Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
00થી ?
પ્રક)
• અમદાવાદ
|
વષ ૩ |
મુક ૧૦-૧૧
ક્રમાંક ૩૪-૩૫
ACHARYA SRI KAILASSAGARSURI GYANWANDIR! SHREE HAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. * Ph. : (079) 23216252, 23276204-0
Fax : (079) 23276249
તત્રી, ચીમનલાલ ગોકળદાસ શાહ
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
( માસિક પત્ર ) વિ––––શ-ન
: ૩૮૩
1 श्री सिद्धस्तोत्रम्
| . મ. શો, વિજ્ઞાપન્નઈની : ૩૫9. २ समीक्षाभ्रमाविष्करण : IT. ૫. શ્રી વિનસ્ટાઇગદ્ગવિજ્ઞt : ૩૫૯ ૩ ‘નયંg ના દૈવને૪ દુર્લભ પંચક
-: આ. મ. વિજયપતાસૂરિ), ૫ અતિચારની આ ગાથાઓ : છે. હીર લાલ = સકદ સ કાપડિયા श्री वादिदेवभूरि
: શ્રી. રથમના વિનસ્ટિ e : ૩૭૫ ७ श्री शांतिनाथ स्तुत्यष्टकम् : मु. म. भद्रकरविजयजो ૮ જનધર્મ માં સ્ત્રી સમાજ_* સ્થાન : મુ. મ. દર્શનવિજયજી
: ૩૮૪ ૯ તીર્થસ્થાના સંબંધી કઈ ક : શ્રી. મેહનભાલ દીપચ = ચે બેસી : ૩૮૮ ૧૦ ધનપાલનું અ દશ જીવન : મું. મ. સુશીલ વિજયી
બીજો વિશેષાંક સમાચાર
સ્થાનિક ગ્રાહકોને સ્થાનિક અદાવાદના જે ગ્રાહક ભાઇઓનું લવાજમાં હજુ સુધી વસુલ થવુ બાકી છે તે ભાઇઓને વિનંતી છે કે અમારા બાપુ સ જ્યારે લવાજમ લેવા આવે ત્યારે લવાજમ આપી આભારી કરશે !
લવાજમ
સ્થાનિક ૧-૮-૦
બહારગામ ૨-૦-૦
ટક અંક ૦-૩-૦
સરનામું બદલાયાના સમાચાર દરક અ ગ્રેજી મહિનાની
તેરમી તારીખ પહેલાં લખી જણાવવા.
• ઢક : ચંદ્રશ કર ઉમાશ કર શુકલ, પ્રક શક : ચીમનલાલ શેઃ કળદાસ શાહ મુદ્રણરથાન : યુગધર્મ' મુદ્રણાલય સલાવારસ કાસ રાહ અમદાવાદ, પ્રકાશનરથાન : બી (ધમ !
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, શિમભાઈની વાડ, ધીકાંટા, અમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥१॥
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૩
:
भां: ३४-३५ :
અંક ૧૦-૧૧
विभस १४८४ : વૈશાખ-જેઠ વદી ૨
वी२ सय २४१४
બુધવાર
सन १९३८ મે-જુન ૧૫
॥श्री सिद्धस्तोत्रम् ॥ कर्ता--आचार्यमहाराज श्रीमद विजयपद्मसूरिजी
॥ आर्यावृत्तम् ॥ थुणिय परमगुणनिलयं, णेमिपहुं पुण्णभावसंपुण्ण ॥ णिम्मलसिद्धत्थवणं, करेमि सिरिसिद्धचक्कगये ॥ १॥ सहजाणंदचउक्कं, थिरयासंजममखेयमावभरं ॥ पणदसपयारपत्तं, सणायणं सिद्धमभिवंदे ॥ २ ॥ णामाइयभेएणं, सिद्धा चउहाऽणुओगवाएणं ॥ सिद्धत्ति जाण णामं, ते सिद्धा हुँति नामेणं ॥ ३ ॥ सिद्धाणं पडिमाओ, ठवणासिद्धा सुया सुणेयव्वा ॥ लद्धा न जाण सिद्धी, जुग्गा ते दव्वसिद्धा य ॥ ४ ॥ वटुंतऽरिहंतत्ते, अंतिमगुणठाणदुचरिमसमयम्मि । बिसयरिपयडी पंते, तेरसपयडीउ सेलेसी ॥५॥ गासियणिरुद्धजोगा, सिद्धा दव्वेण पावए मुत्तिं ॥ भाविसरूवत्तण, सिद्धा णो भूयभावेणं ॥ ६ ॥ णियगुणरंगतरंगे, पणट्ठदेहाउकम्मजोणीओ ॥ संसाहियथिरसंती, सिद्धे भावेण वंदामि ॥ ७ ॥ सिद्धपयप्पणिहाणं, आगमनोआगमेहि णायव्वं ॥ उवओगबोहसहिओ, पढमो इयरो य तब्भिण्णो ॥ ८ ॥ रूवाईयदमाण, णीसंगाणं सहावसिद्धीणं ॥ अणिसं भाणुग्गमणे, णमो णमो इय कहेयव्वं ॥ ९॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[३५८]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી.જૈન સત્ય પ્રકાશ
बिइयदिणे सिद्धाणं, झाणानलदडुकम्मकट्ठाणं ॥ झाणं कुणंतु भव्वा, भावा रत्तेण वण्णेणं ॥ १० ॥ सुकंतिमभेएहि, तिजोगरोह कमेण जे किच्चा ॥ अफुसमाणगईए, सिद्धिगए ते सया वंदे ॥ ११ ॥ पत्तनिहा अट्ठगुणा, पहण्णेणं तओ य कम्माई ॥ अट्ठपिहाणसमाई, तव्विरहगुणट्ठगविभूई ॥ १२ ॥ अणित्थंथागिइए, साहीणाणंदिए निराबाहे ॥ अपुणरावित्तिगए, सिद्धे वंदामि ते भावे ॥ १३ ॥ अवगाहतिभागुणाऽवगाहणा जाण वाससिद्ध सिला ॥ एरंडाइनिदंसणा, लोगंतगए इगखणेणं ॥ १४ ॥ जं देवाइयसोक्खं तत्तोऽणतं सुहं परं जेसिं ॥ अव्वयपयपत्ताणं, साइअणंतेण ते वंदे ॥ १५ ॥ कयलीथंभसमाणं, भवभोगसुहं विसेस परतंतं ॥ तह णच्चतिय गं-तियं तहा णेव सिद्धाणं ॥ १६ ॥ अण्णाइभोगकज्जं, खुहाणिवित्ती तओ चला संती ॥ जेसिं सासयसंती, ते सिद्धे सव्वया वंदे ॥ ९७ ॥
यं पि सिद्धसम्मं, केवलिणा भासिउं न उण सक्कं ॥ उवमावइरेगेणं, मिलेच्छपुरसोक्खदिट्ठता ॥ १८ ॥ णिग्गुणणंतगुणड्डे, ठिए पइवप्पयास भावेणं ॥ पुण्णकयत्थभयंते, वंदे अकलोदए सिद्धे ॥ १९ ॥
रूवारूवसहावे, णिब्बीए पारमत्थियाणंदे ॥ उवसमियविहावग्गी, सिद्धे झापमि हरिसेणं ।। २० ।। साहावियपुण्णत्तं, जच्चरयणसंनिहं सया जेसिं ॥ तहंगविणासयरे, अणंगरूवेऽवि ते वंदे ॥ २१ ॥ भोगी वि चत्तभोए, सवण्णणिग्वण्ण चंगभावे य ॥ भेयवियोगयसरणे, सत्तियरंगेण ते वंदे ॥ २२ ॥ अण्णाइणं गहणं, सिद्धाणं णेव कम्मविरहाओ || किं लोहचुंबविरहे, लोहागरिसो कया होजा ॥ २३ ॥ केवलणाणुवओगी, परमिद्धे इक्कतीसमुरकखगुणे ॥ चिय कम्माइ धर्मते- निरुत्तसिद्धे सरेमि तया ॥ २४ ॥
For Private And Personal Use Only
वर्ष 3]
( अपूर्ण )
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समीक्षाभ्रमाविष्करण
[ याने दिगंबर मतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बर मत समीक्षा "मां आळेखेल प्रश्ननो प्रत्युत्तर ]
लेखक- आचार्य महाराज श्रीमद् विजयलावण्यसूरिजी ( गतांकथी चालु ) आशाम्बरीय आक्षेप
सूत्रकार भगवन्तना अने टीकाकार महाराजना आशयने नहि समजनार आशाम्बर लेखके करेल आक्षेपः
“ अति प्रमादि और हुवा भी खा सकता है. मान्य है. क्योंकि उन्होंने वह मद्य मांस भक्षण कर
लोलुपी मुनि मद्य मांस मुनि अवस्था में रहता यह मूलसूत्रकार और संस्कृत टीकाकारको यहां कोई ऐसा स्पष्ट निषेध नहि किया कि मुनि न रह सकेगा । "
आक्षेपनो सारांश
आ आक्षेपमां लेखक एम जणाववा मागे छे के अतिप्रमादी अने लोलुपी मुनि मांस मदिरा वापरे तोपण मुनिपणामां वांधो आवतो नथी. आवो सूत्रकार तथा टीकाकारनो मत छे, वारु कारश शुं ? मांस मदिरा बापरे तो मुनिपणुं रही शकतुं नथी आवा चोक्खा शब्दो आ स्थानमां मुक्या नथी माटे
आक्षेपमां भरेली निबिड अज्ञता
आ आक्षेप बुद्धिमार्गथी केटलो वेगळो छे ए मूल अने टीकानां वचनो जोनार सारी रीते समजी शके तेम छे । लेखके ध्यान राखवानी जरूरत हती के प्रस्तुत पाठनो आ विभाग शुं भक्ष्य ? शुं अभक्ष्य ? आने वापरनार साधु ? या असाधु ? एम जणाववा माटे छे । जे पाठ जेने अंगे होय तेने मुख्यताए प्रतिपादन करे, आथी 'मांस मदिरा वापरनारमां साधुपशुं टकी शकतुं नथी' एवा शब्दो प्रस्तुत विभागमां न मुकाय, तेने अंगे मानी लेवुं के त्रकार अने टीकाकार तेनी पुष्टिमां छे, या तेनो आ मत छे, ते खरेखर निबिड अज्ञताने आभारी छे । जेम कोई सुज्ञ पिता कदाचित् दारुपीठामां द्यूतक्रीडानी सम्भावना जाणी पुत्रने शिखामण आपे के ' हे वत्स, दारुपीठामां जुगटुं न खेलतो एथी आपणा कुलने कलंक लागे ' आमांथी कोई एवं माखण काढे के दारुपीठामां दारु पीवो, अने अन्यत्र जुगढुं रमवुं. एवो आनो मत छे, कारण के तेना निषेधके तेषा स्पष्ट शब्दो
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[30]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष 3
अहीं मुक्या नथी । अहीं पण लेखके आना जेवी रमत खेली छे । अथवा सूक्ष्म दृष्टिथी जो विचार करवामां आवे तो आ पाठना चरम भागमांथी आपणे मेळवी शकीए छीए के मध माखण ने मांस मदिरा अभक्ष्य छे अने तेने वापरनारमां साधुता न होय ।
प्रस्तुत पाठना अन्तिम भागे पाडेल प्रकाश
आ पाठना छेल्ला विभागमां एम जणाववामां आव्यं हतुं के, अन्य मुनिओनी साथे ज गोचरी जाय, अने 'एसिय' तथा ' वेसिय आहार लावीने वापरे, आ रीते वर्तनारनुं शुद्ध साधुपशुं छे, आमां जे 'एसिय' अने ' वेसिय' शब्द मुकवामां आवे छे तेमां आचारनी झवेरात भरी छे । एसिय- एषणा समितिथी शुद्ध अर्थात् बेंतालीस दोषरहित आहार | वेसिय- मुनिवेषमात्रथी मेळवेल किन्तु पूर्व परिचयादिकने लईने नहि, अर्थात् -" धाइदूइनिमित्त० " इत्यादि दोषथीरहित आहार । मायानी विचार श्रेणिमां मध माखण ने मांस मदिरानां जे नामो आप्यां हतां तेनो निषेध ' एसिय' शब्द मुकी करेल छे. अने परिचित कुलोनां नाम आप्यां हतां तेनो निषेध ' वेसिय' शब्द मुकी करवामां आवेल छे ।
6.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रसंगोपात्त “ एसिय ” “ वेसिय " शब्दनी चर्चा
64
,
जो के 'एसिय शब्दना अर्थमां ' वेसिय' शब्दनो अर्थ अन्तर्गत थाय छे, कारण के " धाइदूइ० " इत्यादि दोषोनो ४२ दोषमां समवतार छे. छतां पण ' वेसिय' शब्द जे अलग मुकवामां आवेल छे, तेनुं प्रयोजन ए छे के मायानी विचार श्रेणिमां पूर्व परिचित अने पश्चात् परिचित कुलोनो जे उल्लेख कर्यो हतो तेनो स्पष्ट शब्दमां निषेध करवो । आ 'वेलिय' शब्द एम जणावे छे के वेषमात्रथी आहार लेवो पण पूर्वापरना परिचयादिने आगळ धरीने नहि, अत एव टीकाकार महाराजे वेषमाथी लेवाता आहारना बाधक जे दोषो तेना अभावरूपे ' वेसिय शब्दनो अर्थ जणावेल छे । जुओ “ वेसिय' वैषिकं केवलवेषावासं धात्रीवृतिनिमित्तादिपिण्डदोषरहितम् । " एसिय एटले एषणाशुद्ध, आ एषणा ऋण प्रकारनी छे: - गवेषणा, ग्रहणैषणा अने ग्रासैषणा. ग्रहणप्रसंगमां ' एसिय' शब्द मुकेल होवाथी ग्रहणैषणा लेवानी छे, ग्रहणैषणा एटले ४२ दोष रहित आहार लेवो । आ रीते विचारतां ' एसिय' शब्दनो अर्थ ४२ दोष रहित आहार थाय छे । ' वेसिय' शब्दे केटलाएक दोषना अभावने बतावेल होवाथी अवशिष्ट दोषाभावना संग्रह माटे टीकाकार महाराज एसियनो अर्थ उद्गमादिदोषरहित करे छे, जुओ-' पसिय' एषणीयमुद्रमादिदोषरहितम् ।
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१०-११]
સમીક્ષાભમાવિષ્કરણ प्रस्तुतनुं अनुसंधान
हवे आपणे प्रस्तुत विषय पर आवीए । ते ए छे के मध माखण ने मांस मदिरा अभक्ष्य छे. तेने वापरनारमां साधुता टकी शकती नथी प वात प्रस्तुत पाठना अन्त भागमांथी कई रीते निकळी शके छे ? आना जवाबमां जणाववानुं जे आ पाठना अन्तिम भागे सूचव्युं हतुं के बेंतालीस दोषरहित जे आहार ते सुनिने वापरवा लायक छे-भक्ष्य छे. अर्थात्. ते सिवायनो अभक्ष्य छे। बेंतालीश दोषरहित आहार वापरनारमां शुद्ध साधुता छे, अर्थात् ते सिवायनो आहार वापरनारमां ते नथी । मध माखण ने मांस मदिरा तालीश दोषरहित आहार नथी कारण के
मां प्रक्षित निक्षिप्त अने अपरिणत दोषो रहेला छे. म्रक्षित दोष एम जणावे ले के अचित्त या संचित एवा निन्दनीय जे मद्य वगेरे पदार्थ तेने अडकेली वस्तु लेवामां म्रक्षित दोष लागे छे । ज्यारे निन्दनीय वस्तुना संसर्गमां आवेल वस्तु लेवामां आ दोष लागे छे, त्यारे खुद निन्दनीय अने निन्दनीय सजातिना संसर्गवाळां जे मांस मदिरादि तेने लेवामां तो सुतरां लागु पडे । निक्षिप्त दोष एम जणावे छे के सचित्त वस्तुनी मध्यमां रहेल अचित्त वस्तुने पण लेवामां निक्षिप्त दोष लागे छे । ज्यारे सचित्त वस्तुना मध्यमां पडेल आहार लेवामां आ दोष लागु पडे छे, त्यारे खुद सचित्त अने सजातीय सचित्त अंशोना मध्यमां रहेल मांस मदिरामां तो सुतरां लागु पडे । अपरिणत दोष एम जणावे छे के जीवसंसक्तिवाळी वस्तु लेवामां अपरिणत दोष लागे छे. मांस मदिरा ने मध माखण जीवसंसक्तिवाळां होवाथी तेमां आ दोष लागे एतो स्पष्ट ज छे । आरीते मध माखण ने मांस मदिरा दोषत्रययुक्त होवाथी बेंतालीश दोषरहित आहारनी गण
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[११]
मां आवी शके नहि अत एव मुनिओने ते अभक्ष्य छे एम सिद्ध थाय छे। तथा आ चार वस्तु बैतालीश दोषरहित नहि होवाथी तेने वापरनारमां शुद्ध साधुता न होई शके ए पण सिद्ध थाय छे। आ चार वस्तु निन्दनीय अने जीवसंसक्तिवाळी छे ए वात जैनत्वना दावो धरावनारने विदित पण छे, अने प्रसंगे अमो पण बतावीशुं ।
For Private And Personal Use Only
आचाराङ्ग सूत्रमा विमल पाठने, सृत्रकार भगवन्तने तथा टीकाकार महाराजने अलीक स्वरूपमां चीतरी भद्रिक जीवोने भ्रमजाळमां फसाववा केवो प्रयास लेवायो छे ? शासनदेव तेने सद्बुद्धि समर्प । द्वितीय पाठनी मीमांसाने उपसंहरी तृतीय पाठनी भूमिकामां हवे पछी प्रवेश करीशुं ।
(ergor-)
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" जैनबन्धु ” ना लेखकनेलेखक-आचार्य महाराज श्रीमद् विजयलावण्यसूरिजी एक महाशय तरफथी “जैनबन्धु" नामना दिगम्बर मासिकनो तृतीय वर्षीय ७-८ अंक अमने जोवा माटे मोकलाववामां आव्यो। आ अंकना प्रकाशक तथा मुद्रक तरीके अजितकुमारजीनुं नाम प्रांते जणावेल छ । रखेने आ ते ज अजितकुमारजी न होय, के जेणे " श्वेताम्बरमत समीक्षा" मां सत्यथी वेगळी अनेक भ्रमणात्मक घटनाओ गीतरी छे, जेने प्रकाशमां लाववा 'श्री जैन सत्य प्रकाश' मां अमारे 'समीक्षाभ्रमाविष्करण' शीर्षक लेखमाळा शरू करवी पडी छे. अस्तु! ___“जैनबंधु"ना ते अंकना ३५मा पाने ' अपवाद दशामें मांस ग्रहणकी पुष्टि' ए शीर्षक एक लेख फूलचंद जैनना नामथी प्रसिध्ध थयेल छ । आ लेखके करेल आक्षेपोन निर्मूलन आ मासिकमां सविस्तर प्रमाण पुरस्सरं थई चुक्यु छे, छतां ते तरफ आंखमींचामणा करी 'मुखमस्तीति वक्तव्म् ' ए न्यायने अनुसारे युक्तिवादने चोक्खो कर्या सिवाय ज पिष्टपेषण करेल छे. अस्तु !
श्रुतकेवली चतुर्दशवित् भगवान् भद्रबाहुस्वामी प्रणीत परम पावन जे कल्पसूत्र तेनो सनातन वारसो श्वेताम्बरोने मळेल छे । आ वारसामां दिगम्बरो भाग मागी शके तेम नथी, कारण के दिगम्बर मान्यताने खोटी पाडनारी अनेक मान्यताओ आमां आवे छे। आ कल्पसूत्र भद्रबाहुस्वामी महाराजे बनावेल छे एम जो दिगम्बरो मानी ले तो कल्पसूत्रना वचनथी विपरीत बोली या मानी शकाय नहि, त्यारे करवू शं? आ धुंचवणनो उकेल करवा कतिपय दिगम्बर लेखको ए विचार पर आव्या ले आ कल्पसूत्रना प्रणेता भद्रबाहुस्वामी छे ज नहि। प्रस्तुत लेखके पण शरूआतमां आ ज वातने पकडी छे, जुओ शरूआतनो विभाग:___“ श्वेताम्बर समाजमें कल्पसूत्र बहुत माननीय ग्रन्थ है। श्वेताम्बरी भाई इसके रचयिता श्रुतकेवली भद्रबाहु को कहते है, किन्तु वास्तवमें यह ग्रन्थ उनका लिखा हुआ है नहि, कयोंकि कल्पसूत्रमें उसका रचनाकाल वीर सं. ९८० लिखा है. जबकि भद्रबाहुस्वामी वीर सं. १६२ में
हुये हैं।"
उपर्युक्त लखाणमां लेखक एम जणाववा मागे छे के कल्पसूत्रमा एवं लखेल छे के आ ग्रन्थनी रचना वीर सं. ९८० मां थयेल छे. बीजी बाजु नजर करीए तो भद्रबाहु स्वामि महाराजनो काल वीर सं. १६२ नो छ माटे कल्पसूत्रना रचयिता श्रुतकेवली भद्रबाहुस्वामी होई शके नहि। आ हकीकत असीम जुठाणाथी भरेली छे । कल्पसूत्रमा कल्पसूत्रनी रचनानो काल बतावेल ज नथी. केवल कल्पसूत्रने पुस्तक पर लखवानो काल जणाववामां आवेल छ, जुओः
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
म. १०-१] “नमन्ना " माने
[38] अथ भगवतो निर्वाणकालस्य पुस्तकादिलिखनादिकालस्य च अन्तरमाह
समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खपहीणस्स नव वाससयाई विक्कंताइ दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ।
[श्रमणस्य भगवतो महावीरस्य यावत् सर्वदुःखप्रहीणस्य नव वर्षशतानि व्यतिक्रान्तानि दशमस्य च वर्षशतस्य अयमशीतितम : संवत्सर : कालो गच्छति]
अत्र व्याख्यालेश:-कल्पसूत्रस्य पस्तकलिखनकालज्ञापनाय इदं सूत्रं देवधिगणिक्षमाश्रमणैलिखितम् , श्री वीरनिर्वाणादशीत्यधिकनवर्षशतातिक्रमे पुस्तकारूढ : सिद्धान्तो जातस्तदा कल्पोऽपि पुस्तकारूढो जात इति । तथा चोक्तम्
वल्लहिपुरंमि नयरे देवडिपमुहसयलसंघेहिं । पुत्थे आगमलिहिओ नवसयअसीआओ वीराओ ॥१॥ | वल्लभीपुरे नगरे देवद्धिप्रमुखसकलसंधै । . पुस्तके आगमो लिखितो नवशताशीतौ वीरात् ॥१॥ )
भावार्थ-कालनी परिहाणिने लईने, विना पुस्तक ग्रन्थो खसबा लाग्या त्यारे वल्लभीपुर (वळा) मां महावीरनिर्वाणथी ९८० में वर्षे देवद्धिगणिक्षमाश्रमण प्रमुखसकलसंघे मळीने कंठस्थ आगम रहेता हता तेने पुस्तकमां लख्या।
कदाच लिखितनो अर्थ रचित करवामां आवतो होय तो लेखकने आ गम्भीर भूल सुधारवा वैयाकरण अने व्यवहारज्ञ पुरुषनो परिचय करवानी जरूर छे। दिगम्बरीय जैनेन्द्र व्याकरणनी शब्दार्णवचन्द्रिका नामनी लघुवृत्तिनी प्रतिने प्रान्ते लखेल छ केः
“संवत् १७१३ वर्षे कार्तिक सुदि अष्टमी बुधे वाग्वरदेशे...... श्रीकल्याणकीर्तिस्तच्छिष्यब्रह्मतेजःपालेन जैनेन्द्रमहाव्याकरण सवृत्तिकं लिखितं शोधितं च ॥
आमां पण 'लिखित' शब्द छे, हवे लिखितनो अर्थ तो रचित करवामां आवे तो तेनो संवत् १७१३ नो जणावेल छे अने दिगम्बर मान्यता ए छे के आ वृत्तिना रचयिता सोमदेव छे जेओए शक संवत् ११२७ मां रचेल छे. आ बाबतनो पण धुंचवाडो लेखकने छोडे तेम नथी।
आगल चालतां लेखक लखे छे केः__ “कल्पसूत्रमें पृ. १७७ पर लिखा है किः- 'यद्यहि मधुमद्यमांसवर्जन यावजीवमस्त्येव तथापि अत्यन्तापवाददशायां ब्राह्यपरिभोगाद्यर्थ कदाचित् ग्रहणेऽपि चतुर्मास्यां सर्वथा निषेध :।"
आ पाठ कल्पसूत्रनो छे एम समजाववा लेखके आडम्बर करेल छे, परंतु आ पाठ कल्पसूत्रनो छ ज नहि, किन्तु कल्पसूत्र परनी अनेक टीका पैकीनी सुबोधिका नामनी टोकानो छ । टीकाकार महर्षिए 'कदाचित् ' अने 'अपि' शब्द मुकीने ध्वनित करेल छे के उत्सर्ग विनानो अपवाद अने
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
[43 अपवाद विनानो उत्सर्ग होई शकतो नथी ए नियमानुसार बाह्य परिभोगने अर्थ कदाचित् ग्रहण करातुं होय तो पण चोमासामां तो तेनो सर्वथा निषेध ज समजवो। आ बाबतनुं सविस्तर विवेचन प्रमाण पुरस्सर अमो प्रथम 'करी आव्या छीए, त्यांथी वाचकवर्ग जोई लेवं.
