં પણ સ્થાનકવાસી સંપ્રદાયમાં લાંબા સમય દીક્ષા પર્યાય પાળ્યા પછી શાસ્ત્રોના ઊંડા અભ્યાસના પરિણામે કેટલાય સ્થાનકવાસી મુનિઓએ સંવેગી દીક્ષા અંગીકાર કરી છે અને તેમાંથી મહાતિર્ધર તરીકે ઓળખાવી શકાય એવા મહાપુરૂષ ઉત્પન્ન થયા છે.
સ્થાનકવાસી સંપ્રદાય અને સંગી-મૂર્તિપૂજક-મત એ બેમાં મુખ્યત્વે મડાગાંઠ જેવી વસ્તુ મૂર્તિપૂજા જ છે. પણ જેમણે જેમણે શાસ્ત્રનો નિખાલસ હદયે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત બુદ્ધિથી અભ્યાસ કર્યો છે તેમણે મૂર્તિપૂજાને કબુલ રાખી છે અને સાચે માર્ગ ગ્રહણ કર્યો છે.
આ ઉપરાંત છેલ્લા પાંચ-છ વર્ષ દરમ્યાન સ્થાનકવાસી સંપ્રદાયમાં બીજી બે ઘટનાઓ એવી બની છે કે જે મૂર્તિપૂજાને નિષેધ કરતાં હરકોઈને અટકાવે એવી છે. તે બે ઘટનામાંની પહેલી ઘટના તે શ્રી કાનજીસ્વામીએ સેનગઢ મુકામે સ્થાનકવાસી સંપ્રદાયની મૂર્તિપૂજા સંબંધીની અને બીજી માન્યતાઓને ત્યાગ કરીને સ્વીકારેલું પરિવર્તન ! અને બીજી ઘટના તે મૂર્તિપૂજાને સર્વથા નિષેધ કરનાર શ્રીલોકાશાહ સંબંધી જેમણે
ધર્મપ્રાણુ લંકાશાહ” શીર્ષક લાંબી લેખમાળા લખી હતી તે શ્રી નાનચંદજી સ્વામીના શિષ્ય શ્રી સંતબાલજીએ સ્વીકારેલું પરિવર્તન ! શ્રી લંકાશાહે ગમે તે કહ્યું હોય, પણ શ્રી સંતલાલજીએ મૂર્તિપૂજાના એકાંત નિષેધને વખોડી કાઢયો છે. એ બન્ને મુનિઓએ સ્વીકારેલું પરિવર્તન કેવા પ્રકારનું છે એની ચર્ચા કરવાનું આ સ્થળ નથી તેમજ પ્રસ્તુત પ્રસંગે એ મહત્ત્વનું પણ નથી. ગમે તેમ પણ તેમણે સ્થાનકવાસી સંપ્રદાયની રૂઢ માન્યતાઓને ત્યાગ કર્યો એટલું જ જાણવું બસ છે. આ માન્યતાઓમાં મૂર્તિપૂજાના નિષેધની માન્યતાને પણ સમાવેશ થાય છે કે જે માન્યતા સ્થાનકવાસી સંપ્રદાયની આધારભૂત માન્યતા છે.
શ્રી કાનજીસ્વામીનું પરિવર્તન, પછી શ્રી સંતબાલજીનું પરિવર્તન અને છેવટે તાજે. તરમાં થયેલ પાંચ મુનિરાજેનું પરિવર્તન-સાચે જ આ ઘટનાઓના ક્રમમાં કુદરતનો કોઈ અજબ સદેશે ભર્યો હોય એમ લાગે છે !
આ બધા ઉપરથી જોઈ શકાશે કે મૂર્તિપૂજાને કઈ પણ રીતે આપણે છોડી શકીએ એમ નથી.
પ્રસંગોપાત્ત તા. ૧૦-૩-૪૦ ના “હરિજન બંધુ'ના પ્રશ્નપેટી વિભાગમાં, માહાત્મા ગાંધીજીએ એક પ્રશ્નકારના જવાબમાં મૂર્તિપૂજા અંગે જે કહ્યું છે તે સમજવા જેવું હોવાથી અહીં આવ્યું છે.
પ્ર–એક હિંદુ વિદ્યાથી લખે છે કે તેને એક નિકટ મિત્ર મુસ્લીમ છે, પણ બેઉ જણ વચ્ચે મૂર્તિપૂજાના સવાલને લઈને “અણબનાવ પેદા થયે છેલખનારનું કહેવું
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૭]
મૂર્તિ પૂજાનું સહજપણું
છે કે સ્મૃતિ પૂજામાંની તેને સાંત્વન મળે છે. પણ પેલા મુરલીમ થાય તેવા શબ્દોમાં તે તેને જવાબ આપી શકતા નથી. આપ કંઈક ખુલાસા કરશે ?’
