SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ્રસિદ્ધ કવિવર્ય શ્રી લાવણ્યસમય વિરચિત પંચ તીર્થમાલાસ્તવન સંગ્રાહક—શ્રીયુત મણિલાલ કેશવચંદ રાધનપુરવાળા 1 શત્રુંજય તીર્થ આદિએ આદિએ આદિ જિણેસરૂએ, પુડરીક પુંડરીક ગિરિ સિણગાર કે; રાયણખ સમેસર્યા એ પુરવ પુરવનવાણું વાર કે ૧ આ આદિ તે આદિ જીણુંદ જાણું ગુણ વખાણું તેહના, મનરંગ માનવ દેવ દાણવ પાય પૂજે તેહના; લખ ચોરાસી પુરવ પિઢા આયુ જેહનું જાણી, શેત્રુજસામી રિસહનામી ધ્યાન ધવલું આણી ૨૫ ૨ દીઓદ્ર તીર્થ હો એ દીઠા દીઓદ્રમંડ એ, મીઠા એ મીઠે અમીએ સમાન કે; શાંતી છણેસર સેલમો એ, સેહઈ એ સેહિં સેવનવાન કે. કે ૩ છે દીઠેએ દીઠો દીઓદ્રમંડળ દુરિતખંડણ દીઠએ દાલીક ચૂરએ સેવતા સંકટ સવિએ નાસે પુજ્યા વાંછિત પૂરએ; સૂર કરી આ માયા સરણ આયા, પારેવે જણે રાખીએ, દાતા ભલે દયા કેરે દાન મારગ દાખીએ છે ૪ છે ૩ ગિરનાર તીર્થ ગિરૂઓ એ ગિરૂએ ગઢ ગિરિનારિને એ, જસ સિર જસ સિર નેમ કુમાર એ; સમુદ્રવિજય રાયાં કુલતિલે એ, શિવાદેવી શિવાદેવી તણે મલ્લાર કે છે એ છે ગિરૂ૦ ગિરનારિ ગિરૂએ ડુંગર દેખી હિઈ હરખી હે સખી, નવરંગ નવેરી નેમ કેરી કરીસ પૂળ નવ લખી; જિ ચિત્ત મિઠી દયા દીઠી પણ રાજુલ પરહરી, સંસાર ટાલી શીયલ પાલો વેગ મુગતી વધુ વરી ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521548
Book TitleJain Satyaprakash 1939 07 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy