________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનધર્મમાં સ્ત્રીસમાજનું સ્થાન
[ અભ્યાસક દૃષ્ટિએ એક હળવુ' અવલેાકન ] લેખકઃ—મુનિરાજ શ્રી. દર્શનવિજયજી
પુરુષ અને સ્ત્રી એ અનાદિથી સ્વયં ભિન્ન છતાં સમાન આકારવાળી જાતિ છે. દરેક પ્રાણીસમાજમાં આ બન્ને જાતિની ભિન્નતા અને અભિન્નતા સામાન્ય તથા વિશેષતાએ સમજી શકાય છે. છતાં સમષ્ટિગ્યવહારમાં તે બન્ને એક જાતિ રૂપે જ મનાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાશ્ચાત્ય દેશનાં પ્રાચીન ધર્મશાસ્ત્રા પુરૂષ તથા સ્ત્રીને એકદમ ભિન્ન માની પુરૂષને જ સર્વ શ્રેષ્ઠ પ્રધાનતા અર્પે છે.
આર્યાવર્તીનાં વેદ વગેરે ધર્મશાસ્ત્રો પણ સ્રને છે, અને તે બન્નેના વાસ્તવિક અધિકારમાં પણ ભેદ પાડે છે.
જૈનદર્શન આ વિષયમાં પાતાની એક ચોકકસ અને સ્વતંત્ર માન્યતા ધરાવે છે. અને પુરૂષ તથા સ્ત્રીમાં રહેલ શારીરિક ભેદને જ માત્ર ભદરૂપે માની બન્ને માટે શરીરયોગ્ય તથા તેના સમ્બન્ધિત અધિકારામાં જ ભેદ માને છે. બાકી ધાર્મીક કે આત્મિક દૃષ્ટિએ પુરૂષ કે સ્ત્રીમાં કોઇ જાતના વિશેષ ભેદ હાવાને સાફ ઇન્કાર કરે છે.
ધસેવન અને તેનાં પરમાથે ક્ષની પ્રાપ્તિ માટે પુરૂષ તથા સ્ત્રીનાં મન, વાણી તથા શરીર સમાન શકિતવાલાં છે યાને સ્ત્રી તથા પુરૂષના, ધમ તથા ધર્મકુલ-મેક્ષ માટે સમાન અધિકાર છે એમ જૈનધમ માને છે. જૈનધર્મની આ માન્યતા માત્ર કલ્પના રૂપ નથી કિન્તુ એક નકકર સત્યરૂપે છે. જેનાં પ્રમાણા નીચે મુજબ છે.
ત્રસાદ, સંનિત્ય, જ્ઞાન, દર્શન વગેરે દ્વારા પુરૂષ કે
પુરૂષથી ઉતરતે તે સ્થાને સ્થાપે
ગતિ, જાતિ, કાય, યોગ, પર્યાપ્તિ, અધન, લેસ્યા, સધાતન, સહનન, સંસ્થાન,
સ્ત્રીમાં કશે। ભેદ નથી
પુરૂષ અને સ્ત્રીમાં જે ભેદ છે, તે માત્ર શરીરરચનામાં નામકર્મની જ પ્રધાનતા છે, કે ઉત્તર પ્રકૃતિનો ઉલ્લેખ જ નથી.
શરીરરચનાને જ ભેદ છે, પરંતુ જેમાં પુરૂષ સ્ત્રી વગેરે ભેદ બતાવનાર
ડાં, નામક માં ઔદારક શરીર, અગાપાંગ આદિ અનેક પ્રકૃતિ છે, કિન્તુ પુરૂષ સ્ત્રી કે નપુસકતે સૂચવનાર કોઇ સ્વતંત્ર ઉત્તર પ્રકૃતિ નથી.
વિશેષ વિચાર કરીએ તે શ્રવણેન્દ્રિય આદિ પાંચે કન્દ્રિયના દ્રવ્ય તથા ભાવ૫ ભેદો દર્શાવ્યા છે જ્યારે પુરૂષ તથા સ્ત્રીની શરીરરચનામાં રહેલ અગભેદ માટે એવુ
કશું વિધાન નથી.
For Private And Personal Use Only
યપિ પુરૂષ વગેરેના શરીરમાં ત્રણે વેદને નાકમ્ભ રૂપે રચનાભદ છે, પરન્તુ એથી પુરૂષ કે સ્ત્રીના મનુષ્યમાં ભેદ છે એમ તે। નથી જ. યદિ એવા વિકૃતિભેદથી મનુષ્યતમાં ભેદ પાતે હૈાય તે ધીરના, અધતા મૃકતા, અને હાથ પગની છ આંગલીએ