___ आगल चालतां लेखक अमने उद्देशीने जणावे छे के:- विजयलावण्यसरिए कल्पसूत्रना विधानने पुष्ट करवानुं जध्येय राग्वेल छे अने आ ध्येयनी पूर्ति माटे भावप्रकाश आदि ग्रन्थोनां प्रमाणो पण आप्यां छे । आना उत्तरमा जणाववान जे परम पावन कल्पसूत्र स्वत:प्रमाणपुष्ट ज छे. फक्त अजितकुमारजोए खाटो भम्रणा उत्पन्न करी हती तेने माटे अमारे अनेक प्रकारे व्याख्यान बतावq पडयु हप्तुं. टीकाकार महाराजना एक प्रकारना व्याख्यान पर अजितकुमारजीए आक्षेप करता जणावेल हतुं के मांस बाह्य उपयोगमा आवतुं ज नथी. आ वात भूल भरेली छे ते जणाववा पुरता भावप्रकाशादिना पाठो आपवा पड्या हता। आ बधु अजितकुमारजीने आभारी छ।
___ आगल चालतां लेखक जणावे छे के “जोहिंसा जिस कार्यमें होती है, जैन साधु उस कार्यको नहि कर सकता। यदि जानते बुझते भी वह जीवहिंसा करता है तो वह जैन साधु नहि कहला सकता।"
आना प्रत्युत्तरमा जणाववान जे आ वातमां कोईनो मतभेद होई शके नहि, परन्तु अपवाद दशामां विशेष लाभनी परिस्थितिए उपर्युक्त वातने विश्रान्ती आपवी पडे छे । एकान्त ज जो मानी लेवामां आवे तो चोमासामां भूमि जीवाकूल होवाथी विहारमां हिंसा थाय छे एम जाणनार तमारा दिगम्बर साधुने 'अपवाद दर्शाये कारणे चोमासामा विहार अवश्य करवो' एवा दिगम्बर शास्त्रीय वचनने आधारे विहार करवामां शाधुता रहेशे के केम ते लेखकने विचारQ पडशे ।
आगळ चालतां लेखक 'अपवाद' मार्गने बाना तरिके प्रतिपादन करे छे, परंतु लेखकने उत्सर्ग अपवादनी गुंथणी कोई सद्गुरु पासे शीखवानी आवश्यकता छ । दिगम्बरदर्शने अनेक स्थळे अपवाद बताव्या छे. तेलुं ज नहि परंतु अपवाद सिवायनो उत्सर्ग होई शकतो ज नथी. अपवाद सिवायनो उत्सर्ग माननार स्यावाद दर्शन पर कुठाराघात करे छे, त्यां सुधी लखी गया छे. अने आमां मांसना अपवादनो पण समावेश थई शके छे।
मांस शब्दनो सर्थ पुरगल या वनस्पति विशेष थाय छे. आ चर्चावाळो पाठ हजु अमारी तरफथी बहार चर्चामां आवेल नथी, छतां ते चर्चामां कल्पसूत्रना पाठनी चर्चाने नाखो जैनध्वजना लेखक चरनदासजी तथा अमोने परस्पर अफळाववानी भेदी रमत खेली पोते खसी जवानी चालाकी खेली छे. परंतु आ तेमनी दुर्बताने ज प्रगट करे छे.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०-११]] नथु" बेमाने
[3१५] आगळ चालतां लेखक जणावे छे केः- “ अजितकुमारजीने श्वेताम्बरमत समीक्षा में जो कुछ लिखा है वह गलत नहि है।"
आना जवाबमां जणाववान जे अजितकुमारजीए श्वताम्बर मत समीक्षामां गप्पा मारवामां कचाश राखी नथी, जेनुं सविस्तर प्रदर्श 'समीक्षाभ्रमाविष्करण' मां अमो करावी आव्या छीए. जरूर हशे तो प्रसंगे अनुक्रमणिका पण मळी रहेशे तथा आ लेखकना वचनो पण साबीत करी आपे छे, कई रीते ? जुओ:
अजितकुमारजी श्वेताम्बर मत समीक्षामां जणावे छे के मांस दवा तरीके बाह्य उपयोगमां आवी शकतुं ज नथी त्यारे आ प्रस्तुत लेखना लेखक कबुल करे छे के मांस दवा तरीके बाह्य उपयोगमां आवे छे. वगेरे.
आगळ चालतां अमारी लेखमाळाने रोकवा डरामणी आपता लेखक जणावे छे के
सम्भव है 'जैन सत्य प्रकाश' द्वारा इसी प्रकार अन्य भी अनुचित विधानोंका समर्थन किया जावेगा और तब 'श्वेताम्बर मत समीक्षा' का लिखना स्वतः सत्य-प्रमाणित हो जायगा ।" ___आना जवाबमां जणाववानुं जे सत्यप्रकाशमां उचितविधान- ज समर्थन थाय छे. कदाच तमारो अनुचिततानुं विधान न होवाथी अनुचित लागतुं होय तो तेनुं कोई औषध नथी। उचितता के अनुचितता वचनमात्रथी थई जती नथी, किन्तु प्रमाण अने युक्तिवादथी थाय छे । एक पण प्रमाण या युक्तिने खण्डित कर्या सिवाय वाक्छूरताथी कोई कार्य सरवान नथी ।
हाल आ लेखने उपसंहारतां अमो एटलुं जणावीए छीए के अमारा श्वेताम्बर दर्शनमां मांमादि निन्द्य पदार्थनो उपयोग नथी, एटलं ज नहि परंतु तेने धिक्कारी काढेल छ। आ अमारो राजमार्ग छे । क्वचित् तेनुं वर्णन आवे छे ते केवळ उत्सर्ग अपवादनी विशाळ गुंथणीने आधारे छ। आ उत्सर्ग अपवादनी गुंथणीने दिगम्बर दर्शने पण पोखणा दई दई स्वीकारी छ । इतिशम् ।
નિવેદન કેટલાક અગત્યના કારણે “શ્રી જૈન સત્ય પ્રકાશ” ન મે મહિનાનો અંક નિયમ મુજબ બહાર નથી પડી શક્યો અને તેથી મે-જુનને એક સાથે બહાર પાડવો પડ્યો છે, તે માટે અમે અમારા વાચકેની ક્ષમા માગીએ છીએ.
--व्यवस्था५४
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુર્લભ પંચક [ શાંતિનાથજન અને શાખદાન–મુનિદાનનું વિવરણ
લેખક— આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રુન્નય : શિવપુર, નફો રામુ(મિધા || શ્રીરાાંતિ: શમિનાં વાન, રાજારા: પદ્મ મુર્ત્તમા : ||૨||
પરમતારક પૂજ્ય શ્રી. તીર્થંકર દેવેએ આરંભ સમારભમય વિવિધ પ્રવૃત્તિઓથી ભરેલા પ્રવૃત્તિમય જીવન કરતાં નિવૃત્તિમય જીવનને મુક્તિપદ મેળવવાનાં અનેક સાધનેમાં ઉત્તમ સાધન તરીકે ફરમાવ્યું છે. એ તો અનુભ સિદ્ધ છે કે પ્રવૃત્તિનાં લાભાદિ સાધનાને દૂર કરીએ અને પરમ પ્રભાવશાલી શ્રી. તીર્થ સેવાદિ ઉત્તમ સાધના સેવીએ તે જ નિવૃત્તિમય જીવન પામી શકાય. આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી પૂર્વાચાર્ય ભગવંતાએ જેમ દશ દૃષ્ટાંતે મનુષ્ય ભવની અને તેમાં પણ-અનુક્રમે ધમશ્રવણ, શ્રદ્ધા, સયમ, અને તેની સાધનામાં આત્મિક વ ફેારવવું -આ ચારની દુલભતા જણાવી છે, તેવી જ રીતે પાંચ શકાર ( જે પદાર્થ વાચક શબ્દનો શરૂઆતમાં ‘શ' આવે તેવા પાંચ પદાર્થો )ની દુર્લભતા જણાવી છે. સમજવાનુ એમ છે કે-મહાભાગ્યોદયે કાયમની નિવૃત્તિને આપનાર આ પાંચ મળી શકે છે. તે પાંચ અને તેમનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું:
૧ શત્રુંજય, ૨ શિવપુર-મેાક્ષ, ૩ શત્રુજયા નદી, ૪ શાંતિનાથ પ્રભુનુ પૂજન અને ૫ શમિ-મુનીઓને દાન.
૧-શત્રુંજય તીર્થ—જે દ્વારા સંસારસમુદ્ર તરી શકાય તે તીથ કહેવાય. તેના ચાર ભેદ આ પ્રમાણે સમજવાઃ—
(૧) નામ તીર્થં—કાઇનુ તીર્થ એવું નામ પડીએ તે પુરૂષ, નામ નિક્ષેપની અપેક્ષા (નામનુ) તીર્થ કહેવાય.
(૨) સ્થાપના તીર્થં—તીના નકશા, જેમ શ્રી. શત્રુંજયાદિ તીતા પટ્ટ છઠ્ઠી વગેરે,
(૩) દ્રવ્ય તીર્થં—1 ( અન્ય ધાર્મિક ) જેને તીર્થં તરકે સ્વીકારે છે, એવા લૌકિક તીથ, કે જેઓ, બાહ્ય મલને દુર કરે પણ આંતર મેલ ( કથી થયેલી જીવની મલિનતા )ને દુર કરી શકે નિહ.
(૪) ભાવ તીર્થં~~સકલ કમલને દુર કરી દે મુકિત સુધીના પણ લાભ આપવાને સમ ડાય એવા અનંત તીર્થંકર ગણધર સમલકૃત શ્રી. શત્રુજય વગેરે પવિત્ર તીર્થ, કલ્યાણકભૂમિ વગેરે પવિત્ર લો.
શ્રુતકૅવલિ ભદ્રબાહુ સ્વામી
પૂજ્ય શ્રી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ મહારાજે
તથા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧૦-૧૧]
દુ'ભ ૫'ચક
[૩૧૭]
આ ભાખત સ્પષ્ટ કહ્યું છે કે કર્મોનાં ક્ષય, ઉપશમ, ક્ષયે પશમ જેમ દ્રવ્ય, કાલ, ભવ, ભાવ, નિમિત્ત થાય છે, તેમ ઉત્તમ ક્ષેત્રના નિમિત્તે ૫ગુ થઇ શકે છે. વળી એ પણ જગજાહેર છે કે શારીરિક સુધારણાને માટે જેમ ાખાના વગેરે સાધન છે તેમ માનસિક સુધારણાને માટે એટલે મનને નિર્મૂલ બનાવવા માટે અને શાંતિમય જીવન ગુજારવા માટે શ્રી શત્રુંજયાદિ તીર્થભૂમિ આદિ પવિત્ર સ્થલા વિશિષ્ટ સાધન છે,
આઠમા અંગ તરીકે પ્રસિદ્ધ એવા શ્રો અંતકૃશાંગ સૂત્રમાં કહ્યું છે કે—ણાએ મુનિવરે વગેરે ‘બનાવ ક્ષેત્તુñત્તિજ્જા' એટલે સયમાદિની સાધના કરી આતીય ભૂમિનાં સ્પર્શન, દન, ધ્યાનાદિથી સકલ કÖસમૂહ દૂર કરી મુકિતપદ પામ્યા. શૈલક રાજર્ષિ, અને જેને બાલબ્રહ્મચારી શ્રીનેમિનથ પ્રભુને વાંદીને આહાર કરવાના નિયમ હતા એવા પાંચ પાંડવાએ જ્યારે શ્રી રૈવતાચલના રસ્તામાં સાંભળ્યું કે શ્રો નેમિનાથ પ્રભુ નિર્વાણપદ પામ્યા ત્યારે વીશ ક્રેડ મુનિવરો અને કુંતીમાતાની સાથે તે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને કુલ એ તીૌદ્ધારક પાંચે પાંડવ, આ શ્રી શત્રુંજય ગિરિની ઉપર મહાલાભદય અણુશણુ સધી, ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈ, ભારે ધાતિ કર્માંને ખપાવી, કેવલી થઈને, યાગ નિરેધ કરી શૈકેશી અવસ્થામાં અધાતિ કપુ~તે બાળી સિદ્ધિપદ પામ્યા, એમ શ્રી જ્ઞાતાસુત્ર કહ્યુ છે. ચૈત્ર પૂ મે ક્રેડ મુનિવરોની સાથે શ્રી. પુંડરીક ગણધર૧ તથા ત્રણ ક્રેડ મુનિવરેાનો સાથે ( મહાસતી સીતાજીની પછી દીક્ષા ગ્રહણ કરનાર ) શ્રી. ામચંદ્રજી વગેરે ઘણાંએ ભવ્ય જીવે આ શ્રી શત્રુંજય તીર્થાંમાં સિદ્ધિપદ પામ્યા.
આ તીર્થનાં ૨૧ નામે આ પ્રમાણે અત્તિમુકત મુનિએ નારદ ઋષિની આગળ કહ્યાં છેઃ૧ સિદ્ધિક્ષેત્ર, ૨ તીર્થરાજ, ૩ મરૂદેવ, ૪ ભગીરથ, ૫ વિમલાદ્રિ, ૬ બાહુબલિ, છ સહસ્ત્ર કમલ, ૮ તાલધ્વજ, ૯ કદંબ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટોત્તરશતકુટ, ૧૩, સહસ્રપત્ર, ૧૪ ઢક, ૧૫ લેાહિત્ય, ૧૬ કપર્દિ નિવાસ, ૧૭ સિદ્ધિશેખર ૧૮ શત્રુંજય ૧૯ મુકિતનિલય, ૨૦ સિદ્ધિપત અને ૨૧ પુડરીક.
આ શ્રી સિદ્ધિગિરિમાં પાંચ સજીવન કૂટા છે જ્યાં રસકૂપિકા (કૂછ્યું) રત્નની ખાણ, દિવ્ય ઔષધિ, કલ્પવૃક્ષ વગેરે દિવ્ય પદાર્થો રહેલા છે, તેનાં નામ આ પ્રમાણે જાણવાં:૧. ઢક, ૨. કદંબ, ૩. કોટી (ક) નિવાસ, ૪. લૌહિત્ય અને ૫. તાલધ્વજ,
આ શ્રી સિદ્ધગિરિ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ યોજન પ્રમાણુ, ખીજા આરામાં ૭૦ યોજન પ્રમાણુ, ત્રીજા આરામાં ૬૦ યોજન પ્રમણ, ચોથા આરામાં ૫૦ યોજન પ્રમાણુ હતા અને હાલ પાંચમા આરામાં ૧૨ યોજન પ્રમાણુ છે. તે પણ વિસ્તારમાં ઘટતો ઘટતો છઠ્ઠા આરામાં છ હાય પ્રમાણ રહેશે.
યુગાદીશ પ્રભુ શ્રી આદિદેવના સમયમાં આ શ્રી સિદ્ધગિરિના મૂલના ભાગમાં ૫૦ યોજન પ્રમાણુ અને ઉપરના ભાગમાં શ પ્રમાણે હતા. અને આ ગિરિરાજ ૮ યોજન પ્રમાણ ઉંચા હતો. આવતી ચોવીશીમાં
વિસ્તાર યોજન
૧. એમનું ખીતું નામ ઋષભસેન છે, તે શ્રી ભરતરાજના પહેલા પુત્ર અને શ્રી ઋષસસ્વામીના પહેલા ગણધર જાણવા.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રી શ્રેણિકરાજાર વગેરેના છ પદ્મનાભ આદિ નામે તીર્થકર થશે. તેઓ પણ અહીં સમવસરશે (પધારશે). તેમજ વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરો પૈકી શ્રી નેમિનાથ પ્રભુ સિવાયના તેવીસ તીર્થંકર અહીં પધાર્યા હતા.
અહીંયા આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ પ્રભુની કેવલિ અવસ્થામાં, આરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવી કેવલી થનાર. નિત મવાનું વધારે મજે” એમ સુણી સાવચેત રહેનાર, ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાલા અને આઠમે ભવે મુક્તિપદ પામનારા, શ્રી ભરત ચક્રવર્તીએ અહીં એક જન પ્રમાણ રત્નમય વિશાલ મંદિર બંધાવ્યું હતું. તેમાં સોનાની તથા રૂપાની બાવીશ પ્રતિમાઓ હતી. મૂળ નાયક તરીકે રત્નમય શ્રી ઋષભદેવ ભગવતની પ્રતિમા હતી. અને તે મદિરને ફરતી બાવીશ દેવકુલિકા (દેવડીઓ ) હતી. પહેલાં અહીં બીજાં પણ તેવાં ઘણું દહેરાં હતાં, જેમાં બાવીશ તીર્થંકર દેવોની લેપ્યમય પ્રતિમાઓ અને પાદુકાઓ હતી. મહારાજા શ્રી ભરતની જેમ અહીં શ્રી બાહુબલિજીએ પણ સમવસરણના દેખાવમહિત “શ્રી મરૂદેવી પ્રાસાદ” નામનું દહેરાસર બંધાવ્યું હતું. તેમ કરવામાં છેટેથી શ્રી મરૂદેવી માતાજી હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા સમવસરણની ઋદ્ધિ જઈને ત્યાં જ કઈ રીતે ઉત્તમ ભાવના ભાવી કેવલી થઈ મુક્તિપદ પામ્યા ? -આ હકીકત જણાવવાને મુદ્દો હતા.
આત્મિક વર્ષોલ્લાસ વધારનાર, પરમ પ્રભાવક આ તીર્થની ભૂમિમાં બે કરોડ મુનિવરોની સાથે વિધાધર રાજર્ષિ–શ્રી નમિ અને વિનમિ મુનિરાજ તથા દ્રવિડ અને વારિખિલો (લ) મુનિવરે દશ કરોડ મુનિરાજના પરિવારથી પરિવરીને સિદ્ધિપદ પામ્યા. શ્રી નારદ મુનિરાજ અહીં ૮૧ લાખ મુનિવરેની સાથે અને સાડી ત્રણ કરોડ મુનિવરેના પરિવાર સાથે શ્રી. શાંબ અને પ્રધુમ્ન મુનિરાજ વગેરે ભવ્ય છે અહીં સિદ્ધિપદ પામ્યા.
આ જ ગિરિરાજની આરાધના કરીને શ્રી ઝડપભદેવ પ્રભુના, સૂર્યયશાથી માંડીને સગર ચક્રવર્તિ સુધીના, ઘણાએ રાજા વગેરે અતરે આંતરે સર્વાર્થસિદ્ધિમાં જાય, એ ક્રમે સિદ્ધિપદ પામ્યા હતા. તેમજ શુકરાજા વગેરે અસંખ્યાતી કોડાકે ડી કમાણ ભવ્ય છે પણ આ જ તીર્થની સાધનાથી, પરમપદ પામ્યા હતા. શ્રી. અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુ–અહીં ચોમાસુ રહ્યા હતા. પ્રભુ શ્રી નેમિનાથના વચનથી શ્રી નંદિષેણ નામના મુનીશ્વર યાત્રા કરવા અહીં આવ્યા હતા. તેમણે મહાભયંકર રોગની પીડા હરનાર શ્રી અજિતનાથ નામનું પ્રાકૃત સ્તોત્ર બનાવ્યું છે. અહીં શ્રી ભરત મહારાજાએ નાના તળાવના સ્થલે અને ગુફાઓમાં પધરાવેલી મહાપ્રભાવશાલી પ્રતિમાઓને નમરકાર કરનારા ભવ્ય છે એકાવતારી બને છે.