kr
www.kobatirth.org
ઉ~તમા તેમ જ તમારા મુસ્લીમ મિત્ર બેઉ પ્રત્યે મારી સહાનુભૂતિ છે. આ બાબતમાં મે... ‘ યંગ ઈંડિયા 'માં કરેલાં લખાણ વાંચવા હું તમને સૂચવું છું. તેનાથી તમને સંતાષ થાય તેા પછી તમારા મુસ્લીમ મિત્ર પણ ભલે તે વાંચે. તમારા મિત્રને તમારા પ્રત્યે સાચે પ્રેમ હશે તેા મૂર્તિપૂજા સામેના પેાતાના અણુગમા પર તે વિજય મેળવશે. જે મૈત્રી વિચાર તેમજ વનમાં એક જ સરખાપણું જળવાવાના આગ્રહ રાખે છે તેની કિંમત નથી. મિત્રાએ એકબીજાના જીવન અને વિચાર કદી જુદાં પડતાં હેાય તે પણ તે નભાવી લેવાં જોઈએ, સિવાય કે જ્યાં એવા ભેદ ધરમૂળના હાય. સભવ છે કે તમારા મિત્ર એમ માનતા હાય કે તમે મૂર્તિપૂજક છે તેથી તમારી જોડે સબંધ રાખવામાં પાપ છે. મૂતિ - પૂજાભાવની ઘેલછા ખૂરી છે. મૂર્તિપૂજા ખૂરી નથી. મૂર્તિ પૂજાની ઘેલછામાં પડેલા માણુસ પેાતાના મૂર્તિ પૂજાભાવને ગગનગામી કરી મૂકે છે અને તેની આગળ બીજું બધું ક્ષુદ્ર ગણે છે. સામાન્યભાવે મૂર્તિપૂજા કરનારા બધે તેમ પથ્થરમાં પણ ઈશ્વરને જુએ છે, અને તેથી ઈશ્વર જોડે પેાતાનું આત્માનુસંધાન કરવામાં મૂર્તિની મદદ લે છે. દરેક હિંદુ બાળક જાણે છે કે કાશીના પ્રખ્યાત મદિરમાં પથ્થર એ કાશીવિશ્વનાથ નથી, પણ એ માને છે કે વિશ્વના નાથ એ પથ્થરમાં વિશેષભાવે વસી રહ્યો છે. ”
66
આ બધા ઉપરથી જવી જોઈ એ. જે વસ્તુ સથા અશકય છે તેને એમ ઈચ્છીએ.
આવે। કલ્પનાવિહાર નિષિદ્ધ નથી, બલ્કે નરવા છે. હરકાઈ જીકસેલરની દુકાને વેચાતી ગીતાની દરેક પ્રત ગીતા જ છે; પણ એ આવૃત્તિની જે નકલ મારી પાસે છે અને જે હું વાપરું છું તે નકલ પ્રત્યે જે પાવિત્ર્યની ભાવના મારામાં વસે છે તે પેલા દુકાનદારના કબાટમાં પડેલી ગીતાની નકલ પ્રત્યે મારા મનમાં નથી. બુદ્ધિ અને તર્ક તે મને એમ કહે છે કે મારી નકલમાં ખીજી કાઈ પણ નકલના કરતાં કશું વિશેષ પાવિત્ર્ય રહેલું નથી. પાવિત્ર્ય તે। મારી ભાવનામાં વસે છે. પણ એવી એ ભાવનામાંથી વિલક્ષણ સ્થૂળ પરિણામે નીપજે છે. માણસના જીવનમાં એ કૈંક પલટા કરી નાખે છે. મારા અભિપ્રાય એવા છે કે આપણે કમુલ કરીએ કે ન કરીએ તા પણ જો મેં આરંભમાં દાર્યો તેવા સૂક્ષ્મ ભેદ બાજુએ મૂકીએ તે આપણે બધા જ મૂર્તિપૂજા અથવા તેા મૂર્તિના પૂજારી છીએ. કાઈ પુસ્તક, ક્રાઇ મકાન, કાઈ ચિત્ર કે કોઈ કાતરકામ બધાં જ પ્રતીકરૂપ છે, જેમાં ઈશ્વર વસે છે. પણ તે બધાં સ્વયં ઈશ્વર નથી. છે એમ કહેનાર ભૂલ કરે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિ અને તેની મનુષ્ય સ્વભાવ આધ્યાત્મિક રંગ
[ ૨૫૩ ]
મિત્રના મનની ખાતરી મૂર્તિ પૂજા વિષે ‘હરિજન’માં
For Private And Personal Use Only
ઉપયોગિતા વિશેની બધી શકાએ દૂર થઈ સાથે સંકળાયેલી છે, જેનું ઉન્મૂલન કરવું આપીને સૌ પેાતાના આત્માનું શ્રેય સાધે
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्वानों से आवश्यक प्रश्न
(३)
श्रीयुत पन्नालालजी दुगड जौहरी अपने प्रश्न लिखने से पहिले पाठकों को यह कह देना आवश्यक है कि मैं लगभय दो वर्ष से जगद्गुरु श्री हीरविजयसूरिजी आदि व तपागच्छ और खरतर गच्छ के इतिहास की गवेषणा करने में लगा हुआ हुँ। किन्तु यहां पर साहित्य का अभाव है एवं नाही कोई ऐतिहासिक विद्वान् ही मेरा सहायक है फिर भी दीर्घ खोज और अविश्वान्त परिश्रम के कारण अनेकों नये नये ऐतिहासिक सत्य जान सका हुं जैसे श्री हीरविजयजी आदि के विषय में:(१) श्री हीरविजयसूरिजी को सम्राट अकबरने सादर बुलाया था तब उनकी
विद्यमानता-कालमें ही १०६ दिन की हिंसा निषेध हो गई थी। उन पूरे
दिनों की सूची उपलब्ध करना । (२) तपागच्छ साहित्य में संवत् किस स्थान में गुजराती गणना से उल्लेख किए
