Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521548/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ ૪ : : ક્રમાંક ૪૮ : * અંક ૧૨ વાત માનવામાન - આg Page #2 -------------------------------------------------------------------------- ________________ ------ - णमा त्यु णं भगवाओ महावीरस्स सिरि रायमयरमझे, संमोलिय सवसाहुसंमइयं । पत्तं मासियमेयं, भवार्ण मम्गय विमयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (માસિક પત્ર) વિક્રમ સંવત ૧૯૫ ૬ વીર સંવત ૨૪૬૫ અષાડ વદ ૧૪ શનિવાર ઈ ઈસ્વીસન ૧૯૩૯ જુલાઈ ૧૫ વિર્ષ-––––ન ૧ કુદgrouોન : સા. ૫ જી. વિજ્ઞાનિકો : ૫૬પ ૨ સુરતવનમ : મુ. ૫. ધો. મજાવિદ : પદ ૩ શ્રીનમસ્કાર મહામંત્ર મહામ્ય : શ્રીયુત સુરચંદભાઈ બદામી : ૫૬૮ ज्ञानविलास और संयमतरंग के रचयिता कौन श्रीयुत अगरचंदजी नाहटा । : ૫૭૩ ૫ પંચ તીર્થમાલા સ્તવન : શ્રીયુત મણિલાલ કેશરીચંદ ઃ ૫૭૭ જ આનંદઘનજીના એક પદનો ભાવાર્થ : મુ. મ. શ્રી યશેભદ્રવિજયજી : પાક 9 સાસુ વહુનાં મંદિરે : મુ. ભ. શ્રી. સુશીલ વિજયજી : ૫૮૧ ૮ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ : મુમ. શ્રી દક્ષવિજયજી : ૫૮૯ આગામી અંક -: વ્ય. ગોડીજીના દેરાસગ્ન પ્રતિમા–લેખે : મુ. મ. શ્રી કાંતિસાગરજી : પ૯૪ આ ગા મી એ ક બીજા શ્રાવણ માસમાં પ્રગટ થશે લવાજમ સ્થાનિક ૧-૮ બહારગામ ૨-૦–૦ છૂટક અંક ૦-૩-૦ મુદ્રક : નરોત્તમ હરગોવિદ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપસ કિસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય. જેસિંગભાઇની વાડી ઘીકાંટા રોડ, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ ક્રમાંક : १२] [ भासि पत्र • [१५ ४: सं ॥श्री उपाध्यायपदस्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्री विजयपन्नसरिजी (क्रमांक ४६-४७ थी चालु) (आर्यावृत्तम् ) एगसुयखंधो दस-ज्झयणाई बोहदाणनिउणाई ॥ जलधारासरिसाई, चियकम्ममलावणयणे य ॥ ४४ ॥ वीसज्झयणाइ तहा, सुयखंधदुगं विषागणामसुए । दुक्कयसुकयफलाई, कहापबंधेहि वुत्ताई ।। ४५ ॥ बत्तीससहस्साहिय-चोरासी लक्खजुत्तपयकोडी ॥ वेरग्गमयविवागे, णायव्यं पुठ्वसमयंमि ॥ ४६ ॥ के के जीवा दुहिणो, सेवित्ता पावकारणाइ गया ।। निरयाइगई दीहं, एवं पढमे सुयखंधे ॥ ४७ ॥ संसेविता धम्मे, जिणपण्णत्ते य दाणसीलाई ॥ सग्गइसुक्खं पत्ता, के के बिइए सुयक्खंधे ॥ ४८ ॥ दाणाइसाहगाणं, सुबाहुपमुहाण मव्वसढाणं ॥ चरियं कहियं सुहयं, सुहसिक्खादायगं विउलं ॥ ४९ ॥ अहकारणाइ चिच्चा, णिम्मलसुहकारणोहसंसेवा ॥ कायब्धा इय सिक्खा, मिला विधागोषसवणेणं ॥ ५० ॥ उपायपढमपुन्वे, पयकोडी दव्वनिभावतिगं ॥ उप्पत्तिव्ययधुव्वं, पवीणपुरिसेहिं पण्णत्तं ॥ ५१ ॥ अम्गायणीयपुग्वे, छण्णवइलक्खमाणयपयाई ॥ समभेयवीयसंखा, जुगप्पहाणेहि पण्णत्ता ॥ ५२ ॥ बीरियपवायपुग्वे, वीरियजुयधीरियाण सम्भावा ॥ सिहरिलक्खपयाई, विसालभाषत्थजुत्ताई ॥ ५३ ॥ सगभंगसियावाया, वरत्थिनत्थिप्पवायपुवम्मि ।। पयलक्खाई सट्ठी, विसिट्टतत्तत्थकलियाई ॥ ५४ ॥ णाणपवायपुग्वे, पण्णत्तो पंचणाणवित्थारो ।। एगणा पयकोडि, विसालणाणाविवक्खड़ा ॥ ५५ ॥ सच्चप्पधायपुग्वे, छहियाकोडी पयाण णायव्या । वायगवच्चसरूवं, कहिया सच्चाइभासाओ ॥ ५६ ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ [५ ] श्रीन सत्य IN [१४ पयकोडी छव्वीसा अप्पपवाए य सत्तमे कहियं ॥ अप्पाणो णिच्चत्ते-यरवावगकारगत्तं च ।। ५७ ॥ कम्मपवायपयाई, एगा कोडी असीइलक्खाई ।। कम्मसरूवं भणियं, बंधोदयदोरणासत्ता ॥ ५८ ।। पच्चक्खाणपवाए, चउरासीई पयाण लक्खाई ॥ पच्चक्खाणसरूवं, भणियं दवाइभेपणं ।। ५९ ॥ विज्झापवायपुव्वे, पयकोडी लक्खदस गसंजुत्ता ।। सगसयविज्झा भणिया, गुरुलहुसेणाइया दिव्वा ॥ ६ ॥ अंगुट्ठपहविज्झा, अहिठ्ठलाहाउ रोहिणीपमुहा ॥ विग्घावणोयदक्खा, पणमयमाणा महाविज्झा ॥ ६१ ॥ सिरिकल्लाणपत्राए, जोइसलागाणरामियाहारी । छब्बीसा पयकोडी, पुण्णफलाई विसेसाओ ॥ ६२ ॥ पाणावाए पुग्वे, तेरसकोडी पयाण निद्दिद्वा ।। वुत्ता सम्वचिइच्छा, आउव्वेयाइया अट्ठ ॥६३ ॥ पाणाइयाउभावा पाणायामाइजोगणिस्संदं ॥ पंचमहाभूयाणं, तत्तं पुण्णं समाइष्टुं ।। ६४ ।। किरियाविलालपुव्वे, णवपयकोडी कलापरूवणयं ।। छंदोवागरणाई, सिप्पसरूवं विसेसेणं ॥ ६५ ॥ [ अपूर्ण] [म स्तोत्रने माने भार ते पान५५माना श्री ५.याय५६ ५ना मान पहन स्तोत्र स्तोत्र थिताम ... है। स्ता " नाम, यमा ટુંક સમયમાં પ્રસિદ્ધ થવાનાં હોવાથી આ મ.તિ માં પ્રકટ કરવ ! મોકુફ રાખવુ છે. એ ५ श्रीमन प्रश; भा, राग, 24x; t: ५0 सि शे. व्य.] पुरातन-अर्वाचीन-इतिहास-प्रतिबद्धं ईलादुर्गस्तवनम् प्रणेता-मुनिराज श्री भद्रंकरविजयजो (क्रमांक ४६-४७ थी चालु ) (शार्दूलविक्रीडितवृत्तम् ) अर्हच्छासनभूतिवर्धनचणः पाभ्यां जगत्पावकः श्रीसूरीश्वरसोमसुन्दरविभुः नागुणानां निधेः। स्वान्तेषज्जयचन्द्रवाचकमणेराचार्यपद्यार्पण चके मामहामहोन्नततरे श्रीलाभिधे पत्तने ॥ १९ ॥ यो घैयाकरणप्रधानपदवीस्रक्शोभिकण्ठाग्रकः अग्रन्थान्तसमुच्चयाभिधपदं ग्रन्थं क्रियारत्तकम् । ऐले पत्तनके दयाकरचणेश्चारित्रपावित्र्यभृत् For Private & Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ ઇલદસ્તવનમ્ {५४] यः पञ्चाधिशतार्धपदृत पनः श्रीवर्धमानप्रभोरासीद्धर्मधुरीणहेमविमलः सूरीशपुण्ड्रायितः । तत्पट्टोदयशैलशङ्गतरणिविद्यासुधासारणिरानन्दाहमुनीश्वरः स विमला जशेऽत्र सूरीश्वरः ॥ २१ ॥ ऊकेशान्धयदीप्रदीपकमिभः सैद्धान्तिकोत्तसको वित्तो विश्वतले सुकाव्यकल या निर्ग्रन्थकण्ठीरवः । धर्मानन्ददपञ्चविंशतिशत पीणां शिरच्छत्रका जीयादिष्टपमण्डपे श्रुतनिधिः श्रीमेनसूरीश्वरः ॥ २२॥ तत्पट्टाब्धिविकासने विधुतुलः श्रीदेवसूरीश्वरः यः पुण्यातिशयश्चकार विधिनैलेऽस्मिन् प्रतिष्ठात्रयम् । षड्वाण निशीथिनीपतिमिते संवत्सरेऽजायत तस्यैले पुरि संस्फुरच्छुभम श्रीसूरि पद्यावहा ॥ २३ ॥ यः श्रीमान् कनकाववाचकविभो श्रीसूरिनामाङ्किताम् शिष्यालतिभाजने सुजनने संस्थाप्य पद्यां वराम् । तत्पुण्याहनि तस्य नाम निहितं श्रीसिंहसूरीति चापिपछिछष्ययुगंऽत्र परकप शिष्याष्टके पंपदम् ॥ २४ ॥ ( शिखिरिणीवृत्तम् ) चतुर्मासं चके हरिदुदधिषड्भूमिशरदि व्रती देवाचार्यस्तदनु पुनरत्यन्तधसुना। जहांगीरक्रूराक्रमणविधिना खण्डितदृषत् तदुदने चैत्यं शरखमुनिरात्रीशशरदि ॥ २५ ॥ पुननकैर्लेच्छेनवर सककुपचन्द्रशरदि प्रभग्नं तश्चैत्यं जनकदनदुर्वर्तनकरैः । मृतानेकप्राणिव्रजसमजदुभिक्षसमये विनेयालीजुष्टो जयकमलमूरिर्मुनिहरिः ॥२६॥ (शार्दूलविक्रीडितवृत्तम् ) दृष्ट्या शोकभरो गतस्पृहवरो ध्वस्तस्मरः सुस्वरो भूस्पृगभद्रसमुद्रशीतकिरणः सूरीश्वरः श्रीश्वरः । वाण्या न्यकृतसिन्धुमन्द्रनिनदो बुद्धया जितो गी:पतिः कीर्त्या निजितचन्द्रजातिकुसुमः शान्त्याश्रितस्वान्तकः ।। २७ ।। आनन्दाभिधमूरिपट्टगगना-लङ्कारतिग्मद्युतिः अर्हच्छासनपाकशासनसमः शास्त्राब्धिपारीणकः । जीर्णोद्धारकृते जगौ सुमतिकं श्रीहेमचन्द्र प्रति तचैत्यस्य पुरातनस्य शमभृत् मजीभव त्वं द्रुतम् ॥ २८ ॥ _ (त्रिभिर्विशेषकम् ) [ अपूर्ण] Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય લેખક:-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી બી.એ., એલ.એલ.બી., રિટાયર્ડ મે. . જજ, [ ક્રમાંક ૪-૪૭ થી ચાલુ ] આ લેખમાળાને જે હસ્તે આ અંકમાં આપવામાં આવે છે તે આ અગાણ છપાઇ ગયેલ હપ્તાની પહેલાં અપાવે જોઇતો હતો, એટલે કે કમાં ૪૬-૪૭ માં સંયુક્ત અંતમાં જે હપ્ત છપાયે છે તે આ હપ્તા પછી છપાવે હતા, પરંતુ સરતચાથી આ હસા આગળ પાછળ છપાયા છે, તે માટે અમે ક્ષમા માગીએ છીએ. આખા લેખનું સળંગ અનુસંધાન મળી રહે તે માટે આ અંકમાં છપાયેલ હસો માં ૪જ ના હપ્તા પળનો ગણુ અને કમાંક ૪૬-૪૭ માં સંયુક્ત અંકમાં છપાયેલ હપ્તા આ અંકમાંના હપ્તા પછી આગળને સમજો. ૦થસ્થાપક સિદ્ધ ભગવતેની ઊર્ધ્વ ગતિ અને સ્થિતિ સિદ્ધ ભગવાન અહિં શરીરને ત્યાગ કરીને લોકાગ્ર સુધી જાય છે તે આપણે ઉપર જોયું. ત્યાં આગળ તેમની ગતિ અટકે છે. તેમ થવાનું કારણ એ છે કે ત્યાંથી આગળ ફક્ત આકાશ જ છે અને ધર્માસ્તિકાયાદિને બિલકુલ અભાવ છે. આ લેકાગ્ર જ્યાં સિદ્ધ ભગવાનો રહેલા છે તે સિદ્ધ-શીલા પૃથ્વી-જેને ઈષત પ્રાગભાર અથવા સીતા એ નામ પણ આપેલું છે–ત્યાંથી એક જન ઉચે છે, અને સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધથી બાર ભોજન ઉંચે છે. આ સિદ્ધશિલા પૃથ્વી નિર્મલ જળના અણઆ જેવા રંગવાળી, બરફ, ગાયનું દૂધ અને મોતીના હારના જેવી સફેદ અને ચત્તા છત્રના આકારવાળી હોય છે, એનું માપ એક કેડ બેંતાલીસ લાખ તીસ હજાર બસે ઓગણપચાસ (૧૪૨૩૦૨૪૮) જન છે; મધ્ય ભાગમાં આઠ જન જાડી છે અને ચારે બાજુના છેડામાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પાતળી છે. સિદ્ધશિલા પૃથ્વીની ઉપરના એક એજનમાં છેલ્લે ગાઉ આવે તે છેલ્લા માઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩ ૩૩ ધનુષ હોય છે, કારણ કે મનુષ્ય દેહનું ઉત્કૃષ્ટમાન પ૦૦ વિનુષ હોય છે, અને ઉપર કહ્યું તેમ યોગને નિરોધ કરતા આત્મપદેશે ત્રીજા ભાગના શરીરને છોડે એટલે આત્મપ્રદેશની અવગાહના પ૦૦-૧૬ = ૩૩૩ ધનુષ રહે. એ જ પ્રમાણે સિદ્ધની જઘન્ય અવગાહન ૧ હાથ અને ૮ અંગુઠાની હેય. અવગાહનાની સ્થિતિ, કાળ કરતી વખતે શરીરની જેવી હોય તે પ્રકારની રહે છે, ચત્તા હેય, ઉંધા હોય, પાસાભેર હેય, બેઠેલા હેય-જે જીવ ૧ જુઓ આ. ગા, ૯૬૦ થી ર૬૩. ૨ ઓ મા. ગા, ૯૬૬ થી ૯૭૩. Page #7 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] શ્રી નમસ્કાર મહામંત્ર-મહાગ્યા [૫૯] જેવી રીતે કાળ કરે છે તેવી રીતે સિદ્ધ થાય છે. સિદ્ધોનું સંસ્થાની અમુક પ્રકારનું નિશ્ચિત હોતું નથી; તેથી એ સંસ્થાનનું નામ અનિત્યંથ આપેલું છે. જ્યાં એક સિદ્ધ હોય ત્યાં અનન્તા સિદ્ધ હોય છે, તેઓ અ ન્યને અવગાહીને રહેલા છે, અને સર્વે લોકાન્તને સ્પર્શ કરીને રહેલા હોય છે. તેઓ દારિકાદિ પાંચ શરીરથી રહિત છે, ઘન પ્રદેશવાળા જેવો છે, જ્ઞાન અને દર્શનમાં ઉપગવાળા હોય છે, કેવલજ્ઞાનના ઉપયોગથી સર્વ પદાર્થના ગુણ અને પર્યાયને જાણે છે, અને કેવલદર્શનથી સર્વ કાંઈ જોઈ રહ્યા છે. એમનું સુખ અનન્ત છે, તે એટલું અપરિમિત છે કે સર્વ કાલના દેવતાના સમુદાયનું સુખ અનન્તગણું કરીએ, અને તેને અનન્સી વખત વગેવર્ગિત કરીએ તે પણ તે મુક્તિના સુખની તુલના પામે નહિં (આ. ૯૮૧). એમના સુખનું વર્ણન ઉપમાના અભાવથી કઈ પ્રકારે વર્ણવી શકાય તેવું નથી. કૃતકૃત્ય હોવાથી એમને સિદ્ધ એ નામથી સંબોધાય છે, કેવલજ્ઞાનથી સર્વ ભાવે જાણતા હોવાથી બુદ્ધ પણ કહેવાય છે, ભવાર્ણવ પાર પામેલા હોવાથી પારગત પણ કહેવાય છે, ચાદ ગુણસ્થાનના કેમે ઉપર ચઢેલાં અથવા કંચિત્ કર્માક્ષરોપશમાદિથી સમ્યમ્ દર્શન, પછી જ્ઞાન અને પછી ચારિત્ર એ પ્રકારે પ્રગતિ કરેલા હોવાથી પરંપરાગત પણ કહેવાય છે, તેમજ સકલ કર્મથી વિમુક્ત થવાથી ઉન્મુક્તકર્મ કવચ તરીકે પણ ઓળખાય છે. એ સિવાય અજર, અમર, અસંગ એ નામથી પણ એમને બેલાવાય છે. આવાજ અનન્ત ગુણને દરિયા સમાન શ્રી સિદ્ધ ભગવાનોને કરે નમસ્કાર હજારે ભવી મુકાવે છે, બેધિબીજને લાભ આપે છે. અપધ્યાનને દૂર કરે છે, અને પરમમંગળરૂપ છે. એ સિદ્ધ ભગવાનની આપણે કિંચિત્ પ્રાર્થના કરી લઇએ જે યોગીન્દ્રો, અરિહંત હો કે સામાન્ય કેવલી હૈ, સમુઘાત કરીને કે કર્યા વગર આત્મપ્રદેશને સ્થિર કરવા રૂપ શૈલેશકરણ કરીને અગી કેવલી થાય છે, અને આક્ષયના કાળ પહેલાં છેલ્લા બે સમયમાં નામ આદિ અધાતિ કની છર પ્રકૃતિએનો ક્ષય કરી છેલ્વે સમયે બાર કે તેર પ્રકૃતિઓને ક્ષય કરી મોક્ષને પામ્યા તે સિદ્ધભગવતો મને સિદ્ધિ-મુક્તિ આપે. જેમની છેલ્લી અવગાહના પિતાના શરીરના ત્રીજા ભાગ જેટલી ન્યૂન છે, અને તેટલી અવગાહના સાથે જેઓ એક સમયમાં લેકના અગ્રભાગે પહોંચી ગયા છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. ધનુષમાંથી છોડેલા બાણની જેમ પૂર્વ પ્રયોગથી, મળ રહિત થયેલા અલાબુએટલે ૧ જુઓ આ. ગા. ૭૪. ૨ જુઓ વિ. આ. ગા. ૧૭૬આ. મા. ૯૭૫-૭૬ નઓ મા. મા. ૭ થી ૮૪, ૪ જુઓ આ. ગા. ૨૯૭ ૫ જુઓ આ. ગા. ૯૮૮ થી ૯૨ ain Education Intertઇ સિરિયાવહ ગ, s૨૨૭ થી ૧૨૩૫, Por Private & Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ [૫૭] શ્રી જૈન સત્ય પ્રકાશ તુંબડાની માફક કર્મમલ દૂર થવાથી નિઃસંગપણથી, કર્મરૂપ બંધનનો છેદ થવાથી એરંડાના ફળની જેમ બંધન છેદથી, તથા ધૂમાડાની માફક સ્વભાવથી જેઓની ગતિ ઊ હોય છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. ઇતિહાગૃભાર એટલે સિદ્ધશિલાના ઉપર વિશે એક જોજનમાં લોકાન્ત છે ત્યાં જેમનું અવસ્થામાં પ્રસિદ્ધ છે તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. જેઓ અનન્ત છે, જેમને ફરી જન્મ લેવાનું નથી, જેઓને શરીર હેતું નથી, જેઓને કોઈ પ્રકારની પીડા હોતી નથી, અને જેઓને જ્ઞાન પગ અને દર્શને પગ સમયાન્તરે હમેશાં ચાલુ છે તે સિદ્ધ ભગવતે મને સિદ્ધિ આપે. જેઓમાં જ્ઞાનાદિ અનંત ગુણે વિદ્યમાન છે, જેમાંથી વદિ ગુણે જતા રહેતા હેવાથી જેઓ વિગુણપણ કહેવાય છે, જેમાં સંસ્થાન વદિ પ્રતિષેધરૂપ એકત્રિશ ગુણ રહેલા છે, અથવા અષ્ટ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા આઠ ગુણે જેમાં જણાય છે, અને જેઓને અનન્ત ચતુષ્ક (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય) નિષ્પન્ન થયેલું છે તે સિદ્ધ ભગવતે મને સિદ્ધિ આપે. જેમ કોઈ જંગલને રહેનાર નગરના મોટા મહેલોમાં નિવાસ, મધુર રસવાળા ભજન વગેરે ગુણોને જાણતા છતે બીજા જંગલના રહેવાશીઓને તે જણાવવા અસમર્થ હોય છે તેમ જ્ઞાનીપણું જે સિહોના ગુણો જાણતાં છતાં બીજાને કહી બતાવવા સમર્થ નથી તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. જેને કોઈ કાળે અન્ન આવે તેમ નથી એવું અનન્ત, જેનાથી ઉત્કૃષ્ટ બીજું કોઈ હોઈ શકે નહિ એવું અનુત્તર, અને જેને જણાવવાનું કોઈ ઉપમા આપી શકાય તેવું નથી એવું અનુપમ, અને જેમાં સદાકાળ આનંદ રહેલું છે એવું સદાનન્દ સિદ્ધ સુખ જેઓએ સંપ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. આચાર્ય ભગવાનનું સ્વરૂપ હવે આપણે ત્રીજા પરમેષ્ઠી આચાર્ય ભગવાન વિષે વિચારણા કરીશું. પ્રથમ આપણે આચાર્ય' શબ્દના અર્થ સંબંધી વિચાર કરીએ, ૧. આચાર્ય—આ શબ્દ બે શબ્દ ભેગા થઈને થયેલ છે. આ અને “ચાર્ય ‘આ’ એટલે મર્યાદા પૂર્વક, અને “ચાર્ય એટલે સેવાય, “ચર ધાતુ ઉપરથી આ શબ્દ બને છે એ બે શબ્દ ભેગા થાય એટલે જે મર્યાદાપૂર્વક સેવા–સેવા કરાય તે એ અર્થ થઈ શકે, અર્થાત જિનશાસનના અર્થના ઉપદેશક હોવાથી તેની (જિન શાસનના અર્થની આકાંક્ષા રાખનારાઓથી જેઓ વિનયરૂપ મર્યાદાપૂર્વક સેવાય તે. ૨. જ્ઞાનાચાર, દર્શન ચાર, ચારિત્રાચાર, તમાચાર અને વીર્યાચાર–એ પાંચ પ્રકારના આચારમાં શ્રેષ્ઠ હોય તે આચાર્ય કહેવાય. ૩. ‘આ’–એટલે મર્યાદાપૂર્વક ચાર એટલે વિહાર; જેઓ મર્યાદાપૂર્વક વિહારમાં Jain શ્રેષ્ઠ છે તે આચાર્ય કહેવાય. Page #9 -------------------------------------------------------------------------- ________________ ક ૧૨] શ્રી નમસ્કાર મહામંચ-મહાભ્ય [પાછળ] ૪. ‘આ’–એટલે ઇષ-કાંઈક-અપરિપૂર્ણ અને “ચાર' એટલે હેરિક-દૂત, એ બે ભેગા થાય એટલે આચાર શબ્દ થાય. તેને અર્થ ચાર જેવા એમ કરી શકાય એટલે યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં જે ચતુર શિષ્યો તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રને ઉપદેશ કરવામાં જેઓ સાધુ (નિપુણ) તે આચાર્ય કહેવાય.' આ પ્રમાણે જુદી જુદી રીતે આચાર્ય શબ્દના અર્થ કરવામાં આવે છે. ૨ એ આચાર્ય ભગવાન પાંચ આચારને અનુષ્ઠાનરૂપે પોતે આચરે છે, વ્યાખ્યાનદ્વારા તેનો ઉપદેશ આપે છે, અને પડિલેહણ આદિ ક્રિયા દ્વારા એ આચાર દર્શાવે છે, તેથી મુમુક્ષુઓથી તેમની સેવા કરાય છે. આચાર્ય ભગવાન સૂત્ર અને અર્થ બન્નેના જાણકાર હેય, ઉત્તમ લક્ષણવાળા હોય, ગછના મેઘીભૂત એટલે આધારભૂત સ્થંભ-નાયક હાય, ગણુની ચિંતા પ્રર્વતક આદિને સેપેલી હોવાથી તેનાથી મુક્ત થયેલા હમેશાં પંચાચાર પાળવામાં ઉધમવંત હોય અને બીજાઓની પાસ પળાવવામાં ઉપદેશથી અને ક્રિયાથી સાવધાન હોય, તપ, નિયમ અને જ્ઞાનરૂ૫ રક્ષપર આરૂઢ થયેલા અનન્ત જ્ઞાનવાળા તીર્થકર ભગવાન ભવ્ય જનોને બોધ કરવા માટે તે વૃક્ષ પરથી જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરી ગયેલા છે અને તે પુષ્પને બુદ્ધિરૂપી પટમાં ગણધર મહારાજાએ ઝીલી લઈ સૂર બૂચી રાખ્યાં છે તે સૂત્રો અને તેના અર્થનું જ્ઞાન પોતે મેળવેલું હોય છે અને તે જ્ઞાન તેઓ શિષ્યોને આપવા માટે હંમેશાં તત્પર હોય છે, અનેક પ્રકારે શામાં ગણવેલા, છત્રીશ ગુણેએ કરીને જેઓ યુક્ત છે, તથા આચાર સંપત, ચુત સંપત, શરીર સંપત, વચન સપત વાચન સંપત, પ્રગતિ સંપત અને સંગ્રહપરિજ્ઞા સંપત એ આઠ પ્રકારની સંપત્ અથવા વિભૂતિવાળા, તેમજ આચારવિનય, મુતવિનય, વિક્ષેપણ વિનય, અને દોષપરિધાત વિનયએ ચાર પ્રકારના વિનય યુક્ત હેવાથી જેઓ પરમ ઉપકાર કરી રહ્યા છે એવા સ્વપર હિતકારી આચાર્ય ભગવાન સર્વદા પૂજ્ય છે. એમને કરે નમસ્કાર પણ અરિહંત અન સિદ્ધ ભગવાનને કરેલા નમસ્કારની માફક હજારો ભવથી મુકાવે છે, બેધિબીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે અને પરમ મંગળરૂપ છે. આવા પરમ હિત કરનાર શ્રી આચાર્ય ભગવાનના ગુણગ્રામનું સ્મરણ કરવા પૂર્વક આપણે વંદન કરીએ. જે આચાર્ય ભગવાન પાંચ પ્રકારના આચારને પોતે આચરે છે અને કોના અનુપ્રહ માટે સદા પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. १ आ इषत् अपरिपूर्णा इत्यर्थः। चारा हेरिका ये ते आचाराः चारकल्पा: इत्यर्थः। युक्तायुक्तविभागनिरूपणनिपुणा विनेया:, असस्तेषु साधवो यथाबग्छास्त्रार्थोपदेशकतया इति आचार्या । ૨ જુએ વિ. આ. મા. ૩૦ • જો આ. મા. ૧૦૯૪-૯૫ જ જુએ મ. સા. ગા. ૫૪૧ થી ૫૪ પૃ. ૨૮-૨૯ ૫ એ આવશ્વા સૂત્ર, . ૪૪૮ ૧ જ સિરિષાવહા ગા. ૨૩૬ થી ૧૨૪૪. Page #10 -------------------------------------------------------------------------- ________________ [૫૨] મી જેન સત્ય પ્રકાશ જેઓ દેશ કુલ જાતિ રૂપ આદિ અનેક ગુણોથી સંયુક્ત છે, અને ચાલતા જમાનામાં મુખ્ય હોય છે તેઓને હું નમસ્કાર કરું છું. જેઓ હમેશ અપ્રમત્ત હૈઈ રાજ કથા, દેશ કથા, ભક્ત કથા અને સ્ત્રી કથા આદિ વિકથાઓથી વિરક્ત હોય છે. કેળાદિ કષાને જેમણે સર્વ ત્યાગ કરે છે અને હમેશ ધર્મોપદેશમાં મગ્ન હોય છે એવા સમર્થ આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ પંચાચારમાં વિસ્મૃત થનારાઓને સાર ( સ્મારણ- યાદ કરાવવું), અશુદ્ધ આચરણાદિ કરનારાઓને વારણા (વારવું), અધ્યયન આદિમાં ચાયણ (પ્રેરણા), અને પ્રસંગે કઠોર વચન સંભળાવીને પણ પડિયણ કરે છે, અને આ પ્રમાણે સારણ, વારણ, એયણ અને પડિયછું કરી પોતાના ગચ્છની રક્ષા કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ સૂત્રનું રહસ્ય જાણીને પરોપકાર કરવામાં તત્પર રહી તત્વના ઉપદેશનું દાન કરી રહ્યા છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. સૂર્ય સમાન પ્રકાશને કરતા અરિહંત ભગવાને અને ચંદ્ર સમાન પ્રકાશને કરતાં સામાન્ય કેવલજ્ઞાની ભગવાને અસ્ત પામે તે દીપકની પેઠે જગતમાં પદાર્થોને પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેના ઉપર અતિશય પાપનું આક્રમણ થઈ રહેલું છે, અને તેથી જેઓ સંસાર રૂપી મહાન અંધકૃપમાં પડી રહેલા છે તે છે જેઓ વિસ્તાર કરે છે તે આચાર્ય ભગવાનેને હું નમસ્કાર કરું છું. જેઓ નું માતા પિતા અને બાંધવા વગેરે કરતાં પણ અધિક કાર્ય સાધે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ ઘણી લબ્ધિઓથી સમૃદ્ધ હવાથી અતિશયવાળા છે, અને જિનશાસનને દીપાવવા રાજા સરખા છે, અને ચિના હિત છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરે છે. ain Education International Page #11 -------------------------------------------------------------------------- ________________ 'ज्ञानविलास' और 'संयमतरंग' के रचयिता कौन लेखक :-श्रीयुत अगरचन्दजी नाहटा 'यशविलास' और 'विनयविलास' के साथ आज से करीब ६०ी पूर्व 'ज्ञानविलास' और 'संयमतरंग' नाम के दो और पदसंग्रह गुजराती लीपी में प्रकाशित हुए थे। उस संग्रह में कर्ताका स्पष्ट नाम, प्रकाशक ने कहीं सूचित किया देखा नहीं गया, पर उसके बाद भीमसी माणेक ने (द्वितीय आवृति, संवत् १९५८ ) उस सारे संग्रहग्रन्थ को 'श्री वैराग्योपदेशक विविध पदसंग्रह ' के नाम से नागरी लीपी में प्रकाशित किया। उसमें उन्होंने ' झानविलास पं० ज्ञानसारजी कृत छे' इन शब्दों में उसके रचयिता ज्ञानसारजी होने का लिख दिया, अतः इन पदों के कर्ता ज्ञानसारजी के नामसे प्रसिद्ध हो गए। और उसीके आधार से पं० नाथुरामजी प्रेमीने भी अपने ' हिन्दी जन साहित्य का इतिहास' नामक निबंध, जो कि जबलपुर में सप्तम हिन्दी साहित्य सम्मेलन में पढ़ा गया था, उसमें पृ० ७८ में इस प्रकार लिख दिया " ८ ज्ञानसार या ज्ञानानन्द-आप एक श्वेताम्बर साधु थे। मंवत् ११ ( १८ ? ) ६६ तक आप जीवित रहे हैं। आप अपने आप में मस्त थे और लोगों से बहुत कम सम्बन्ध रखते थे। कहते हैं कि आप कभी कभी अहमदाबाद के एक स्मशान में पडे रहते थे। 