–રાજા શ્રેણિક પ્રભુ શ્રી મહાવીર દેવના પરમ ભકત હતા. ક્ષાયિકસમ્યકત્વ પામ્યા પહેલાં, ગર્ભિણી હરિણીને શિકાર કરવાથી રાજા શ્રેણિકે નરકાયુષ્યને બંધ પાડય; જેથી, હાલ તે પહેલી નરમાં છે. ૮૪ હજાર વર્ષનું જીવન પૂરું કરી તે તીથ'કર થશે. વિસ્તાર માટે શ્રી તીર્થકર નામ કમ આ લેખ જે, જે આ માસિકમાં છપાય છે.
૩-રામાયણમાં કહ્યું છે કે રાવણ આ મુનિ ઉપર દ્વેષ રાખતા હતા. “અષ્ટાપદની નીચે પસી પર્વત સહિત આ મુનિને સમુદ્રમાં ફેંકુ,” આ ઈરાદાથી રાવણ નીચે ગયો. મુનિને ખબર પડતાં ચમત્કાર બતાવ્યા ત્યારે રાડ પાડી તેથી તેનું રાવણું નામ પ્રસિદ્ધ થયું.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧૦-૧૧]
દુ ́શ પચક
[3$&]
આ શ્રી શત્રુંજય તીર્થના તીર્થોનુરાગથી શ્રી સંપ્રતિ, વિક્રમાદિત્ય, સાતવાહન રાજા, વાગ્ભટ મંત્રી, પાદલિપ્ત, આમરાજા વગેરે ધણા પુણ્યશાલી જીવાએ ઉદ્દાર કર્યો છે. શક્રેન્દ્ર શ્રી કાલિકાચાર્ય મહારાજની આગળ કહ્યું હતું કે-શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગ્દષ્ટિ જીવા આ શ્રી શત્રુંજયનું સ્મરણ કરે છે. તેમજ કલ્કિરાજાને પ્રપાત્ર મેઘાષ નામના રાજા ભવિષ્યમાં અહીં રહેલા શ્રી મરૂદેવા પ્રાસાદતા અને શ્રી શાંતિનાથના પ્રાસાદના ઉદ્ધાર કરાવશે, અને છેલ્લો ઉદ્ઘાર શ્રી. દુપ્પસહ સુરિજીના ઉપદેશથી રાજા વિમલ વાહન કરાવશે અને તીથ ના વિચ્છેદકાલમાં પણ ભાવિ શ્રી પદ્મનાથ પ્રભુના તીર્થ સુધી દેવતા, આની પૂજા કરશે. આ તીર્થના પ્રભાવે પુણ્યશાલિ એવાં તિર્યંચે પણ સદ્ગતિ પામ્યા છે, પામે છે અને પામશે. તેમજ ચિત્તની એકાગ્રતાથી આ તીર્થનું ધ્યાન કરવાથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, વાધ, રાજા, ઝેર, યુદ્ધ, ચેર, શત્રુ, મરકી આદિને ભય જરૂર નાશ પામે છે. વળી બીજા સ્થલે કરેલ, ઉગ્ર તપ અને ઉગ્ર બ્રહ્મચર્યથી જે લાભ થાય, તે લાભ અહીં વિધિપૂર્વક ચેમાસુ, નવાણું યાત્રા વગેરે નિમિત્તે રહેવાથી મલી શકે એવા આ તીર્થના અલૌકિક પ્રભાવ છે. એક માણસ કડો રૂપિયાના ખરચે બીજા લે ઇચ્છિત સુંદર આવારનું દાન કરવાથી જે લાભ પામે તે લાભ અહીં વિધિપૂર્વક એક ઉપવાસ કરવાથી મેળવી શકે છે. આ શ્રં વિમલગિરિને દેખવાથી, ત્રણે લોકના તીના દર્શનનો લાભ મલે છે. અને આ તીર્થભૂમિમાં ભોજનશાલા દાનશાલાદિની હયાતી છતાં ( તેવા ઉપદ્રવ સિવાયના કાળમાં ) કાગડાનો ઉપદ્રવ પ્રકટતા નથી. અને સિદ્ધગિરિના યાત્રા કર્યા પહેલાં યાત્રાળુઓને ભોજનદાન કરાવવાથી ( ભાતુ દેવાથી ) કરોડ ગુણા લાભ થાય, અને જ્યારે યાત્રા કરીને નીચે ઉતરે ત્યારે ભાતુ આપવાથી અનંતગુણુ કુલ મળી શકે છે. વળી આ તીર્થની યત્રાને લાભ લેવા માટે સંઘપતિ વગેરે ચતુર્વિધ સધ સાથે અહીં આવે, તેમાં ગિરિરાજને જોવા પહેલાં સંધને જમાડવાથી કરાડગુ ફલ અને જોયા બાદ જમાડવાશ્રી અનન્તગણું ક્લ મલે એમ કહ્યુ છે.
તેમજ અપેક્ષાએ કલ્યાણક ભૂમિના વંદનનું કુલ પશુ, આ તીર્થની વદનાથી મલી શકે છે. અયોધ્યા, મિથિલા, ચંપાનગરી, શ્રાવસ્તિનગરી, હસ્તિનાગપુર, કૈશાખી, કાશ, કાંકદી, કાંપિલ્યપુર, ભદ્રિલાનગરી, રત્નવાહ નગર, શૌર્યપુર, કુંડગ્રામ, અપાપાપુરી, ચંદ્રાનનાપુરી, સિ ંહપુર, રાજગૃહ, શ્રી ગિરનાર, સમેતશિખર, વૈભારગિરિ, અષ્ટાપદ પર્વતની યાત્રા કરવાથી જે કુલ મળે તેથી સગણું કુલ આ શ્રી તીર્થાધિરાજની યાત્રા કરવાથી મળે છે. તેમજ અહી રહેલા પ્રભુ બિબના પૂજનથી જે કમનિર્જરાદિ લાભ થાય, તેથી સા ગુણા લાભ આ તીર્થમાં બિબ ભરાવી (પ્રતિષ્ઠા)-અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવીને પધરાવવાથી મળે છે. અને મંદિર બંધાવવાથી હજાર્ ગુણો અને તેના રક્ષણને પ્રબંધ કરવાથી અનંત ગુણા લાખ મલે છે. જે ભવ્ય પુરૂષો આ ગિરિરાજના શિખર ઉપર પ્રતિમા પધરાવે અથવા મંદિર બંધાવે તે અહી ત્રિશિષ્ટ ઋદ્ધિઆદિના સુખ ભોગવીને જરૂર ઉત્તમ દેવલોકની ઋદ્ધિ પામે છે. તથા આ શ્રી પુંડરીકગિરિનું સ્મરણ કરી નવકારશી આદિ પચ્ચકખાણુ કરનાર પુણ્યશાત્રિ વેને અનુક્રમે કરેલ તપથી આગળના અધિક મેટા તતુ' ફલ મલે છે. આ પ્રમાણે આ ગિરિરાજના અલોકિક પ્રભાવ કહેવામાં આવે છે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭૦]
શ્રી જન સત્ય પ્રકાશ
બીજા ગ્રંથોમાં એમ પણ કહ્યું છે કે, આ ગિરિરાજનું સ્મરણ કરતી વખતે જેવી જેવી મન વચન કાયાની એકાગ્રતા હોય તેને અનુસારે છથી માંડીને માસખમણ સુધીના તપને લાભ મળે છે, તેમજ શલવિઠ્ઠણું જીવો પણ અહીં અણુશણ કરતાં આનંદથી દેવલોકની સંપદા પામે છે.
અહીં છત્ર, ચામર, ઝારી, ધ્વજ, થાલનું દાન કરનારા ભવ્ય જીવો વિદ્યાધરની ઋદ્ધિને અને રથનું દાન કરનારા જીવો-ચક્રવર્તાિપણાની ઋદ્ધિ પામે છે. વળી કારણસર તપશ્ચર્યા કરવામાં અસમર્થ એવા ભવ્ય જીવો પણ અહીં પ્રભુદેવના પૂજકાલે દશ ફૂલની માળા ચઢાવવાથી ઉપવાસનું, ૨૦ માલા ચઢાવવાથી છઠ્ઠનું, ૩૦ પુષ્પમાલાઓ ચઢાવવાથી અટ્ટમનું, ૪૦ માલાઓ ચઢાવવાથી ચાર ઉપવાસનું અને ૫૦ માલાઓ ચઢાવવાથી પાંચ ઉપવાસનું ફલ પામે છે. આ તીર્થમાં પૂજા અને સ્નાત્ર મહત્સવ કરવાથી પણ જે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય તેવું પુણ્ય બીજા તીર્થોમાં સોનૈયા, ભૂમિ, આભૂષણનું દાન કરવાથી પણ બંધાતું નથી.
આ તીર્થની નજીકમાં વસેલા શ્રી પાદલિપ્તપુર (પાલીતાણું)માં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામિનાં સુંદર દેવાલય શોભે છે. આ ગિરિરાજના નીચેના ભાગમાં શ્રી નેમિનાથનું વિશાળ ભવ્ય મંદિર દીપે છે. મહામંત્રિ ઉદાયનના પુત્ર વાડ્મટ મંત્રીએ ૨ ક્રોડ ૯૭ લાખ દ્રવ્યનો વ્યય કરી ગિરિરાજની ઉપર રહેલા શ્રી આદીશ્વર ભગવંતના મુખ્ય પ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો હતો. અહીંના મૂળનાયક પ્રભુ શ્રી આદિદેવની ભવ્ય મૂત્તિના જ્યારે ભવ્ય જીવો દર્શન કરે છે, ત્યારે તેઓનાં નેત્રો જાણે અમૃતથી સિંચાયાં હોય તેવી અપૂર્વ શાંતિનો અનુભવ કરે છે.
વિસં. ૧૦૮માં ઘણું દ્રવ્ય ખરચીને જાવડ શેઠે શ્રી રૂષભદેવનું બિંબ સ્થાપન કર્યું. તે બિંબ તેજસ્વિ ભમ્માણ નામના મણિશૈલમાંથી નીકળેલ જ્યોતીરસ નામના રત્નનું બનાવ્યું હતું. તે જાવડ (ડિ) શેઠને ટુંક અહેવાલ આ પ્રમાણે સમજ -
આ શેઠ મધુમતી (મહુવા બંદર)ના રહીશ હતા. તેમણે શ્રીવાસ્વામિજી મહારાજની પાસે શ્રી શત્રુંજય(નું)મહાત્મ્ય સાંભળ્યું. ત્યારબાદ તીર્થભકિતથી અહીં આવ્યા. સુગંધિ જલથી સ્નાત્ર કરવાની ઇચ્છા થઈ, પણ મૂલનાયકનું લેયમય બિંબ હતું, જેથી સ્નાત્રનું જલ પડવાથી બિંબને નુકશાન પહોંચે, આથી શેઠ નાખુશ થયા. તેમણે ચક્રેશ્વરીની આરાધના કરી. દેવીએ શેઠને મમ્માણપર્વતની ખાણ દેખાડી. શેઠે ત્યાં રત્નમય મૂર્તિ તૈયાર કરાવી રથમાં પધરાવી, તીર્થાધિરાજ ઉપર લાવવા લાગ્યા. પિતાની સ્ત્રી સહિત શેઠ રથની સાથે ગિરિરાજ ઉપર, દિવસે સાંજ સુધીમાં જેટલે માર્ગ ચાલે. ત્યાં રાતે પાછો તે રથ પાછા હઠી સવારે જ્યાં હોય ત્યાં થંભાય. આ હકીકતથી શેઠ ઉદાસ થયા. કાદિયક્ષની આરાધના કરવાથી તેનું મૂળ કારણ જાણવામાં આવ્યું. ત્યારબાદ રથને ચાલવાના રસ્તામાં સ્ત્રી સહિત શેઠ, સાહસ કરી આડા પડ્યા (સૂઈ રહ્યા). આવી શેઠની હિંમત જોઈને સંતુષ્ટ થયેલા અધિષ્ઠાયક દેવે બિંબસહિત રથને ગિરિરાજના શિખર ઉપર સ્થાપન કર્યો. વ્યાજબી જ છે કે-સાત્વિક પુરુષ અશક્ય કાર્ય પણ સહેલાઈથી સાધી શકે છે. ત્યારબાદ મૂલ નાયકને બદલીને જાવડ શેઠે નવીન રત્નમય બિંબ સ્થાપન કર્યું. એમ આ મહાકાર્યમાં ફત્તેહમંદ નીવડવાથી સ્ત્રી સહિત શેઠ
ત્યના શિખર ઉપર ચઢી ઘણું ખૂશી થઈને નાચવા માંડયું. આ ઉપરાંત તેમણે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧] દુલભ પંચક
[૩૭૧] શ્રી પુંડરીક ગણધરની અને કપર્દિયક્ષની મૂર્તિઓ સ્થાપન કરી, ન્યાયપાર્જિત લક્ષ્મીને સદુપયોગ કરી, નિર્મલ ધર્મારાધન કરી સ્વર્ગની સંપદા મેળવી. આ શ્રીગિરિરાજની ઉપર ઈક્વાકુવંશના તથા વૃષ્ણિવંશના અસંખ્યાતી કડાકેડી પ્રમાણ ભવ્ય
છે સિદ્ધિપદ પામ્યા, તેથી આનું નામ “કોટાકોટી તિલક” કહેવાય છે. અહીં સિદ્ધિપદ પામેલા પાંચે પાંડવોની અને કુંતીમાતાની લેખ્યમય મૂર્તિઓ તથા રાયણ વૃક્ષ દીપી રહ્યાં છે. અહીં રહેલી શ્રી ઋષભદેવની પાદુકાઓને મેર-વાઘણ આદિ ઘણાં તિર્થ પણ નમીને અણુસણુ કરીને દેવઋદ્ધિ પામ્યાં છે. અહીં મૂલ પ્રાસાદની ડાબી બાજુએ સત્યપુરાવતાર નામના પ્રાસાદ અને જમણી બાજુએ એટલે શનિ ચૈત્યની પાછળના ભાગમાં અષ્ટાપદ નામનો પ્રાસાદ આવ્યું છે. શ્રીનંદીશ્વરાદિ અવતાર નામના ભવ્ય પ્રાસાદ પણ દર્શક ભવ્ય જીવોને અપૂર્વ આનંદ આપે છે. અહીં શ્રીસ્વર્ગારોહણ નામના ચિત્યમાં, આજુબાજુ નમિ-વિનમિ જેની સેવા કરી રહ્યા હોય, એવી શ્રી ઋષભદેવ પ્રભુની દિવ્ય પ્રતિમા ઝગમગી રહી છે. આ ગિરિરાજના બીજા ઉંચા શિખરની ઉપરના ભાગમાં શ્રેયાંસ કુમાર, શ્રી શાંતિનાથ તથા નેમિનાથ અને બીજા પણ શ્રી ઋષભદેવ ભરૂદેવી અને શ્રી મહાવીર સ્વામી આદિનાં સુંદર બિબે રહેલાં છે. અહીં યક્ષરાજ કપર્દિની પ્રતિમા છે. તે નમનાર ભવ્ય જીવોના અને યાત્રિકસંઘનાં વિવિધ વિદ્ગોને જરૂર દૂર કરે છે. શ્રીનેમિનાથ પ્રભુના કહેવા પ્રમાણે કૃણવાસુદેવે અહીં રહીને આઠ ઉપવાસ કરી કાદિયક્ષની આરાધના કરી, જેથી યક્ષાધિરાજે પર્વતની ગુફાની અંદર રહેલી શકેન્દ્રથી પૂજાયેલી ત્રણ પ્રતિમાઓ બતાવી, તે ગુપ્ત રાખી. સંભળાય છે કે હાલ પણ તે સ્થળે શકેન્દ્ર ઘણીવાર આવે છે. પાંડવોએ થાપેલ શ્રીઋષભદેવના બિંબની ઉત્તર દિશામાં ઠેઠ સુલ તલાવડી સુધી લાંબી તે ગુફા આવેલી છે.
આ યક્ષની આરાધના કરનાર ભવ્ય જીવો પ્રતિમાનાં દર્શન પામે છે. ત્યાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ચેમાસું રહ્યા હતા. અહીં મરૂદેવી પ્રાસાદની નજીકમાં શ્રી શાંતિનાથને ભવ્ય પ્રાસાદ આવ્યો છે. તે દર્શક જીવોને અપૂર્વ આનંદદાયક-સંસારના તાપને ઠારનારે માલુમ પડે છે. શ્રી શાંતિનાથના ચયની આગળ ડોક . સોનાની અને રૂપાની બે ખાણ આવેલ છે, ત્યાંથી સો હાથ દૂર જતાં પૂર્વ દિશાએ આઠ હાથ નીચે સિદ્ધરસથી ભરેલી રસકૂપિકા (કુઈ) રહેલી છે. અને શ્રી ઋષભદેવની પ્રતિમાની નીચે ઋષભકૂટથી આગળ ત્રીશ ધનુષ પ્રમાણ ભૂમિ વલટીએ ત્યારે એક (બારણાં જેવી) શિલા આવે છે, ત્યાં જે ભવ્ય જીવ ત્રણ ઉપવાસ કરવા પૂર્વક બલિ વિધાન કરે, તેને વરેટાદેવી દર્શન દે છે. તે દેવીના કહેવા પ્રમાણે શિલાને ઉઘાડી, રાતે જે પુણ્યશાલિ પુરૂષે અંદર દાખલ થાય, અને એક ઉપવાસથી આરાધના કરે તેમને વિશિષ્ટ-વિવિધ પ્રકારની ઘણી સિદ્ધિઓ મળે છે. તે સ્થલે પ્રભુશ્રી આદિદેવના બિંબને ભાવથી વિધિ પૂર્વક નમસ્કાર કરનારા ઉત્તમ છે ચતુર્વિધ સંસારની કમંજનિત ઘણી રખડપટ્ટી ટાલીને એક છેલ્લે મનુષ્ય ભવ પામી જરૂર મુક્તિના સુખ પામે છે. ત્યાંથી આગળ પાંચસો ધનુષ્ય (પ્રમાણ ભૂમિ) વળોટીએ ત્યારે એક ભવ્ય પાષાણુ (મય) કંડિકા (કુંડી) આવે છે. તેથી આગળ સાત ડગલા જઇને જે પુણ્યશાલિ સમજુ ભવ્ય જીવો બલિ (બલિ બાકળા)નો વિધિ જાળવી શિલા ઉપાડી અંદર જઈ બે ઉપવાસથી આરાધના કરે, તેમને હાથમાં રહેલા આમળાની માફક રસકૂપિકાનું દર્શન થાય છે. (અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અતિચારની આઠ ગાથાઓ
લેખકઃ—શ્રીયુત પ્રેા. હીરાલાલ સિકદાસ કાપડિયા, એમ. એ.
અત્યાર સુધીમાં મેં કેટલાંક પ્રતિક્રમણુસૂત્રેા વિષે ઊહાપેાહ કર્યાં છે. આજે એ એવા અન્ય સૂત્ર વિષે વિચાર કરવા હું પ્રવૃત્ત થાઉં છું. આ સૂત્ર તે બીજું કાઈ નહિ પણ દૈવસિક પ્રતિક્રમણ કરતી વેળા ત્રીન આવસ્યકની મુખત્રિકાનું પ્રતિલેખન કરવા પૂર્વે જે આઠ ગાથાને અને તે ન આવડતી હાય તે! આઠ નવકારને કાયાત્સગ કરાય છે તે છે. વિશેષમાં આ આઠ ગાથાએ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક અતિચારની આલેાચના સમયે પણ ખેલાય છે. આ આઠ ગાથાને મેટા ભાગ અતિચારની આ ગાથાઓ તરીકે એળખે છે. આ સંબધમાં ૫. સુખપાલજીએ પ્રતિક્રમણની એમણે સપાદિત કરેલી હિંદી આવૃત્તિ (પૃ. ૬૪) માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે:
66
' यद्यपि ये गाथायें 'अतिचारकी गाथायें' कहलाती हैं तथापि इनमें कोई अतिचार का वर्णन नहीं है; सिर्फ आचार का वर्णन है. इसलिये
.
आचार की गाथायें यह नाम रक्खा गया है.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
39
૨૦૪ મા પૃષ્ઠમાં એમણે કહ્યું છેઃ—
66 इस में पांच आचारों का स्मरण किया जाता है, जिससे उनके संबन्ध का कर्तव्य मालूम हो और उनकी विशेष शुद्धि हो.
99
હું સમજું છું ત્યાંસુધી અતિચારની આઠ ગાથાઓને આચારની ગાથા તરીકે સૌથી પ્રથમ ઓળખાવનાર ૫. સુખલાલજી છે. વિશેષમાં તપાસ કરતાં એમ જણાય છે કે એમની સામે એમના મતના નિરસન રૂપે કેાઇએ પણ સૌથી પ્રથમ લખાણ કર્યું ાય તે। તે આગમાહારક જૈનાચાર્ય શ્રી. આનંદસાગરસૂરિ છે. આ સૂરિજીએ સિદ્ધચક્ર (વ. ૪, અ. ૬, પૃ. ૧૨૭-૧૨૯) માં આ સંબંધમાં ઊહાપાહ કર્યાં છે. તેમાંથી અત્ર પ્રસ્તુત પક્તિઓ હું ઉધૃત કરૂં છું:---
સેનસૂરિજી પણ એક સ્થળે સ્પષ્ટ રીતે એમ આવડે તેણે આઠ નવકાર ચિંતવી લેવાય છે. વિચાર છે, તે ગાથા અતિચાર માટે વિચારે છે
છે. તે ગાથા
“ ઉપર્યુક્ત આઠ ગાથાઓને અહીં જે ઉલ્લેખ કરવામાં આવ્યેા અતિચાર ગાથા તરીકે સુપ્રસિદ્ધ છે, ત્યારે હવે આજે કેટલાક અદગ્ધા એવું કહેવાતે નીકળ્યા છે કે એ અતિચાર ગામા નથી, એ તે। આચાર ગાથાઓ જ છે. આચાર ગાથાને આપણે અતિચાર ગાથા કહીએ છીએ તે કાંઈ પાંચ પચાસ વરસથી કહેતા નથી, પરંતુ ત્રણ સે। વર્ષથી એ ગાથાએ અતિચાર ગાથા તરીકે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે.........
કહે છે કે આઠ અતિચારની ગાથા ન પ્રતિક્રમણ કરતી વેળાએ તમે જે ગાથા કે આચાર માટે વિચારે છે, તે
૧ આ સ્થાન તે કયું તેને સ્પષ્ટ નિર્દેશ કરવા સૂરિજીને મારી સાદર વિજ્ઞપ્તિ છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧] અતિચારની આઠ ગાથા
[૩૩]. તપાસી જુઓ. ચોથું આવશ્યક પ્રતિક્રમણ નામનું છે ને તેમાં લાગેલા જ્ઞાનાચારાદિન દે આવવાના હોય છે ને તેમાં આલોવવા અતિચારોમાં દિવસ કે રાત્રે લાગેલા વિશેષ અને વ્યક્ત અતિચારેને ગુરૂ સમક્ષ પ્રાયશ્ચિત્ત લેવા માટે ચિંતવવા જોઈએ અને તે અતિચારો ચિંતવવા માટે જ આ કાઉસ્સગ્ન ને આ ગાથાઓ છે. વળી જ્ઞાનાચારની ગાથામાં વ્યંજન, અર્થ અને તંદુભયનું ઉલ્લંઘન તે ખુદ અતિચાર રૂપે જ છે........ તમે આ આઠ ગાથાઓ વિચારો છો તેનું કારણ એ છે કે તમારો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તષાચાર અને વીર્યાચાર એ તમે ન કર્યો હોય તેની ખામી જોવાને અર્થે જ તમે આ ગાથા વિચારો છો એથી જ શાસ્ત્રકારોએ પણ તમારા અતિચારમાં પણ એની એ જ ગાથા મૂકી છે ! ત્યાં આચાર તરીકે આચાર જેવાના નથી, પરંતુ અતિચારના મુદ્દાથી ત્યાં આચાર લેવાના છે. અતિચાર સ્મરણને માટે ગણતી ગાથા તે અતિચાર ગાથા છે. જે દૂધણને ત્યાગ કરવાને અર્થે જ આ ગાથાઓનું સ્મરણ કરવાનું છે. બીજી વાત એ ખ્યાલમાં રાખવાની છે કે અહીં સુકૃત અનુમોદનનો પણ વિષય નથી. અહીં દુષ્કૃતનિંદન અને પ્રાયશ્ચિત્ત માટે જ આ ગાથાઓનું સ્મરણ કરવામાં આવતું હોવાથી શાસ્ત્રકાર મહારાજાઓએ તેને અતિચાર ગાથા કહી છે તે સર્વથા વ્યાજબી જ કરે છે.”
આ ઉપરથી નીચે મુજબની હકીકતો ફલિત થાય છે – (૧) બાહ્ય દષ્ટિએ આ આઠ ગાથાનો વિષય “આચાર” છે એ સંબંધમાં પં. સુખલાલજી અને શ્રી આનંદસાગરસૂરિ પ્રાયઃ એક મત છે. પ્રાયઃ કહેવાનું કારણ એ છે કે બીજી ગાથાના ત્રીજા ચરણમાં અતિચારને ધ્વનિ છે એમ સૂરિજી કથે છે અને એટલે અશે એઓ જુદા પડે છે.
(૨) ત્રણસો વર્ષોથી આ ગાથા અતિચારની ગાથા તરીકે સુપ્રસિદ્ધ છે. સેનસરિજીનો પણ એ જ મત છે.
(૩) આ ગાથાના ઉપયોગને ઉદ્દેશને લક્ષમાં રાખીને એનું અતિચારની ગાથા એ નામ ચરિતાર્થ થાય છે. અને શાસ્ત્રકારોએ તેમ જ કર્યું છે.
આ સંબંધમાં મારું નમ્ર વક્તવ્ય એ છે કે બીજી ગાથાના ત્રીજા ચરણમાંથી અતિચારને ધ્વનિ નીકળે છે એ વાત વિશેઘત : સ્પષ્ટ રીતે રજુ કરવાની આવશ્યક્તા છે.
બીજાં શ્રી. વર્ધમાનસૂરિએ પોતાની કૃતિ નામે આચાર દિનકરના ૨૮૦ આ પત્રમાં આ ગાથાઓ રજુ કરતી વેળા નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
કાથ7 તિવારાથમિસ્ત્રોથા યથા– ?
આ ઉપરથી જોઈ શકાય છે કે આચાર દિનકરના કર્તા પણ આને અતિચાર ગાથા તરીકે સંબોધે છે. એમનો સમય વિક્રમની અગ્યારમી સદી હોય એમ આચાર દિનકર (ભા. ૧) ની પ્રસ્તાવના ઉપરથી અનુમનાય છે, કેમકે ત્યાં એમને શ્રી. જિનેશ્વરસૂરિજી (વિ. સં. ૧૦૮૦ ) ના ગુરૂ તરીકે ઓળખાવ્યા છે,
ત્રીજું, જે રીતે જે કૃતિને ઉપયોગ કરાતો હોય તે ઉપરથી તેનું નામ યોજી શકાય એના સમર્થનમાં એવી કોઈ અન્ય કૃતિનું ઉદાહરણ રજુ થઈ શકે તેમ છે કે નહિ? અને જે થઈ શકતું હોય છે તેવી જૈન કે અજેન કૃતિને નામોલ્લેખ થવો ઘટે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩ આ તે આ ગાથાના નામકરણની ચર્ચા થઈ. હવે આ ગાથાઓના કર્તૃત વિષે વિચાર કરીશું.
સામાન્ય રીતે જોવાય છે તેમ અનેક કૃતિઓની પડે આના કર્તૃત્વ પરત્વે કરશે જ સ્પષ્ટ ઉલ્લેખ જણાતું નથી દેવસિક અને રાત્રિક પ્રત્રિક્રમણમાં આ ગાથાઓ એકવાર બોલાય છે તે બાકીનાં પાક્ષિકાદિ ત્રણ પ્રતિક્રમણોમાં એ બે વાર બોલાય છે તેમ છતાં આ પ્રમાણે આને પ્રત્રિક્રમણમાં કોણે કયારથી સ્થાન આપ્યું તેને નિર્દેશ કરાયેલ જોવાતો નથી.
વિશેષમાં આની બીજીથી માંડીને આઠમી ગાથા દયાલિય નિજજુત્તિની ૧૮૪ મી, ૧૮૨ મી, ૧૮૫ મી, ૧૮૬ મી, ૪૭૨ મી, ૪૮ મી અને ૧૮૭ મી ગાથા સાથે અક્ષરશ : મળતી આવે છે. વળી પહેલી ગાથાને આશય ૧૮૧ મી ગાથામાં જોવાય છે. આ પ્રમાણે અતિચ રની લગભગ બધી ગાથાઓ નિર્યુકિતમાં નજરે પડે છે. આ ઉપરાંત આની ત્રીજી ગાથા ઉત્તરઝયણસુર (અ. ૨૮) ગા. ૩૧ તરીકે નહિ જેવા પઠભેદપૂર્વક દષ્ટિગોચર થાય છે, એવી રીતે આની છઠ્ઠી અને સાતમી ગાથા ઉત્તરઝયણસુત્ત (અ. ૩૦) ની આઠમી અને ૩૦ મી ગાથા તરીકે કંઈક ફેરફાર સાથેજ ઉપલબ્ધ થાય છે. વળી આની પહેલી ગાથાનું પહેલું ચરણ નંદીસુત્તની ૨૯ મી ગાથામાં નજરે પડે છે. અને એની ત્રીજી ગાથાને પૂર્વાર્ધ આવસય નિષુત્તિની ૧૫૬૧ મી ગાથાના પૂર્વાર્ધ સાથે મળતો આવે છે.
આથી એ પ્રશ્ન ઉભવે છે કે શું અતિચારની સાત ગાથાએ નિયતકારની પૂર્વે થઈ ગયેલા કોઈ મહાનુભાવે રચી છે કે નિર્યુક્તિકારે સ્વતંત્ર રીતે રચેલી સાત ગાથાઓને આગળ જતાં એમણે કે અન્ય કેઈએ અતિચારની ગાથા તરીકે સ્થાન આપ્યું છે? વળી એમ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે કે ઉત્તરઝયણસુર (અ. ૩૦)ની આઠમી ગાથા રચાયા બાદ નિયુક્તિકારે એ ઉપરથી ૪૭ મી ગાથા રચી હશે કે એ ૪૭ મી ગાથા ઉપરથી ઉત્તરઝયણસુત્તમાં ૩૦ મા અધ્યયનમાં એને સ્થાન મળ્યું હશે? એવી રીતે બીજી બે ગાથાઓ માટે પણ પ્રશ્ન ઉઠે છે. આવી પરિસ્થિતિમાં આના કતૃત્વના પ્રશ્ન વિષે અંતિમ નિર્ણય આપવાનું કામ હાલ તુરત હું મોકુફ રાખું છું અને એ દરમ્યાન હું તજજ્ઞોને આ પ્રશ્નનો સંપ્રાણુ ઉત્તર ગુચવવા વિનવતા વિરમું છું.
સાંકડીશેરી, ગોપીપુરા-સુરત. તા. ૨૭-૧૨-૩૭
૨ આ ગાથામાં અને તાર્યાધિગમસત્રના ભાષ્ય (પૃ. ૨૪)માં જે તફાવત છે તેના સંબંધમાં જુઓ આહંતદર્શનદીપિકા (પૃ. ૧૧૦૭)
૩ “પ્રમાણે કટ્ટ' ને બદલે “કમોતે' એ પાઠ છે. જ “
વિવેવ જાગો” ને બદલે “fમારિકા ૨ સfજા” એ પાઠ છે. અને “ઘાળ ૩રો વિ ” બદલે “પ્રાળ જ વિરાજ’ એવો પાઠ છે. ૫ જુઓ ચતુર્થભાગનું પત્ર ૮૦૫ અ. અહીં ઉત્તરાર્ધ નીચે મુજબ આપેલું છે –
“થરાળમિ પૂ વર્ષ સારા મળિયા ! ૨૯૬૬”
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीवादिदेवसूरि लेखकः-श्रीयुत नथमलजी बिनौलिया. श्रीमद्देवगुरौ सिंहासनस्थे सति भास्वति ।
प्रतिष्ठायां न लग्नानि, वृत्तानि महतामपि ॥ श्री प्रभाचन्द्रसरि । इस बातको व्यतीत हुए साडे आठ सो वर्ष व्यतीत हुए हैं जबकि आबू के आसपास का प्रदेश अष्टादशसती नामसे प्रसिद्ध था। उसके अन्तरगत महाहृत नामक एक नगर था जो कि बड़े बड़े पर्वत और हरी हरी झाडियोंसे घिरा हुआ था। इसी नगर में पोरवाड़ वंश का एक गृहस्थ रहता था। उसका नाम वीरनाग था। उसकी पत्नीका नाम जिनदेवी था। स्वभावमें शान्त, शिक्षित और रूपमें रम्भा समान थी। इस दम्पती में गाढ़ प्रेम होने के कारण इनका गृह संसार आनन्दपूर्वक चलता था ।
एक समय जिनदेवी रात्री को सोती हुई थी, उस समय उसे एक स्वप्न आया। वह स्वप्नमें यह देखती है कि, मानो चन्द्रमा उसके मुंहमें प्रवेश कर रहा है। यह स्वप्न देखकर वह जाग उठी और पंचपरमेष्ठिका स्मरण करने लगी। प्रातःकाल स्नानादिसे निवृत्त हो जिन मन्दिर गई । प्रभु के दर्शन कर गुरुवंदन करने गई उस समय वहां तपगच्छीय आचार्य मुनिचन्द्रसूरि बिराजते थे । उनका ज्ञान सागर समान गम्भीर और चरित्र चन्द्रसे भी अधिक निर्मल था और उपदेश में उनका सानी रखनेवाला दूसरा कोई न था ।
जिनदेवी ने गुरुदेवको भक्तिपूर्वक नमस्कार किया और रात्रीमें आया हुआ स्वप्न गुरुमहाराजके समक्ष निवेदन कर उसका फल पूछा । गुरुमहाराज स्वप्नशास्त्र के निष्णात थे अतः उन्होंने कहा, “बहिन ! इस स्वप्न के फल स्वरूप तुम एक चन्द्र समान पुत्रको जन्म दोगी, जिसका प्रकाश समस्त भूमण्डल पर पडेगा।
जिनदेवी गुरुदेव के उपर्युक्त बचन सुन कर प्रसन्न होती हुई अपने घर लौटी। नौ मास सात दिन के पश्चाद गुरु महाराज के कहे अनुसार वि० सं० ११४३ को जिनदेवीने एक महान तेजस्वी पुत्ररत्न को जन्म दीया । जिस समय बालक गर्भमें आया उस समय माताको चन्द्रमा का स्वप्न आया अतः उसका नाम पूर्णचन्द्र रक्खा गया। पूर्णिमाका चन्द्र जब अपनी सम्पूर्ण कलासे विकसित होता है तब वह शनैः शनैः घटने लगता है। किन्तु पूर्णचन्द्र तो बालेन्दु के सदृश दिन प्रति दिन बढता जाता था। इस प्रकार पूर्णचन्द्र खेलते कूदते बडा हुआ।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[३७१]
શ્રી જૈન સત્ય પ્રકાશ
एक समय मद्दाहृत ग्राममें मयङ्कर रोगका उपद्रव हुआ। इससे समस्त ग्राममें त्राहि त्राहि मच गई। लोग गाम छोडकर अन्यत्र जाने लगे। श्रावक वीरनागने भी मद्दाहृत छोड दक्षिण की और प्रयाण किया। मार्गमें भरुच नगर आया। उस समय यह नगर बड़ा सुन्दर और समृद्धिशालो होने के कारण वीरनाग ने यहीं स्थिरता की। उसी अरसे में मुनिचन्द्रसूरि भी परिभ्रमण करते करते वहां आ पहुंचे । वीरनाग उनको वंदन करने गया, वहां स्वधर्मी बन्धुओंने उसकी सेवा शुश्रूषा की और उसे भरुच ही में ठहरने का आग्रह किया। वीरनागको तो जहां अपना निर्वाह हो वहां ठहरना ही था, अतः वहीं स्थिरता की। उसकी स्थिति साधारण होने के कारण घर का कारोबार जरा कठिनता से चलता था ।
पूर्णचन्द्र जब आठ वर्ष का हुआ तभी से उसे धन्धा शुरू करना पड़ा। कारण उसके घरकी आर्थिक स्थिति अच्छी न थी। वह भिन्न भिन्न प्रकारके मसालेकी फेरी करने लगा।
एक दिन पूर्णचंद्र फेरी करने गया, वहां क्या देखता है कि एक शेठ घरमें से धन बहार फेंक रहा है। वह शेठ अपने धन को कोयले के रूपमें देखता था अर्थात् उसके दुर्भाग्यसे वह धन कोयला हो गया था। यह दृश्य देख पूर्णचंद्र को बड़ा आश्चर्य हुआ और अपने हृदय में कहने लगा कि में तो पैसे के वास्ते गली गली भटकता हूं और यह व्यक्ति धन को इस प्रकार बाहर क्यों फैंक देता है ? उसने शेठसे पूछा शेठ साहिब यह क्या कर रहे हैं? तब शेठ उत्तर देता है तुझे क्या काम है ? तुझे इतना भी नहीं दिखाई देता है कि ये कोयले घर में पडे हैं इनको घरसे बाहर फेंक रहा हूं। पूर्णचंद्र यह उत्तर सुन आश्चर्य में गर्क हो गया और कहने लगा कि मुझे तो यह सब सुवर्ण मोहरे दिखाई देती हैं । तुमको कोयला क्यों दिखाई देता है ?
जब सेठने पूर्णचन्द्रका यह उत्तर सुना तो वह अपने हदय में कहने लगा कि यह बालक, अवश्य भाग्यशाली मालूम होता है। तब सेठने पूर्णचन्द्र से कहा यदि तुझे यह सब सुवर्ण मोहरे दिखाई पडती हैं तो इन कोयलों को इस टोकरे में भर कर मुझे दे । ज्योंही पूर्णचन्द्रने उन सुवर्ण मोहरों को स्पर्श किया त्योंही वे सेठ को भी असली रूपमें दिखाई देने लगी। जब सेठको यह ज्ञात हुआ कि इस बालक के स्पर्श मात्र से ही यह चमत्कार बना है तो वह उसपर बहुत प्रसन्न हुआ और उसे एक सुवर्ण मोहर दी। . पूर्णचन्द्र प्रसन्न होता हुआ अपने घर पहुंचा ओर उपयुक्त घटना पिताजीको कह सुनाई। वीरनाग अपने पुत्रकी यह आश्चर्यजनक घटना सुन प्रसन्न हुए। वीरनाग ने यह चमत्कारिक घटना मुनिचन्द्रमूरि के समक्ष निवेदन की। यह बात सुन सूरिजी अपने हदय में कहने लगे कि
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४ १०-१२]
શ્રી વાદિદેવસૂરિ
[७७]]
वास्तवमें यह बालक होनहार है । यदि यह बालक साधु होजाय तो जगत में धर्मध्वजा फरक सकती है। इसलिये उन्होंने वीरनाग से पूर्णचन्द्र की मांगणो की।
वीरनाग अपने ऐसे प्रभावशाली पुत्र को देते समय संकोच करे इसमें कुछ आश्चर्य न था !
सूरिजी वीरनाग के संकोच को समझ गए अतः उसके मनका समाधान करते हुए कहने लगे, मेरे पांच सौ साधु शिष्य हैं उन सबको तू अपने पुत्र ही समझना । यदि यह बालक विद्वान होगा तो तेरा नाम और कुल उज्वल करेगा । यह सुन वीरनागने गुरु आज्ञा शिरोधार्य की और अपने पुत्र पूर्णचन्द्रको सहर्ष मुनिचन्द्रसूरि के हाथ से दीक्षित किया । उस समय उसका नाम रामचन्द्रमुनि रखा गया।
मुनिचन्द्रसरि समस्त शास्त्रों के प्रखर विद्वान थे मानो न्यायशास्त्र तो उन्हींका था। उन्होंने इस विषयका अभ्यास प्रसिद्ध न्याय-शास्त्री श्री वादीवेताल श्रीशान्तिमृरि के पास किया था। मुनिचन्द्रसूरिने रामचन्द्र मुनिको समस्त विषयोंका ज्ञान देना आरम्भ किया । रामचन्द्र मुनि भी कुशाग्र बुद्धिके थे, अतः अल्प समय ही में व्याकरण, काव्य, छंद, अलंकार, दर्शन-शास्त्र ( तत्त्वज्ञान ) ज्योतिष आदि विषयों का गंभीर ज्ञान प्राप्त कर लिया।
- इस प्रकार विद्वान होने के पश्चाद् रामचन्द्र-मुनि गुरु आज्ञा लेकर भिन्न भिन्न प्रदेशोंमें विहार करने लगे । उसमें खासकर धोलका, साचोर, नागोर, चितौड, ग्वालियर, धार, पोकरण, भरुच आदि शहरोंमें विहार कर वहां के प्रसिद्ध विद्वानोंके साथ शास्त्रार्थ कर उनको परास्त किए । इससे उनका नाम विद्वानोंम बदुत प्रसिद्ध हुवा और निम्न लिखित विद्वानांके साथ उनकी मित्रता हो गई ।
विमलचन्द्र, हरिचन्द्र, सोमचन्द्र, पार्श्वचन्द्र, शान्तिचन्द्र, कुलभूषण, अशोकचन्द्र, आदि । __ मुनिचन्द्रसूरि रामचन्द्रमुनिकी ऐसी बढती कला देख बहुत प्रसन्न हुए। अपने प्रभावशाली शिष्य को देख किस गुरुका हृदय आनन्दित न होता होगा । उन्होंने रामचन्द्रमुनिको सम्पूर्ण योग्य समझ उनको आचार्यपद देने का विचार किया । मुनिचन्द्रसूरिने अपना यह विचार पाटनके श्री संघके सामने रक्खा | श्री संघने भी गुरु आज्ञा शिरोधार्य कर बहुत बड़ा उत्सव किया और समारोहके साथ मुनिचन्द्रसरिके हाथसे रामचन्द्रमुनिको आचार्यपदसे भूषित किया गया। उस समय उनका नाम देवसूरि रक्खा गया। इस शुभ प्रसंगपर उनकी भूआजो (फई ) साध्वी होगई थी उनको
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[३७८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ भी महत्तरा पदसे विभूषित किया और उनका नाम चन्दनबाला रक्खा गया।
आचार्य पद के पश्चाद् उनका जीवन कोहिनूर हीरे के समान चमकने लगा। इनके हृदयमें धर्म के प्रति अथाग लगन थी। धर्मका गौरव बढ़ाने के बास्ते गुरु महाराज की आज्ञा लेकर मारवाड़ की ओर विहार किया। जब वे विहार करते करते आबू आए और पहाड़ पर चढ़ने लगे तब उनके साथ अम्बाप्रसाद नामक एक दीवान भी था । उसको मार्गमें काले नागने डस लिया और वह उसके विष से पृथ्वीपर गिर पड़ा। यह दृश्य देख श्री देवमूरिने उसके सामने अपनी दयापूर्ण दृष्टि फेंकी। उनकी दृष्टि, विशुद्ध चारित्रके बलसे, इस प्रकार चमत्कारिक बन गई थी कि उस दृष्टि के पड़ते ही अम्बाप्रसाद का जहर काफूर होगया और जिस प्रकार मनुष्य नींद लेकर उठता है उसी प्रकार उठ कर देवमूरि का उपकार मानने लगा।
उपर्युक्त घटना के पश्चात् यहां दूसरी घटना यह बनी कि श्री अम्बिका देवो प्रगट हो सरिजी से कहने लगो कि आप अभी मारवाड़ की ओर विराह न करो, कारण कि आपके गुरु के आयुष्य में केवल आठ ही. मास शेष रहे हैं। यह सुन देवसूरि पोछे लौटे और पाटन में आकर गुरु सेवा में तत्पर हुए। - उस समय पाटन की राजगद्दी पर प्रतापी राजा सिद्धराज जयसिंह राज्य करता था। उसको सभा में विद्वानों को अच्छा आदर मिलता था। इसलिये वहां देश विदेश के विद्वान आकर अपनी विद्वत्ता का परिचय देते थे। राजा भी पण्डितों का अच्छा आदर सत्कार करता और उनकी योग्य कदर कर पारितोषिक देता थाः
एक समय वहां देवबोध नामक भागवत पण्डित आया। उसने पाटन के पण्डितों की परीक्षा करने के वास्ते एक गूढ़ प्रलोक उनके आगे रखा और उसका अर्थ करने को कहा । वह प्रलोक निम्न लिखित था।
एक द्वित्रिचतु: पञ्चषणूमेनकमने नका : । .. देवबोधे मयि क्रुद्ध, षण्मेनकमने नका: ।।
उपर्युक्त प्रलोक को सुन समस्त पण्डित चकित हो गए। इसके अर्थको उन्होंने बहुत कोशिष की परन्तु असफल हुए। इस प्रकार ६ मासका समय व्यतीत हो गया। यह देख सिद्धराज जयसिंह को सख्त अफसोस हुआ। वह अपने मन में विचार करने लगा कि क्या गुजरात इस प्रकार निर्माल्य हो गया है कि एक श्लोक का अर्थ छ । मास में भी कोई पूरा
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म
१०-१३]
શ્રી વાદિદેવસૂરિ
[३७६]
नही कर सका? उस समय एक पुरुष ने निवेदन किया कि महाराज! अपने नगर में देवसूरि नामके श्वेताम्बर आचार्य हैं वे बहुत बड़े विद्वान् हैं । वे अवश्य इस श्लोक का अर्थ कर देंगे। ___ यह बात सुन राजाने देवसूरि को सत्कार पूर्वक अपनी राजसभा में बुलाए । उन्होंने उस श्लोक का यथार्थ अर्थ कर दीया। इससे राजा, प्रजा तथा स्वयं देवबोध पण्डित भी उन पर प्रसन्न हुए।
विक्रम सम्बत् ११७८ में श्री मुनिचन्द्रसूरि का स्वर्गवास हुआ । इससे देवसूरि को जबरदस्त आघात हुआ, किन्तु मनको धीरज दे शासन सेवा में लग गए। यहां से मारवाड़ की ओर विहार कर वे नागोर शहर में आए। उस समय वहां के राजा आह्लादनने उनका अच्छा स्वागत किया। उस स्वागत में देवबोध पण्डित भो साथ थे। उसने सूरिजी को देखते ही एक भक्तिपूण श्लोक कहा:
यो वादिनो द्विजिह्वान, सारोपं विषमानमुद्रित:'।
शमयति स देवमूरि-नरेंद्रवंद्यः कथं न स्यात् ॥१॥ अर्थ-जो भयङ्कर अभिमान रूपी विष को उगलने (डंख मारने) वाले वादी रूपी फणिधरों को शान्त करते हैं वह देवसरि राजाओं को वंदनीय कैसे न हो?