हैं और किस स्थान में हिन्दी गणना से उनका निर्णय करना ।। सम्राट अकबर और जहांगीर के दरबार आदि में तपागच्छ के साधुओं द्वारा कराए हुए कार्यों का क्रमशः संवतानुक्रम स्थिर एवं उक्त सम्राटों के दिए हुए फरमानों की हिन्दी तिथियां व अंग्रेजी तारीखें प्राप्त करना व सब फरमानों की फारसी भाषा अक्षरशः नागरी लिपि में लिखना एवं फरमानों के अनुवादों की जांच करके शुद्ध अनुवाद तैयार कराना । श्री हीरविजयसूरिजी और श्री विजयसेनसूरिजी के चौमासों की क्रमशः गुजराती सं. १६३७ से १६५१ तक की और सं. १६४१ से १६७० तक की संवतानुक्रम से टीप तैयार करना, एवं श्री विजयदेव सूरिजी आदि के विषय की भी कुछ आवश्यक घटनाओं के संवत् उपलब्ध करना ।
इत्यादि इत्यादि शोधखोजें करने से कितने ही ऐतिहासिक सत्य प्रगट हो गए हैं, क्योंकि अभी तक कोई विद्वान् तो तपागच्छ साहित्य में सब स्थानों में गुजराती गणना से ही संवत् मानते हैं तो कोई केवल हिन्दी गणना ही लेते हैं, किन्तु वास्तव में एक ही लेखक द्वारा दोनों पद्धतियों के अनुसरण करने का ख्याल शायद ही किसीके ध्यान में होगा सो भी ऐसा ग्रन्थ एकाध नहीं है किन्तु बहुत से हैं । यही कारण है कि परस्पर कहीं कहीं संवतों का भेद तत्कालीन ग्रन्थों में पाया जाता है। फरमानों की हिन्दी तिथिएं उपलब्ध कर लेने से भी इतिहास पर बहुत बड़ा प्रकाश पड़ा है।
मैं चाहता हूं कि मेरी सत्य शोधखोजों से जनता को भी लाभ पहुंचे, अतः इस सम्बन्ध में मैंने “जगद्गुरु श्री हीरविजयसूरि" नामक पुस्तक लिखी है जिसमें मुख्यतः श्री हीरविजयजी का तो विस्तृत चरित दिया ही है साथ में उपर में सूचित श्री विजयसेनसूरिजी, श्री विजयदेवसूरिजी आदि व उपाध्याय श्री शान्तिचंद्रजी, श्री भानुचंद्रजी और श्री सिद्धिचंद्रजी आदि के भी आवश्यक वृत्तांत विस्तार से दिए हैं और अनेकों जैन अजैन तत्कालीन प्रमाण भी संग्रह
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''! ७ ]
વિદ્વાનાંસે આવશ્યક પ્રશ્ન
| २५५ ]
किए हैं, जिससे यद्यपि पुस्तक की प्रामाणिकता बहुत ही बढ़ गई है, फिर भी जैसी सर्वागसुन्दर में इस पुस्तक को बनानी चाहता हुं उसमें निम्न बातों की अपूर्णता है यदि विद्वान् परिश्रम करके शीघ्र मुझे सूचना देने का कष्ट करेंगे तो मैं बहुत ही कृतज्ञ हूंगा:
(१) मेरे पास श्रीमान् जिनविजयजी, श्रीयुत बाबू पुरणचंद्रजी नाहर और श्रीयुत मुनिराज जयंतविजयजी ( आबूका संग्रह ) के लेख संग्रह आए हैं। आचाश्री बुद्धिसागरसूरिजी प्रकाशित धातुप्रतिमा लेख संग्रहों में से भी सूची आ जावेगी । इनके सिवाय अन्य किसी लेख संग्रहमें या किसी सामयिक पत्र में कोई लेख श्री हीरविजयसूरिजी की कराई हुई प्रतिष्ठा का प्रकाशित हुआ हो तो उसका संवत्, मास और तिथि तो अवश्य ही लिख भेजें। यदि लेख अधिक महत्त्वपूर्ण हो तो पूरा उद्धृत करदें । ताकी श्री हीरविजयसूरिजी द्वारा कराई हुई प्रतिष्ठाओंकी सम्पूर्ण तालिका प्रकट की जासके । मेरी उस्त पुस्तक के विषयोपयोगी यदि अन्य किसी पश्चात्वर्ती आचार्यादि का कोई महत्त्वपूर्ण लेख हो तो वह भी सूचित कर दें ।
(२) श्री हीरविजयसूरिजीका कहीं कोई तत्कालीन चित्र या हस्तलिपि उपलब्ध हो तो उसका ब्लोक बनवाकर प्रकाशित करना अत्यन्त आवश्यक है अतः शीघ्र भेजें । खर्चा दिया जायगा ।
(३) श्री हीरविजयसूरिजी की जो कुछ भी कृतियां उपलब्ध हों उनकी श्लोक संख्या सहित सूची व साथमें यदि रचना संवत् उसमें उल्लिखित हो तो वह भी साथमें लिखें।
(४) श्री हीरविजयसूरीजी की मूर्तियों और चरण पादुकाओं की पूरी सूचीः(अ) जहां जहां इस समय में विद्यमान हों उनके लेख भी साथमें उतारकर भेजने की कृपा करें एवं वे किस स्थान में किस परिस्थिति में विराजमान हैं यह भी सूचित करें ।
(आ) जहां पर कुछ समय पहिले विराजमान थी और अब उठादी हों तो वह कब ? और अब वह कहां पर किस परिस्थिति में हैं ?