'सज्झाय पद अने स्तधन संग्रह ' नामके संग्रह में आपके 'ज्ञानविलास' और 'संयमतरंग' नामसे दो हिन्दी पदसंग्रह छपे हैं, जिनमें कमसे ७५ और ३७ पद हैं। रचना अच्छी है। आपने आनन्दधन की चौवीसी पर एक उत्तम गुजराती टोका लिखी है जो छपचुकी है। इससे आपके गहरे स्वानुभवका पता लगता है।" प्रेमीजी ने एक परिवर्तन तो अवश्य किया है कि ज्ञानसार के साथ पदों के अन्त में आते हुए ज्ञानानन्द, जो कि इसके वास्तविक कर्ता हैं, उनका नाम भी लिख दिया है, पर उन्हों ने इन दोनों को एक मानकर जो बातें लिख दी है वह भ्रान्त धारणा है। संवत् १८६६ और आनन्दघन चौवोसो बालावबोध यह वास्तव में श्रीमद् ज्ञानसारजी का ही है । यद्यपि १ प्रस्तुत बालावबोध गुजराती में न हो कर राजस्थानी-मारवाडी भाषा में है, पर भीमसी माणेक ने उसका परिवर्तन करके उसे साररूप ( याने मूल पूरा नहीं) गुजराती भाषा में छपाया है। प्रेमोजो ने उसीके आधार से यह लिख दिया है। lain Education International Page #12 -------------------------------------------------------------------------- ________________ [५७४ ] શ્રી જન સત્ય પ્રકાશ [१६४ थे १८९८ तक जीवित थे पर उनके रचित प्रस्तुत बालावबोध का समय सं. १८६६ का ही है अतः प्रेमीजी ने उसोके आधार से इनका समय लिखा है यह स्पष्ट है। साथ ही साथ उनके अहमदाबाद के स्मशान में रहने का उल्लेख तो ठीक है, पर स्थानका नाम बीकानेर होना चाहिए, क्यों कि ज्ञानसारजी ने बीकानेर के स्मशानों में ही बहुत वर्षों तक या अपने जीवनका बहुतसा अन्तिम समय व्यतीत किया है। श्रीमद् बुद्धिसागर सूरिजी ने अपने 'आनन्दघन पद संग्रह भावार्थ' नामक ग्रंथ के पृष्ठ १५९ में यही बात सूचित की है कि "श्रीमद् ज्ञानसा(ग)रजी पण बीकानेरना स्मशान पासे झुपडीमां साधुना वेषे रहेता हता" और यह है भी ठीक । हमने श्रीमद् ज्ञानसारजी रचित विशाल साहित्य का परिपूर्ण अन्वेषण किया है और उनके जीवन संबंधी बहुत सामग्री संग्रहीत की है, जिसे स्वतंत्र संग्रह के रूपमें प्रकाशित करने का विचार है। आप एक असाधारण प्रतिभाशाली कवि, अनुभवी व आध्यात्मिक मस्त योगीराज थे। बीकानेर, जैसलमेर, जयपुर, आदि के नरेश भी आपकी बडी श्रद्धा करते थे। जबसे मैंने प्रेमीजी के उक्त उल्लेख को पढ़ा और उक्त संग्रहग्रन्थ का अवलोकन किया तभी से मैंने पहेले तो निर्णय कर लिया था कि इन पदों के वास्तविक रचयिता ज्ञानसारजी नहीं पर ज्ञानानन्दजी हैं और वे दोनों भिन्न भिन्न अध्यात्मोपासक योगी कवि हैं। पर ज्ञाननन्दजी कौन थे? इस विषय में निश्चितरूप से कहने का कोई साधन मेरे पास नहीं था। रा. रा. मोहनलालजी दलीचंदजो देसाई महोदयने, जब उन्हें यह ज्ञात हुआ कि हमने श्रीमद् ज्ञानसारजी के संबन्ध में गंभीर अन्वेषण किया है तब, उन्होंने भी हमसे पूछा कि-ज्ञानविलास आदि के कर्ता कौन है ? तब भी मैंने इतना तो स्पष्ट लिख दिया कि इनके कर्ता ज्ञानसार तो नहीं हैं, और जैसा कि पदों के अन्त में आता है , ज्ञानानन्दजी ही हैं। इनके गुरुका नाम भी पदों के अन्त्य पदानुसार चारित्रनिधि या चारित्रनंदि है यह भी हमारी धारणा थी, लेकिन तथाविध साधनों के अभाव से इसका अंतिम निर्णय नहीं हो सका। इस बार जब मैं बम्बई आदि स्थानों में यात्रार्थ गया तो उपाध्याय सुखसागरजी के शिष्योंसे यह ज्ञात हुआ कि इनके गुरु चारित्रनन्दिकृत एक ग्रन्थ उन्हें उपलब्ध हुआ है। संभवतः मैंने उस ग्रन्थ को देखा भी था, पर समयाभाव से उसकी प्रशस्ति नोट नहीं कर सका। पर उस स्मृति के आधार पर मैंने देसाई महोदय को यह सूचना दे दी कि वे खरतर गच्छ के हैं और जिनरंगसूरि शाखा के आज्ञानुवर्ती थे। इन सब बातोंका सप्रमाण विशेष परिचय इसी लेख में दिया जा रहा है | www.ia . For Private & Personal use only Page #13 -------------------------------------------------------------------------- ________________ म १२] જ્ઞાનવિલાસ કે રચયિતા [ ५७५] गत कार्तिक शुक्ल पक्ष में देसाई महोदय साहित्य निरीक्षणार्थ हमारे यहां बीकानेर पधारे तब वे उक्त चारित्रनंदिकृत ग्रन्थका आदि-अंत नकल करके लाये, इससे पूर्व हमारी नोध में चारित्रनन्दिकृत दो और पूजाओं का उल्लेख था। देसाई महोदय के साथ कुशलचन्द्रसूरि पुस्तकालय का निरीक्षण करते हुए चारित्रनन्दिकृत पंचकल्याणक पूजा और मिली, उसके आधार से चारित्रनन्दि का वंशवृक्ष इस प्रकार बनता है-- जिनराजसरि (द्वितीय सं. १६७५-१६९९ स्वर्ग) उपाध्याय पविजय वाचक पग्रहर्ष वाचक सुखनन्दन याचक कनकसागर उपाध्याय महिमतिलक उपाध्याय लब्धिकुमार महोपाध्याय नवनिधिउदय भावनन्दि महोपाध्याय चारित्रनंदि _-.--- कल्याणचारित्र प्रेमचारित्र हमारे ख्याल से ज्ञानानन्द उपनाम है। जिस प्रकार आनन्दघनजी का लाभानन्दजो था और चिदानन्दजी का कपूरचंदजी उसी प्रकार ज्ञाना. नन्दजी का नाम भी उपर्युक्त कल्याणचारित्र या प्रेमचारित्र इन दोनों में मे एक था। श्री ज्ञानानन्दजी उपर्युक्त वंशोक्त परम्परा के ही नवनिधिउदयजी के शिष्य थे यह बात ज्ञानविलास और संयमतरंग के निम्नोक्त पदों की अन्तिम Jain Educa TITATE Page #14 -------------------------------------------------------------------------- ________________ [५७१] श्रीन सत्य . पद-१ आदि गाथा-चारित्रपति श्री चारित्र पार्श्व नवनिधि श्रीगृहध्येयं । पद-१ अन्त-चारित्रनन्दि श्री संततिदायक पार्श्वचारित्र जिन ज्ञेयं ।। पद-२ अन्त-मिधिचारित्र आदर ज्ञानानन्द रमायो । ३। पद-३ अन्त- चारित्र नवनिधिसरूप ज्ञानानन्द भाई । ४। पद-४ मन्त-तस्वरंग चारित्रनन्द ज्ञानानन्द वास के।३। पद-४१ अन्त -नवनिधि चारित्र आदर ज्ञानानन्द समर ले । ४। इसी प्रकार सभी पदों के अन्त में कहीं 'नवनिधि चारित्र ज्ञानानन्द', कहीं 'निधिचारित्र ज्ञानानन्द' और कहीं चारित्र ज्ञानानन्द' रूप से कर्ताने अपना परिचय दिया है, जो उपर्युक्त वंशवृक्षानुसार ही है । अतः हमारे कथन में कोई सन्देह का अवकाश नहीं रह जाता। अब चारित्रनन्दिली के उपर्युक्त ग्रन्थों का संक्षिप्त परिचय दे दिया जाता है जिससे ज्ञानानन्दजी का समय भी निश्चित हो सके। १ पंचकल्याणक पूजा-संवत् १८८८ संभवनाथजी के च्यवन कल्याणक के दिन कलकत्ते में महताबचन्द आदि श्रावकों के आग्रह से रचित । इसकी सं. १९२९ में अभीरचन्दजी की लिखी १४ पत्र की प्रति कुशलचन्द्र पुस्तकालय में है। पत्र चिपक जाने से कहीं कहीं पाठ नष्ट हो गया है। २ नवपद पूजा । ३ इकवीस प्रकारी पूजा। ४ रत्नसार्धशतक-सिद्धांतों के दोहन स्वरूप १५१ बोलमय १७ पत्रों की, स्वयं कर्ता के हस्ताक्षरों में लिखी यह प्रति उपाध्याय सुखसागरजी के शिष्यों के पास बम्बई में है। इसकी रचना संवत १९०९ मे कृष्णाष्टमी के दिन इन्द्रनगर-इन्दोर के पिप्पली (बाजार ) धर्मशाला मे ऋषभदेवस्वामी के प्रसाद से अपने शिष्य कल्याणचारित्र और प्रेमचारित्र के लिये को गई व प्रति लिखी गई। इन ग्रन्थों में पंचकल्याणक पूजा में खरतरगच्छोय अक्षयसरिजी के पट्टधर श्रीजिनचन्द्रसूरिजी की आज्ञानुसार प्रस्तुत पूजा बनाने का उल्लेख है, अतः आप खरतरगच्छ की जितरंगसूरि शाखा-लखनऊवालों के आज्ञानुवर्ती थे यह भी स्पष्ट हो जाता है। संभव है उक्त शाखा के लखनऊ आदि के भंडारों का निरीक्षण करने पर आपको व आपके शिष्य ज्ञानानन्दजी आदि की अन्यान्य कृतियां भी उपलब्ध हों, और उस के आधार से ज्ञानानन्दजी Jain Educaticका दीक्षानाम क्या था यह भी निश्चित हो सके। Page #15 -------------------------------------------------------------------------- ________________ સુપ્રસિદ્ધ કવિવર્ય શ્રી લાવણ્યસમય વિરચિત પંચ તીર્થમાલાસ્તવન સંગ્રાહક—શ્રીયુત મણિલાલ કેશવચંદ રાધનપુરવાળા 1 શત્રુંજય તીર્થ આદિએ આદિએ આદિ જિણેસરૂએ, પુડરીક પુંડરીક ગિરિ સિણગાર કે; રાયણખ સમેસર્યા એ પુરવ પુરવનવાણું વાર કે ૧ આ આદિ તે આદિ જીણુંદ જાણું ગુણ વખાણું તેહના, મનરંગ માનવ દેવ દાણવ પાય પૂજે તેહના; લખ ચોરાસી પુરવ પિઢા આયુ જેહનું જાણી, શેત્રુજસામી રિસહનામી ધ્યાન ધવલું આણી ૨૫ ૨ દીઓદ્ર તીર્થ હો એ દીઠા દીઓદ્રમંડ એ, મીઠા એ મીઠે અમીએ સમાન કે; શાંતી છણેસર સેલમો એ, સેહઈ એ સેહિં સેવનવાન કે. કે ૩ છે દીઠેએ દીઠો દીઓદ્રમંડળ દુરિતખંડણ દીઠએ દાલીક ચૂરએ સેવતા સંકટ સવિએ નાસે પુજ્યા વાંછિત પૂરએ; સૂર કરી આ માયા સરણ આયા, પારેવે જણે રાખીએ, દાતા ભલે દયા કેરે દાન મારગ દાખીએ છે ૪ છે ૩ ગિરનાર તીર્થ ગિરૂઓ એ ગિરૂએ ગઢ ગિરિનારિને એ, જસ સિર જસ સિર નેમ કુમાર એ; સમુદ્રવિજય રાયાં કુલતિલે એ, શિવાદેવી શિવાદેવી તણે મલ્લાર કે છે એ છે ગિરૂ૦ ગિરનારિ ગિરૂએ ડુંગર દેખી હિઈ હરખી હે સખી, નવરંગ નવેરી નેમ કેરી કરીસ પૂળ નવ લખી; જિ ચિત્ત મિઠી દયા દીઠી પણ રાજુલ પરહરી, સંસાર ટાલી શીયલ પાલો વેગ મુગતી વધુ વરી ૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ [૫૭૮] શ્રી જૈન સત્ય પ્રકાશ ૪ જીરાવલા તીર્થ જાણ્યું એ જાણ્યું દેવજીરાવલ એ, કરસ્યું એ કરસ્ય સફલ વિહાય કે; સાથ મિલ્ય સંઘ સામઠે એ, પૂજેવા પૂજેવા પાર્શ્વનાથ. એ છે કે જાણ્યું કે રાવલે જગનાથ જાણ હોઇ આણ વાસના, મન માન મેડી હાથ જોડી ગાઈસ્ય ગુણ પાસના; ઢમ ઢેલ ઢમકે ઘુઘર ઘમકે રંગ રૂડી રાશિના, પ્રભુ ધ્યાન ધરતાં સેવ કરતાં સુખે આવે આશિના ૧ ૮ છે ૫ સાચોર તીર્થ સાચે એ સાચે જિન સારને એ, ત્રિભુવન ત્રિભુવન મંડાણ વીર કે; ધીરપણે જિણે તપ તપ્યા એ, સેવન સેવન વન્ન સરીર કે | ૯ | સાચો સાર સામી સદાએ સાચે પરમલ ચિહું દિસિતપઈ, પ્રભુ પાસે પ્રચુરઈ આસિ પૂરઈ જાય જેગીસર જપ; શશિ સુર મંડલ કાને કુંડલ હાઈ હાર સોહામણું, જિનરાજ આજ દયાલ દેખી ઉપને ઉલટ ઘણે છે ૧૦ | પંચ એ પંચ તીરથ પર ગડાએ, પાંચે એ પાંચ મેરૂ સમાન કે; પાંચે તીરથ જે સ્તવે એ, તિહાં ઘરઘર નવય નિધાન કે; તિહાં ઘર ઘર કેડી કલ્યાણ કે, તિહાં ઘર ઘર અચલ વધામણું એ; મુનિ લાવણ્યસમય ભણે એ છે ૧૧ છે ઈતિ શ્રી પંચતીર્થમાલાસ્તવન લખ્યા સં. ૧૮૨૭ અષાડ વદી ૯ કર્તા–મુનિલાવણ્યસમય. નોંધ –આ સ્તવનની નકલ લુણાવાડા દેરા કરી જેન ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી કરી છે. આના કર્તા સુપ્રસિદ્ધ કવિ લાવણ્યસમય છે. આમાં આદીશ્વર, શાતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ કરી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન આનન્દઘનજી વિરચિત એક પદનો ભાવાર્થી સંગ્રાહક–મુનિરાજ શ્રી થશેભદ્રવિજયજી [ રાગ– આશાવરી ] અવધુ એ જોગી ગુરૂ મેરા ઇન પદકા કરે રે નિવેડા છે અવધુત્ર છે તરૂવર એક મૂળબિન છાયા, બિન કુલે ફલ બાગા, શાખા પત્ર નહિ કછુ ઉનકુ, અમૃત ગગને બાગા. ૫ અ ૧ છે શ્રીમાન આનન્દઘનજી મહારાજ કહે છે કે જે આ પદને ખુલાસે કરે તે અવધૂત યેગી મારે ગુરૂ જાણો. અહિં આત્માને વૃક્ષની ઉપ' આપી છે. પણ આત્મા અનાદિ કાળથી છે તેથી વૃક્ષની જેમ આત્માને મૂળ નથી. આત્મા અરૂપો છે તેથી તેની, વૃક્ષની જેમ છાયા પડતી નથી. તેમજ વૃક્ષની પેઠે પત્ર-શાખા અને પુલ પણ નથી. છતાં પણ આત્મારૂપ વૃક્ષને સિદ્ધશિલારૂપ ગગનમાં અમૃતરૂપ મેક્ષ ફળ લાગે છે. અર્થાત્ આત્મા સકલ કર્મોને ક્ષય કરી પરમાત્મપદ પામે છે. તરૂવર એક પંખી દેઉ બેઠે એક ગુરૂ એક ચેલા; ચેલેને જુગ ચુનચુન ખાયા, ગુરૂ નિરંતર ખેલા. છે અ ર છે શરીરરૂપ વૃક્ષમાં આત્મા અને મનરૂપ બે પંખી બેઠા છે. આત્મા ગુરૂ છે, અને મન ચેલે છે. ગુરૂરાજ ચેલાજીને હિત શીખામણ આપો કાબૂમાં રાખવા કેશીશ કરે છે, પણ ચંચલ સ્વભાવવાળા ચેલાજી તે ઈંદ્રના વિષયમાં લપેટાઈ જાય છે અને બાહ્ય પદાર્થોને ચણીને ખાય છે, પણ આત્મારૂપ ગુરૂ પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ગુણોમાં લીન બની હમેશાં ખેલ્યા કરે છે. ગગન મંડલકે અધબીચ કુવા, ઉઠા હૈ અમીકા વાસ; સગર હોવે સે ભરભર પીવે, નગુરો જાવે પ્યાસા. અ. ૩ ચૌદ રાજલેકરૂપ ગગન મંડળના મધ્ય ભાગમાં તિચ્છ લેક આવ્યું છે. તેમાં મનુષ્ય ક્ષેત્ર છે. એ ક્ષેત્રોમાં જિનેશ્વર દેવનો જન્મ થાય છે. અને તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી ધર્મદેશના આપે છે. તેથી મનુષ્ય ક્ષેત્રમાં મૃતધર્મ અને ચારિત્ર ધર્મરૂપ અમૃતથી ભરેલે કુવે છે. સુગુરૂને Page #18 -------------------------------------------------------------------------- ________________ [૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ શિષ્ય એ કુવામાંથી અમૃતના પ્યાલા ભરી ભરીને પાવે છે અને આનંદ અનુભવે છે પણ ગુરે તે તરસ્ય પાછો જાય છે. ગગન મંડલમેં મઉઆ વિહાણી, ધરતી દુધ જમાયા; માખન થા સે વિરલા