सूरिजीने राजा को धर्मोपदेश देकर जैनधर्म का रागी बनाया। उन्होंने कुछ समय उस नगर में स्थिरता की। इसी अर्से में सिद्धराज जयसिंह ने नागोर शहर के उपर जबरदस्त सेना के साथ चढाई की। जब उसे यह ज्ञात हुआ कि देवमूरि यहां विराजते हैं, तब वह बिना कुछ किए पीछा लौटा। इससे सिद्ध होता है कि सिद्धराज के उपर देवसूरि का कितना प्रभाव होगा?
यहां से विहार कर सूरिजी कर्णावती नगरी में आए और चातुर्मास भी यहीं रहे। यहां श्री नेमिनाथजी के मंदिर में धर्मोपदेश देने लगे। इनका उपदेश इतना सचोट और प्रभावशाली था कि उसको सुनने के वास्ते प्रत्येक जाति तथा धर्मवाले आते थे। जिन जिन ने इनका उपदेश सुना वे समस्त जैनधर्मी हो गए।
एक समय कर्णाटक के राजा जयकेशी के माननीय पण्डित कुमुदचन्द्रजी गुजरात में आए। वे दक्षिण के महान पण्डित माने जाते थे और दिगम्बरों के आचार्य थे। उन्होंने अपने वाद में चोरासी वादियों को हराया था। यहां ये वादिदेवसूरि की कीर्ति सुनकर उनको हराने के वास्ते आए थे। कुमुदचन्द्र ने सिद्धराज जयसिंह से वादिदेवसरि के साथ शास्त्रार्थ करने को कहा। इस पर से सिद्धराजने दोनों के वादविवाद
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[३८०] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५३ का दिन नियत किया। वाद के लिये यथा योग्य नियम भी लिखे गए। पाटन शहर में घर घर जोरों से वाद की चर्चा चलने लगी।
वादी प्रतिवादी दोनोंके बीचमें इस प्रकार शर्त हुई कि यदि देवसरि वादमें हार जाय तो वे और समस्त श्वेताम्बर दिगम्बर हो जाय और कुमुदचन्द्र हार जाय तो वे गुजरात छोडकर चले जाय। यहां पाठक समझ सकते हैं कि देवसरिकी प्रतिज्ञा कितनी कडी थी? क्योंकी सूरिजीको अपनी आत्मशक्ति पर पूरा विश्वास था।
वि. सं० ११८१के वैशाख शुक्ला पूर्णिमाके शुभ दिन में यह वाद आरम्भ हुआ । राज-सभामें वादी प्रतिवादो उपस्थित हुए। सभापति के स्थान पर स्वयं गुजरातके राजा सिद्धराज जयसिंह बैठे। उत्साहसागर महर्षि और राम नाम के तीन विद्वान राजाके सलाहकारक नियुक्त हुए।
और देवतरिके पक्षमें पोरवाड जातिके महान कवि श्रीपाल और भानु नामक विद्वान थे।
राजसभा में दोनो पक्षके सभासद एकत्रित हुए । राजाने कुमुदचन्द्रको वादविवाद आरम्म करने के लिए कहा । कुमुदचन्द्रने वाद आरम्भ करने के पूर्व राजाको निम्न आशीर्वाद दोयाःखद्योतद्युतिमातनोति सविता जीर्णिनाभालय
च्छायामाश्रयते शशी मशकतामायान्ति यत्राद्रयः । - इत्थं वर्णयतो नभस्तव यशो जातं स्मृतेर्गोचरं, , तद्यस्मिन् भ्रमरायते नरपतेः वाचस्ततो मुद्रिताः॥ .
उपर्युक्त स्तुति के पश्चात् कुमुदचन्द्र अपना पक्ष सिद्ध करने लगा, नग्न रहनेमें मुक्ति है, स्त्री मोक्ष नहीं जाती और केवलो भोजन नहीं करते हैं, यह कुमुदचन्द्रका पक्ष था ।
उपर्युक्त बातोंका उत्तर देने के पूर्व देवमूरिने राजाको निम्न आशीर्वाद दीया । नारीणां विदधाति निर्वृतिपदं श्वेताम्बरप्रोन्मिषत
. कीर्तिस्फाति मनोहरं नयपथप्रस्तारभंगीगृहम् । यस्मिन्केवलिनी न निर्जितपरोत्सेकाः सदा दन्तिनो,
राज्य तज्जितशासनं च भवतश्चौलुक्य! जीयाच्चिरम् ॥ उपर्युक्त स्तुति के पश्चात् देवमूरिने बडी खूबी के साथ कुमुदचन्द्रके सिद्धान्ताका युक्ति प्रयुक्ति से खण्डन किया, और यह सिद्ध कर दिया कि स्त्री मोक्ष जा सकती है, केवली आहार लेते हैं। नग्नत्वके अतिरिक्त भी मोक्ष जासकते हैं। इन्होंने ये युक्तियें अपने न्यायशास्त्र के सिखानेवाले वादिवेताल श्री शान्तिमूरिजीकी रची हुई उत्तराध्ययन सूत्रकी टीका मेंसे ली थी । उनके धारावाहि बोलने तथा सचोट दलीलों से
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10-14]
શ્રીરાદિદેવસૂરિ
समस्त सभा देवमूरि पर मुग्ध हुइ। मूरिजी का यह भाषण सुन कुमुदचन्द्र निरुत्तर हो गए। उनका मुह निस्तेज हो गया और जिस प्रकार ड्रबता हुआ मनुष्य तिनकोंका सहारा लेता है, उसी प्रकार अन्य कुछ न सूझने पर उसने देवमूरि के वाक्यों में व्याकरण की एक भूल निकाली किन्तु वह भूल थी ही नहीं। उस मम्बधी मत लेते हुए उत्साह पंडितने स्पष्ट कहा कि देवमूरि का शब्द व्याकरणकी दृष्टि से शुद्ध है। यह सुनकर कुमुदचन्द्र बिलकुल ठंडे पड गये । सभापतिने अन्य सदस्यों का मत लेकर निर्णय प्रकाशित किया कि देवमूरि की विजय हुई और कुमुदचन्द्रकी पराजय हुई है। इससे देवसरि की सर्वत्र विजय घोषणा हुई। यह वाद लगातार पन्द्रह दिन तक चला और इसकी नोट राज्य के दफतर में लो गई। उम प्रसंगकी याद के वास्त सिद्धराज जयसिंह एक लाख द्रव्य और बारह गांव भेट करने लगा, किन्तु देवमूरिने अपने साधुधर्मानुसार उसे स्वीकार करने की स्पष्ट मना की। जब अधिक आग्रह किया गया तब उस द्रव्यसे श्री ऋषभदेवजी का मन्दिर बनवाया गया। उसकी प्रतिष्ठा के अवसर पर श्री देवसरि के साथ अन्य तीन आचार्य भी उपस्थित थे। कुमुदचन्द्र की हार होने से वह दक्षिण की ओर लौट गए।
वादिदेवमूरि के परम भक्त नागदेव और थाहड नामक श्रीमन्त श्रावक ने इस विजय के उपलक्ष में बहुत बडा उत्सव किया और हजारों का दान दिया। वादके समय उपस्थित रहे हुए कलिकाल-सर्वज्ञ हेमचन्द्राचार्य आदि पण्डितोंने इस वादकी भूरि भूरि प्रशंसा की है। इसके पश्चात् के ग्रन्थकारोंने भी इसकी खूब प्रशंसा की है । " मुद्रितकुमुदचन्द्र” नामक नाटक भी इस प्रसंग को याद रखने के लिए लिखा गया है।
वादिदेवमूरिने अनेक वाद विवाद कर इस विषय में जो गम्भीर अनुभव प्राप्त किया, उस अनुभव का वर्णन उन्होंने " स्याद्वादरत्नाकर" नामक ग्रन्थ में लिखा है। स्याद्वादरत्नाकर प्रमाणनयतत्त्वालोक की बडी स्वोपज्ञ टीका है। उसमें अनेक वाद भरे हुए हैं । उसका विषय गहन होते हुए भी उसकी भाषा प्रौढ, सुन्दर तथा सरल है । कहा जाता है कि यह सारा ग्रन्थ चौरासी हजार श्लोकोंका था। वर्तमान में उसके लगभग पच्चीस हजार श्लोक मिलते हैं । शेष श्लोकों का नाश मुसलमानों के हाथ से हुआ है या किसी भंडार में पडे है। ठीक ठीक नहीं कहा जाता ।
इसके अतिरिक्त उनके बनाए हुए भिन्न भिन्न ग्रन्थों की सूचि निम्न लिखित है:
(१) प्रमाणनयतत्वालोक (२) स्याद्वादरत्नाकर (प्रथम ग्रन्थ को टीका ) । (३) जीवानुशासन । (४) मुनिचन्द्राचार्यस्तुति । (५) गुरुविरहविलाप ।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[३८२]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५३
-
-
-
(६) द्वादशव्रतस्वरूप । (७) कुरुकुल्लादेवी स्तुति। (८) पाश्वधरणेन्द्रस्तुति । (९) कालिकुण्ड पार्श्वजिन स्तवन । (१०) यति दिन चर्या । (११) जीवाभिगम लघुवृत्ति । (१२) उपधानस्वरूप । (१३) प्रभात स्मरण स्तुति । उपदेश कुलक । (१५) संसारोद्विग्न मनोरथ कुलक।
वादिदेवसरिने साहित्य सेवाक अतिरिक्त अनेक जनेतरों को जैन बनाए हैं। उनकी संख्या लगभग तीस हजार की मानी जाती है। इसके अतिरिक्त उन्होंने धोलका, पाटन, फलोदी, आरासण आदि गांवों में प्रतिष्ठा भी करवाई है। उनके दीक्षित किये हुए शिष्यों की संख्या सेंकडों की थी। जिनमेंसे मुख्य शिष्यों के नाम निम्नलिखित है:
(१) भद्रेश्वरसूरि । (२) रत्नप्रभसूरि । (३) माणिक्य । (४) अशोक । (५) विजयसेन । (६) पूर्णदेवाचार्य । (७) जयप्रभ । (८) पद्मचन्द्रगणि । (९) पद्मप्रभसूरि । (१०) महेश्वरसरि । (११) गुणचन्द्र । (१२) शालीभद्र । (१३) जयमंगल । (१४) रामचन्द्र ।
उनके गृहस्थ शिष्योंमें थाहड, नागदेव, उदयन, वागभट आदि अनेक श्रीमंत श्रावक थे।
उनका विहार खासकर मारवाड, मेवाड और गुजरात ही में हुआ था।
इस प्रकार जीवन पर्यंत जैनधर्मकी अनन्य सेवा कर श्रीवादिदेवसूरि वि. सं. १२२६के श्रावण कृष्ण सप्तमी गुरुवार के दिन मनुष्य लोकको छोड स्वर्गवासी हुए । पृथ्वी पर उनकी पर्ती करनेवाला अबतक कोई उत्पन्न नहीं हुआ।
उपसंहार-आज वादिदेवमूरि अपने समक्ष नहीं है, किन्तु उनकी कृति, कीर्ति, प्रखर शासनसेवा जीती जागती खडी है।
धन्य हो इस पोरवाड जातिको कि जिसने वादिदेवसरि समान अनूठे नररत्नको उत्पन्न कर अपना गौरव बढाया है । ___कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्राचार्यने चादिदेवसरिकी इस प्रकार स्तुति की है:
यदि नाम कुमुदचन्द्रं नाजेस्यवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत् कतमः ज्वेताम्बरी जगति ? ॥ *
* इस लेखके लिखने में स्वर्गीय न्याय साहित्य तीर्थ मुनिराज श्री हिमांशुविजयजीने मुझे पूर्ण सहायता दी थी। अतः इस लेखका समस्त श्रेय उन्हींको है।
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाणिमंडन श्री शान्तिनाथ स्तुत्यष्टकम् प्रणेता-मुनिराज श्री भद्रंकरविजयजी
[पंचचामरेण गीयते गीतमिदम् ] सहस्रनेत्रमौलिकोटिचुम्बितांत्रिपङ्कजं । ज्वलतप्रताप हिनदाहदग्धशत्रुपुनकम् ॥ कलङ्कशून्यवत्रकान्तकान्तितर्जिताजकं । स्तवीमि शान्तिनाथमाचिरेयमेणलांछनम् ।। १ ॥ अवार्यवीयमष्टदृष्टकममलुनाशक। कृपासुधानदीशवीचिगुमनालाचनम ।। चिरोपभुक्तसार्वभौमसार्थमंपदं प्रम। नमामि छाणिःस्थितं मृगाङ्कशान्तिनाथकम् ॥ २ ॥ अजय्यदर्पकस्य दर्पमर्गनाशकाश्यपि । मनुष्यमङ्गप्ररोगेटनीरसन्निभग ।। सवाद्यमंजुनाकियोवतप्रगीतगीतकं । नमामि छाणि पुःस्थितं मृगाङ्कशान्तिनाथकम् ॥ ३ ॥ ननर्तको तिनतकी विशाललोकमण्डपे । मनोज्ञकुण्डले जिताजमण्डले ग्गजतुः ।। चकास्ति यस्य नेत्रपद्मयुग्ममालयं मुदा । नमामि तं च शान्तिनाथमाश्वसेनिमय॑कम् ॥ ४ ॥ भवन्ति यत्प्रमादमाप्य लक्ष्मणा जना घनाः । मुमुक्षवो महोदया मनोज्ञमुक्तिस्त्रीवराः ॥ प्रभावशालिनं नितान्तसम्मदामृतप्रदं । नमामि तं च शान्तिनाथमाचिरेयमय॑कम् ॥ ५ ॥ अभाल्ललाटचित्रकं विशालपुष्करेऽज्जवत् । चलल्ललन्तिका रराज यस्य अंजुलामला ॥ जिनावतंसमब्जिनीपतेजमं गतेन सं । नमामि तं च शान्तिनाथमाचिरेयमर्शकम् ।। ६ ।। समुद्रचन्द्रवाक्प्रतर्जिताभ्रनादवादकं । जगदयथेप्सितेप्सितप्रदानकल्पकल्पकम् ॥ जनाघधूमयोनिराजिनाशने समीरणं । नमामि छाणिपुःस्थितं मृगाङ्कशान्तिनाथकम् ।। ७ ।। स्मृतिश्च यस्य दर्शनं प्रपुजनं सुगोतकं । प्रसादना ददाति भूस्पृशोऽष्ट सिद्धिचित्सुखम् ।। सुजैनसंप्रतिक्षमाध्रकारितं च बिंबकं । नमामि तं च शान्तिनाथमाचिरेयमय॑कम् ॥ ८ ॥
[शादलविक्रीडितम् । व्याख्यातुर्जगतीप्रतीतयशसः श्रीलब्धिमूरिप्रभोरन्ते सदभुवनाभिधस्य शमिनः श्रीमदूगणीशस्यवै ।। तच्छिष्येण पदाम्बुजातरजसा भद्रङ्करेणाणुना। हंसाब्जान्तमियं स्तुतिय॑रचि सा लध्वी च जीयाच्चिरम् ॥९॥
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનધર્મમાં સ્ત્રીસમાજનું સ્થાન
[ અભ્યાસક દૃષ્ટિએ એક હળવુ' અવલેાકન ] લેખકઃ—મુનિરાજ શ્રી. દર્શનવિજયજી
પુરુષ અને સ્ત્રી એ અનાદિથી સ્વયં ભિન્ન છતાં સમાન આકારવાળી જાતિ છે. દરેક પ્રાણીસમાજમાં આ બન્ને જાતિની ભિન્નતા અને અભિન્નતા સામાન્ય તથા વિશેષતાએ સમજી શકાય છે. છતાં સમષ્ટિગ્યવહારમાં તે બન્ને એક જાતિ રૂપે જ મનાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાશ્ચાત્ય દેશનાં પ્રાચીન ધર્મશાસ્ત્રા પુરૂષ તથા સ્ત્રીને એકદમ ભિન્ન માની પુરૂષને જ સર્વ શ્રેષ્ઠ પ્રધાનતા અર્પે છે.
આર્યાવર્તીનાં વેદ વગેરે ધર્મશાસ્ત્રો પણ સ્રને છે, અને તે બન્નેના વાસ્તવિક અધિકારમાં પણ ભેદ પાડે છે.
જૈનદર્શન આ વિષયમાં પાતાની એક ચોકકસ અને સ્વતંત્ર માન્યતા ધરાવે છે. અને પુરૂષ તથા સ્ત્રીમાં રહેલ શારીરિક ભેદને જ માત્ર ભદરૂપે માની બન્ને માટે શરીરયોગ્ય તથા તેના સમ્બન્ધિત અધિકારામાં જ ભેદ માને છે. બાકી ધાર્મીક કે આત્મિક દૃષ્ટિએ પુરૂષ કે સ્ત્રીમાં કોઇ જાતના વિશેષ ભેદ હાવાને સાફ ઇન્કાર કરે છે.
ધસેવન અને તેનાં પરમાથે ક્ષની પ્રાપ્તિ માટે પુરૂષ તથા સ્ત્રીનાં મન, વાણી તથા શરીર સમાન શકિતવાલાં છે યાને સ્ત્રી તથા પુરૂષના, ધમ તથા ધર્મકુલ-મેક્ષ માટે સમાન અધિકાર છે એમ જૈનધમ માને છે. જૈનધર્મની આ માન્યતા માત્ર કલ્પના રૂપ નથી કિન્તુ એક નકકર સત્યરૂપે છે. જેનાં પ્રમાણા નીચે મુજબ છે.
ત્રસાદ, સંનિત્ય, જ્ઞાન, દર્શન વગેરે દ્વારા પુરૂષ કે
પુરૂષથી ઉતરતે તે સ્થાને સ્થાપે
ગતિ, જાતિ, કાય, યોગ, પર્યાપ્તિ, અધન, લેસ્યા, સધાતન, સહનન, સંસ્થાન,
સ્ત્રીમાં કશે। ભેદ નથી
પુરૂષ અને સ્ત્રીમાં જે ભેદ છે, તે માત્ર શરીરરચનામાં નામકર્મની જ પ્રધાનતા છે, કે ઉત્તર પ્રકૃતિનો ઉલ્લેખ જ નથી.
શરીરરચનાને જ ભેદ છે, પરંતુ જેમાં પુરૂષ સ્ત્રી વગેરે ભેદ બતાવનાર
ડાં, નામક માં ઔદારક શરીર, અગાપાંગ આદિ અનેક પ્રકૃતિ છે, કિન્તુ પુરૂષ સ્ત્રી કે નપુસકતે સૂચવનાર કોઇ સ્વતંત્ર ઉત્તર પ્રકૃતિ નથી.
વિશેષ વિચાર કરીએ તે શ્રવણેન્દ્રિય આદિ પાંચે કન્દ્રિયના દ્રવ્ય તથા ભાવ૫ ભેદો દર્શાવ્યા છે જ્યારે પુરૂષ તથા સ્ત્રીની શરીરરચનામાં રહેલ અગભેદ માટે એવુ
કશું વિધાન નથી.
For Private And Personal Use Only
યપિ પુરૂષ વગેરેના શરીરમાં ત્રણે વેદને નાકમ્ભ રૂપે રચનાભદ છે, પરન્તુ એથી પુરૂષ કે સ્ત્રીના મનુષ્યમાં ભેદ છે એમ તે। નથી જ. યદિ એવા વિકૃતિભેદથી મનુષ્યતમાં ભેદ પાતે હૈાય તે ધીરના, અધતા મૃકતા, અને હાથ પગની છ આંગલીએ
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧]
જૈનધર્મમાં સમાજનું સ્થાન ઇત્યાદિ કારણે કાન આદિમાં ભેદ માની મનુષ્યત્વમાં ભેદ સવીકાર પડે. આટલે વિચાર કર્યા પછી એ નિર્ણય પર આપવું અનિવાર્ય છે કે પુરૂષ અને સ્ત્રીના મનુષ્યમાં વાસ્તવિક રીતે કઇ ભેદ નથી. અને એમ હોવાથી નામકર્મ માં તદષયક સ્વતંત્ર ઉત્તર પ્રકૃતિઓ પણ નથી.
આ રીતે પુરુષ અને સ્ત્રીમાં નામકર્મની અપેક્ષાએ ખાસ ભેદ પડતો નથી, તે પછી તેમનાં તપ, જપ, ધ્યાન કે માનસિક શકિતમાં વાસ્તવિક ભેદ હોવાનું મનાય જ કેમ ?