(इ) ऐसे प्राचीन सब उल्लेख भी सूचित करें कि जहां पर उनके स्थापत्य पहिले विराजमान किये गए थे, किन्तु अब उपलब्ध नहीं है, ग्रन्थका नाम स्थल सहित सूचित करें। जैसे कि विजय प्रशस्ति काव्य और हीरविहारस्तव में हैं। ये मेरे पास है ।
(५) आगरे के सिवाय अन्य स्थानों में श्रीहीरविजयसूरिजी द्वारा स्थापित कराए हुए ज्ञानभाण्डागारों की सूची एवं उनके द्वारा लिखवाई या उनको समर्पण की हुई पुस्तकों की सूची ।
(६) पं श्री विवेकहर्षकृत सं. १६५२ का श्री हीरविजयसूरि रास और कवि ऋषभकृत सं. १६८४ का उक्त सूरिजी के 'बार बोल रास ' प्रतियां। जिन के आवश्यक नोट लेकर शीघ्र लौटा दी जावेंगी ।
(७) जैनयुग मासिक की पांचवें वर्ष की फाइल । आवश्यक नोट लेकर वापिस कर दी जावेगी ।
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२५] શ્રી જેન સત્ય પ્રકાશ
[ र्ष ५ (८) मुनिराज श्री विद्याविजय से सदम्र प्रार्थना है कि सूरीश्वर और सम्राट्र में
प्रकाशित ५ फर्मानों की असल नकलों व एक जहांगीर के पत्र का ब्लॉक जुमले छ हों ब्लॉक शीघ्र भिजवाने की कृपा करें, एवं श्रीयुत अगरचंदजी नाहटा आदि भी थी जिनचन्द्रसूरिजी के फर्मान की असल नकल का ब्लॉक भेज देने की कृपा करें। ताकि सब फर्मान एक ही पुस्तकमें दिए जा सकें। श्री हीरविजयसूरिजी को १२ दिन की अमारि का दिया हुआ फर्मान जो कृपारस कोश में प्रकाशित है वह पूरा पढ़ा जा सके ऐसा ब्लॉक बनवाने की तजवीज की जा रही है । कहीं उसकी कोई पूरी नकल किसी सज्जन
के पास उपलब्ध हो तो शीघ्र भेजने की कृपा करें। (९) मेरी पुस्तक में दी हुई फर्मानों की सूची से प्रकट है कि सम्राटू अकबर
और जहांगीर द्वारा जैन साधुओं को लगभग २८ फर्मान तो अवश्य ही दिए गए थे, जिनमें से उपर्युक्त केवल आठ ही उपलब्ध हैं । यदि उनके सिवाय अन्य कोई फर्मान या फर्मान की प्रामाणिक नकल कहीं पर भी उपलब्ध हो तो शीघ्र भेजने की कृपा करें, ताकि वह भी साथ में प्रकाशित किया जा सके।
शेष मेरे परिश्रामको भी मैं पुस्तककार ही लिखरहा हूं जिसका नाम "तपागच्छ और खरतर गच्छ के इतिहास की सत्यगवेषणा" है। इस पुस्तकसे तो संबंधित बहुतसी सामग्री मेरे पास अनुपलन्ध है अतः विद्वान् मेरी निम्न आवश्यकताओं को शीघ्र पूर्ण करनेका कष्ट करें:(१) श्रीदेवेन्द्रसूरिजी व उन के शिष्य श्रीविद्यानन्दसूरिजी और श्री धर्मघोषसरिजी
की कृतियोंकी उपलब्ध सम्पूर्ण प्रशस्तियां। (श्रीदेवेन्द्रसूरिजी की धर्मरत्नप्रकरण वृत्ति की प्रशत्ति और नव्यकर्म ग्रन्थों की स्वोपज्ञ वृत्तियों की प्रशस्तियां मुझे प्राप्त हो चुकी है अतः वे न भेजें ) तपागच्छ की उत्पत्तिसे सम्बन्धित अन्यान्य तत्कालीन ग्रन्थों के उल्लेख व तपागच्छ की लघुशालिक आचार्यों के संबंध की-पट्टावली समुच्चय में प्रकाशित पट्टावलियों के सिवाय की-अन्य पट्टावलियां जो कि चाहे तपागच्छ की किसी शाखा की कयों न हों ? अथवा दूसरे ही किसी गच्छ की कयों न हों। यदि मूल ग्रन्थों या पट्टावलियों के मेजने में संकोच हो तो उस संबंध के
विवरणों की अक्षरशः नकल करके भेज दें। (३) श्रीयुत बाबू पूरणचंदजी नाहर के लेख संग्रहों में “तपागच्छ' शब्दसे युक्त