પાયા, છાસે જગત ભરમાયા. છે અને શ્રી જિનેશ્વર દેવેના મુખરૂપ ગગન મંડળમાં વાણીરૂપ ગાય વિહાણી. એ ગાયમાંથી નીકળેલા ઉપદેશરૂપ દુધને માનવેલકમાં જમાવ થશે. અને એ દુધમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માખણની ઉત્પત્તિ થઈ એ માખણને કંઈક વિરલા પુરૂષ પામ્યા–પામે છે અને પામશે. બાકી મિથ્યાત્વના પજામાં સપડાયેલા છે, સ્વમત કદાગ્રહ, કલેશ અને વિતંડાવાદરૂપ ખાટી છાશથી ભરમાયા, ભરમાય છે અને ભરમાશે. થડબિનું પત્ર પત્ર બિનું તુંબા, બિનઝભ્યા ગુણ ગાયા; ગાવનવાલેકા ૨૫ ન દેખા, સુગુરૂ સાહી બતાયા. છે અ૦ ૫. નંબરે તુંબડામાંથી બને છે અને તુંબડાના વેલાને તે થડ-પત્ર-પુષ્પ હોય છે પણ આ આત્મારૂપ તંબુરાને એવું કંઈ નથી એને આત્મારૂપ ગયે વગાડે છે અને તેથી એ આત્મારૂપ તબુરો પ્રભુના ગુણગાન ગાય છે. તુંબડાના તંબુરાની જેમ આત્મારૂપ તંબુરો કેઈનાથી ઉત્પન્ન નથી, અને તેનું રૂપ પણ દેખાતું નથી. એ આત્મા સુગુરૂએ બતાવ્યું છે. આતમ અનુભવ બિન નહિ જેને, અંતર વિ જમાવે; ઘટ અંતર પરખે સહી મૂરતિ, પાનન્દધન પદ પાવે. | અ ૬ માનવી સમ્યમ્ જ્ઞાન વિના જીવાજીવાદિ નવ તના સૂમ વિચારીને જાણવા શકિતમાન થતું નથી. જ્યારે શક્તિમાન થાય છે ત્યારે જ આત્મ તત્વને નિશ્ચય કરી શકે છે. અને ત્યારપછી આત્માની જ્ઞાન તિને પ્રકાશ કરે છે. આવી રીતે ઘટરૂપ શરીરમાં રહેલા જ્ઞાનાદિ ગુણવાળા અત્તર આત્માને જે પરખી શકે છે તે જ વ્યક્તિ શાશ્વત આનંદથી વ્યાપી મેક્ષ પદ પામે છે. [આ પહની આ છઠ્ઠી કડીના છેલ્લા ચરણમાં કવિએ પિતાનું નામ સૂચવ્યું છે.] Page #19 -------------------------------------------------------------------------- ________________ કવિતીથલનાં સુપ્રસિદ્ધ સાસુ-વહુનાં મંદિરો લેખક–મુનિરાજ શ્રી સુશીલ વિજય (ગતાંકથી પૂર્ણ) સર્વજિતપ્રાસાદના શીલાલેખને સારાંશ સમ્રાટ અકબર જેવા મુગલ બાદશાહને પ્રતિબોધ પમાડનાર જગદગુરૂ શ્રી. હીરવિજયસુરીશ્વરજી અને શ્રી વિજયસેનસૂરીશ્વરજી જેવા મુનિ પુગ કે જેમણે જગતની અંદર ધર્મને વિજય વાવટા ફરકાવી, મરણાંત કષ્ટ પણ શ યાદિ મહાન પરમ પવિત્ર તીર્થોનાં અમરપટ્ટાઓ લખાવી અને શાસનની ઉન્નતિ કરી, પિતાની કીર્તિને જગતની અંદર વાવય્યદ્રદિવાકર સુધી કાયમ રાખી છે, તેમની વિદ્વત્તા સાધુતા, તેમજ શ્રી રચનાની આધુનિક જૈન અગર જૈનેતર વિદ્વાને એકી અવાજે પ્રશંસા કરે છે. એ મહાપુરુષોએ અનેક તીર્થોને ઉદ્ધાર કરતાં આ કાવી તીર્થનાં ગગનચુંબી જિનાલયોને પણ ઉદ્ધાર કરાવરાવ્યું છે. પરિણામે અત્યારે પણ એ સાસુ-વહુનાં દેવાલયો જયવંતાં વસ્તી રહ્યાં છે, એને ઇતિહાસ શિલાલેખોના વિવરણ ઉપરથી જનતા સહેજે સમજી શકશે. શિલાલેખને સારાંશ * નમશ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાલુદીને અત્યન્ત માનનીય જગદગુરૂ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી હીરવિજયસૂરીશ્વરના પટ્ટપ્રભાવક ભટ્ટારક શ્રી શ્રી શ્રી શાં શ્રી વિજયસેનસૂરિ ગુરુમહારાજને નમસ્કાર થાઓ. [૧]૧ કલ્યાણની પંક્તિને સિદ્ધિ કરનાર જે જે ચારિવવંત ગ તને, જેને અંતર આત્માનું સ્વરૂપ મળેલું છે એવા સમસ્ત યોગીઓ, વાંછિત ફળની સિદ્ધિ માટે એક ચિને ધ્યાન કરે છે, એવા શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુ કે જે સુરાસુરેન્દ્રોથી સેવિત છે, તે ભક્તિવન પુરુષના અંતઃકરણને ઉત્તમ સુખ આપનારા થાઓ. [૨] ના વિમાનસ્વામીની પાટે દ્વાદશાંગીની રચના કરનાર શ્રી સુધમાસ્વામી થયા. જેઓ મુક્તિમાં પધાર્યા છતાં પણ ભાવી પ્રાણીઓના કલ્યાણમાં સહાયક છે. --- ૧ અહીં તેમજ આ લેખને આગળના ભાગમાં આ પ્રમાણે પેરેગ્રાફના પ્રારંભમાં કૌંસા] માં જે અંક આપેલ છે તે અંક મૂળ શિલાલેખમાંના તે તે અંકના લેખના અનુવાદ દર્શક સજો . Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ r [૩] ત્યારપછી તેમની પાટે નવમા મુસ્થિત નામના આચાય થયા. તે ક્રિયા, જ્ઞાન, તેમજ ગુણના ભંડાર હતા. તેમનાથી કટિક નામને! ગચ્છ નીકળ્યા. [૪] તે કાટિક ગચ્છમાંની વન્દ્રશાખાના ચાંદ્રકુલમાં જે જે સૂરિપુંગવે થયા તેમના ઝળહળતા પ્રભાવને સત્બુદ્ધિવાન કાણુ કહી શકે તેમ છે ? ( અર્થાત્ કાણુ સમર્થ છે, કેવળજ્ઞાની સિવાય કાઈ નહીં. ) [૫] પદ્મપર પરાયે યુગાધિ પ્રમાણુ માટે ક્રમશઃ જગચંદ્રસૂરિ ગજ્જુનાયક થયા, તે નિરંતર આમ્લતપ (આંબીલનું તા) કરતાં હોવાથી તેમને “તપાર એવા પ્રકારનું બિરૂદ પ્રાપ્ત થયું હતું. [૬] તેમના વંશને વિષે ક્રમશઃ ક્રિયા જ્ઞાનમાં શુદ્ધ એવા સુવિહિત આચાર્યો ૫૬ મી માટે થયા. (આનવિમલસિર [9] તે શ્રી આન ંદવિમલસૂરિએ કુમતરૂપી અંધ કુવામાં પડેલા પ્રાણીઓના ઉદ્ધાર કરેલ હેાવાથી તેમતું નામ માત્ર સાંભળતાં ક્રાને અપાર આનંદ ન થાય ? ( અર્થાત્ સર્વ પ્રાણીઓને થાય. ) [૮] તેમની પાટે જગવિખ્યાત શ્રી વિજયદાનસૂરીશ્વર થયા, તેમણે સમ્યક્ પ્રકારે તપાગણ (તપાગચ્છ)ના સારામાં સારા ફેલાવો કર્યો. [૯] તેમની ટિ શાંત રસથી ભરપૂર છે અન્તઃકરણરૂપી સરાવર જેમનુ એવા શ્રી હીરવિજય ગુરૂમહારાજ આ જ તપાગચ્છમાં થયા. [૧૦] તેજ શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરે સાહિ શ્રી અકબર બાદશાહના હૃદયરૂપી ભૂમિમાં વાવેલ કરૂણારૂપી પક્ષને અમૃતરસરૂપી વાણીથી સિંચન કીધું હતું, જેના પરિણામમાં અદ્યાવાધિપશુ આપણે જોઈ શકીએ છીએ કે, અમારી પાડની ઉદ્ભાષણા,’ ‘શત્રુ ંજય તી પર લેવાતા કર માફ” અને “ રાજ્ય તરફથી મળેલ્લું સન્માન '' વગેરે. ૧ ભગવાન મહાીરસ્વામીની આઠમી પાટના આચાર્ય શ્રી સુહસ્તિસૂરિને ૧૨ પ્રધાન શિષ્યા હતા, જે પૈકીના પાંચમા અને છઠ્ઠા Âિખ્ય આ॰ સુસ્થિત તથા આ॰ સુપ્રતિબંધે ઉદૃગિરિની પહાડી પર ક્રોડવાર સૂરમંત્રનો જાપ કર્યા. આથી જનતાએ તેઅને ાિ તરીકે નહેર કર્યા, અને તેમના શિષ્ય–સધ પશુ ત્રી॰ નિ સ૦ ૩૦૦ લગભગમાં કાઢા-ગચ્છ ના નામથી પ્રસિદ્ધ થયું. (“તપગની ઉત્પત્તિ” શી મુનિરાજ શ્રી દર્શનવિજયજી (દિલ્હીવાળા)ના લેખમાંથી.) ૨ “અડે। સાક્ષાત્ તપામૂત્તિ છે” એમ કહી ચિઝેડાધિશ રાણા સિ' વૌરની સંવત્ ૧૭૬૬ વિક્રમ સવત્ ૧૨૮૬માં આચાય શ્રી જગતન્દ્રસૂરિને તપાની પદવીથી અલ કૃત કર્યા, ત્યારથી તેઓને શિષ્ય પરિવાર તપગણું' નામથી પ્રસિદ્ધિ પામ્યા, એ સીસાદીઆ રાજવી પણ તરગચ્છને પેાતાના માન્યા છે. પછીના મેવાડના રાજાઓની વિજ્ઞપ્તિઓ, નગર રોઢના કુટુમ્બને સ ંબધ અને તપત્રીય આચાર્યા-શ્રી પૂજેનું આજસુધી થતું સન્માન આ વાતની સાક્ષી પૂરે છે. ( “તપગચ્છનાં ઉત્પત્તિ'' શક લેખમાંથી. ) Page #21 -------------------------------------------------------------------------- ________________ અક ૧૨] સાસુ-વહુનાં મંદિરે [ ૫૮૩ ] [૧૧] તેમની પાટે શ્રીવિજયસેનસૂરિવર યા, જે હાલ જગતમાં વિદ્વાન ઉપાધ્યાય તથા મુનિ સમુદાયે કરીને સહિત જયવંત વર્તે છે. (અર્થાત્ આ મદરના પ્રતિ ઢાક તે તેઓ વિદ્યમાન હતા.) જેતે હૈઈ આ શિલાલેખ લખાયે ત્યારે [૧૨] ન્યાય વ્યાકરણુ વગેરે અનેક શાસ્ત્રના અભ્યાસ વડે કરીને જેમણે “તુમાંહસરસ્ત્રી” બિરૂદ પ્રાપ્ત કર્યું હતું, જેમણે સાહિ શ્રી અકબર બાદશાહની સભામાં પેાતાના પ્રકાશવડે સર્વ વાદીએી વાણીની યુક્તિએ વડે જીતી લીધા હતા— [૧૩] તેમના ચરણકમલને અસ્વાદ લેવા ભ્રમર સમાન ગધિ સંધ માન્ કાર્યો કરતા તે નિર'તર જયવતા વાં ૧૪-૩૨] આ સમયે ગુ- ૨ (ગુજરાત) દેશના આભૂષણ રૂપ વડનગર શહેરમાં નાગર લઘુ શાખાના ભદ્રે સયાગ્રા ગોત્રમાં ગાંધી ?પાલ નામે પ્રખ્યાત સર્વોત્તમ ધર્મ કાર્યો કરનાર પુરૂષ થયા. તેન અનુ નામને પુત્ર હતું. તેને લાડકા’ નામના પુત્ર થયે. તેને પત્તી' નામે પત્ની હતી. તે શીલવતી હતી. તેની કુક્ષિથી લાડિકને મહુએ અને ગંગાધર ના પુત્રરત્ન થયા. તે બન્નેમાં ભાડુ બહુ જ દાનેશ્વરી, ધૈર્યવાન તેમજ ઉદાર હેાવાને 14 થાડા જ સમયમાં વ્યવહારીએ!માં મુખ્ય થયેા. તેને પાપટી અને હીરા નામે બે પત્ની હતી. તેમનાથી ત્રણ ગુવાન પુત્રા ઉત્પન્ન થયા. પત્ની પાપડીની કુખેથી પ્રથમ પુત્ર કુંવરજી થયે. તે સુપાત્રદાનમાં અત્યન્ત મગ્ન રહેતા હતેા, એટલું જ નહીં પણ પૂછ્યું પિતાના પંથમાં જ પ્રવૃત્તિ કરવાથી તથા ગુણગ્રાહી હૈાવાથી તેને પિનાના યશને ઘણે જ વધારે. દ્વિતીય પત્ની હી દેવીની કુક્ષિથી ધમદાસ અને સુવીરદાસ એમ એ પુત્રરત્ને ઉત્પન્ન થયાં. ક્રમે ઉમ્મર લાયક થતાં ધન કમાવવા માટે પરદેશ જવાની અભિલાષ પ્રગટી. સ્થંભનપુરના અધિષ્ઠાતા પાર્શ્વનાથ પ્રભુના પ્રાસાદથી સસુખને આપનારૂ એવું ત્રંબાવતી કે જે હાલ ખંભાત તરીકે મજૂર છે, ત્યાં પોતાના પરિવાર સહિત બાહુઆ શેઠ નિવાસ માટે આવ્યા હતા. અને ત્યાં જ તેમને પુતિ, ધન, દોલત, સતાન વગેરે ધણા જ સારા પ્રમાણમાં પ્રાપ્ત થયાં હતાં, એટલું જ નહીં પણ અકબર બાદશાહ પ્રતિાધક જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજને મહાન સમાગમ થયેા હતેા. સૂરીશ્વરજીની સુધાવીણી વાણીના વરસાદથી તરત જ તેમને તત્ત્વજ્ઞાનનું ભાન થયું, એટલું જ નહીં પણ મિથ્યામતિને તિલાંજલી દઈ જૈનધર્મમાં દૃઢ શ્રદ્દાવાન થયા. તેમના પ્રબળ પુણ્યે દથી, તેએ! સન્માર્ગમાં જ પ્રવૃત્તિ કન્તા હેાવાથી તેમજ તેઓ કોઈ પણ પ્રકારને પાપવ્યાપાર નહીં કરતા હેાવાથી તેમના ગૃહ મદિરમાં સર્વ સ'પત્તિ સ્થિર થઈને રહી હતી. ધમ માં ચિત્ત રાખવાથી તથા સામિક બન્ધુઓનુ પોષણ કરવા સાધુઓને સત્કાર કરવા કંગાક્ષ દીન દુ:ખી દર્દિને અનુક ંપા દાન આપવાથી, તથા સગાસબંધીએમાં માન રાખવાથી Jain Education Irસ્વપત્તિનુ અનુપમ સુખ પામતા હતા, rivate & Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ આ બાજુએ વિશ્વમાં પ્રખ્યાત એવું, રાત્રુજય ( સિદ્ધગિરીજી )ની ખ્યાતી ધરાવનારૂ શ્રી કાળીતીનું મ ંદિર ઈંટ, લાકડા અને માટીનુ બનાવેલું અહુ જ ઋણું થઈ ગયેલું જોઈ તેમના અંતઃકરણમાં સદ્ભાવ ઉદ્ભવ્યે કે જો આને ગૃહાર કરાવું તે મારી લક્ષ્મી સફળ થાય અને અધ પામેલા આ મનુષ્યભવતી પણ લાભ મળે. આવા પ્રકારના સર્વોત્તમ વિચાર આવવાથી તેમણે મૃતના પૂર્વક શ્રી કાવીતીમાં પેાતાના પુણ્યાર્થે સેાળસા તે એગણુપચ્ચાસ (૧૬૪૯)માં પોતાની કમાયેલી અઢળક લક્ષ્મી વડે શ્રી ઋષભદેવપ્રભુને નવા પ્રાસાદ અનવરાગ્યે અને તેની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજયસેનસૂરિએ કરી. આ પ્રાસાદના મૃલ નાયક પ્રથમ જિનેશ્વર શ્રી યુગાદિપ્રભુ આદિનાથજી છે. મંદિરનુ શિખર ગગનમંડલતે અવા જાય છે. આવે ભવ્ય પ્રાસાદ પૃથ્વીપર “ યાવશ્રદ્રદિવાકર ” જયવતા વત્તો. આ ગામ પ્ણ શ્રી યુગાદિ પ્રભુના પ્રાસાદના પ્રભાવથી સદાને માટે સમૃદ્ધિવાળુ રહો. ॥ ઇતિ પ્રશસ્તિ ઃ ૫ શિલાલેખ રૂપ ગદ્ય લખાણના સારાંશ આ ગુજરમણ્ડલમાં (ગુજરાતમાં આવેલા) વડનગરમાં નાગર કામમાં લઘુશાખા ભદ્રસિયાણા ગાત્રમાં લ ફિકા ગાંધીને તેમની પત્ની પત્તિથી બાહુઆ (બાટ્ટુ) નામે પુત્ર થયે. તે બહુઆએ પોતાના ત્રણે પુત્ર કુંવરજી, ધર્મદાસ અને સુવીરદાસ સાથે સંવત્ ૧૬૪૯ મા શુદ ૧૩ને સમવારે સ્વયં કમાયેલ અઢાગ લક્ષ્મી ખરચીને કાવીતીમાં પેાતાના પુણ્યાર્થે સર્વજીત નામે શ્રી ઋષભદેવને પ્રાસાદ અનાબ્વે, અને તેની પ્રતિષ્ઠા તપગચ્છનાયક ભટ્ટક પુર'દર શ્રી હીરવિજયસૂરિની પાર્ટને દીપાવનાર શ્રી વિજયસેનસૂરિએ કરી. તે આ પ્રસાદ સદાકાળ જયવંતા વ શ્રી વિજયસેનસૂરિજીના ટુંક પરિચય આ શિલાલેખમાં શ્રી વિજયસેનસૂરિજી મહારાજ સંબધી મુખ્ય ઉલ્લેખ છે. એટલે તેમના સબંધી કંઈક પરિચય આપવામાં આવે તે મેગ્ય જ લેખાશે. આ પૂજ્ય આચાર્ય મહારાજનો પરિચય જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ”માં આ પ્રમાણે આપેલ છે– “૮-૯ વિજયસેનસૂરિત પરિચય થાડા કહીયે-સ. ૧૯૩૩માં સુરતમાં ચિંતામણિ મિશ્ર વગેરે પંડિતાની સભા સમક્ષ ભૂષણ નામના બિબરાચાય સાથે શાસ્ત્રાર્થ કરી તેમને નિત્તર કર્યાં હતા. (વિજયપ્રસ્તિ સર્ગ ૮, શ્લોક ૪૨ થી ૪૯ ) અમદાવાદના ખાનખાના સ. ૧૬૬૯-૧૬૪૬)ને ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો. અ યાગશાસ્ત્રના પ્રથમ શ્લોકના તેમને ૭૦૦ અર્થ કર્યા હતા. કહેવાય છે કે તેમણે પોતે કાવી, ગંધાર, અમદાવાદ, ખંભાત, પાટણૢ વગેરે સ્થળેામાં લગભગ ચાર લાખ જિનબિંબેની પ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી તારંગા, શ ંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણુપુર, આરાસ અને વીજાપુર વગેરેનાં મદિરાના ઉદ્ધાર થયા હતા. સ્વ. સ. ૧૬૭ર (તેમના ચરિત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ અંક ૧ર ] સાસુ-વહુનાં મંદિરે [ ૫૮૫] માટે જુઓ વિજયપ્રશસ્તિ કાવ્ય, વ્યાકુશલે સં. ૧૧ માં આગ્રામાં રચેલે લાભદય રાસ, પ્રકીર્ણ કૃતિઓ.” ( શ્રી જૈનસાહિત્યનો સંક્ષિમ ઇતિહાસ છે. ૫૫-૫૫૬) “સમ્રાટ અકબરે તેમને “જાન્ટીનાવત'નું બિરુદ આપ્યું હતું. ૧૯૭૧માં તેમને સ્વર્ગવાસ થયો. (જૈનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ” શીર્વક દિહીવાળા ન્યાયવિજયજીના લેખમાંથી) આ ઉપરાંત સુર્યપુર સુરત)માં પણ “શ્રી સુમનપાર્શ્વનાથ”ની પ્રતિષ્ઠા તેમણે કરેલી છે, જેને માટે દિવિજયજી કૃત ‘સુરત ગઝલ’માં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે – સંવત સોલ અગન્યાસીક કાલા માસ ગુનરાસીક; સુરસેન ગોપીદાસ થાયે સૂરજમંડન પાસ” પર “પાતશાહ અકબરના આમંત્રણથી જેઓ લાહેર પધાર્યા અને તેમને કાશ્મીરી રાજ મહેલમાં મળ્યા. સમ્રાટની રાજસભામાં જેણે અનેક વાદીઓને યુક્તિ-પ્રયુક્તિથી નિરંતર કરી જયવાદ પ્રાપ્ત કર્યો, ‘સવાઈ હીર’ પદથી જેનું સન્માન થયું. જેના સદુપદેશથી પાતશાહે ફરમાન પૂર્વક ગાય, બળદ, ભેંશ તથા પાડાઓનું મારવાનું અટકાવ્યું, મરેલાનું ધન લેવાનું બંધ કર્યું, અને બંદી પકડવાનું બંધ કર્યું. વિદ્વાન દિવિજય જેવા પરિવારે જેને સાથ પૂર્યો. દીવના ફિરંગીઓએ અને અનેક રાજાઓએ તથા સુબાઓએ જેનું સન્માન કર્યું તે પૂર્વોક્ત ગુરના પટ્ટધર વિજયસેનસૂરિ.” (“ પ્રભાવક જ્યોતિધર જૈનાચાય” એ લેખમાંથી) “આચાર્ય શ્રી વિજયેનસરિઝની દીક્ષા ભૂમિ-દીક્ષા આપનાર પૂ. પા. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે તેમને પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયહરસૂરીશ્વરજીના નામથી દીક્ષા આપી જેઠ સુદ ૧૩. પૂ. પા. આચાર્યશ્રી વિજયસેનસૂરિને જન્મ સં. ૧૬૦૪ મારવાડમાં નારદપુરી (નાદલાઈમાં, પિતાનું નામ કમાશેઠ અને માતાનું નામ કેડીમા. સં. ૧૬૧ માં માતાપિતાની સાથે સુરતમાં દીક્ષા. વિજયસેનસૂરિજીનું સંક્ષિપ્ત વન-વર્ણન–૧૬ ૦૪ જન્મ હોલિકા દિન ફાગણ સુદ ૧૫, ૧૬૧૩ દીક્ષા જેઠ સુદ ૧૩, ૧૬૨૬ પન્યાસપદ. ૧૬૨૮ ઉ. અને આચાર્યપદ અને અકબર પ્રતિબોધ. ૧૬ અનશન પૂર્વક સ્વર્ગગમન. સં. ૧૬ ૩૨ પછી અથવા સં. ૧૬૩૨માં પણ હાય પૂ. પા આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજે ચિન્તામણિ પ્રમુખ અન પંડિત સમક્ષ ભૂષણ નામના દિગબરીય પંકિતને શાસ્ત્રાર્થ માં હરાવર ofe & Mા , હતા. જેમ[૨] Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ 66 ‘શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે “કાલીસરસ્વતીનુ” બિરૂદ આપ્યું હતું અને ખીજાં ‘સવાઇ શ્રીહીર’વિજયસૂરિનું બિશ્ત હતું. જૈન શાસનના મહા પ્રાભાવિક આચાય થયા છે, જેમની દીક્ષા ભૂમિનુ માન સુરતને છે. ” (‘*પુરના સુવર્ણ યુગ યાને સુરતના જૈન ઇતિહાસ” પૃ. ૧૮૦માંથી.) રત્નતિલક પ્રાસાદના શિલાલેખને સારાંશ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાદ્દીનના રાજ્યમાં ગૌશા રાઠોડ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી પ્રતાપ્યુંસંહના અમલમાં ખંભાત વાસ્તવ્ય લધુ નાગર જ્ઞાતિમાં ગાંધી બાહુઆના પુત્ર કુવરજીએ શ્રી ધર્મનાથને પ્રાસાદ કરાવ્યે. તે ઉપર શેઠ પીતાંબર વીરા તથા શિવજી મેધા ગજધર વિશ્વકર્મા જ્ઞાતિના શ્રી. રાજનગર નિવાસી સુત્રધાર સતાના પુત્ર વીરપાળ સલાટ સુત ભાણા ગાંરાદેવ હતા. સંવત્ ૧૬૫૪ના શ્રાવણ વદ નામ અને વાર શનને રાજ સ્વયં પેદા કરેલ અટક દ્રવ્ય ખરચીને શ્રી કાળી તીર્થમાં પેાતાના પુણ્યાર્થે તિલક નામે બાવન જિનાલય સહિઁત પ્રાસાદ બનાવ્યા. લિ. ૫. જ્ઞાનેન શ્રી; શિલાલેખ પરથી નીકળતી વશાવળી આ ગગનચૂંબી મંદિરો બંધાવનારની નીચે મુજબ વંશાવળી છે.--વડનગર નિવાસ, ન્યાત-નાગરલકું શાખા, ભસિયાણા ગેત્ર, ગાંધી દેપાલ Į અલ્ ભાડુઆની એ સ્ત્રી L પોપટી । પુત્ર કુંવરજી લાડિક (સ્ત્રીનું નામ પત્તી) । હોગ I પુત્ર ।। ગમાર દાસ અને વીરદાસ અટક ગાંધી. (પત્ની વીરગંભાઇ) (પત્ની ધરણી) '' શ્રી દીપવિજયજી કવિરાજે આ શ્રી ઋષભદેવ તથા ધનાથના સ્તવનની ઢાલ વિ. સ. ૧૮૮૬માં બનાવી છે. એ છપાયેલી છે કે નહીં તે મારી ધ્યાનમાં નથી. આ તીના ઇતિહાસને આલેખતું એક સ્તવન મેં બનવ્યું છે તે ઇતિહાસ પ્રેમીને ઉપયોગી થશે, Jain Educaએમ સમજીને અહીં છુ આપુ Page #25 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] સાસુ-વહુનાં મંદિરે [૫૭] શ્રી કાવી તીર્થ સ્તવન (રાગ-ભવિ તુમે વંદો રે સુરીશ્વર ગચ્છરાયા) ભવિ તુમ સુણો રે, કાવી તીર્થ મહિમાય; બહષભ ધર્મર દેવ રે, પૂજો પ્રેમે જિનરાય. (અંચલી) ગુર્જરદેશ વડનગર રે, નાગર બ્રાહ્મણની જાત, ભદ્રસિઆણું ગેત્રને રે, દેપાલ ગાંધો (વખ્યાત. ભવિ તુમે. (૧) સકળ પરિવારે સહિત, વચ્ચે થંભણ માંહે; દ્રવ્ય કેટી ઉપાર્જન કરી, ખરચે ધર્મની માંહે. ભવિ તમે અલુઆ નામ તસ બાલુડો, તેહને લાહકે સુત; તાસ બાહુઓ ને ભગાધરે, ધમશ્રધ્ધાવત પુત. ભવિ તુમે. (૩) જેષ્ઠ બાડુઆ નામ ગાંધોન, પે પરીન હરનારી, પિપટી કુખે ઉત્પન્ન થયે રે, ગુણવંત કુંવર ભારી. હારાદેવીથી ઉપન્યા રે, ધરમશી ને વીર ભારી; કુંવર વરનારી વીરબાઈ, ધરમશીની ધરણું નારી. ભાવ તુમે(૫) એક દીન કુટુંબ ભેગું થઈને, સુકૃત સંચય વિચારે; અનુ કાવી તીર્થ નિહાળતાં, હૃદય ઉસે ભારે. ભવિ તુમે. () શુભ મુહર્ત શુભ ઘડીએ, શુભ મંગલ દિવસે; જીર્ણોધ્ધાર કરાવે ભારે, ત્રષભ મૂત્તિ તહાં ૧ઠાવે. ભવિ તુમે. (૭) સંવત સોળસે ઓગણ પચાસ (૧૬૪૯), સ્થાપે સર્વજીતપ્રાસાદ; શાસનથંભ સેનસૂરીશ્વર, કરે પ્રતિષ્ઠા અપાર. ભવિ તુમે. (૮) હીરા સાસુ વધુ વીરા સાથે, ષ ૧૨ દશન આવે, પ્રાસાદ શેભે અનૂપ પણ, મૂલદ્વાર નીચું લાગે ભવ તમે. (૯) એમ વધુ વચન સુણ સાસુજી, મહેણું મારે તતકાળ; પીયર ગૃહથી ધન મંગાવી, ખર્ચ ખૂબ દીનાર. ભવિ તુમેન્ટ (૧૦) મહેશું સુણું વધુ સાસુજીનું, પીયરથી લાવે ધન ઢગ-૧૭ સંવત સેલસો પચાસ (૧૬૫૦) વર્ષે ખાતમૂરત મહંત ભવિ તુમેહ (૧૧) ડે છે છે તે છે ? ૧ આદીશ્વર પ્રભુ રે ધર્મનાથ સ્વામી. ૩ થંભનપુર (ખંભાત). ૪ પુત્ર. ૫ પુત્ર. ૬ મેટ. છ સ્ત્રી. ૮ કુંવરનામને પુત્ર. ૯ અનુપમ. ૧૦ સ્થાપન કરે. ૧૧ જમટ્ટર હીરવિજયસૂરીશ્વરજીના શિષ્યરત્ન “ફૂર્યાલસરસ્વતી” પદથી અલંકૃત. ૧૨ આદીશ્વરપ્રભુના દર્શનાર્થે. ૧૭ વહુનું. તે સાંભળી. ૧પ પિતાના. ૧૦ ઘેરથી. ૧૭ ધનને. ઢગલો. Page #26 -------------------------------------------------------------------------- ________________ { ૧૮૮] શ્રી જન સત્ય પ્રકાશ પાંચ વર્ષે સંપૂર્ણ કર્યો છે, રત્નતિલક પ્રાસાદ વિજયસેનસૂરીશ્વરે, ધમ૧૮ બિંબ પ્રતિષ્ઠ. ભવિ તુમે. (૧૨) સવત શેલસે ચાયન (૧૯૫૪) વર્ષ વદ નોમિ૧૯ નભમાસર) બાવન જિનાલય વચ્ચે શુભે, ધર્મજણુંદ પ્રાસાદ. ભવિ તુમેરુ (૧૩) કાવી તીર્થને મહિમા ઘણે, સાસુ વહુનાં મંદિર, અષભ ધર્મ દેદાર પ્યારે, વંદે સુર નર નાર. ભવિ તુમે. (૧૪) સંવત ઓગણીસે ચોરાણું (૧૯૯૪), મહાવદી બારસ દિને, નેમિલાવણ્યસૂરિ પસાથે, રચ્યું રસ્તવ સુશીલે. ભવિ તુમે(૧૫) ઉપસંહાર કાઠિયાવાડમાં જેમ શત્રુજય ગિરનાર, કદમ્બગિરિ, હસ્તગિરિ, તાલધ્વજગિરિ વગેરે; ગુજરાતમાં શંખેશ્વર, સેરીસા, પાનસર, ચારૂપ. ભોયણી વગેરે; મારવાડમાં કાપડાજી, રાણકપુરજી વગેરે, મેવાડમાં કેશરિયાજી, કરાઇ, પંચ તીર્થ વગેરે; તેમજ સમેતશિખર મક્ષિજી, આબુ, કુંભારીયાજી વગેરે અનેક મહાન જૈન તીર્થો છે, તેમ કાળીતીર્થ પણ એની તુલનામાં આવે એવું મેટું તીર્થ છે. તેનો મહિમા પણ અદ્ભુત છે. સાસુ વહુનાં ગગનચુંબી મંદિરે મશહૂર છે. દેખતાંની સાથે જ ભવ્ય જીવ હર્ષ સાગરમાં ડાલવા માંડે છે. બન્ને પ્રાસાદની બાંધણી પણ ઉચ્ચ પ્રકારની છે, એટલું જ નહિ પણ મંદિરની વિશાળતા, ભવ્યતા પણ અલૌકિક છે. યાત્રાનું મહાધામ છે. યાત્રાળુઓને ભરૂચથી કાવી સુધી રેલ્વેની સગવડ પણ સારામાં સારી છે. તેમજ ખંભાતને સામે કિનારે કાવીતીર્થ છે. મછવામાં પણ આવી શકાય છે. નિવાસ માટે ધર્મશાળાઓ પણ વિશાળ છે. હવા પાણિ પશુ સારાં છે. ફક્ત જેનોની વસ્તી જ કમતી છે. ભવ્ય પાણીઓ આવા પરમ પવિત્ર તીર્થોનાં દર્શન કરી પાવન થએ, એ જ ભાવના. ૧૮ ધર્મનાથ પ્રભુની પ્રતિમા. ૧૯ વદ નુમ ૨૦ શ્રાવણ મહિનો. ૨૧ સ્તવન (કાવીતીર્થ માં). સુધારા ગયા અંકમાં છપાયેલ “સાસુ-વનાં મંદિરે એ લેખમાં નીચે મુજબ સુધારે વાંચ. (૧) “આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ તેને બદલે “આચાર્ય વિજયધર્મસુરીશ્વરજીએ” એમ જોઇએ. (૨) “હાલ પણ આ તીર્થને વહીવટ જંબુસરવાળાઓ કરે છે તેને બદલે “હાલ પણ આ તીર્થને વહીવટ જંબુસરવાળાએ તથા ઝગડીયાજી તીર્થના શેઠ દીપચંદભાઈ કેશલચંદ વગેરે ટ્રસ્ટીઓ કરે છે.” એમ જઈએ. (૩) વિ. સં. ૧૬૫૪ના શ્રાવણ સુદ ૮ શનિવારના શુભ દિને”ના બદલે “વિ. સં. ૧૬૫૪ના શ્રાવણ વદ ૮ શનિવારના શુભ દિને” એમ સમજવું. Jain Edud non international Page #27 -------------------------------------------------------------------------- ________________ ક્ષણમાં નરક ! ક્ષણમાં સ્વગ !! ક્ષણમાં મેક્ષ !!! શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષ [ ધ્યાનને અજબ પ્રભાવ ] લેખક-મુનિરાજ શ્રી દક્ષાવિજ્યજી મધદેશના મુકુટસમું રાજગૃહ નામનું નગર હતું. લક્ષ્મીદેવીના વિલાસગહરૂપ ' એ નગર મગધાધિપતિ શ્રમણે પાસક શ્રેણિક મહારાજાની મુખ્ય રાજધાનીનું શહેર હતું. સાયિક સમ્યકત્વ રત્નના પ્રકાશથી શ્રેણિક મહારાજાના હૃદયમદિરમાંથી મિથ્યાત્વ તમનો નાશ થઇ ગયો હતો. તેઓ ઔદાર્ય, ધિય ગામ્બીય, શૌર્ય વગેરે અનેક ગુણોરૂપી સાચા અલંકારોથી વિભૂષિત હતા. તેમનું શાસન એક છત્ર જેવું ચાલતું હતું, અને પ્રજા પૂર્ણ સુખનો અનુભવ કરતી હતી. રાજગૃહ નગરની નજીકમાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એકદા વિશ્વ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા પધાર્યા. ત્યાં દેવતાઓએ રૂધ્યમય, સુવર્ણમય અને મણિમય એમ ત્રણ પ્રકારના કિલ્લાઓથી અલંકૃત સમવસરણની રચના કરી. એ સમવસરણની અંતર વ્યંતરદેવોએ અશોક વૃક્ષ રચ્યું. તે સમવસરણની અંદર નિષ્કારણ જગદ્ગુબંધુ શ્રી મહાવીર પ્રભુ, પૂર્વદિશાના દ્વારથી પ્રવેશ કરી, રાજહંસ જેમ કમળ ઉપર જઇને બેસે તેમ, અશેક વૃક્ષની નીચે આવેલા દેવછંદામાં સ્થાપન કરેલ સિંહાસને યથાવિધિ બિરાજ્યા. પછી સકળસંધ-બાર પ્રકારનો શ્રોતાવર્ગ–પિતપોતાની પર્ષદામાં યથાસ્થાને બેસી ગયે એટલે જગવત્સલ પ્રભુજીએ યોજનાગામિની સુધાસવિણ ધર્મદેશના આપવી શરૂ કરી. તે સમયે ઉદ્યાનપાલકોએ શ્રી શ્રેણિક મહારાજા પાસે આવીને શ્રી વીરવિભુની પધરામણની વધામણું આપી. ત્રણ જગતના નાથના આગમનને વર્તમાનથી મહારાજા શ્રેણિકની કાયા ઉત્કંટક થઈ ગઈ, પ્રભુશ્રીની પધરામણીની વધામણીથી તેમનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. ઉદ્યાનપાલકને એગ્ય પરિતોષિક આપીને મહારાજા શ્રેણિકે પરમતારક પ્રભુના વંદન માટે જવાનો વિચાર કર્યો અને એક સમ્રાટને છાજે તેવા મોટા ઠાઠમાઠ પૂર્વક તેઓએ પ્રયાણ કર્યું. પ્રયાણ દરમ્યાન એ સામૈયાની આગળ ચાલતા રાજાના બે અગ્ર સૈનિકે જયાં મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તપસ્યામાં આરૂઢ થયા હતા તે સ્થાનની નજીકમાં આવી પહોંચ્યા. અને તેમણે તે રાજર્ષિને આવી સ્થિતિમાં નિહાળ્યા–તે રાજર્ષિ ગ્રીષ્મઋતુના પ્રચંડ અને અસહ્ય તાપમાં એકલા નિરાધાર આતાપના લઈ રહ્યા હતા. તે સ્મશાન જેવા નિર્જન પ્રદેશમાં ઉભા પગ ઉપર પગ ચઢાવી ફક્ત એક જ પગને આધારે સ્થિર Page #28 -------------------------------------------------------------------------- ________________ [૫૯] શ્રી જેને સત્ય પ્રકાશ ઉભા હતા, જાણે એક મૂળિયું વૃક્ષ નિરાધાર ઉભું ન હોય. વળી તે તપસ્વી રાજર્ષિએ પિતાના બેઉ બહુ ઉંચા રાખ્યા હતા, જાણે તે બન્ને ભૂજાઓ, સિદ્ધિક્ષેત્રનું આકર્ષણ કરતી ન હય! જેમ કે વ્યક્તિ અરસામાં પિતાનું મુખારવિન્દ એકીટસે નીરખે તેમ તે તપસ્વી રાજર્ષિએ પણ સહસ્ત્રાંશુ સૂર્યની સામે પિતાની નિષ્કમ્પ-અનિમેષ દૃષ્ટિ રસ્થાપના કરી હતી. સૂર્યનાં પ્રચંડ કિરણના તાપથી મહર્ષિનું બદન પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું, તે પરસેવાનાં બિંદુઓ શરીર ઉપર ફોડકીઓ જેવાં લાગતાં હતા. આવી દુષ્કર સ્થિતિમાં પણ એકાગ્ર ચિત્તવાળા તથા જાણે એકાન્ત શાન્તરસને ઝરનારી મૂર્તિ જ સ્થિત છે તેવા પ્રશાન્ત વદનવાળા મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તે બે રાજસૈનિકોના દષ્ટિપથમાં આવ્યા. આવું દશ્ય જોઈને તે બેમાંના એક સૈનિકે કહ્યું કે આવી દુસહ્ય સ્થિતિમાં, જે આવું દુષ્કર તપ તપે છે તે મહાત્મા ખરેખર વિશ્વનંદનીય છે. મિત્ર, કહેતે ખરે કે કેની તાકાત છે કે એક પગે આટલો કાળ ઉભે રહી શકે ? સૂર્ય મંડલને વિષે દષ્ટિ સ્થાપન કરવી તે દૂર રહે, પરંતુ આવા પ્રચંડ ભાનુની સામે ચેડા વખત માટે પણ અનિમેષ નેત્રે કાણું દેખી શકે ! આ કાંઈ નાની સૂની વાત નથી. આ કાર્ય મહાદુષ્કરમાં દુષ્કર છે. વધારે તે શું પણ સ્વર્ગ કહે, કે મેક્ષ કહે, આ મહાત્માને તે એ બન્ને નજીક હશે જ. આ જગતુમાં કર્યું એવું અસાધ્ય કાર્ય છે કે જે આવા ઉગ્ર તપોબળથી ન પાર પાડી શકાય–ન સાધી શકાય? પ્રથમ સૈનિકનાં ઉપર્યુકત વચન સાંભળી દુર્મુખ નામના બીજા સૈનિકે કહ્યું- “અરે ભાઈ, શું તું નથી જાણતો ? આ તે પ્રસન્નચંદ્ર રાજા છે! આને કાંઈ ધર્મ વચ્ચે નથી, આ તે ફોકટ તપ તપે છે! આણે તે પિતાના બાળક પુત્રને ગાદીનશાન કરીને પ્રવજ્યા લીધી છે, પરંતુ એને ભાન નથી કે-ષિ અને ઈર્ષાળુ મંત્રીઓ તે બાળકને, વૃક્ષ ઉપરથી કઈ કાચું ફળ તેડવા પ્રયાસ સેવે તેમ, રાજ્યથી પદભ્રષ્ટ કરવાની હિલચાલ ચલાવી રહ્યા છે. અરે ! આણે તે બિલાડીને દુધ સાચવવા બેસાર્યા જેવું કર્યું છે, કેમકે નિષ્ફર દુષ્ટ મંત્રિઓને પિતાનું રાજ્ય સંરક્ષણ માટે સોંપ્યું છે. દુધ સાચવવા બેસાડેલી બિલાડી જ જેમ દુધને હઈયાં કરી જાય, તેમ આ પાપી મંત્રીઓ પણ થોડાક વખતમાં બાળરાજાને મેટી આપત્તિમાં નાંખી પદભ્રષ્ટ કરશે અને રાજ્ય પચાવી પાડશે. અરે! સાંભળવા પ્રમાણે તેને વિનાશ કરવા સુધીનાં પણ આર્જેલન ચલાવી રહ્યા છે! અરેરે ! એક નિર્દોષ બિચાર બાળકને કઈ પળે તે દુષ્ટ અમાત્યો અંત લાવશે તે કાંઈ કહી શકાતું નથી. અને બાળકને નાશ થયે એટલે પ્રસન્નચંદ્ર રાજાના વંશમાં કેઈ રહેશે નહિં. અર્થાત્ તેના વંશનું નાદ નિકળશે. વળી તેના પૂર્વજોનું નામનિશાન પણ નહિ રહે. આ પ્રસન્નચંદ્ર, પિતના પૂર્વજ બાપદાદાઓના નામને નાશ કરનાર હેવાથી, પાપી છે. અને ભાઇ ! આણે દીક્ષા લેતી વખતે પિતાની જે અનાથ સ્ત્રીઓને ત્યાગ કર્યો છે, તે અશરણુ બચિારીઓનું શું થશે? અને કઈ સ્થિતિએ પહોંચશે તે કહેવા હું અસમર્થ છું.” આ પ્રમાણે વાત કરતા એ બન્ને સૈનિકે આગળ ચાલતા થયા. lain Education | દુર્મુખ દૂરનાં વચનેએ પ્રસન્નચંદ્ર રાજર્ષિના સમાધિ ક્ષને જડમૂળથી ઉખે Page #29 -------------------------------------------------------------------------- ________________ અક ૧૨ ] શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ [૫૯૧ ] ડીને પૃથ્વી પર પટક્યું, અર્થાત પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખના વચન સાંભળી પિતાના ધ્યાનથી ચલિત થયા, અને મનમાં વિચારવા લાગ્યા કે ખરેખર, મેં કર કુમંત્રિઓનું જે સન્માન કર્યું, તે ભસ્મમાં ઘી હોમવા જેવું જ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તે કર્મચાંડાલ મારા પુત્રનું રાજ્ય છીનવી લેવા પ્રયાસ સેવી રહ્યા છે, કે જેના વદનમાં હજુ માતાનું દુધ પણ સૂકાણું નથી. ધિક્કાર છે ! તે વિશ્વાસઘાતીઓને ! જે હું અત્યારે ત્યાં હોઉં તે તે લુચ્ચાઓને આકરામાં આકરી સજા કર્યા વગર ન રહું. અરે, મારા પુત્રને પરાભવ મારા સગા કાને મારે સાંભળવો પડે છે. હવે મારે જીવીને શું કરવું છે ! આ તપ તપવાથી પણ શો ફાયદો ?” ક્ષણ પહેલાં જ આત્મધ્યાનમાં લીન થયેલા તે રાજર્ષિ આવી રીતે અધિકાધિક દુર્ગાનમાં આરૂઢ થતા ગયા. રાજર્ષિના અન્તઃકરણયમાં ક્રોધ દાવાનળ તીવ્ર ગતિએ પ્રદીપ્ત થતો ગયો. છેવટે તેઓ ક્રોધથી અભિભૂત બની પોતાના સાધુપણાને પણ વિસરી ગયા. અને સિંહાવલોકન ન્યાયથી પુનઃ ક્ષાત્ર તેજથી વ્યાપ્ત બની પિતાના પુત્રના દૂધી અમાત્યને પિતાની સન્મુખ ઉભેલા પ્રત્યક્ષ નિહાળવા લાગ્યા. પવસ્થામાં તેઓ જેમ રણ સંગ્રામમાં અતુલ શાર્ય દર્શાવતા હતા, તેમ અત્યારે મનથી જ આ રણસંગ્રામની યુદ્ધભૂમિની કલ્પના કરી, “આ પુત્ર કેષિ મંત્રી શત્રુઓ સામા સશસ્ત્ર ખડા છે,” “આ મારું સૈન્ય છે, “હું આ સૈન્યનો નાયક છું,’ એમ વિચારી મનથી રણભૂમિના મુખ્ય સૂત્રધાર બનીને, સમશેરની તીવ્ર ધારી, બાણોના પ્રહારથી શત્રુદલને સંહાર કરી બહાદુરી માનવા લાગ્યા. આ બધી ભયંકર ગડમથલ એમના મનમાંને મનમાં ચાલતી હતી, અને એમનું આત્મધ્યાન તે ક્યાંય જઈ પડ્યું હતું. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્યાનમાં મગ્ન હતા તે દરમ્યાન મહારાજા શ્રેણિક ત્યાં પધાર્યા. મુનિનાં દર્શન થતાં જ હસ્તિ ઉપરથી નીચે ઉતરી, એ રાજર્ષિને ચાગ પ્રણિપાત કર્યો, અને આવી રીતે આતાપનામાં તત્પર એવા તે રાજર્ષિની ભૂરિસૂરિ પ્રશંસા કરતા શ્રેણિક મહારાજા પ્રભુની આગળ ચાલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં પણ “અહા ! મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું કેવું અદ્ભુત તપસામર્થ્ય છે! ધન્ય છે તેમના તબળને !' ઇત્યાદિ ચિંતવતા તે જગશુરૂ શ્રી મહાવીર પ્રભુ પાસે આવી પહોંચ્યા. તેઓએ અત્યંત ઉલ્લાસપૂર્વક હાથી ઉપરથી નીચે ઉતરી, ત્રણ પ્રદિક્ષણ દઈ, પરમાત્માને પંચાંગ પ્રણિપાત કરી, પિતાને યોગ્ય સ્થાને પર્ષદામાં બેઠક લીધી. આ વખતે પણ મનમાં પ્રસન્નચંદ્ર રાજનિી તપશકિત તેમજ ત્યાગવૃત્તિની અનુમોદના જ રમી રહી હતી. તેથી યોગ્ય અવસરે તેમણે વિનયપૂર્વક પ્રભુને કહ્યું –“હે કૃપાસિંધુ પરમાત્મન ! ધ્યાનસ્થ એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિનાં મેં જે સમયે દર્શન કર્યા તે સમયે જ કદાચ તેઓ કાળધર્મ-મૃત્યુ પામ્યા હોત તે કઈ ગતિમાં જાત? તે કૃપયા પ્રતિપાદન કરશો.” સર્વત શ્રી મહાવીર પ્રભુએ ફરમાવ્યું-“હે રાજન ! તે સમયે કદાચ કસચંદ્ર રાજર્ષિ કાળધર્મ પામ્યા હતા તે સાતમી નરકે જાત.” Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૫૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [q` ૪ ** મહારાજા શ્રેણિક પ્રભુધીનાં આ વચન સાંભળી સ્તબ્ધ બની ગયા, તેમનું મન અનેક સંકલ્પ વિકલ્પાથી વ્યાપ્ત બન્યું. ઋનુબુદ્ધિ એવા તે વિચારવા લાગ્યા કે ‘ અહે। ! આવા તપરવી મુનિપુંગવના આવા દુષ્કર ઉગ્ર તપના ફળમાં પશુ નરક જેવી અધેાગતિની પ્રાપ્તિ થાય એ કાંઇ ઓછી આશ્ચની વાત છે? ” અને તેમણે પુન : પ્રશ્ન કર્યાં કે “ પ્રભા ! તે મહામુનિ કદાચ અત્યારે કાળધમ (મરણ) પામે, તા કઈ ગતિ મેળવે ? ’ ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરપ્રભુએ ફરમાવ્યું કે-“ હે રાજન ! તે મહાતપસ્વી રાો અત્યારે સર્વોચસિદ્ધ વિમાનને ચાગ્ય છે. પ્રભુશ્રીને પ્રત્યુત્તર સાંભળીને તે મહારાજ શ્રેણિકના આશ્ચર્યની અવિધ થઈ ગઇ. તેમનુ મન અનેક વિકલ્પોના ડિંડળે ઝૂલવા માંડયુ. છેવટે પ્રભુશ્રીને તેમણે કહ્યું-‘ હૈ નિધે ! આપના જેવા સર્વાંત્ત પ્રભુનું વચન કદાપિ અસત્ય ન હોઈ શકે. એ પ્રકારના આપશ્રીના પ્રત્યુત્તરે મારા મનને વિસ્મયમાં નમગ્ન કરી દીધું છે, તે કૃપયા એ એ પ્રત્યુત્તરનું યથાર્થા કારણુ સમજાવે. '' 29 શ્રી વિભુએ ફરમા~ —“ હું રાજન્, પ્રસન્નચંદ્ર રાજર્ષિત જે સમયે તમે વંદન કર્યુ હતુ. તે સમયે તેઓ રૌદ્રધ્યાની હતા; અને અત્યારે તે શુકલધ્યાની છે. રૌદ્રધ્યાનપરાયણ પ્રસન્નદ્ર તે સમયે દુર્ધ્યાનના પ્રતાપે નરકગતિને લાયક હતા, અને વત માન સમયે શુકલ ધ્યાનમાં લીન હોવાથી શુભ અધ્યવસાયના પ્રતાપે સર્વાર્થ સિદ્ધ વિમાનને લાયક થયા છે. આ પ્રમાણે પ્રભુધ્ધાને ખુલાસા સાંભળીને રાજા શ્રેણિક અધિક જિજ્ઞાસુ બન્યા એટલે તેણે પુનઃ પ્રશ્ન કર્યા... હે પ્રભો ! તે રાજર્ષિ રૌદ્રધ્યાની શાથી થયા હતા, અને પાછા શુકલધ્યાની સાથી થયા ? " ત્યારે પ્રભુન્નાએ કરમાવ્યું--“હે રાજન ! તમારા અસૈનિક દુર્મુખની વાતથી પોતાના બાળક પુત્રને અભિભવ સાંભળીને એ રાધિનું સમાધિવૃક્ષ સમૂળ ટૂટી પડયું”, એટલુંજ નહિ પરંતુ પુત્ર ઉપરના માહથી પરાભૂત બની પેાતાની -સાવૃત્તિનું ભાન ભૂલી જઈ, દ્વેષની જવાળાઓમાં હેમાઇ, પુત્રદ્વેષી ક્રૂર મંત્રીવર્ગની સાથે મનઃહિત દાણ્યુયુદ્ધ શરૂ કર્યું`. એ યુદ્ધની અંદર મનમાં ને મનમાં અતિનિય રિપુદક્ષ સામે એક પછી એક, અનેકવિધ શસ્રાની વૃષ્ટિ શરૂ કરી, અધિકાધિક ર વૃત્તિથી અનાના સહાર કર્યાં. પાતાની પાસેનાં તમામ શસ્રા ખલાસ થń ગયું એટલે નિઃશસ્ત્ર થયેલા પ્રસન્નચંદ્ર છેવટે પેાતાને કવચ યુક્તિ નિહાળી ક્રોધાસકત ચિત્તે વિચારવા લાગ્યા * હાથ આવ્યુ તે હથિયાર છે ! ” માટે મારા મસ્તક ઉપરના મુગટના ધાથી આ શત્રુઓને ચકચૂર કરી નાખું. ત્યારબાદ શિસ્થ મુકુટ લેવાની ઇચ્છાથી મસ્તક ઉપર હાથ મૂકયા. ત્યાં તે લાચ કરેલું ખુલ્લું મસ્તક જણાયું. તરત જ પ્રસનચંદ્ર રાષ ચમકયા. અને પાતે ગ્રહણુ કરેલ મહાવ્રતા સ્મૃતિગાચર થયાં. જેથી પશ્ચાતાપ કરવા લાગ્યા કે અરેરે ! મેં કેવું અધમ દુર્માંન ધ્યાયું ! રૌદ્રધ્યાનાનુબન્ધિ એવા મને સહસ્રશઃ ધિક્કાર હો ! અરેરે ! અધમાધમ એવા મે' નીચમાં નીચ વિચાર। ચિતવ્યા, મને વારવાર ધિક્કાર થાઓ, તે દુષ્ટ વિચારાને પણ ધિક્કાર હા! નિભ એવા મારે વળી પુત્ર કે ત્રિઓની સાથે સબંધ શે! ? મારે મન તે શત્રુ કે મિત્ર સરખા જ છે. ” ઇત્યાદિ ચિતવતા તે રાજર્ષિ Page #31 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨ ] શ્રી પ્રસન્ન રાજ [ ૫૯૩ ] મેહવિલીન થઈ થયો, અને તેમના મનમંદિરમાં વિવેક પ્રકટ થયાતેમણે ભક્તિપૂર્વક, તે જ સ્થળે અમને હૃદયગત કરીને ભાવથી વંદન કર્યું. રૌદ્રધ્યાનના પ્રતાપે કરેલી ભાવ હિંસાના આચના કરી, પશ્ચાત્તાપ દ્વારા લાગેલાં પાપથી આત્માને પાછા હઠાવી પ્રસન્નચંદ્ર રાજર્ષિ પુન પ્રશસ્ત ધ્યાનમાં લીન થયા. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ શુભ ધ્યાનાગ્નિથી દુર્ગાનને બાળી ભસ્મીભૂત કરી દીધું છે.” મહારાજ શ્રેણિકે આ પછી શ્રી વીરવિભુ પાસેથી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દીક્ષા ગ્રહણ વગેરેનું વિસ્તૃત વૃત્તાંત સાંભળ્યું. એટલામાં મહારાજા શ્રેણિકને ગગનાંગણમાંથી ઉતરતું દેવન્દ દષ્ટિગોચર થયું, દુંદુભિને દિવ્ય ધ્વનિ સંભળવા લાગે અને આકાશમંડળ પ્રકાશમય બની ગયું. આ બધું જોઈ સંબ્રાન્ત ચિત્તે મગધેશ્વરે શ્રી વીરવિભુને સવિનયે પૂછયું “પ્રભો ! નભોમંડળને પ્રકાશિત કરનાર આ દેવસમ્માત તથા દિવ્ય વનિ વગેરે શાથી થાય છે?” ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરવિભુએ ફરમાવ્યું કે“રાજન ! જે મહાત્મા માટે તમે પ્રશ્નો કર્યા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. માટે દેવો તેમને કેવળજ્ઞાન -મહોત્સવ ઉજવવા જાય છે.” મહારાજા શ્રેણિક અને અન્ય શ્રોતાજાએ તે મહર્ષિને ભાવપૂર્વક હૃદયમાં વંદન કર્યું. આત્મતત્વનો જયજયકાર થયો ! ખરેખર, એ રાજર્ષિએ “મન મથાળાં કાર વષક્ષયઃ ” એ ઉક્તિને અક્ષરશઃ સિદ્ધ કરી આપી, અર્થાત્ સંસાર કે મુક્તિનું કઈ પણ ખરું કારણ હેય તે તે પ્રાણિઓની આંતરિક ભાવ ાઓ જ છે. સતિ કે અધોગતિ હૃદયના શુભાશુભ અધ્યવસાય ઉપર આધાર રાખે છે. હૃદયમાં જેવા પ્રકારનું ધ્યાન થાય તેવી જ જીવની ગતિ થાય છે. ધ્યાનને મહિમા અપાર છે! ક્ષણમાં નરક! ક્ષણમાં સ્વર્ગ ! ક્ષણમાં મોક્ષ!!! આ ગા મી અંક આ અંક “શ્રી જૈન સત્ય પ્રકાશના ચોથા વર્ષને છેક અંક છે. આગામી અંક બીજા શ્રાવણ માસમાં પ્રગટ થશે. પૂજ્ય મુનિ મહારાજને તેમજ વિદ્વાનોને ન સાહિત્ય, જેને તત્ત્વજ્ઞાન, જૈન કળા, જેન ઈતિહાસપુરાતત્ત્વ અને જેન શિલ્પ-સ્થાપત્ય વિષયક લેખે મોકલવાની વિનંતિ છે. વ્ય. Page #32 -------------------------------------------------------------------------- ________________ મુંબઈના શ્રી ગેડીજીના દેરાસરના કેટલાક અપ્રસિદ્ધ પ્રાતિમાલેખો સંગ્રાહક અને સંપાદક-મુનિરાજ શ્રી કાંતિસાગરજી ભારતીય ઈતિહાસનું આલેખન કરવામાં તામ્રપ, દાન, પ્રાચીન સીકકાઓ, પ્રાચીન રાસાઓ, પ્રાચીન પટ્ટાવાલીઓ, તીર્થમાલાઓ, હસ્તલિખિત પ્રતની પુષ્પિકાઓ, પ્રાચીન ઐતિહાસિક પ્રબંધ, પ્રાચીન શિલાલેખો, રાજવંશાવલીઓ અને ધાતુની પ્રતિમાઓ પાછળ કોતરેલા લેખો, તથા પાષાણુની પ્રતિમાના પાછળના ભાગમાં ઉરકીર્ણ લેખે વગેરે મુખ્ય માધને ગણવામાં આવે છે. અત્યાર સુધી જેટલાં ઈતિહાસનાં પુસ્તક લખાય છે તેમાં ઉક્ત સાધનેને સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યું છે. ભારત વર્ષના ઇતિહાસ-ક્ષેત્રમાં જૈન સાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન છે એમાં કોઈ ના કહી શકે તેમ નથી, એટલું જ નહિં પણ આપણે કોઈ પણ ઇતિહાસનું પુસ્તક જોશું તે તેમાં જન સાહિત્યને એકાદ પુરો તે હશે જ, પછી ભલે તે પુસ્તક ભારતીય વિદ્વાને લખ્યું હોય કે પાશ્ચાત્ય વિદ્વાને આલેખ્યું હોય. એનું કારણ એક જ છે કે પ્રાચીન સમયમાં જૈનાચાર્યોને રા –રાજાઓ સાથે ઘનિષ્ટ સંબંધ હતું એટલે જેટલો ઈતિહાસ રાજ્ય સંબંધી જૈન સાહિત્યમાં જોવામાં આવે છે તેટલો બીજા કોઈ પણ સાહિત્યમાં ભાગ્યે જ મળતું હશે. સાહિત્યના ઇતિહાસ વિભાગમાં નજર કરીએ તે “કથાવલી૧ [નિર્માતા ભદેશ્વરસૂરિજી, આ કથાનકોને સમય આશરે બારમે સેક મનાય છે કે, પ્રભાવક ચરિત્ર ૧ આ કથાવલીની એક પ્રત તાડપત્ર પર લખેલી પાટણમાં સંઘવી પાડાના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – 8 TE: સર્વે नमिऊण नाइ (हि) जाणिय देवं सरस्सइ-गुरुण माहप्पा । विरपमि चरियसारं कहावलीमबुहसुहलोह ॥ १॥ धम्मत्थ-काम-मोक्खा पुरिसत्था ते अ सुत्तिआ जेहिं । पढममिह बेमि ते चिय रिसहेसर-भरहचकित्ति ॥ २ ॥ ग्रंथायं १२६०० संवत् १४९७ वर्षे वैशाख वदि १२ बुधे अघेह श्रीस्तंभतीर्थे महं मालासुत सांगा लिखितं ॥ આ પુસ્તક પ્રાકૃત ભાષાનું છે અને તદ્દન અપ્રસિદ્ધ છે. બહાર પડવાથી ઐતિહાસિક બાબતપર ઘણો પ્રકાશ પાડશે ૨ આ ઐતિહાસિક ગ્રંથ “પ્રભાવિક ચરિત્ર” વિ. સંવત ૧૩૩૦ ના ચૈત્ર શુદિ સાતમે પ્રભાચંદ્રસૂરિજીએ નિર્માણ કર્યું, તેમાં અનેક આચાર્યોના પ્રબધાને ખૂબ વિસ્તાર Page #33 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] પ્રતિમા–લેખે [ ૫૯૫ ] પ્રબંધ ચિન્તામણિ, તીર્થકલ્પ–વવિધ તીર્થક૯૫, અને ચતુર્વિશતિ પ્રબંધ -પ્રબંધકેશ વગેરે ગ્રન્થરનો દષ્ટિગોચર થાય છે કે જે ગ્રંથો જૈન સાહિત્યના ઇતિહાસમાં પ્રમાણભૂત મનાય છે. ઈતિહાસ એ એવી મહત્વની વસ્તુ છે કે આપણે એને કોઈ પણ પ્રકારથી તેજી શકતા નથી. એનું કારણ એક જ છે કે ઈતિહાસથી જ દેશનું અસ્તિતત્વ, ગૌવ, આચાર, વિચાર, પ્રકૃતિ, ધર્મ આદિ બાબતનું જ્ઞાન થાય છે, એટલું જ નહિ પણ ઇતિહાસ જોઇને રાજાએ પોતાની પ્રજાને પાળવામાં સમ્પ પ્રકારે સમર્થ થાય છે. ઈતિહાસ બુદ્ધિમાન રાજાઓને સારા માર્ગમાં પ્રવૃત્તિ કરાવવામાં સદગુરૂ સમાન છે. ઈતિહાસ રાજનીતિ વિશા રદોનું જીવન છે, અને પુરાતત્ત્વવેત્તાઓનું સર્વસ્વ છે. કવિઓની ચતુરતાને આધારરૂ પી તંભ છે, સારા નરેન્ડેની કીર્તિ ચંદ્રિકાને ચંદ્રમાં છે. ઇતિહાસ એક અણિત પ્રભાવ - - પૂર્વક સમાવેશ કરવામાં આવ્યું છે અને તે ગ્રન્થ મૂળ ઘણું સમય પહેલાં નિર્ણયસાગર પેસે છપાવ્યો હતો પણ તે અશુદ્ધ હતો માટે તેનું ભાષાંતર આત્માનંદ સભાએ કરવી ફરી પ્રકાશિત કર્યો. તેમાંની મુનિ શ્રી કલ્યાણવિજયજીની પલોચના છતહાસકારોને માટે બહુ ઉપયોગી થઈ પડશે એમ મારે ધારવું છે. અત્યારે એ મૂળ સંસ્કૃત ગ્રંથનું સંપાદન પુરતત્ત્વવિદ્ બી જિનવિજયજી કરી રહ્યા છે અને થોડા જ સમયમાં બહાર પડશે. ૩ આ ગ્રન્ય શ્રીમાન મેરૂતુંગાચાર્યે વિ. સ. ૧૩૬૧ માં વર્ધમાન પુર (વઢવાણ) માં ફાગણ સુદ પૂર્ણિમાએ સમાપ્ત કર્યો. આ ગ્રંથમાં ચાવડા અને સોલંકીઓને ઇતિહાસ ખૂબ વિસ્તાર પૂર્વક આપવામાં આવે છે. તે ગ્રન્ય પહેલાં રામચંદ્ર દીનાનાથે છપાવ્યું હતું, પણ આધુનિક દષ્ટિએ એ બરાબર કામ આપે તે રહ્યો નહતો. તેનું ગુજરાતી ભાષાંતર પણ ફાર્બસ સભાએ પ્રકાશિત કર્યું છે અને સંસ્કૃતમાં શ્રી જિનવિયજઇએ બહાર પાડે છે. ૪ આ ગ્રન્ય સંવત ૧૩૮ ૫ થી માંડીને સં. ૧૩૮૯ માં ભાદ્રપદ વ. ૧૦ ને દિવસે ગિનીપતન” (દિહી) માં સમાપ્ત થયો એમ ગ્રખ્યાતે સૂચવવામાં આવ્યું છે. એ ગ્રન્થના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનસિંહસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી છે. આ ગ્રન્થમાં અનેક જૈન તીર્થોને ઇતિહાસ આપવામાં આવેલ છે, એટલું જ નહિ પણ ક્યા કયા રાજાના સમયમાં કોણે કોણે તીર્થોદ્ધાર કરાવ્યા વગેરે બાબતનું જ્ઞાન કરાવવામાં આ એક જ ગ્રન્ય સાધનરૂપ છે એમ કહી શકાય. આ ગ્રન્ય ઉપરથી જ ઘણાખરાં પ્રાચીન ગામોની શેખેળ ગવર્નમેન્ટ કરી છે અને ભૌગોલિક દષ્ટિએ આ ગ્રન્થ અત્યુત્તમ હેવાથી તેને અમુક ભાગ બંગાળ એશિયાટિક સોસાયટીએ ઘણું સમય પૂર્વે છપાવ્યું હતું અને અત્યારે સંપૂર્ણ શ્રી જિનવિજયજીએ છપાવ્યું છે. ૫ આ ગ્રન્ય સંવત્ ૧૦૫ જેઠ સુદ પાંચમેં મલધારી શ્રી અભયદેવસૂર સંતાનીય શ્રી રાજશેખરસૂરિજીએ દિલ્હીમાં સમાપ્ત કર્યો. એ ગ્રન્થમાંના ૨૪ પ્રબંધનું ઐતિહાસિક દષ્ટિએ વિલેણ થવાની આવશ્યકતા છે. તેનું મૂળ અનુવાદ સાથે ફાર્બસ સભાએ Jain Educatioળપ્રાશ્ચિત કર્યું છે, તથા શ્રી જિનવિજયજીએ પાગુ બહાર પાડયું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ [૫૯] શ્રી જન સત્ય પ્રકાશ રાખવાળુ અનુપમ ચિન્તામણિરન છે એમ કહ્યું તે લેશમાત્ર પણ અતિશકિત નહિ જ ગણાય. જૈનેને યથાર્ય ઇતિહાસ તો હજુ રજના ઢગલાઓમાં અને જ્ઞાન મંદિરોના કબાટોમાં રહેલ પુસ્તકેમાં અસ્તવ્યસ્ત પડેલ છે. તેને એકઠા કરી ઇતિહાસપ્રેમીઓના કર કમલમાં ધરો એ કાંઈ નાનીસૂની વાત છે? સાચું કહીએ તે ઈતિહાસની શોધખોળ કરવી અને ધૂળધાયાને ધબ્ધ કરવો એ બન્નેમાં મને તે કઇ પણ જાતને કેર માલુમ પડતા નથી, આજકાલ જૈન સાક્ષરે જૈન ઇતિહાસની કીક ઠીક સેવા કરી રહ્યા છે અને તેના દેહના રૂપે પુસ્તકે પણ ઠીક ઠીક બહાર પડી ચૂકેલ છે. દાખલા તરિકે “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ" “ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધમ” વગેરે, વગેરે. હવે વરતુત વિષય પર આવું. ભારતીય ઇતિહાસના સાધનોમાં પ્રતિભા-લેનું સ્થાન અતિ મહત્તાનું ગણુપમાં આવે છે તે કારણથી જ છે. ગેરિનેટ, આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સક્ષરવર્ક શ્રમનું જિનવિજયજી, મુનિ શ્રી વિદ્યાવિજયજી, ૩. સાહિત્યપ્રેમી બાબૂ પુરણચદ્ર નાહર ,A..L, વગેરે મહાશયોએ લેખેના સંગ્રહ બહાર પાડી ઇતિહાસની સેવા બજાવી છે. ધાતુની પ્રતિમાઓ પાછળ કતરેલા લેખો પરથી આચાર્યોની વંશપરંપરાઓ, જાતિ, વંશ વગેરે અનેક બાબતને ઇતિહાસ તારવી શકાય છે. પ્રાય: કરીને ગુજરાતનાં, બંગાળનાં, રાજપૂતાનાનાં, કાઠિયાવાડનાં મંદિરોમાં ની પ્રતિમાઓના લેખ છપાઈ બહાર પડી ચકેલ છે, પણ મુંબઈ જેવા મેટા શહેરમાંની પ્રતિમાઓના લેખ સંબંધી હજુ સુધી કોઈ પણ મહાશયે પ્રકાશ પાડે છે એમ લાગતું નથી, એટલે મુંબઈમાં પાયધુનિપર આવેલ શ્રી ગોડીજી મહારાજના મંદિરમાંની કેટલીક ઘા --પતિમાઓ પરના લેખો ઉતારી અહિ પાઠકે સન્મુખ રાખતાં મને આનંદ થાય છે. એ મંદિરમાં ઘણીખરી પ્રતિમા એવી છે કે જેમાં બિલકુલ લેખે વચાતા જ નથી, તથા કેટલીક પ્રતિમાઓ ખંડિત થયેલી છે. આ નીચે આપેલ લેખમાં જે કાંઇ અશુદ્ધિ જણાય તે પહક સુધારીને વાંચશે એવી આશા સાથે એ લેખે રજુ કરું છું– પ્રતિમા–લેખ (૨) સંવત ૨૦૮૦ ....... કૃતિમાં રથાપિતા (૨) હ૦ કરણ જૈ૦ વ િ૨ ................... .. કtriાથ #ારિત , 2 મિઃ (३) संघत् १३७३ वर्षे वैषाखशुदि १२ श्रीश्रीमाल झा० भ्रातृ देवसी श्रेयसे ............... શ્રીપાર્ક ૦૦૦ ૪૦ જુનાવારસૂરિ ....... (ર) સંવત ૨૦૨ વૈરાણશુરિ 11 (2) જ્ઞાતીય, સાદ .... ૬ “રાજતરંગિણ "ની પ્રસ્તાવનામાંથી સુધારા વધારા સાથે ઉદ્દઘન. Page #35 -------------------------------------------------------------------------- ________________ १२ પ્રતિમાલેખે ५६७ ....... पूत पालात्मज सा० सदाकेन आत्मश्रेयोर्थ श्रीपार्श्वनाथधिवं कारितं प्रति० श्रीऊकेशगच्छे श्रीककसरिभिः । (५) सं० १४३५ महावदि १३ श्री श्रीमाल झा० ........ परल्हो श्रेयसे भ्रात [त ] नानिकेन श्रीपार्श्वनाथ मू० पंचतीर्थी कारि० श्री नरमभमुरिणामुप० प्र० श्रोसूरिभिः । (६) संवत् १४७८ वर्षे बे० शु०६ दिने प्राग्वाट्र ज्ञातीय सा० अंता सु० श्रे० माडण भार्या माणिकदे महगलदे सुत डूंगर भा० ............ डूंगरेण ... श्रेयसे सुविधिनाथबिंब कारितं प्रतिष्ठिनं तपागच्छे देवसुंदरसूरिभिः । (७) संवत् १४९२ वर्षे श्रीआदिनाथविबं प्रति. खरतरगणे श्रीजिनभद्रसरिभिः कारितं कांकरिया, सा० सोहड भार्या हीरादेवी शविकया। (८) संवत् १४९६ वर्षे फागुणशुदि २ शुक्रे श्री श्रीमालज्ञातीय श्रे कड्या भार्या गउरी पुत्र श्रे० पर्वतेन भा० अमरोयुत्तेन श्रीचलगच्छेश श्रीश्री जयकीर्ति सूरीणामुपदेशेन स्वमातुः श्रेयसे श्रीशीतलनाथबिंब कारितं प्रतिष्ठित श्रीसंघेन। (९) सं० १४९९ वर्ष फागुणवदि ३ गुरौ उपकेश शातीय धरहरी सा. ......... . पितृश्रेयसे श्रीशान्तिनाथविंबं का० प्र० रत्नप्रभसरिभिः ।। (१०) सं० १४९९ फागणवद ६ प्राग्वाट्वंशे कासप [काश्यप?] गोत्रे सिद्धपुरवास्तव्यः म० परबत भा० मेठू सुत समधरेण भा० अमकू भातृज मूलराज केसवसहितेनात्मश्रेयसे श्रीआदिनाथबिंबं का० प्र० बृहत्तपापक्षे श्रीरत्नसिंहसूरिभिः॥ (११) संवत् १५०५ वर्षे शुदि ५ रवो ऊपकेशवंशे साधुशाखायां सा० धन्ना भा० धन्नादे पुत्र सा० मंडण सा०पहजाभ्यां स्वपितुः श्रेयसे श्रीश्रेयांसनाविंबं कारितं प्रतिष्ठितं खरतरगच्छे श्रीजिनचंद्रमृरिपट्टे श्रीजिनसागरखरिभिः ॥ (१२) सं १५०६ वर्षे फागुण दि०११ रवौ उप० माधरणा भा० मदनादे पुत्र पूनाभ्यां चादृ पुत्रसहितेन स्वभा० ...... आंवा अर्जन श्रे० श्रीधर्मनाथबिंब का० प्र० संडेरगच्छे श्री ५ शेलप्रभसूरिसंताने शान्तिसूरिभिः ।। (१३) सं० १५०८ वर्षे वैषाख शुद ५ चंद्रे खेता भा० खेतलदे पुत्र ताता विल्हादे पाखेताकेन डूंगरतीनित श्रीधर्मनाथबिंबं का० प्र० चैत्रगच्छे भ. श्रीमुनितिलकसरिभिः। (१४) संवत् १५१३ वर्षे का० व० ११ रवौ त्रिपुरपाटकवासि प्राग्वाट ૧ અહિંયા મૂળમાં જ મહિનાનું નામ આપ્યું નથી. --..- - - .. - -. . -. Page #36 -------------------------------------------------------------------------- ________________ [८] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ४ श्रेष्ठि हीरा भार्या श्रीराजीनाम्न्या स्वमातृ कामलदे श्रेयोर्थ श्रीसुमतिनाथfar कारितं प्रति० तपा श्री सा[सो मसुंदरवरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः॥ (१५) संवत् १५१८ वर्षे वैषाखशुदि ३ शनौ श्रीमालज्ञातीय श्रे० गांगा भा० शाणी सु० पितृवन भा० मचकू सु० सछलेन श्रीसुविधिनाथ विंबं कारितं पूर्णिमापक्षीय श्रीसाघुरत्नसूरिपट्टे श्री साधुसुंदरखरिणामुपदेशेन प्रतिष्ठितं विधिना जहना वास्तव्यः । (१६) संवत् ९५२८ वर्षे आषाढशुदि ५ रवौ प्राग्वाज्ञा० श्रे० झीणा भार्या जीवणि पु० श्रे पचा भार्या धारु पुत्र माणिक सहितेन श्रीधमनाथबिंबं कारितं अंचलगच्छे प्रतिष्ठि० श्रीजय केसरसूरिभिः ॥ (१७) संवत् १५२९ वर्षे ज्येष्ठ यदि ७ बुधे भावसार गोसल भा० तेजू तयो (:) सत्पुत्र मंदिरेण भार्या सानी पुत्र कान्हा, हरपाल, केसवसहितेन स्वकुटुंबश्रेयोर्थ श्रीसीतलनाथचतुर्विंशतिपट्टः कारापितं श्रीवृद्धतपापक्षे ॥ (१८) संवत् १५३४ वर्षे वैषाख शुदि ३ गुरु उपमन्यगोत्र प्रा०वृहत्सजने मं. हीरा भा०तिलू पुत्र कीताकेन भा०तादृ श्रेयसे पु० अमराजी वासुहासिणि प्र० ॐ० युतेन स्वमातृश्रेयोर्थ श्रीवासुपूज्य बिंबं का० प्र० तपा श्रीसोमसुंदरस्ररि प्रा० प्र० वि० श्रीलक्ष्मीसागरसूरिभिः डाभिलाय | (१९) सं० १५४७ वर्षे माघसुदि १३ र श्री श्रीमाली ज्ञा० प्र० माल भा० पूरी सु० हांसाकेन भा० रूपाई भ्रातृ प० भाभू भा० कबाई सुत पूंजादि कुटुम्बयुतेन श्रीकुंथुनाथबिंबं का० प्र० तपापक्षि श्री लक्ष्मीसागरसूरिपट्टे श्री सुमतिसाधुरिभिः ॥ (२०) संवत् १५६० वर्षे माघ सुदि १३ सोमे श्री श्रीषाशे सा० जगडू भार्या सान्तु सुत सा० लटकण भार्या लीलादे श्रीअंचलगच्छे सिद्धान्तसागरसूरीणामुपदेशन श्रीसंभवनाथविवं कारितं प्रतिष्ठितं श्रीसंघेन स्तंभतीर्थ (खंभातमां) । (२१) सं० १५६३ वर्षे वैषाख शुदि ३ दिने श्रीमालज्ञातीय भांडीयागोत्री सा० अजीता पुत्र सा० लाखा भा० आढी शुभाषिकया श्रीचंद्रप्रभबिंबं कारितं स्वपुण्यार्थ प्रतिष्ठितं खरतरगच्छे श्रीजिनसमुद्रसूरिपट्टालंकार श्रीजिनहंससूरिभिः कल्याणं भूयात् महासुदि १५ दिने || (२२) सं० १५६५ वर्षे विषाख शुदि ९ बुधे श्री श्रीमालज्ञातीय श्रे० चोटा भा० वीरी सुत श्रे० लखमण श्रे० नाथा श्रे० लाजण श्रे० पासड जगड़ लखमण भा० लखमादे सुत जागाकेन भा० अधकु सुत ठाकर प्रमुख कुटुम्बयुतेन आत्मश्रेयसे श्रीधर्मनाथयुतश्चतुर्विंशतिपट्टः श्रीपूर्णिमापक्षे श्री पुण्यरत्नaftपट्टे भ० सुमतिरत्नसूरीणामुपदेशेन कारितं प्रतिष्ठितं विधिना श्री मंडपर्गे (मांडवगढ मालवा ) | Page #37 -------------------------------------------------------------------------- ________________ ११] પ્રતિમાલેખે [५ ] (२३) सं० १५६६ वर्षे माघवदि ५ गुरौ लघुशाखायां सा० विरम भा० कली पुत्र सा० आसा भार्या कुअरी नाम्न्या मुनिसुव्रतर्विवं कारितं स्वश्रेयसे प्र० तपागच्छे देमविमलमूरिभिः ॥ नलकछे ।। (२४) संवत १५७६ वर्ष वैशा० सु० ६ सोमे पं. अभयसागरगणिपुण्याय शिष्य पंडित अभयमंदिरगणि अभ्यरत्नमुनियुताभ्यां श्रीशान्तिनाथर्षि कारितं प्रतिष्ठितं बहत्तपापक्षे श्रीसौभाग्यसूरिभिः ॥ (२५) संवत् १५८० वैषाख शुदि ५ शुक्रे श्री श्रीमालज्ञातीय श्रे० गोरा भा० प्रेमी सुतेन श्रे० वीकाकेन भा० वईजलदे पुत्र भोजा प्रमुख कुटुम्बयुतेन श्री चन्द्रप्रभस्वामिबिंबं कारित प्र० पिप्पलगच्छे श्रीधर्मविमलसूरिभिः ॥ (२६) संवत् १६०१ वर्ष श्रीमाली वृद्धशाखायां दो० भाणाभार्या गदू पुत्र दोनाकर ठाकर नाकर भार्या रजई नाकरकन स्वमातृपितृ पुण्यार्थ श्रीश्रेयांस. नार्थाबबं कारापितं प्रतिष्ट (ष्ठि) तं वीरसिद्धीय पूर्णिमापक्षे श्रीगुणकारित (?) तत्पट्टे श्रीउदयसुंदरसूरि तत्पट्टे ज्ञानसागरसूरिभिः प्रतिष्ठितं श्रीधोरसिद्धीयग्रामवास्तव्यः ॥ (२७) संवत् १६१५ वर्षे पोस (ष) वदि ६ शुक्रे श्रीगंधार वास्तव्यः प्राग्वादशातीय तेजपाल भा० लाडक सुत दो01 श्रीकर्ण भार्या सींगारदे सुत देवराज नाम्ना श्रीविमलनावित्रं कारापितं तपागच्छे श्रीविजयदानसरिभिः प्रतिष्ठितं स्वश्रेयोर्थ ॥ (२८) संवत् १६९७ वष फा. शु. गगे श्रीयत्तनवास्तव्यः वृद्धप्राग्याशा. बीग्जीता कनकासुत सा देवचंद नाम्ना श्रीशंभवनाथबिंबं का. प्रतिस्था (ठा)पितं स्वप्रतिष्ठायां प्र. व पातसाहि श्रीयाहांगोर (जहांगीर) प्रदत्त महातण(पा)बिरुदधारक त० श्रीबिजयदेवसूरिभिः, श्रीविद्यापुरे दक्षिणदेशे। (२९) संवत् १७०२ वर्षे श्रीफागुणसुदि २ रवौ श्रीदेवगीरी (दौलताबाद) वास्तव्यः ऊकेशज्ञातीय सं० भाइजी भार्या श्रीगडतादे नाम्न्या स्वकुटुम्बश्रेयसे स्वकारितप्रतिष्ठितां ॥ मुनिसुव्रतस्वामिवि. का. प्र. तपागच्छाधिराज विजयसेनमूरिपट्टालंकार भ. श्रीविजयदेवमूरिभिः महातीर्थ श्रीअन्तरिक्षपार्श्वनाथप्रतिमा श्रीसिरपुरे। (३०) सं. १८१० वैशाख शुदि १२ विजयनंदमूरिगच्छे शाह भदे दशा ......बिंब कारितं प्रतिष्टितं खरतरगच्छे जिनलाभमूरि। (આ લેખ ધાતુની મૂર્તિ પર લખેલો છે.) (३१) संवत १८२७ वैषाख शुद १२ शुक्रे जैठीबाई, सुविधिनाथविर्व का. प्रति. खरतरगच्छे भ.श्रीजिनलाभसूरिभिः । Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન સત્ય પ્રકાશ [१५४ ३२) सं. १८४३ ईरै वे (धै) षाख शुदि६वुधे उसवालज्ञातीय वृद्धशाखायां प्र.श्रीफतेलालजी तत्पुत्र साह श्रीसाकरलालजी बिंबंधर्मनाथबिंबं (कारित) श्रीबहत्खरतरआचार्यगच्छे श्रीरुपचंदजीए स्थापी भटारक जं. श्रीजिनचंद्रसरिराज्ये। __ (३३) सं. १८४३ ना वैषाख शुदि ६ श्रीफतेलालभार्या मटकू नाम्ना... श्रीशान्तिनाथबिंबं कारितं प्रति. जिनचंदसूरिभिः खरतर गच्छे)। (३४) संवत् १९२१ व. महासुदि ७ गुरुदिने..... प्रति. श्रीमततपागच्छे भ. विजयधरणेन्द्रमरिआदेशात् । (३५) संवत १९२१ व. माघशुदि ७ गुरु श्रीन मिनाथजिनबिंबं प्रतिष्ठितं श्रीतपागच्छे। આ પ્રમાણે અહીં ૩૫ લેખે આપવામાં આવ્યા છે. આમાંના મોટા ભાગના લેખ અપૂર્ણ છે એ સાચું છે, છતાં સંત અને ગૃહસ્થ કે પ્રતિષ્ઠાપક આચાર્યોનાં નામો તેમજ ગચ્છ, શાખા, વંશ કે કુળનાં નામો આમાંથી સારા પ્રમાણમાં મળી રહે છે, અને એ જ આ લેખેની ખાસ કૈપયોગિતા છે. વિદ્વાનોની સગવડ ખાતર આ લેખ આડાઅવળ ન આપતા, સંવતના અનુક્રમ પ્રમાણે આપ્યા છે. પહેલા લેખ ૧૦૮૦ ને અને છેલ્લે ૩૫ મો લેખ સંવત ૧૯૨૧ને છે. એટલે આ રીતે આ ૩૫ લેખોમાં લગભગ નવ વર્ષના લેખોની વાનગી મળી રહે છે. - Page #39 -------------------------------------------------------------------------- ________________ સ... મા...ચા... ૨ પ્રતિષ્ઠા 1. ચાણોદ (મારવાડમાં) જેઠ સુદિ છઠના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિમ્મતવિજયજી આદિ પધાર્યા હતા. ૨. સાયરા મેવાડ)માં જેઠ સુદ નોમના દિવસે નવા દેરાસરમાં પ્રભુજી પધરાવવામાં આવ્યા. ૩. સરદરિયામાં જેઠ સુદ ૧૪ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂજ્ય આ. ભ. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી પધાર્યા હતા. દીક્ષા ૧. ચાણસ્માવાળા શેઠ ચતુરભાઈ તારાચંદે અષાડ સુદી સાતમના દિવસે ઝગડિયામાં પૂજ્ય આ. ભ. શ્રી વિજયલાવથસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી ચંદ્રપ્રભવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂજ્ય આ. ભ. શ્રો વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય બનાવવામાં આવ્યા 2. મૂળીવાળા કોઠારી જયંતીલાલ અમુલ બે વાપીમાં અષાડ સુદી ૧ના દિવસે આ. ભ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજ પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી જયવિજયજી રાખવામાં આવ્યું. ૩. મહુધાવાળા શામળદાસભાઇએ કપડવંજમાં અષાડ સુદી ૧૧ના દિવસે પૂજ્ય આ. .શ્રી વિજયકુમુદસૂરિજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી શીલવજયજી રાખવામાં આવ્યું. ૪. સીરવાળા ભાઈ છેટાલાલે અષાડ સુદી ૧૦ના દિવસે સપરમાં પૂજ્ય પં. શ્રો ચરણવિજયજી પાસે પૂજ્ય પં. શ્રી મેરૂવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી નગીનવિજયજી રાખવામાં આવ્યું. ૫. વાવવાળા ભાઈ દેવસીભાઈએ અષાડ સુદી ૧૪ના દિવસે રસીપેરમાં પૂજ્ય પં. શ્રી ચરણવિજયજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું. સ્વીકાર આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિક ચન્દ્રિકા--પ્રણેતા અને પ્રકાશક-હીરાલાલ રસિકદાસ કાપડિયા, સાંકડીશેરી, ગોપીપુરા, સુરત. મૂલ્ય દસ આના. Page #40 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 " શ્રી જૈન સત્ય પ્રકાશનો પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 228 પાનાને આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનના અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના બીજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર અને સચિવ વિશેષાંકમાં ભ. મહા વીરસ્વામી પછીના એક હજાર વર્ષના જન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનના અનેક લેખો આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીર સ્વામીનું સર્વાંગસુંદર વિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે, મૂલ્ય“ટપાલ ખર્ચ સાથે એક રૂપિયો જ બે રૂપિયા ભરી * શ્રી જેને સત્ય પ્રકાશ' ના ચાહક થનારને 1 આ વિશેષાંક ચાલુ અંક તરીકે અપાય છે. અવાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રોથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈએ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. "x10" ની સાઈઝ સેનેરી બેટર જાડું આટ કાર્ડ મૂલ્ય-આઠ આના, ટપાલખના બે આના વધુ લખો: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). - - -