આ તે આપણે માત્ર કર્મની અપેક્ષાએ વિચાર કર્યો, હવે આપણે પરમ તારક શ્રીતીર્થંકરદેવની વાણી તરફ વળીએ.
પરમ તારક શ્રી તીર્થંકરદેવ, કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં જ તીર્થની સ્થાપના કરે છે. અને ઉપદેશના પ્રારંભમાં જ ના તત્થરસ શબ્દ વડે તીર્થને નમસ્કાર કરે છે. જે આ તીથ' શબ્દથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંધ લેવાય છે. જેમાં બે પુરુષ સંઘે છે અને બે સ્ત્રી સંઘે છે જે વંદનીય-માન્ય છે.
શ્રી તીર્થંકરદેવે કેવળ આત્મવિકાસ માટે જ નહી કિન્તુ મેક્ષને માટે પણ પુરૂષ કે સ્ત્રી દરેકને સમાન અધિકારી ઉપદેશ્યા છે.
પુરુષ અને સ્ત્રી સમાન કક્ષામાં છે એનાં આ સકળ પ્રમાણે છે.
પૂ આ. શ્રી વિજ્યાલક્ષ્મી સૂરિ મહારાજાએ પર્યુષણ અષ્ટાન્ડિકા વ્યાખનમાં પ્રતર આપી પુરૂષ તથા સ્ત્રીની સમાનતા સિદ્ધ કરી છે તેઓશ્રી ફરમાવે છે કે –
ગુણ તથા દેપની અપેક્ષાએ પુરૂષ તથા સ્ત્રી સરખાં છે.
ભરતેશ્વર બાહુબલિ વગેરે ઉત્તમ પુરૂષ છે. અખઈ રાઠોડ, કાલિકાસૂર કસાઈ વગેરે અધમ પુરૂષ છે. રામતી, ચંદનબાલા વગેરે ઉત્તમ સ્ત્રીઓ છે અને નપુર પંડિતા, સુરીકાંતા વગેરે અધમ સ્ત્રીઓ છે. એટલે પુરુષ જાતિ જ શ્રેષ્ઠ છે અને સ્ત્રી જાતિ જ અધમ છે એમ માનવું એ ભૂલ છે. વસ્તુતઃ પુરૂષ જાતિમાં ઉત્તમ, મધ્યમ અને અધમ જીવે છે અને સ્ત્રી જાતિમાં પણ એ ત્રણે પ્રકારના જ છે. માટે સ્ત્રી ઉત્તમતાની દૃષ્ટિએ કોઈ પણ રીતે પુરપથી ઉતરતી નથી. આ રીતે ચતુર્વિધ સંધમાં પુરૂષના જેટલું જ સ્ત્રીનું સ્થાન છે અને એ ચારે સો વદનિક, પુજનિક તથા આરાધ છે. - સ્ત્રી સમાજનું ધર્મમાં શું સ્થાન છે તેને માટે પૂ આ શ્રી. વિજયલક્ષ્મી સરિ મહારાજના ઉપયુક્ત શબ્દથી ઘણો પ્રકાશ પડે છે.
વર્તમાન કાળમાં પણ પુરૂષ કરતાં સ્ત્રી જાતિમાં વિશેષ સહૃદયતા હોય એમ માનવાને અનેક પ્રત્યક્ષ પુરાવાઓ મળી શકે છે,
દેવદર્શન સામાયિક, તપસ્યા, વગેરેમાં સેંકડે કેટલા પુરૂષ હોય છે અને કેટલી સ્ત્રીઓ હોય છે? તે તપાસીએ તે આ કાર્યમાં સ્ત્રીઓની સંખ્યા મોટા આંકડામાં આવશે.
કતલ, ચોરી, લૂંટફાટ, દગાબેરી વગેરે નિકૃષ્ટકાર્યો કરનારામાં સેંકડે કેટલા પુરૂષ હોય છે અને કેટલી સ્ત્રીઓ હોય છે, તે માટે કોર્ટના દફતર તપાસીએ તે માલુમ પડશે કે આવાં નીચ કાર્યોમાં પુરૂષોની સંખ્યા વિશેષ છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩ વળી સમાજ કે ધર્મમાં અશાન્તિ ફેલાવનાર નિકૂવ તરીકેની ખ્યાતિ મેળવનાર કે પિતાને જુદો ધર્મને અખાડે જમાવનાર પણ પુરૂ પજાતિ જ છે સ્ત્રીએ માનવ સમાજમાં પુરૂષ જાતિની પેઠે અશાન્તિ મચાવી હોય એવાં પ્રમાણ મળવા મુશ્કેલ છે.
તે પછી સ્ત્રી આત્મવિકાસમાં પુરૂવથી ઉતરતી છે એમ કેમ મનાય ?
ઉપર દર્શાવેલ ધર્મસ્થાન અને કેરિટનાં ઉત્તમ તથા નીચ કાર્ય કરનારાઓના આંકડાઓ તપાસ્યા પછી કોઈ મનુષ્ય કદાચ એ પણ મત બાંધે કે “ પુરુષે દરેક કાર્યોમાં છેલ્લી સીમાએ પહોંચે છે અને સ્ત્રીઓ ઉત્તમ કાર્યોમાં જ છેલ્લી સીમાએ પહોંચે છે અર્થાત્ સ્ત્રીનું સાહસ પ્રશસ્ય કાર્યમાં જ વ્યક્ત થાય છે. “ તે તેમાં અતિકિત જેવું કશુંય નથી. શ્રી જિનામ પણ આ મતને એક અપેક્ષાએ પુષ્ટ જ કરે છે.
જિનાગમમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે-પાપી મત્સ્ય મરીને નીચામાં નીચે જાય તે સાતમી નારક એ જાય છે અને પુણ્યશાળી મચ્છ મરીને ઉપરમાં ઉપર જાય તે આઠમા દેવલોકથી આગળ જઈ શકતું જ નથી–તે શૈવેયક, અનુત્તર વિમાન કે મેક્ષમાં જઈ શકતા જ નથી.
સ્ત્રી માટે આથી ઉલટું છે. પાપીણી સ્ત્રી મરીને નીચેમાં નીચે જાય તે છઠ્ઠી નરકે જાય છે; સાતમી નારકીએ જઈ શકતી જ નથી અને પવિત્ર સ્ત્રી મરીને ઉપરમાં ઉપર જાય તે નિષ્કર્મા બનીને સિદ્ધશિલામાં- “મોક્ષમાં જઈ શકે છે.
સ્ત્રી પરમાધામી બની શકતી નથી, પણ કેવળજ્ઞાની બની શકે છે. ઉચે અમુક સ્થળે જનાર જીવને નીચે અમુક સ્થાને જવાનું સામર્થ્ય હોવું જ જોઇએ, અથવા નીચે અમુક સ્થાને જનાર જીવને ઉંચે અમુક સ્થાને જવાનું સામર્થ્ય હોવું જ જોઈએ; પુનર્ગતિમાટે આ એકાતિક નિયમ નથી.
આ દરેક વસ્તુને વિવેકપૂર્વક વિચારીએ અને સ્ત્રી જાતિ માટે ગતિ આગતિ તપાસીએ તે, “સ્ત્રી માત્ર અધમતાની અંતિમ સીમાએ કદાપિ જઈ શકતી નથી” એ વસ્તુ બરાબર સ્પષ્ટ થઈ જાય છે.
વાસ્તવમાં સ્ત્રીનું શરીર ધર્મસેવન કે મોક્ષપ્રાપ્તિ માટે કઈ પણ રીતે અગ્ય નથી.
આજને વિજ્ઞાની મનુષ્ય તે સ્ત્રીમાં નમ્રતા, શાંતિને પક્ષપાત, સહનશીલતા, સાહસ અને માનસિક વીરતાનાં ત પરિપૂર્ણ રીતે હોવાનું માને છે.
છે. કૃષ્ણ પ્રસન્ન ભુરખાએ સને ૧૯૭૮ ના જાન્યુઆરીના મેડન રિવ્યુમાં (પૃ. ૨૧ ) પુરુષ અને સ્ત્રીના ભેદ પર એક લેખ લખે છે. અને અનેક વિદ્વાનોના અભિપ્રાય આપી આ વસ્તુ ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તેને સાર આ પ્રમાણે છેઃ કેમ્પબેલ સાહેબ લખે છે કે– સ્ત્રી બાલકને જન્મ આપે છે સમય સમય પર
# જુઓ, વાચક્વર્ય શ્રી. શ્યામાચાયૅકૃત પન્નવણા સૂત્ર, વા૦ શ્રી. દેવવાચક કૃત નદીસૂત્ર, દિ આ૦ શાકટાયનાચાર્ય દૂત સ્ત્રીમુકિતપ્રકરણ.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જનધર્મમાં સ્ત્રી સમાજનું સ્થાન
સ્ત્રીમાં છે.
અ’૪ ૧૦-૧૧]
ઋતુવતી બને છે આવી કેટલીક નબળા ભયંકર સમરયા છે.
પુરૂષ ઉપરનાં કામ કરી શકતા નથી. સેંગવિક સાહેબ લખે છે કે—સ્ત્રીના દરેક બનાવટવાળાં છે. સ્ત્રીનાં શરીરમાં મધુરતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગ-ઉપાંગ પુરૂષની અપેક્ષાએ ભિન્ના અને નમ્રતા વિશેષ પ્રમાણમાં છે. કેટલીક શારીરિક ત્રુટિઓ ભલે હાય, કિન્તુ વીરતા અને સાહસ તે સ્ત્રીઓમાં હાય છે. સકટ આવી પડતાં સ્ત્રી દૃઢ રહે છે. પેાતનાં બાળ બચ્ચાંઓની શત્રુઓથી રક્ષા કરે છે. પેતાની આબરૂને બચાવે છે. આ વીરતા માનસિક છે. જેને શારીરિક લ સાથે કોય સમ્બન્ધ નથી. બુદ્ધિના ક્ષેત્રમાં સ્ત્રી પુરૂષના જેટલે ઉંચે દરજજે જઇ શકતી નથી. તપાસ અને અનુભવથી એ નક્કી છે કે-કેટલાંક કામને સ્રીએ સારી રીતે કરી શકે છે જ્યારે કેટલાક કામેાને પુરૂષા સારી રીતે કરી શકે છે. અનુ મન પુરુષના મનથી જીદું પડે છે. કાચ્છુકે તેને માતા તરીકેનું મેટુ' કામ કરવુ પડે છે. તે શાંતિથી સહન કરી જાણે છે. પેાતાનુ બલિદાન આપી શકે છે. જે બાબત માટે પુરૂષમાં અયેાગ્યતા ડ્રાય છે. માતૃત્વ એ તેના સહજ ધર્મ છે, વગેરે વગેરે.
[૩૮૭]
માતા થવુ એ જીવનની
શ્રીમાન ૫. કેદારનાથજી ગુપ્ત લખે છે કે–સ્રી શાંતિ સ્થાપનને બહુ આવશ્યક માને છે. સ્ત્રીઓ ઘરની વ્યવસ્થા સારી રીતે કરી શકે છે, તેમ જગતમાં શાંતિ પણ સ્થાપી શકે છે. યુરોપ યુદ્ધની અશાન્તિમાં ઘેરાયું છે, ત્યાંના શાંતિસ્થાપક મંડલમાં મોટી મેટી સ્ત્રીમા મેમ્બર છે. લંડનની મીસ વ્હાઇટના Women in World History પુસ્તકમાં દુનિયાની મહિલાઓએ શીશી વીરતા બતાવી છે તેના પરિચય મળે છે. વગેરે વગેરે ( ધૃ, ૭૯ ). આ વિજ્ઞાની પણ સ્ત્રીમાં પ્રધાનતયા ઉપર નિહાળે છે અને અધમ કે શાંતિના
લખ્યા પ્રમાણે ઉત્તમ અને શાંત કાર્યોની તમન્ના વિરોધી યાને અન્તિમ અદ્યોતિમાં લઇ જનાર કાર્યાના અભાવ બતાવે છે.
**
અર્થાત-સ્ત્રીજાતિમાં પ્રશસ્ય શાંત કાર્ય કરવાની જેટલી તાકાત હેાય છે, તેટલી અપ્રશસ્ય નિકૃષ્ટ કાર્ય કરવાની તાકાત હાતી નથી. કેમકે શ્રી એ મધુરતા, નત્રતા, શાંતિ અને સાચી ( શાંત વીરતાનું નિવાસસ્થાન છે.
આ દરેક પ્રમાણેનું મનન કર્યાં પછી વિવેકી મનુષ્ય સહેજે સમજી શકશે કે પુરૂષ તથા સ્ત્રી આત્મક કાસના માર્ગમાં એક સરખી પ્રવૃત્તિ કરી શકે છે. અને પોતાના શુભ ધ્યેયને પહોંચી વળે છે જ્યાં આવી સમાનતા છે ત્યાં ધમ અને ધર્મકુળ - મોક્ષ માટે બન્નેને સમાન અધિકાર માનવા એતે વત:સિદ્ધ વસ્તુ છે. અને એ કારણે જજૈનદર્શન પુરૂષ તથા ત્રે એના અંગમાં અને તત્સંબધી અધિકારામાં માત્ર ભેદ માને છે. બાકી પુશ્ન કે સ્ત્રીના આત્મિક વ્યવસાય કે આત્મિક વિકાસમાં ક્રૂર હોય છે, એમ માનવાને સાફ ઇન્કાર કરે છે.
For Private And Personal Use Only
આ કારણે જૈનંદન અંતરદર્શીનાથી અધિક આત્માભિમુખી દન છે, અને એ જ સુર આલાપે છે કે સમમાત્ર માવિત્રવ્વા જર્દૂ મુલ્લું ને સટ્ટો ॥
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થસ્થાનો સંબંધી કંઈક
લેખકઃ—શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી આજ કાલ કઈ કઈ સ્થળે એવી વાત સંભળાય છે કે તીર્થસ્થળે માટે શા સારૂ તગડા કરવાના હોય ! એને લગતા કેસ પાછા લાખો રૂપીમાનું પાણી કરવાથી શું લાભ? દિગંબર બંધુઓ પૂજા કરે એમાં શું બગડી જવાનું હતું ? પૂજા માટે તકરાર કરવાપણું હેય જ નહીં. વળી દિગંબર સંપ્રદાય અનુસારનાં જુદાં તાં હેવા છતાં ઘણાં ખરાં રથાને કેવલ વહીવટમાં ભાગ પડાવવાની વૃત્તિથી જ ખટલા ઉભા કરાયેલા છે. ઉભય સંકદાયના એ સંબંધી ગ્ર વાંચવાથી તેમજ વિધમાન પરિસ્થિતિ સાથે તુલના કરવાથી એ વાત દીવા જેવી સ્પષ્ટ જણાય તેમ છે કેટલેક વર્ગ ગરમીની મોસમમાં હવાખાવાના સ્થળોમાં જાય છે ને શાંતિ મેળવવા પ્રયાસ સેવે છે. એ વર્ગ આ વૃત્તાન્ત વાંચશે તે સહજ સમજશે કે જન તીથોને મોટા ભાગ પહાડ ઉપર આવેલો છે, એટલે એની શુદ્ધ હવા માટે શંકા ધરવાપણું નથી. વળી ત્યાં જવાથી જે શાંતિ અનુભવાય છે એવી અન્યત્ર લાભવાને સંભવ નથી. એ હેતુ લક્ષમાં રાખી તીર્થસ્થળ વિષે કંઈક કહેવાનો આરંભ કરું છું.
તીર્થો વિષે–પર્વોની માફક તીર્થો પણ આત્માને પ્રગતિના માર્ગે આગળ વધવામાં સવિશેષ મદદ કર્તા છે. “તારે તે તીર્થ” એ વ્યાખ્યા તેથી જ યથાર્થ છે. દરેક તીર્થની સ્થાપનામાં કંઈ ને કંઈ જુનો ઈતિહાસ સંકળાયેલા હોય છે. આજની શેધ કે ઉપલબ્ધ થતાં સાધનથી ઘણાંખરાં તીર્થોના સંબંધમાં એ વાત પુરવાર થઈ ચૂકી છે. એ સંબંધી વિસ્તારથી અવકન કરવા માટે અહીં સ્થાન નથી, છતાં સામાન્ય સ્વરૂપ વિચારી જવાની લાલસાને થોભાવી ન જ શકાય.
અન્ય દર્શનીઓનાં તીર્થો માફક જૈન તીર્થો ખાસ કરીને નદીકાંઠે કે દરિયાકિનારે આવ્યાં નથી. મોટા ભાગે એ તીર્થો રષ્ટિની સપાટીથી ઉંચા વધતા પ્રદેશમાં એટલે કે ડુંગર કે પર્વત પર રથપાયેલો છે. આથી દુનિયાના વાતાવરણની કે જનતાની ધમાલની અસર ત્યાં પહોચી શતી નથી. આથી જ એવાં સ્થળનું વાતાવરણ અધાપિ પર્યત શાંત ને મનરમ રહેલ છે. એમાં કુદરત પિતાને ફાળે ખપે છે. એટલે જેનતીર્થો નિવૃત્તિનાં ધામ છે એમ કહીએ તે એમાં અતિશયોકિત જેવું ન ગણાય રમણીય પર્વત પ્રદેશને પસંદગી આપવામાં જૈનધર્મના પૂર-ગામીઓએ અલબત દીર્ઘદર્શિત અને બુદ્ધિ કૌશલ્ય દાખવ્યું છે. આત્મિક ઉન્નતિના નિમિત્ત ભૂત શાંતિ-નિવૃત્તિને સુગ મેળવવા ઉપરાંત જગતની દેધામ અને પ્રવૃત્તિને દૂર ફેંકી દીધી છે. એ રીતે પુદ્ગલાનંદપણને અને જડતાને ખંખેરી નાંખી છે એમ કહીએ તે ચાલે. “અંતિપરિવાથ” જે પ્રસંગ પણ તેથી ઉપસ્થિત થતો નથી.
તીર્થસ્થાપનમાં શા શા હેતુઓ સમયલા છે એ તરફ જરા દૃષ્ટિ ફેંકી આગળ વધીએ. જૈનધર્મમાં તીર્થકરે જ્યાં ઉપન્યા હોય, કેવળ્યુ પામ્યા હોય અને જે સ્થાને સિદ્ધિને વર્યા હોય એ સર્વ સ્થાને તીર્થરૂપ ગણાય છે. એ રીતે વિચારતાં તાર્યની સંખ્યાનો
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧]
તીથે રથાને સંબંધી કંઈક
[૩૮૯].
આંકડો નિશ્ચિત થઈ જાય તેવું છે. પણ આ એકાંત નિયમ નથી. તીર્થકરેની નિર્વાણ ભૂમિ જેટલું જ બલકે અધિક મહત્ત્વ સંખ્યાબંધ સાધુઓ જે સ્થાને અનશન કરી મોક્ષ સાધી ગયા છે તેને અપાયેલું છે. વળી કલ્યાણક ભૂમિનાં કેટલાક તીર્થોનું નામોનિશાન ન હોય છતાં એકાદ એમ તિથી તીર્થપણાનો કલશ તેમના પર ટળી ગયું છે. કેટલાકને તીર્થત્વ પ્રાપ્ત કરવામાં કુદરત યાને દેશકાળને સધિયારો મળી ગયો છે, જ્યારે કેટલીક કલ્યાણુક ભૂમિએ તીથરૂપ હોય છતાં અસ્તાદયના સખત વાવાઝોડામાં અથડાઈ જવાથી આજે વિચ્છિની જેવી થઈ ચૂકી છે, તેમની માત્ર નામ સ્મરણ બાકી રહી છે. કેટલાકનાં સ્થાને પાના પુસ્તક સિવાય અન્યત્ર દષ્ટિયે ચડતાં પણ નથી. આમ તીર્થ સ્થાપનામાં વિવિધતા સમાયેલી છે. તદષ્ટિથી વિચાર કરીયે તે જ્યાં અરિહંતનું એક બિંબ પણ વિરાજમાન હોય તે સ્થાન તીર્થરૂપ છે. એ રીતે જ્યાં જ્યાં એક અથવા તે એકથી વધારે દેવાલયો થા જિનાલયો આવેલાં છે એ બધાં નગરે, ગામ અને પરાંઓ તીર્થરૂપ જ છે. એ બધા સંબંધી ખાસ કહેવાનું ન હોવાથી અહીં તે માત્ર પ્રસિદ્ધ અને મોટાં તીર્થો સંબધી ઉલ્લેખ કરીશું.
(૧) અષ્ટાપદજી–આ તીર્થ હાલ દષ્ટિગેચર થતું નથી. છતાં ગણત્રી મુજબ અયોધ્યાની સમીપમાં લેવું જોઈએ એની સ્થાપના ભરત ક્રોએ પ્રભુ શ્રી. ઋષભદેવના નિર્વાણ પછી કરી હતી. એ ટેકરી કે ડુંગરપર આઠ મોટા પગથીએ ચઢયા બાદ જવાતું તેથી એનું નામ અષ્ટાપદ પડયું. ત્યાં શોભાયમાન મનહર ચાર ધારવાળા સિંહનિષા નામના પ્રાસાદમાં બે, ચાર, આઠ અને દશ બિંબેની અનુક્રમે ચાર દિશાના ચાર કારો સામે સ્થાપના કરવામાં આવી હતી. એ બિ પણ અમૂલ્ય રત્નના ભરાવેલાં ને એવી રીતે વિરાજમાન કરેલાં કે વીશ જિનના દેહ પ્રમાણમાં જે ભિન્નતા છે તે જાળવીને પણ શિરેમામ સર્વને સમકક્ષામાં આવે. શ્રી અષ્ટાપદ તીર્થનું આ સામાન્ય સ્વરૂપ સમજવું. એના પર સ્વબળે જનાર અવશ્ય તદ્ નવ મોક્ષગામી આત્મા જ હોય. આવા અનુપમ તીર્થનું મહાસ્ય જળવાઈ રહે અને ભાવિકાળમાં આશાતનાને વેગ ને સાંપડે એ ભાવનાથી પ્રેરાઈ ભરત રાજની પરંપરામાં કેટલાક કળે થયેલા સગર ચક્રીના જન્દુકુમારદિ સાઠ હજાર પુત્રએ દંડ રવંડ તેની ચારે બાજુ મેટી ખાઈ ખાદી અને ગંગાનો પ્રવાહ એમાં વાળી જળથી તેને આકંઠ ભરી દીધી. ત્યારથી સામાન્ય જનતા માટે એ તીર્થ અદશ્ય થયું, અથવા તો બહુલકમ જીવો હોવાથી અદૃશ્ય થયું.