सं.२४०१ का सबसे प्राचीन लेख तपागच्छ का उपलब्ध है । यदि इससे प्राचीन कहीं पर कोई लेख छपा हो या किसीके देखने में आया हो तो शीघ्र
आक्षरशः नकल उतारकर भेज दें और उसका स्थान भी सूचित करें। (४) श्रीमनिसुंदसूरिजी कृत 'उपदेशरत्नाकर' और श्रीरत्नमंदिरगणि कृत
'उपदेशतरंगिणि' के सिवाय यदि धीमुनिसुंदरसूरिजी कृत कोई
उपदेशतरंगिणी ग्रन्थ भी कहींपर उपलब्ध हो तो सूचना दें। (५) तपागच्छ के श्रीमाणिभद्रजी यक्षको उत्पत्ति श्रीहेमविमलसूरिजी या श्रीआ.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७]
વિદ્વાનાસે આવશ્યક પ્રશ્ન
[२५७ ]
नन्दविमलसूरिजी के समय में १६ वीं शताब्दी में हुई है। उनकी उत्पत्ति का वास्तविक वर्णन |
(६) दक्षिणविहारी श्रीयुत अमरविजयजी महाराज के शिष्य श्रीमान् चतुरविजयजी संपादित "जैन स्तोत्र संदोह ' प्रथम भाग को प्रस्तावना में सूचित निम्न सामग्री अथवा उसका वह भाग जिससे श्रीजिनवल्लभसूरिजी के विषय में तत्कालीन वर्णन है:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(A) पृ. २३ चित्तौड़ के श्रीमहावीर जिन चैत्यकी प्रशस्ति । इसका खुदने का
संवत् भी सूचित करें ।
(B) पृ. २५ सं. ११३८ की लिखित विशेषावश्यक की ताड़पत्रीय टीका की प्रति में जो उक्त गणिजी के विषय का वर्णन है । ( एवं इसी पृष्ठ में वर्णित श्री चारित्र सिंहगणिजी कब हुए और वे किनके शिष्य थे ? ) (C) पृ. २५ स्वयं श्री जिनवल्लभजी गणिकृत प्रश्नोत्तर षष्ठिशतक काव्य या अष्टसप्तति काव्य में जैसा श्रीजिनेश्वरसूरिजी और श्रीअभयदेवसूरिजीका वर्णन किया हो उसकी नकल ।
(७) बीकानेर के इतिहास में बच्छावत मंत्री कर्मचन्दजी के वर्णन का अवतरण । (८) खरतरगच्छ शब्द से युक्त प्राचीन से प्राचीन लेख जो उपलब्ध हों । प्राचीन लेखोंकी तलाश में मुझे निम्न आठ लेख प्रकाशनार्थ प्राप्त हुए है:(A) कठगोला - मुर्शिदाबाद के श्री आदिनाथजी के मंदिर में सेः
(१) संवत् १९८१ माघशुदि ५ गुरौ प्राग्वाट ज्ञातीय वा । सं. दीपचंद
भार्या दीपादे पु. स. अबीरचंद अमीचंद श्रीऋषभदेव जिनबिंबं कारितं सुप्रतिष्ठितं खरतरगच्छे गणाधीश्वर श्रीजिनदत्तसूरिभिः । (२) संवत् १९८१ माघसुदि ५ गुरौ प्राग्वाट ज्ञाती वा । सं. दीपचंद भार्या दीपादे पु. स. अबीरचंद अमीचंद श्रीपद्मप्रभजिनबिंबं कारितं सुप्रतिष्ठितं खरतरगच्छे गणाधीश्वर श्रीजिनदत्तसूरिभिः (३) संवत् १९८१ माघ सुदि ५ गुरौ प्राग्वाट ज्ञाती वा । सं. दीपचंद भार्या दीपादे पु. स. अबीरचंद अमीचंद श्रीपार्श्वनाथजिनबिंबं कारितं सुप्रतिष्ठितं खरतरगच्छे गणाधीश्वर श्रीजिनदत्तसूरिभिः । (B) जैतारण में बाहिरके मंदिरमें सेः
(१) संवत् १९८१ माघखुद ५ गुरौ प्राग्वट ज्ञातीय सं. दोपचन्द भार्या
दिपादे पुत्र शा अबीरचन्द अमीचन्द श्री शान्तीनाथजी बींब कारा पीत सुवीहीत खरतरगच्छे गणाधीश्वर श्रीजिनदतसुरिभी ।
(२) संवत् १९६७ जेठब्द ४ गुरौ सं. रतुलाल भार्या रतनादे पुत्र शाकून मल श्रीचन्दाप्रभूजी बिंब कारापित सुवोहीत खरतरगच्छे गणाधीश्वर श्रीजिनदत्तसूरी भी ।
(३) संवत् १९७१ माघ सुक्ल ५ गुरौ सं हेमराज भार्या हेमादे पुत्र शा रूपचन्द रामचन्द श्रीपार्श्वनाथ बिंब कारापित खरतरगच्छे सुवीहीत गणाधीश्वर श्रीजीनदत्तसूरी भी ।
(४) ११७४ बेखास सुद २ सोम सं.. श्रीचन्दा प्रभूजिनबीब कारा
...
