________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२५८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ पित खरतरगच्छे सुवीहीत गणाधीश्वर श्रीजिनदत्तसूरीभी। (५) सा. १९७४ वेसाख सूद २ सोम...सं. श्रीपार्श्वनाथबिंब कारापित
खरतरगच्छे सुवीहीत गणाधीश्वर श्रीजिनदत्तसूरिभी।। टिप्पणीः-यह पांचों लेख बहुत ही अशुद्ध उतरकर आए हैं आशा है कि कोई सजन इनकी शुद्ध, नकल करके भेज देवेंगे। एवं यह भी सुना गया है कि शिनसार में भी ऐसा ही एक और लेख सं. १११का तो उसकी भी नकल व अन्यत्र जहां भी ऐसे लेख उपलब्ध हों शीघ्र उतार कर भेजनेकी कृपा करें।
इन आठों लेखों के विषय में विद्वानों से प्रश्न है कि वे इन्हें प्रामाणिक या अप्रामाणिक कैसे मानते हैं? जैसे आचारदिनकर की टीका में श्रीजयानन्द सूरिजीने रुद्रपल्लीयगच्छ की पट्टपरंपरा दी है उसी प्रकार किसी प्राचीन ग्रन्थ में 'मधुकर गच्छ' की कोई पट्टपरंपरा का उल्लेख हो तो उसका पूरा अवतरण मेजें। (१०) श्री वर्धमानसूरिजी शिष्य श्री जिनेश्वरसूरिजी, श्री बुद्धिसागरजी शिष्य
श्री जिनचंदसूरिजी-नवाङ्गवृत्तिकार श्री अभयदेवसूरिजी के ग्रन्थों में अथवा तत्कालीन अन्य किसी ग्रन्थों में श्री वर्धमानसूरिजी के गुरु प्रगुरुओं के जितने भी पूर्ववर्ती आचार्यों के नाम उपलब्ध हों? समयाभाव के कारण अन्यान्य प्रश्न फिर लिखकर भेजूंगा । पत्रव्यवहार का पता:-पन्नालाल दूगड़ जौहरी, कटरा खुशालराय, देहली
પરિવર્તન એમણે પ્રભુ-પ્રતિમાનું ગૌરવ પિછાનું સ્થાનકવાસી સંપ્રદાયના પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજના સમુદાયના પાંચ મુનિરાજેએ મહા શુદિ ૧૦ તા. ૧૮-૨-૪૦ ને રવિવારના દિવસે સવારે શ્રી અમદાવાદમાં શ્રી હઠિભાઈ શેઠની વાડીમાં પૂ. આ. મ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ સ્થાનકવાસી વેશને ત્યાગ કરીને સંવેગી દીક્ષા અંગીકાર કર્યો. તેઓશ્રીનાં નામ વગેરેની વિગત આ પ્રમાણે છે. મૂળનામ
નવું નામ દીક્ષાનાં વર્ષ ૧ સરદારમલજી મહારાજ
સમવિજય મહારાજ ३४ ૨ ક. ૫. પન્નાલાલજી મહારાજ પ્રમોદવિજયજી મહારાજ ૪ દેવીલાલજી મહારાજ
દીપવિજયજી મહારાજ ૩ અંબાલાલજી મહારાજ
અશેકવિજયજી મહારાજ ૧૨ ૫ અનલાલજી મહારાજ
ઉમેદવિજયજી મહારાજ ૧૧ દીક્ષાવિધિ પછી પરિવર્તન અંગે સમયોચિત વિવેચન કર્યું હતું.
33
For Private And Personal Use Only