(૨) શત્રુંજય–આ તીર્થ શાશ્વતું એટલા માટે ગણાય છે કે તે ભૂત કાળે હતું, વર્તમાનમાં વિધમાન છે અને આગામી કાળે તેનું અસ્તિત્વ કાયમ રહેવાનું છે. જો કે સપિણીના આરાના પ્રમાણુમાં તેની ઉંચાઈ વગેરેમાં વધ ઘટ થતી જ રહે છે તેમજ એનાં નામે પણ જુદાં જુદાં નિમિત્તથી ધણ (૧૦૮) ગણાય છે, છતાં દ્રવ્યથી તેની શાશ્વતતા જળવાઈ રહી છે. સર્વ નામોમાં શત્રુ જય નામ સુપ્રસિદ્ધ છે. તે કાઠિયા વાડમાં પાલીતાણા નજીક આવેલું છે. ઠેઠ સુધી રેલ્વે ટ્રેન છે. પાલીતાણા સમીપે પહુંચતાં જ મેટો મગર જાણે કે સાગરના જળ પર દેહ પસારી ન બેઠે હોય એવો શ્યામવણી સિદ્ધાચળગિરિ શેભા આપે છે. સવા સમજની ટુંક તે જાણે કાળા દેહ પર
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
શ્વેતવણ મુગટ ન હોય તેમ શોભે છે. આજે પણ આ તીર્થની રમણીયતા જળવાઈ રહી છે. યાત્રાળુઓના ટોળેટોળાં આઠ માસ સુધી એની ઉપાસના સારૂ વહાં આવે છે. ગિરિ પરનો માર્ગ, અંતરાળે આવતા વિસામા, ગાળે પડતી દહેરીએ અને મનેરમ વાતે વાયુ આજે પણ માર્ગ કાપતા મુસાફરને આત્મચિંતનમાં મગ્ન કરી દે છે; સંસારના આધ, વ્યાધિ ને ઉપાધિ જનિત તાપને-- કલેશને ઘડીભર વીસાવી દે છે. દાદાના દર્શન માટે અંતરમાં અપૂર્વ વિલાસને અંકુરિત કરે છે. આ તીર્થના નાયક તરીકે એટલે કે મુખ્ય દેવ તરીકે શ્રી આદીશ્વરજી છે, એનું કારણ એ છે કે આ તીર્થ પર તેઓશ્રો નવાણુ પૂર્વવાર પધારેલા છે, જે વાત આ ભૂમિનું ગૌરવ સૂચવે છે. બાકી તેઓશ્રીનું એક પણ કલ્યાક તેમજ આ ચોવીસી- અન્ય તીર્થકરોમાંનાં કારનું પણ એટલું પણ કલ્યાણક આ સ્થાને નથી થયું. છતાં આ તીર્થન મહામ્ય અનેરું છે. તેથી તે તે તીથાધિરાજ કહેવાય છે. ભલે તીર્થકરોની કલ્યાણકભૂમિ બનવા આ સ્થળ સામર્થ્યવાન નથી બન્યું છે આ ભૂમિના વાતાવરણની વિશુદ્ધતા એટલી રમાતીત છે કે એની શીતલ છાયામાં કટિગઆભાઓ કલ્યાણ પથના પયંકા બની ચૂક્યા . એમાં માત્ર ગણધરે કે સાધુઓ જ નહીં પણ શ્રાવકો અને સનારીઓ અને તીવ્ર પાપના આચરનારા પાપી એ પણ સમાઈ જાય છે. તારણ ની સાર્થકતા આ તીર્થ યથાથ કરી છે. હત્યારા ને ચારેનાં અવનનો સુધારો આ તીર્થ એટલે અન્ય નથી થો તેથી તે એના કાંકરે કાંકરે સિદ્ધ થયાને યોગાન ગવાય છે. આવા કલિયુગમાં પણ તે દુનિયા પરનું સિદ્ધક્ષેત્ર છે. આંગ્લ લેખકે એને ‘મંદિરના નગર'ની ઉપમા આપે છે. એના જેટલાં જિનાલ ધરાવનાર પર્વત ભાગ્યે જ વિશ્વમાં અન્ય કોઈ હશે ! દાદાના દરબારમાં પગ મૂકતાં જ પરિશ્રમ તે પલાયન કરી જાય છે. એ સાથે સસારની ચિતા પણ ટળી જાય છે.
વર્તમાન ચોવીશમાં આ તીર્થ પર સિદ્ધિ પદ વરલા સબધી પ્રસિદ્ધ નોંધ નાચે મુજબ સમજવી. ૧ શ્રી. ઋષભદેવ પ્રભુના વંશજે અસંખ્યાતા ૧૪ શ્રી. શાતિનાથ પ્રભુ સાથેના ૧૫ર ૫૫959 ૨ શ્રી. પુડરીક ગણધર પાંચકોડ સાથે
મુનિએ ૩ શવિડ વારિખિલ દશક્રોડ સાથે ૧૫ રામ ભરત (દશરથ પુત્રા) ત્રણ ક્રોડ સાથે ૪ આદિત્ય શા (ભરત મહારાજના પુત્ર) ૧૬ પાંચ પાંડવી. વીશ કેડ મુનિ ”
એક લાખ 19 વસુદેવની સ્ત્રીએ પાંત્રીસ હજાર સેમદરા ( બાહુબલિના વડા પુત્ર) ૧૮ પંદર્ભે
૬૪૦૦ સાથે તેર કેડ ૧૦ નારદ ઋ કે બાહુબલિના પુત્ર
એકાણ લાખ એક હજારને સાઠ
સડીઆઠ કડ” ૭ નમ વિનામ વિધાધરે એ ધ સાથે ૨ “ શાબ પધનું
ચોદ હજાર " ૮ નોમ વિધાધરની પુત્રી પ્રમુખ ચેસ ૨૧ દીમતારિ મુનિ સાગર મુનિ એક કોડ સાથે ૨૨ થાવસ્થા પુત્ર
એક હજાર ” ૧૦ ભરત મુનિ પંચ કેડ સાથે ૨૩ શુક પરિત્રાજક (ા કાચાર્ય) એક હજાર 11 અજિતસેન
સત્તર ડ . ૨૪ સેલગાચાર્ય પાંચસો સાધુ ” ૧૨ અજિતનાથ પ્રભુના સાધુઓ દશ હજાર ૨૫ સુભદ્ર મુનિ
સાતસે સાધુ” ૧૩ શ્રીસાર મુનિ એક કોડ સાથે ર૬ કાલિક મુનિ
એક હજાર ”
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧ |
તીર્થસ્થાન સંબંધી કંઈક
૩િ૯૧
આ સિવાય દેવકીના છ પુત્ર, જાલી ભયાલી ને ઉપયાલી (યાદવ પુત્રે) સુવત શેઠ, દંડકમુનિ, સુકોશલમુનિ, અયમત્તા મુનિ તેમજ ચંદ્રશેખર પ્રમુખ દેષિત આત્માઓ આ પવિત્ર તીર્થ પર સિદ્ધિ વર્યા છે. એના પ્રત્યેક રજકણમાં પવિત્રતા ને શુદ્ધતા ભરેલી છે એમ કહીએ તે અતિશયોકિત જેવું નથી. આજે પણ ત્યાં પરિણામ વિશુદ્ધતા વિશેષ વર્તે છે.
આ તીર્થના મોટા ઉદ્ધાર સોળ થયા છે જે નીચે પ્રમાણે -- ૧. ભરત ચક્રવતીએ શ્રી નામ ગણધરની સાથે આવી કરાવ્યો. ૨. ભરતની આઠમી પાટે થયેલા દડવીય ભૂપાળે કરાવ્યું. ૩. સીમંધર જિનને ઉપદેશથી ઇશાનજે કરાશે. ૪. ચોથા દેવલોકના સ્વામી મહેન્દ્ર કા. ૫. પાંચમ દેવલેના સ્વામી બ્રન્ટે કરાવ્યો. ૬. ભુવનપતિના ૮ અમરેન્ટે કરાવ્યું. છે. અજિતનાથ સ્વામીના બંધુ સગર ચક્રીએ કરાવ્યું. ૮. અભિનંદન સ્વામીના ઉપદેશથી વ્યારે એ કરાવ્યો. . ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રમશાએ કરાવ્યું. ૧૦ શ્રી શાંતિનાથજીના પુત્ર ચક્રાયુદ્ધજીએ પ્રભુની દેશના સાંભળી કરજો. ૧૧ શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યો. ૧૨. શ્રી નેમિનાથજીના ઉપદેશથી પાંડવોએ દેવ સહાયથી કરાવ્યો. ૧૩. જાવડશા શેઠે વસ્વામીની સહાયથી સંવત ૧૦૮ માં કરાવ્યું. ૧૪ શ્રી કુમારપાળ રાજાના સમયમાં માડ મંત્રીએ ૧૨ ૧૩ માં કરાવે. ૧૫ સેમરાળા ઓશવાળે સંવત ૧૩૧ માં કરાવ્યો. ૧૧. કરમાશા શેઠે સ. ૧૫૮૩ માં કરાવ્યું.
પવિત્ર વસ્તુઓ-(૧) રેનદની (રાયણ વૃક્ષ ) અને તેની નીચે રહેલાં પ્રભુના ચરણ, આ રાવણ વૃક્ષ શ્રી હર્ષભદેવ ભગવાનની પાદુકાને લઈ પવિત્ર ગણાય છે. પ્રભુશ્રી અનેક વખત આવીને એની નીચે સમવસર્યા છે. તે પર દેવવાસ મનાય છે અને પૂર્ણ ભકિતભાવથી તેની પ્રદક્ષિણા દે છે જે તેમાંથી દુધ વર્ષે છે તે ઉભય લોકમાં સુખ પ્રાપ્તિ થાય છે. એની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકંપિકા છે. એના રસથી લેહ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે. હ! તે એ અદૃશ્ય છે. (૨) શત્રુ જયા નદી પર્વત શત્રુંજયની સમાપમાં જ દઢાણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ સારે વહી રહી છે. તેનું જળ સંતતું વહેતું હોય છે તેમાં વિવેકથી રનાન કરનારનું સક્લ પાપ ધોવાઇ જાય છે. (૩) સૂર્યકુંડ. આ કુડનું પાણી પવિત્ર અને નિવારક મન ય છે ભૂતકાલે એના
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
પ્રભાવથી કોઢીના કોઢ દૂર થયા છે, અને ચંદરાજાનું કુકડાપણું નષ્ટ થયું છે. આ સર્વ બાબતે શ્રદ્ધેય છે કેમકે યાકીન (શ્રદ્ધા) મોટી ચીજ છે આ ઉપરાંત ચિલ્લણ તલાવડી પણ એક મહામ્યવાળી જગા છે. સંધના માનવીઓની તીવ્ર તૃષા ટાળવા માટે ચિલણ (સુધર્મગણધરના શિષ્ય) નામના શક્તિવંત સાધુઓ માત્ર પાત્રમાં રહેલ અલ્પ જળમાંથી પ્રગટાવેલ એક સુંદર સરોવર અને એ સાથે સંધ પ્રત્યે એક ત્યાગીના હૃદયમાં ઝળકી રહેલ અપૂર્વ ૧નું આ દર્શન થાય છે. તે સ્થળનું જળ પવિત્ર ગણાય છે. આ સિવાય આ તીર્થને ફરતી દેટ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની પ્રદક્ષિણા દેવામાં આવે છે. એ વેળા હસ્તગિરિ અને કદમ્બગિરિ નામના નાનાશા ડુંગર નિરખવાને યોગ સાંપડે છે.
મૂળનાયક શ્રી. આદિનાથના મનહર દેવાલયને ફરતા ચેતરફ નાનાં મોટાં મંદિરની સુંદરશ્રેણી શેભી રહી છે, વળી હાથીપળની બહાર પણ દહેરાંની સંખ્યા વિપુલપણે દષ્ટિગોચર થાય છે. આ સિવાય મોતીશા શેઠની વિશાળ ટુંક અને એ સિવાય બીજી પણ નાની મોટી ટુકો દાદાની મોટી ટુંકની સામી બાજુએ આવી રહેલ છે. એમાં મુખજીની ટુંક અતિશય ઉંચી હેઈ સૌ કોઇનું ચિત્ત આકર્ષે છે. વળી ઘેટી પાગ એ શત્રુ પર આવવાના બીજા ભાગરૂપ છે. ત્યાં પ્રભુશ્રીની પાદુકા છે. આમ જે તીર્થાધિરાજની પવિત્રતા અને ભાડામ્ય સંબંધે સંખ્યાબંધ પાનાઓમાં સુવર્ણાક્ષરે વિવિધવણ ને આજે પણ નયનપથમાં આવે તેમ છે તે વિષે આ સ્થાને કેટલા વિસ્તાર કરી શકાય ! ટુંકમાં એટલું જ કહેવું કાફી છે કે આજે પણ આ તીર્થ શાશ્વતતાના અનુપમ નમૂનારૂપ હાઈ એક વાર અવશ્ય દર્શન કરવા યોગ્ય છે. જાત અનુભવ એ જ સારામાં સારું પ્રમાણ પત્ર છે.
(૩) રેવતાચળ યાને ગિરનાર તીર્થ-કાઠિયાવાડમાં આવેલ આ બીજું મહાન તીર્થ છે. જુનાગઢ સુધી રેલ્વે ટ્રેનમાં જવાય છે, ત્યાંથી ગિરનાર પહાડ ઘેડે દુર છે. પગે ચાલતા કિવા ઘોડાગાડી વગેરેના સાધનથી એની તલેટીમાં પહોંચી શકાય છે. આખો પહાડ વાદળ સાથે વાત કરતે ન હોય એ પ્રથમ દર્શને દેખાય છે. શ્રી. નેમિનાથના મંદિર સુધી પગથીઆ બાંધેલા છે. આ પહાડપર જૈનેતર મંદિર પણ આવેલાં છે તેમજ બાવા સંન્યાશીઓ રહે છે તે ઉપર ખાય છે પીએ છે. આ પહાડ ઉપર ખાવા પીવાનો પ્રતિબંધ જેનોમાં પણ શ્રી. શત્રુંજય જેટલો નથી.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમા ત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક:-મુનિરાજ શ્રી સુશીલવિજયજી ( ગતાંકથી ચાલુ )
વિના સમયની નગરીની અપૂતા
એ સમયની નગરીનું વર્ણન વાંચતાં અનહદ આનંદ થાય છે, એ વર્ણન વાંચતાં પૃ`કાલીન નગરીની ભવ્યતા અને વિશાલતાના એક મહાન નમુને! વાચકવર્ગની દૃષ્ટી આગળ ખડો થાય છે.
ધારાનગરીમાં ચારે તરફ વિજયપતાકાઓ ફરકી રહી હતી. ડ્રામફાભ જિનમંદિરાનાં શિખરે જાણે ગગન–મણ્ડલને ભેટી પડયાં ન હોય, તેમજ સ્વર્ગનુવનમાં રહેલા પેાતાના સ્વજાતીય મંદિરનાં શિખરાને મળતાં ન હોય, તેમ શેાબી રહ્યાં હતાં. સત્પુરુષાનાં સાધુ માહાત્માઓનાં આવાગમને નિશદિત થઈ રહ્યાં હતાં. એ સમયની ધારાનગરીની ભવ્યતા-વિશાલતા અપૂર્વ હતી. ભારતભૂમિની એક સુંદર અને સમૃદ્ધ નગરી તરીકેની તેની કીર્ત્તિ હતી. પ્રશ્નના સંરક્ષણ માટે ચારે તરફ મજબુત કિલ્લા હતા. તેમાં આવેલા અદ્ભુત આવાસો, તેના નંદનવન સમાન સુંદર બાગ બગીચાએ, નાની નાની વાડી, રાજમહેલા,મેટા મેટા દરવાજા, બજારે ને વૈભવ-ડામા, આ બધું અપૂર્વ હતું. તેમાં શ્રીમતે, ચેગી, સાધુસા, બાવાએ, આત્મધ્યાની પુરૂષા, પ્રજાજને સુખપૂર્ણાંક વસતા હતા. વિશ્રાંતિગૃહેા, પૌષધશાળાએ, પારશાળા, રમવાના સ્થાન, જ્ઞાનભંડાર વગેરે વગેરે અનેક વસ્તુઓથી અલ'કૃત એ નગરી ઈન્દ્રપુરી
સમી શેલતી હતી.
છયતના પૂર્વક સમ્યકત્વનું પાલન
આવી મનેહર નગરીમાં ધનપાલ દિવસે દિવસે અપૂર્વ વિદ્વત્તાથી, અલૌકિક કવિત્વ શક્તિથી, રાજાના સત્કારથી, ધર્મની શ્રદ્ઘાથી, પોતાના શને ચારે તરફ ફેલાવી રહ્યો હતા. તેના હૃદયકમલમાં સમ્યકત્વ સૂર્યનાં કિરણો ઝગમગી રહ્યાં હતાં. તેના પ્રત્યેક વાંટામાં અપૂર્વ તેજ વ્યાપી રહ્યું હતું. તેના હૃદયમાં દયાનાં નિર્મળ ઝરણાંઓ વહી રહ્યાં હતાં. તે બાર વ્રતનું પાલન કરી રહ્યો હતા. નિરંતર છ યતના પૂર્ણાંક ધર્મનું આરાધન, જિનેશ્વર પ્રભુની પૂજા, પ્રભાવના વગેરે અનેક કાર્યોથી પરિવરેલા ધનપાલ અહર્નિશ આનંદની છેાળા ઉછાળી રહ્યો હતો. છ યતનાનું પાલન કેવી રીતે કર્યું છે, તેનુંયતકિ ંચિત્ સ્વરૂપ પ્રદશિત કરવામાં આવે છે.
૧. વંદન નામની, ૨. શીનમાવાની, ૩. ગૌરવ ભકિત નામની, ૪. અનુપ્રદાન નામની, પ્. આલાપ નામની અને ૬. સલાપ નામની; આ પ્રમાણે છ યતનાએ સમજવી.