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२५८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ पित खरतरगच्छे सुवीहीत गणाधीश्वर श्रीजिनदत्तसूरीभी। (५) सा. १९७४ वेसाख सूद २ सोम...सं. श्रीपार्श्वनाथबिंब कारापित
खरतरगच्छे सुवीहीत गणाधीश्वर श्रीजिनदत्तसूरिभी।। टिप्पणीः-यह पांचों लेख बहुत ही अशुद्ध उतरकर आए हैं आशा है कि कोई सजन इनकी शुद्ध, नकल करके भेज देवेंगे। एवं यह भी सुना गया है कि शिनसार में भी ऐसा ही एक और लेख सं. १११का तो उसकी भी नकल व अन्यत्र जहां भी ऐसे लेख उपलब्ध हों शीघ्र उतार कर भेजनेकी कृपा करें।
इन आठों लेखों के विषय में विद्वानों से प्रश्न है कि वे इन्हें प्रामाणिक या अप्रामाणिक कैसे मानते हैं? जैसे आचारदिनकर की टीका में श्रीजयानन्द सूरिजीने रुद्रपल्लीयगच्छ की पट्टपरंपरा दी है उसी प्रकार किसी प्राचीन ग्रन्थ में 'मधुकर गच्छ' की कोई पट्टपरंपरा का उल्लेख हो तो उसका पूरा अवतरण मेजें। (१०) श्री वर्धमानसूरिजी शिष्य श्री जिनेश्वरसूरिजी, श्री बुद्धिसागरजी शिष्य
श्री जिनचंदसूरिजी-नवाङ्गवृत्तिकार श्री अभयदेवसूरिजी के ग्रन्थों में अथवा तत्कालीन अन्य किसी ग्रन्थों में श्री वर्धमानसूरिजी के गुरु प्रगुरुओं के जितने भी पूर्ववर्ती आचार्यों के नाम उपलब्ध हों? समयाभाव के कारण अन्यान्य प्रश्न फिर लिखकर भेजूंगा । पत्रव्यवहार का पता:-पन्नालाल दूगड़ जौहरी, कटरा खुशालराय, देहली
પરિવર્તન એમણે પ્રભુ-પ્રતિમાનું ગૌરવ પિછાનું સ્થાનકવાસી સંપ્રદાયના પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજના સમુદાયના પાંચ મુનિરાજેએ મહા શુદિ ૧૦ તા. ૧૮-૨-૪૦ ને રવિવારના દિવસે સવારે શ્રી અમદાવાદમાં શ્રી હઠિભાઈ શેઠની વાડીમાં પૂ. આ. મ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ સ્થાનકવાસી વેશને ત્યાગ કરીને સંવેગી દીક્ષા અંગીકાર કર્યો. તેઓશ્રીનાં નામ વગેરેની વિગત આ પ્રમાણે છે. મૂળનામ
નવું નામ દીક્ષાનાં વર્ષ ૧ સરદારમલજી મહારાજ
સમવિજય મહારાજ ३४ ૨ ક. ૫. પન્નાલાલજી મહારાજ પ્રમોદવિજયજી મહારાજ ૪ દેવીલાલજી મહારાજ
દીપવિજયજી મહારાજ ૩ અંબાલાલજી મહારાજ
અશેકવિજયજી મહારાજ ૧૨ ૫ અનલાલજી મહારાજ
ઉમેદવિજયજી મહારાજ ૧૧ દીક્ષાવિધિ પછી પરિવર્તન અંગે સમયોચિત વિવેચન કર્યું હતું.
33
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રી સ્થાનેથી –
બેહદી વાતો
પોતાના વતું લની કોઈ વ્યકિત ગમે તે કારણસર એ વર્તુલનો ત્યાગ કરી બીજું સ્થાન શોધે ત્યારે એ વસ્તુ ના માનનારાઓને મનમાં દુઃખ થાય એ સાવ સ્વાભાવિક વાત છે, એવા દુ:ખ માટે કોઈને દોષ કે ઉપાલંભ ન આપી શકાય. પણ જ્યારે એ દુ:ખને અતિરેક થઈ જાય અને તેમાંથી ઉન્માદ પેદા થાય અને ભાન ભૂલ્યાની જેમ બકવાદ કરવામાં આવે ત્યારે જરૂર છે આકરા શબ્દ કહેવાને પ્રસંગ આવી પડે છે.
તાજેતરમાં શ્રી અમદાવાદ મુકામે, સ્થાનકવાસી સંપ્રદાયમાં ખૂબ લાંબા દીક્ષા પર્યાયનું પાલન કર્યા પછી પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજના સમુદાયના પાંચ મુનિઓએ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે સંવેગી દીક્ષા અંગીકાર કર્યાની ઘટનાથી સ્થાનકવાસી સંપ્રદાયના કેટલાક ભાઈઓ છેડાઈ પડ્યા હોય એમ લાગે છે અને તેથી તે સંપ્રદાયના વર્તમાનપત્રોએ કાગારોળ કરી મૂકી હોય એમ લાગે છે.
જે વ્યકિત વર્ષોનાં વર્ષો સુધી આપણી સામે રહી હોય અને ગઈ કાલ સુધી આપણે જેને આપણું પરમ પૂજ્ય તરીકે સ્વીકારતા હોઈએ તે પોતાના ઊંડા અભ્યાસ અને આત્મમંથનના પરિણામે આપણે આપણે માની લીધેલ વર્તુલને ત્યાગ કરે તો તેટલા માત્રથી એ વ્યકિતના બધાય ગુણ પરવારી જાય એમ ન બને ! તેમાંય વળી જ્યારે એ વ્યકિત ઊંડા અભ્યાસ અને આત્મમંથન પછી કેવળ વધુ આત્મવિકાસની ભાવનાથી જ સ્થાનાંતર કરે ત્યારે તો એ ગુણ પરવારવાના બદલે પાંગરવા લાગે છે. આવા પ્રસંગે દુરાશની કલ્પના કરવી કે બીજી આડીઅવળી વાત કરવી એ સાવ બેહૂદુ છે.
ઉપરનો પ્રસંગ બન્યા પછી સ્થાનકવાસી પત્રોએ એ પાંચે પૂજ્ય મુનિરાજોને અનુ
તરેહ તરેહની વાત કરવા માંડી છે. કોઈ કહે છે-આપણા સમાજનો સડો દૂર થાય છે. એ પાંચ આપણા સમાજમાં સડારૂપ હતા. કઈ વળી એમના શિથિલાચારની વાતો કરે છે. અમને લાગે છે કે જે રીતે આ આખો પ્રસંગ બન્યો છે તે જોતાં આવી બેદી વાત કરવી એ માણસાઈની ખાનદાનીને બટ્ટારૂપ છે.
આપણે ઘણી વખત જોયું છે કે–એક વ્યકિત પિતાની અશક્તિ કે સંસારી વાસનાએના કારણે દીક્ષા ન પાળી શકે અને વેશ છોડી ચાલ્યો જાય ત્યારપછી એ પિતાના ગુરૂ કે સાથી મુનિરાજે સંબંધી અનેક સારી બેટી વાતો કરી પિતાને ભૂલે બચાવ શોધે છે. પણ આખરે તો સાચી વાત બહાર આવ્યા વગર નથી રહેતી. આ જ પ્રમાણે
જ્યારે આ પાંચે પૂજ્યોએ સ્થાનકવાસી સંપ્રદાયને વેચ્છાથી ત્યાગ કર્યો ત્યારપછી તેમના શિથિલાચારની વાત કરવી કે તેમના સડારૂપ હોવાની વાત કરવી અને તેમાંથી મન મનાવવાનો પ્રયત્ન કરે છે તો ઘરને આગ લાગ્યા પછી તેને કૃષ્ણાર્પણ કરવા જેવું ગણાય. આવી બેહૂદી વાતોથી દુનિયા ભોળવાઈ જાય એમ માનવું ભૂલભરેલું છે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૬૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષીય
વળી કાઈ એકાદ મુનિની વાત હોય તેા. તેા કદાચ ગમે તેમ મનાવવાના પ્રયત્ન કરી શકાય, પણ આ તે પાંચ પાંચ મુનિરાજોને પ્રસંગ છે! શું એ બધાય ખરાબ હતા ? કે પછી એવું લખનાર કે માનનારે પેાતાની ખરાખીનેા પડછાયે એમનામાં માની લીધેા છે?
અમે માનીએ છીએ કે જો એ પાંચ પૂજ્ગ્યાએ કાઈ દુન્યવી લાલસાથી પ્રેરાઈને પેાતાને વેશપલટા કર્યાં હાત તા તેમણે અવશ્ય પેાતાના પૂર્વ સંપ્રદાયની કે પેાતાના પૂર્વીના ગુરૂની વગેાવણી શરૂ કરી હેાત. પણ વેશપરિવર્તન પ્રસંગે પ. પ્રવક શ્રી પન્નાલાલજી ( વર્તમાનના મુનિરાજ શ્રી પ્રમેાવિજયજી ) મહારાજે જે વક્તવ્ય કર્યું હતું તેમાં ન તે ક્યાંય સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યે રાષને એક શબ્દ છે કે ન તા પેાતાના પુત્રગુરુનું ઘસાતું કહેનારા એકે મેટલ ! ઉલટું તેમાં તે તેમણે પેાતાના પૂર્વગુરુનું ભારાભાર અહેસાન સ્વીકાર્યું છે.
ખરેખર, આ વક્તવ્ય એ વેશપરિવર્તન કરનારની ખાનદાનીના નમુનારૂપ છે. એ વક્તવ્ય એમના વેશપરિવર્તનના ઉજળિયાતપણાને રજુ કરે છે. અમે તે ચેસ માનીએ છીએ કે આજે નહીં તેા કાલે પણ એમનું આ કુંદનસમું શુદ્ધ પરિવર્તન પોતાના વિધીઓના દિલમાં પણ સદ્ભાવ પેદા કરશે જ કરશે ! સાચા ત્યાગ અને સયમ કદી અફળ નથી નીવડતા !
બાકી તેા ગમે તેવી વ્યક્તિ માટે ગમે તેવી વાતેા કરવી હોય તેા માત્ર કલમ, કાગળ અને સ્યાહીની જ જરૂર રહે છે. એના બળે પેાતાના વિવેક અને વિચારને વેગળા મૂકી માણુસ ધારે તેવું લખી શકે છે, પણ તેથી શું ? ભૂખ્યા માણસ ધરાયેલ માણસની ભારાભાર નિંદા કરે તેાય તેનું પેટ જરાય નહીં ભરાવાનું એ દીવા જેવી હકીકત છે.
સ્થાનકવાશી સંપ્રદાય બરાબર સમજી લે કે આવી મેહુદી વાતે કરવાથી કશે અ નથી સરવાના ! જે કાલ સુધી કુંદન હતું તે આજે કથીર થઈ ગયાની વાત કાના ગળે ઊતરશે ? ખરી વાત તા એ છે જે જે વ્યક્તિઓએ તટસ્થ વૃત્તિથી શાસ્ત્રોના અભ્યાસ કર્યાં છે તેમણે આવાં પરિવા આવકાર્યા છે. આજ પૂર્વે પણ આવાં અનેક પરિવર્ત ના થયાં છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે તેએ આવાં પરિવર્તનથી અકળાઈ ન જતાં તેમાંથી ધડે લે અને એનું ઊંડું મૂળ શેાધી તેને ઈલાજ ગેાતે ! અને આવી બેહુદી વાતા કરવાનું છેાડી છે !
પીઠપર પડતા લાઠીનેા માર લાઠીને વળગવાથી ન અટકે, એ માટે તે એના વીંઝનારની ગેાત કરવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે આ પરિવર્તન સ્થાનકવાસી સંપ્રદાયને પોતાના માની લીધેલ સિદ્ધાંતની સચાઈની શોધ કરવા પ્રેરે, કે જેણે આવાં પિરવત ને!
સરજાવ્યાં છે.
જ્યારે આમ થશે ત્યારે આવાં પરિવતના અકારાં નહી લાગે, આવકારદાયક લાગશે !
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર પ્રતિષ્ઠા –(૧) વઢવાણ કેમ્પમાં જૈન વિદ્યાર્થી ભુવનમાં માહ શુદિ ૧૩ પૂ. મુ. જયંતવિજયના હાથે પ્રતિષ્ઠા થઈ. (૨) રૂણિજામાં માહ શુદિ ૧૩ પૂ. પ્ર. ચંદ્રવિજયૂજીના હાથે પ્રતિષ્ઠા થઈ.