પરતીથી એટલે સન્યાસી, પરિવ્રાજક, ભિક્ષુક, તાપસ અને બ્રાહ્મણ વગેરે લૌકિક ગુરુઓને, તથા શિવ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ, બૌદ્ધ, પેગમ્બર, વગેરે અન્ય દેવાને, વળી અન્યમતાનુયાયીએ પાતાના દેવ તરીકે અડગીકાર કરેલ જિનપ્રતિમાને, તેમનાં નામેામાં ફેરફારી કરી પોતાના સ્થાનમાં સ્થાપન કરેલ હેાય તેમતે, સમ્યગ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [394] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 દષ્ટિ પ્રાણિઓએ વંદન વગેરે ન કરવું, તેનું નામ પ્રથમ યતના કહેવાય છે. પંચાંગ પ્રણિપાત, શિર નમાવવું, ગુણ ગાન કરવું વગેરેથી વિમુખ રહેવું તે બીજી યતના કહેવાય છે. જિનેશ્વર પ્રભુના શાસનને અડગીકાર કરનાર, બાર વ્રત સ્વીકારનાર, સમ્યકત્વાલિ ભવ્ય પ્રાણિ પ્રાણતના ભોગે પણ અસહ્ય કષ્ટ સહન કરવા કબુલ કરે, પણ પ્રથમ યતના અને બીજી યતનામાં લેશમાત્ર પણ દોષ ન લગાડે. ઉપર બતાવેલા પરતીથી અને અન્ય દેવને ઇષ્ટ દાન આપવું, ભકિત બહુમાન કરવું, તે સમકિતધારીને ન કલ્પે (અર્થાત્ કદેવ, કુગુરૂને વંદન-નમસ્કારાદિક કરવાં નહીં), આનું નામ ગૌરવ ભક્તિ નામની ત્રીજી યતના કહેવાય છે. ચોથી જયણા અનુપ્રદાન (વારંવાર દાન આપવું) તે પરતીર્થીઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા વસ્ત્ર, પાત્રાદિ સુપાત્ર સમજીને આપવાં નહીં. અર્થાત સુપાત્રની બુદ્ધિએ આપવા જતાં અન્ય કોઈને જોવામાં આવે તો તેમનું બહુમાન થાય, અને તેથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. અર્થાત ત્યાં અનુકંપા માનવી, કારણ કે અનુકંપા તો દીન દુઃખીને વિષે હોય છે. પરતીર્થીઓએ પ્રથમ બોલાવ્યા વિના તેમની સાથે આલાપ ન કરે તે પાંચમી યતના કહેવાય છે. સમ્યગદષ્ટિ જનેએ તેવા આલાપને સર્વથા ત્યાગ કરવો જોઈએ. ઉપર બતાવેલા પરતીથીંઓની સાથે વિશેષ સંલાપ એટલે વગર બોલાવે વારંવાર આલાપ કરે તે છઠ્ઠી યતના કહેવાય છે. કદાચ પરતીથી પ્રથમ બોલાવે, છતાં પણ લોકાપવાદના ભયથી તેની સાથે બહુ જ અલ્પ બોલાવું. આ ઉપર્યુંકત છે યતનાથી સમ્યકત્વગુણ તથા શુભ વ્યવહાર દીપે છે. તેમાં પણુ દેવગુરૂ આદિકની ભકિત, શાસનની પ્રભાવના, જ્ઞાનાદિકના લાભ વગેરે અનેક કાર ને અવલંબીને તેને વિષે જયણ જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલી છે. તેના અનેક પ્રકારો સિદ્ધાતોની અંદર બતાવેલા છે. અહીં તેનું સામાન્ય સ્વરૂપ જ બતાવેલ છે. 1. ન્યાયાચાર્ય, ન્યાવિશારદ, અનેકગ્રંથપ્રણેતા, શ્રીમાન ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજે બનાવેલ સમકિત સકસઠ બેલની નવમી ઢાળમાં આબેહુબ ચિતાર અ.પેલો છે, જે નીચે પ્રમાણે - પરતીરથી પરના સુર તેણે, ચૈત્ય ગ્રહ્યાં વળી જેહ; વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જ્યણે પટ ભેયરે; ભવિકા, સમકિતયતના કીજે. (46) (1) વંદન તે કરયોજન કહિએ, (2) નમન તે શીશ નમાવે; દાન ઈષ્ટ અનાદિક દેવું, (3) ગૌરવ ભગતિ દેખાવે રે ભ૦ (47) (4) અનુપ્રદાન તે તેને કહીએ, વારવાર જે દાન; દેષ કુપાત્રે પાત્રમતિએ, નહિ અનુકંપા મન રે ભ૦ (48) (5) અણ બેલા જે બોલવું, તે કહિએ આલાપ; (6) વારવાર આલાપ જે કરે, તે જાણે સંલાપ રે ભ૦ (49) એ જયણાથી સમકિત દીપે, વલી દીપે વ્યવહાર; એમાં પણ કારણથી જયણ, તેહના અનેક પ્રકાર રે ભ૦ (50) For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 10-11] શ્રી ધનપાલનું આદર્શ જીવન [35] ઉપર બતાવેલ છે યતનાનું નિશદિન આરાધન કરતે ધનપાલ ત્રિકાલ પૂજ, ગુરૂભકિત તથા સુપાત્રમાં દાન આપવા વગેરે અનેક કાર્યોમાં ઉદ્યમશીલ રહેતે હતો અને પોતે કરેલા નિયમમાં કોઈ પણ જાતને મિથ્યાત્વને ભાંગો ને લાગે, તેને માટે વારંવાર સંભાળ પૂર્વક રહેતો. મહાવીરદેવના મંદિરમાં દિવસે દિવસે ધારાનગરીની શોભા ઘણી જ વધતી જતી હતી. વર્ષાઋતુને પ્રારંભ કાલ ચાલી રહ્યો હતો. ગગનમડલમાં કાળાં વાદળાં ચારે તરફ દોડધામ મચાવી રહ્યાં હતાં. ઝરમર ઝરમર મેઘ વર્ષ હતું. નાના તળા–બાબચી જાણે સમુદ્ર ન બની ગયાં હોય તેમ ભાસતાં હતાં. પાણીની રેલમ છેલમ ઉછળી રહી હતી. વૃક્ષો, છોડવાઓ, વેલાઓ, અને અનેક જાતની વનસ્પતીથી ભરપૂર પૃથ્વીમાતાએ જાણે લીલા રંગની સાડી ન પહેરી હોય તેમ ભાસતી હતી. મયૂર અને બપૈયાઓ આનંદની છોળો ઉછાળી રહ્યાં હતાં. ખેડુત વર્ગ અત્યંત હર્ષિત થઈ ગયો હતો. ધારાનગરીના લોકે ગોખમાં, પોતપોતાના સ્થાનમાં બેસીને પ્રકૃતિનું સુંદર દશ્ય જોવામાં તલ્લીન થઈ ગયાં હતાં. આ સમયે પરમાર્હત કવિ ધનપાલ ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરના મંદિરમાં મધ્યાન્હ પૂજા કરતા હતા. પ્રભુના મંદીરમાં ધૂતના દીપકે અશુભ પરમાણુને શુદ્ધ કરી રહ્યાં હતાં, ખુશબોદાર ધુપની સુવાસ સમસ્ત દેવાલયમાં ફેલાઈ રહી હતી. ધનપાલ પ્રભુ મહાવીરની મૂર્તિનું અપૂર્વ અર્ચન (પૂજન) કરી રહ્યા હતા. તેનું સમસ્ત શરીર પરમાત્માની ભકિતથી પુલકિત થયું હતું. તેનું ચંદ્ર સમાન ઉજજવલ મુખાર્વિન્દ આનંદના અતિરેકથી અત્યંત મનોહર લાગતું હતું. પૂજાનું કાર્ય સંપૂર્ણ થયા બાદ ધનપાલ મનોહર કંઠથી સુંદર આલાપથી, સંસ્કૃત લોકોના ગાનથી સ્તુતિ કરવા લાગે તે નીચે પ્રમાણે बलं जगदूधिसनरक्षणक्रम, क्षमा च किं संगमके कृतागसि // इतीव संचिंत्य विमुख्यमानसं, रुषेवरोषस्तव नाथ निर्ययौ // 113 // कतिपयपुरस्वामी कायव्ययैरपि दुर्घहो, मितवितरिता मोहेनासौ पुरानुसृतो मया // त्रिभुवनविभुर्बुद्धया (व्या राध्योऽधुना सुपदप्रदः, प्रभुरपि गतस्तत्प्राचीनो दुनोति दिनव्ययः / / 114 / / [gs મe s--g0 રરૂર ] અર્થ - હે નાથ ! તારું બલ જગતને વિઘાત (સંહાર) કે રક્ષણ કરવામાં 1 ततः श्रीमन्महावीरचैत्यं गत्वा ननाम च। वीतरागनमस्कारं श्लोकयुग्मेन सोऽब्रवीत् // 112 / / प्र० म०प्र० For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૯]
શ્રી જન સત્ય પ્રકાશ
સમર્થ છે, છતાં પણ આપે અપરાધી સંગમ દેવ પર ક્ષમા કેમ કરી ?” એ પ્રમાણે ચતવીને જ જાણે રેપ પામ્યો હોય તેમ વિમુખ મન કરીને તમારે રેપ ચાલ્યા ગયા.
કેટલાક નગરના સ્વામી (રાજા) જેઓ પરિમિત દ્રવ્ય આપનારા હોય છે, તેઓની અત્યાર સુધી મેં મહિને વશ થઈ જે શરીરના ભોગે પણ સાધી ન શકાય, એવી ધણી સેવા કરી. હવે આજે બુદ્ધિ માત્રથી આરાધિ શકાય એવા આપ ત્રિભુવનપતિ એવા હે ભગવન, ભક્તિપૂર્વક આપની આરાધના કરવી છે. આપને પ્રાપ્ત કરી દરેક ઈષ્ટ પ્રાપ્ત કરી શકું તેવી શક્તિવાળા થયો છું. પણ પૂર્વે જે દિવસે વ્યતીત થયા? કાળ વ્યર્થ ગમે તે હૃદયમાં સાલે છે.”
(અપૂર્ણ) ૧. આનું આખું વર્ણન પરમાર્હત કવિ સ્વયં તિલકમંજરીના મંગલાચરણમાં છઠ્ઠી લેકની અંદર પ્રતિપાદન કરે છે. જુઓ--
रक्षन्तु स्खलितोपसर्गगलितप्रौढप्रतिज्ञाविधौ, याति स्वाश्रयमर्जितांहसि सुरे निश्वस्य सञ्चारिताः ॥ आजानुक्षितिमध्यमग्नवपुषश्चक्राभिघातव्यथामृच्छन्तेि करुणाभराश्चितपुटा वीरस्य वो दृष्टयः ॥६॥ तिलकमञ्जरी॥
ભાવાર્થ ચમતીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને સંગમ નામના અધમ દેવે અસહ્ય દુ:ખી દીધાં, કે જે સાંભળતાં દરેક પ્રાણીના અંતમાં અનહદ દુઃખ ઉદ્ભવે છે, ધન્ય છે એ મહર્ષિને કે જેણે અજબ ધ્યાનની ધારા લગાવી એ દુઃખો સહન કર્યા, એટલું જ નહીં પણ શત્રુ પ્રત્યે ક્ષમાની નદીઓ વહેતી મૂકી.
સંગમદેવે પ્રભુપર ચારે દિશાઓમાં ઘુમાવીને, પ્રભુને ધ્યાનથી ચલિત કરવાને માટે, કાલચક્ર ફેકયું હતું. એ વજનું સહસ્ત્ર ભાર પ્રમાણ વજન હતું. તેને હજાર તીર્ણ ધારાઓ હતી. અને તે સૂર્યના તેજની જેમ ઝગમગી રહ્યું હતું. તે જે કદાચ સુવર્ણ મય મેરૂ પર્વતની ચુલીકા ઉપર મુકવામાં આવે તે પણ તેના ચૂરેચૂરા કરી નાખે, તો પછી માનવના પ્રાણને સંહાર કરે એમાં તો પૂછવું જ છું? ગગન મંડલમાં ચારે તરફ તે કાલચક્રને ઘુમાવી ઘુમાવીને ધ્યાનસ્થ રહેલા શ્રમણ ભગવાન મહાવીર ઉપર ફેકયું. પ્રભુના પુણ્યબલને લઈને, તે કાલચક્ર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને ભૂમલમાં પેસી ગયું. પ્રભુ મહાવીર પણ અભિઘાતથી ઢીચણ સુધી જમીનમાં ખેંચી ગયા. આથી પ્રભુને અત્યંત વેદના થઈ, એટલું જ નહિં પણ મૂછનાં ઝોલાઓ આવી ગયાં. પ્રભુનું વજઋષભ સંઘયણું શરીર હોવાથી એટલાથી જ સર્યું. આ જગ્યાએ જે અન્ય કોઈ હોત તો જરૂર યમના ધામમાં વિદાયગીરી લઈ લીધી હતી. વાચકવર્ગને કદાચ પ્રશ્ન થાય કે પ્રભુ મહાવીરને સંગમ નામના અધમ શત્રુએ ઘનઘોર ઉપસર્ગો કર્યા, છતાં પણ લેશ માત્ર શિક્ષા ન કરી, તેથી શું પ્રભુ સામર્થ્યહીન હતા તેના પ્રત્યુત્તરમાં કવિ ધનપાલ તિલકમંજરીના મંગલાચરણમાં સ્વયં જણાવે છે “જે દેવે ઇન્દ્રસભામાં ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી કે ગમે તે ભોગે હમણાં જ હું જઈને પ્રભુને ચલાયમાન કરીને પાછો આવું છું. આવી પ્રતિજ્ઞાથી નિષ્કલ નિવડી, તેમજ ઘણાં પાપ ઉપાર્જન કરી પોતાના સ્થાનમાં તે ચાલ્યો ગયો. એવા ઉપર પણ જે ભગવાન મહાવીરને મૂચ્છ દૂર થયે દયાની લાગણીઓ થઈ તે મહાવીર દેવનાં કરૂણપૂર્ણ નેત્રે તમારું રક્ષણ કરો !
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો જૈન સત્ય પ્રકાશને
બીજો વિશેષાંક [શ્રી પર્યપણું પર્વ વિશેષાંકની યોજના]. “ શ્રી જૈન સત્ય પ્રકાશ ' નું ત્રીજું વર્ષ, આવતા જુલાઈ મહિનાના છે અંક સાથે પૂર્ણ થતાં, ચોથા વર્ષને પ્રથમ અંક વિશેષ અંક તરીકે પ્રગટ છે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માસિકના નવા વર્ષને પ્રારંભ શ્રાવણ છે આ માસમાં થતો હોવાથી આ વિશેષ અંકને “ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક S નું નામ આપવામાં આવ્યું છે, અને આ અંક નીચેની યોજના પ્રમાણે છે
તૈયાર કરવામાં આવશે:
- પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ પછી ૯૦૦ વર્ષે વલભીપુરમાં શ્રી જ છે દેવગિ ક્ષમાશ્રમણે જૈન આગમોને પુસ્તકારૂઢ કર્યા અને ૯૩ વર્ષ છે શું આનંદપુરની રાજસભામાં શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે શ્રી કલપસૂત્રનું આ જાહેર પ્રવચન કર્યું. આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામી અને શ્રી દેવદ્ધિ છે ગણી ક્ષમાશ્રમણ વચ્ચે લગભગ એક હજાર વર્ષનું અંતર છે. " આ પ્રસ્તુત વિશેષાંકમાં શ્વેતાંબર સંપ્રદાયને લગતા, એ લગભગ એક જ છે હજાર વર્ષના ગાળાના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડે તેવા લેખે આપવામાં છે V આવશે. વીરનિર્વાણ પછીના એક હજાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ આ આ પાડે એવાં સાધનો આપણી પાસે ઓછાં છે, જ્યારે બીજી તરફ એ એક જ છે હજાર વર્ષનો કાળ જેને માટે અતિ મહત્ત્વનો છે; એટલે થોડે ઘણે અંશે ;
પણ એ સમયને લગતી સામગ્રી પૂરી પાડી શકાય અને એક મોટી ખામીને જ જ કંઈક અંશે દૂર કરી શકાય એ ઈરાદાથી આ વિશેષાંકની યોજના છે જ તૈયાર કરવામાં આવી છે.
આ વેજના પ્રમાણે એ એક હજાર વર્ષના ગાળાને લગતા અનેક છે. વિષયો ઉપર લેખ તૈયાર થઈ શકે એમ છે. ખાસ કરીને ઈતિહાસ, સાહિત્ય આ કળા અને શિલ્પ-સ્થાપત્યના વિષય સંબંધી લેખે મળે તો તે વિદ્વાનોને છે છેબહુ ઉપયોગી નીવડે.
ઈતિહાસ—આ વિભાગમાં તે અરસામાં થઈ ગયેલા મહાન ધર્મ છે ગુરુઓ-જૈનાચાર્યો, જૈન સાધ્વીઓ, ગુપટ્ટપરંપરા, ગ, જન રાજાઓ,
જૈન રાજવંશે, જૈન મંત્રીઓ, શ્રાવક, શ્રાવિકાઓનાં પ્રમાણભૂત જીવન- S જ ચરિત્રોનો તેમજ તે કાળની રાજનૈતિક, સામાજિક કે ધાર્મિક વિશિષ્ટ છે આ ઐતિહાસિક ઘટનાઓનો સમાવેશ થઈ શકે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું સાહિત્ય–આ વિભાગમાં વલભીવાચનાનું ઐતિહાસિક વર્ણન, જ આ એ એક હજાર વર્ષમાં રચાયેલ આગમ સાહિત્ય, આગમને લગતું-આગમ જે ઉપર પ્રકાશ પાડતું (ટીકા વગેરે રૂ૫) બીજું સાહિત્ય, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં જ છે રચાયેલા બીજા અનેક વિષયોના નાના મોટા ગ્રંથ, એ ગ્રંથકારોનાં જીવન- Y. આ ચરિત્રો, જન લીપીને વિકાસ, તે વખતની પઠન-પાઠન શૈલી તેમજ એ જ
એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા ગ્રંથોનો પરિચય વગેરે જ જ વિષયોનો સમાવેશ થઈ શકે.
કળા–તે વખતની જૈન કળાનું સ્વરૂપ, તેને પ્રભાવ અને વિકાસ આ છે તેમજ તેનું વૈશિષ્ઠય.
શિલ્પ સ્થાપત્ય—એ વખતમાં સ્થાપન થયેલાં જૈન તીર્થો, દેરાસરે, અન્ય ધર્મસ્થાનકે તેમજ તેના સ્થાપકોને લગતી હકીકત એ સમય ઉપર જ આ પ્રકાશ પાડતા શિલાલેખ; ત્યારના જેના સ્થાપત્યની વિશેષતા તેમજ એ છે
સ્થાપત્ય અને વર્તમાન સ્થાપત્યની તુલના વગેરે વિષયોને આ વિભાગમાં જ સમાવેશ થાય છે.
આ સમયમાં થયેલાં તીર્થો, દેરાસર, શિલાલેખો, હસ્તલિખિત ગ્રંથો છે કે બીજી કોઈ બાબતોનાં ચિત્રો અમને મળશે તે તેને પ્રગટ કરવા માટે યોગ્ય આ જ વ્યવસ્થા કરવામાં આવશે. - આ વિશેષાંક વધુમાં વધુ ઉપયોગી બને એ રીતે અમે આ યોજના છે
તૈયાર કરી છે, અને એને દરેક રીતે સમૃદ્ધ બનાવવાની અમારી ઉમેદ છે. આ છે અમારી આ ઉમેદની સફળતાને બધો આધાર પૂજ્ય મુનિરાજે અને આ V. અન્ય વિદ્વાન તરફથી મળનાર લેખ સામગ્રી ઉપર છે એ કહેવાની જ જ ભાગ્યે જ જરૂર છે.
આથી અમે સૌ પૂજ્ય મુનિ મહારાજેને તથા અન્ય વિદ્વાનોને સાદર છે છે વિનંતી કરીએ છીએ કે તેઓ ઉપરના વિષયને લગતા, બની શકે તેટલા જ જ વધુ, લેખો મોકલીને અમારા આ પ્રયત્નને સફળ બનાવવામાં સહાયતા છે
-વ્યવસ્થાપક,
લેખો વગેરે નીચેના સરનામે મોકલવાં–
વ્યવસ્થાપક, શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ : - જેસિંગભાઈની વાડી, ઘીકાંટા. અમદાવાદ આ
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમાયાર્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા (1) કદગિરેમાં વૈશાખ સુ. હું અંજનશલાકા તથા ૧૦ પ્રતિષ્ઠા થઈ. પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી આદિ ત્યાં પધાર્યા હતા. (ર) મેરઠમાં વેશ ખ સુ ૧૦ પ્રતિષ્ઠા થઈ. પૂ મુ. દેશવિયછ આદિ ત્યાં પધાર્યા હતા (૩) પાટીમાં વૈશાખ સુ. ૬ પૂ. આ વિજયદાનસૂરીશ્વરજીની મૂર્ત તથા પકા ની પ્રતિષ્ઠા થઈ. પૂ. આ વિજયલબ્ધિસૂરીશ્વરજી આદિ ત્યાં પધાર્યા હતા (૪, સ ડેરાવમાં વેશ ખ સુ૬ પ્રતિષ્ઠા ઈ. પૂ ૫ હિમતવિજયજી આદિ ત્યાં પધાર્યા હત. (૫) દાદર (મુંબ) માં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ. પૂ. પ. રૂદ્ધિ મુનિછ ત્યાં પધાર્યા હતા. [૬] આબેમાંમમાં વૈશાખ સુ ૧૦ પ્રતિષ્ઠા થઈ. પૂ મુ. કૈવલ્યવિજયજી અદિ ત્યાં પશ્ચાર્યા હતા. (૭) અલ ઇ [મલબાર] માં જેઠ સુ ૩ પ્રતિષ્ઠા થઈ. (૮) ચવેલીમાં વૈશ ખ વ ૬ પ્રતિષ્ઠા થઈ પૂ આ વિષય:મુરિજી અદ્રિ ત્યાં પધાર્યા હતા. (૯) તળાનમાં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ. પૂ. મુ. નંદનવજયજી આદિ ત્યાં પધાર્યા હતા. (૧૦) રાધનપુરમાં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ આ વિજયભદ્રસૂરિજી તથા પૂ. આ. વિજયલક્ષ્મસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા. [૧૧] ઘે૨૭માં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઇ. પૂ. મુ. પ્રીતવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા. [૨] દીઓદરમાં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ. પૂ. ૫. ચરણવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા. [૧૩] ફુલથાણામાં તા. ૧૯-૫-૩૮ પ્રતિષ્ઠા થઇ. પૂ. ૫. કલ્યાણવિજયજી આદિ ત્યાં પધર્યા હતા. [૪] હરછમાં જેડ સુ. ૧૪ પ્રતિષ્ઠા થઈ
દીક્ષા [1] સૌનિવાસી ભાઇ મગળદાસ વદે સમોમાં વૈરાાખ સુ. ૬ ના દિવસે પૂ. ૫. કીર્તિ સાગરજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. તેમનું નામ મડ઼ાદયસાગરજી રખાયુ. (૨) રતલ મમાં પૂ. મુ વીરપુત્ર આનંદસાગરજી પાસે જિયાગજના રહીશ ભાઈ હીરાચ છ નરને વૈશાખ સુ ૬ પૂ મુ. ચંદ્રસગ જીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. તેમનું નામ મહેન્દ્રસાગરજી રખાયુ.
આચાય –પાડારમાં વૈશાખ સુ ૧૦ પૂ. મ. ચીન્દ્રવિજયજીને આચાર્ય પદ અપાયું. કાળધર્મ-પૂ મુ. મિત્રવેયજી અમનગરમાં ચૈત્ર વદ છ કાળધર્મ પામ્યા.
ખાત મુહૂત- 1) ૫.લોતાણામાં તા. ૨૧-૫-૩૮ અમદાવાદના શેડ પુનાભાઈ ઉમાભાઈના હાથે શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરનું તથા (૨) પ્રભાસપાટણના શેઠ સુદરજી હરખચ દના હાથે શ્રી જૈન આગમ સાહિત્ય મંદિરનું ખાત મુહૂ
થયું.
સ્ત્રીઉદ્યોગ મ ́દિર-પાટણમાં તા. ૧૯-૫-૩૮ ના દિવસે નમનગરના શેઠ પેાપટલાલ ધારશીભાઇના હાથે શ્રી દીવાળીબાઇ ઉદ્યોગમંદિરનું ઉદ્ઘાટન થયું.
આફ્રીકામાં ઉપાશ્રય-માંઞાસામાં તા. ૧૨-૫-૩૮ ના દિવસે ડે. અમૃતલાલ શેઠ ના હાથે લગભગ એક લ ખ શિલિંગના ખર્ચે તૈયાર કરાવેલ ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું.
રજા-ઝાલાવાડ રાજ્યે મહાવીર જયંતીની રત્ન મન્નુર કરી છે.
સખાવત–રોડ પેાયટલ લ ધારીસાઇએ રાજકોટમાં જૈન સેનીટેરીયમ, પાંજરાપેળ વગેરે જુદા જુદા ખાતામાં ૧૧૦૦૩ ની સખાવત કરી છે.
ફરી અ`ધાશે-કાંકરોલીનુ જે જૈન મંદિર કેટલાક વર્ષો પહેલાં તેઢી પડવામાં આવ્યુ હતુ તે ત્યાંના ગેસાઈજી તરફથી બંધાવી આપવાના સમચાર મળ્યા છે.
પુનર્જન્મનેા પુરાવા-કાનપુરમાં દેવપ્રસાદ નામના એક ગૃહસ્થને પાંચ વર્ષના પુત્ર પેતાના પૂર્વજન્મની હકીકતા કહે છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 વિશેષાંક - શ્રી જૈન સત્ય પ્રકાશ " બીજો વિશેષાંક [શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક) ચોથા વર્ષના પ્રારંભમાં પ્રસિદ્ધ થશે. [ એ વિશેષાંકની સવિસ્તર યોજના અંદર વાંચા ] a એ દળદારે એક મેળવવા આજે જ ગ્રાહુકે મના. ભગવાન મહાવીર સ્વામીના જીવનને લગતા અનેક વિદ્વત્તા ભય લેખોથી ભરપૂર 228 પાનાનો દળદાર અને કે શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક સૂર્ય-ટપાલ ખચ સાથે તેર આના. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક સાથેની | શ્રી જૈન સત્ય પ્રકાશની બીજા વર્ષની પાકી ફાઈલ અઢી રૂપિયા. છુટા અને બે રૂપિયા. લખેઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ - જેશિગભાઈની વાડી, ઘીકાંટા, a અમદાવાદ. (ગુજરાત) કે. ટાઇટલ છાપનાર સુભાષ પ્રિન્ટરી, સલાપાસ, ક્રોસ રોડ, અમદાવાદ, For Private And Personal use only