સંઘ-(૧) પૂ. મુ. દર્શનવિજયજી આદિના ઉપદેશથી જયપુરથી માહ વદ ૧૭ બરખેડાના સંધ નીકળ્યા. સંધમાં સ્થાનકવાસી, દિગંબર અને વૈષ્ણવ પણ ગયા હતા. (૨) 'કાલાકીથી પોષ સુદિ ૮ પૂ. મુ. નંદનવિજયજીના ઉપદેશથી બડેજા તીર્થના સંધ નીકળે. (8) ગિરમથાથી પૂ. આ. વિજયઉમંગસૂરિજીના ઉપદેશથી માહ શુદિ ૧૩ માતરના સંધ નીકળ્યા.
દીક્ષા-(૧) અંધેરીમાં પૂ. પં. મેરૂવિજયજીએ રાજનગરવાળા ભાઈ ચીમનલાલ મગનલાલને માહ શુદિ ૬ દીક્ષા આપી. દીક્ષિતનું નામ ચંદ્રાનનવિજયજી રાખીને મુ. ભદ્રકરવિજયજીના શિષ્ય બનાવ્યા. (૨) અળાઉમાં માહ શુદિ ૬ પૂ. આ. વિજયભક્તસૂરિજીએ - સુરેલવાળા કાંતિલાલ છોટાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ કાંતિવિજયજી રાખીને મુ.
સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. (૩) શાળગામમાં પં. ભુવનવિજયજીએ માહ શુદિ ૧૦ જાલીવાળા ભાઈ ચુનીલાલ લાલચંદને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ
અરૂણાત્યવિજયજી રાખ્યું. ( ૪-૫ ) મનફરામાં મુ. જનકવિજયજીએ માહ શુદિ ૧૦ બે ઈ જણને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી, મંજુલવિજયજી તથા અરવિંદવિજયજી નામ રાખ્યું. (૬) સુરતમાં પૂ. આ. વિજયઅમૃતસૂરિજીએ ટાણાવાળા કપુરચંદ ગોરધનદાસને - દીક્ષા આપી. દીક્ષિતનું નામ કલ્યાણપ્રવિજયજી રાખીને મુ. ધુરંધરવિજયજીના શિષ્ય બનાવ્યા. (૭) સુરતમાં પૂ. આ. વિજયઅમૃતસૂરિજીએ સીસેદરાવાળા રતનચંદ વાલાજીને માહ શુદિ ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ રાજમભવિજયજી રાખીને મુ. રામવિજયજીના શિષ્ય બનાવ્યા. ( ૮-૯ ) લુધિયાનામાં પૂ. આ. વિજયવલ્લભસૂરિજીએ આર્યસમાજી શ્રી કૃષ્ણાનંદજી અને શ્યામાનંદજીને માહ શુદિ ૨ દીક્ષા આપી. શ્રી કૃષ્ણાનંદજીનું નામ વિશ્વવિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા અને શ્યામાનંદજીનું વૃદ્ધિવિજયજી નામ રાખી વિશ્વવિજયજીના શિષ્ય બનાવ્યા. - કાળધમ (૧) પૂ. આ. વિજયભદ્રસૂરિજીના શિષ્ય મુ. જનકવિજછ મનફરા (કચ્છ) માં માહ વદિ ૨ કાળધર્મ પામ્યા. (૨) વડોદરામાં તા. ૯-૨ ૪૦ લોકાગચ્છના આચાર્ય શ્રી ન્યાયચંદ્રસૂરિજી કાળધર્મ પામ્યા..
સ્વીકાર. ૨ ને નમrg નાના-રાત મા. શિંઝાવાતીનિી , કથાવાદ-સોજી રાવર્ચ
( ૨ મહાત્મ વિભૂતિ-(નવ પદી પદ્ય ૧૦૮ માલા )-ક્ત મુ. ન્યાયવિજયજી, પ્રકાશક-વહારા પોપટલાલ વખતચંદ માંડળ.
- નવું વૈમાસિક ૬ મુંબઈના ભારતીય વિદ્યા ભવન-અંધેરી તરફથી ભારતીય વિદ્યા નામનું હિન્દી ગુજરાતીનું શાખાળ અને પુરાતત્ત્વ વિશ્વક સૈમાસિક પ્રગટ થવું શરૂ થયું છે. આમાં જૈન શોધખોળના લેખો પણ આવે છે. એના સંપાદક શ્રી જિનવિજયજી છે. એનું વાર્ષિક લવાજમ પાંચ રૂપિયા અને એક અંકનું છુટક મૂલ્લ દેઢ રૂપિયે છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 8801. GEETAGGES-GNESEResii કિંમતમાં 50 ટકા ઘટાડા આજે જ મગાવા શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક "ઐતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના, ઘટાડેલી કિંમત છ આના - ( ટપાલ ખર્ચ એક આના ) કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામી વESSENGEOGETHEISEMES DESP fiaa ======ણ - નું ત્રિરંગી ચિત્ર છે Ga s ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવના સાક્ષાત્કાર કરાવે છે. ૧૪'×l૦”ની સાઈઝ. જાડા આર્ટ કાર્ડ ઉપર સોનેરી ઓર્ડર સાથે મૂળ કિંમત આઠ આના, ઘટાડેલી કિંમત ચાર આના ( ટપાલ ખર્ચ દેઢિ આની ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટાં, અ મ દા વા દ. કલિયENeeves-e-eve-GIMENS- eries For Private And Personal Use Only