SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અતિચારની આઠ ગાથાઓ લેખકઃ—શ્રીયુત પ્રેા. હીરાલાલ સિકદાસ કાપડિયા, એમ. એ. અત્યાર સુધીમાં મેં કેટલાંક પ્રતિક્રમણુસૂત્રેા વિષે ઊહાપેાહ કર્યાં છે. આજે એ એવા અન્ય સૂત્ર વિષે વિચાર કરવા હું પ્રવૃત્ત થાઉં છું. આ સૂત્ર તે બીજું કાઈ નહિ પણ દૈવસિક પ્રતિક્રમણ કરતી વેળા ત્રીન આવસ્યકની મુખત્રિકાનું પ્રતિલેખન કરવા પૂર્વે જે આઠ ગાથાને અને તે ન આવડતી હાય તે! આઠ નવકારને કાયાત્સગ કરાય છે તે છે. વિશેષમાં આ આઠ ગાથાએ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક અતિચારની આલેાચના સમયે પણ ખેલાય છે. આ આઠ ગાથાને મેટા ભાગ અતિચારની આ ગાથાઓ તરીકે એળખે છે. આ સંબધમાં ૫. સુખપાલજીએ પ્રતિક્રમણની એમણે સપાદિત કરેલી હિંદી આવૃત્તિ (પૃ. ૬૪) માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે: 66 ' यद्यपि ये गाथायें 'अतिचारकी गाथायें' कहलाती हैं तथापि इनमें कोई अतिचार का वर्णन नहीं है; सिर्फ आचार का वर्णन है. इसलिये . आचार की गाथायें यह नाम रक्खा गया है. Acharya Shri Kailassagarsuri Gyanmandir 39 ૨૦૪ મા પૃષ્ઠમાં એમણે કહ્યું છેઃ— 66 इस में पांच आचारों का स्मरण किया जाता है, जिससे उनके संबन्ध का कर्तव्य मालूम हो और उनकी विशेष शुद्धि हो. 99 હું સમજું છું ત્યાંસુધી અતિચારની આઠ ગાથાઓને આચારની ગાથા તરીકે સૌથી પ્રથમ ઓળખાવનાર ૫. સુખલાલજી છે. વિશેષમાં તપાસ કરતાં એમ જણાય છે કે એમની સામે એમના મતના નિરસન રૂપે કેાઇએ પણ સૌથી પ્રથમ લખાણ કર્યું ાય તે। તે આગમાહારક જૈનાચાર્ય શ્રી. આનંદસાગરસૂરિ છે. આ સૂરિજીએ સિદ્ધચક્ર (વ. ૪, અ. ૬, પૃ. ૧૨૭-૧૨૯) માં આ સંબંધમાં ઊહાપાહ કર્યાં છે. તેમાંથી અત્ર પ્રસ્તુત પક્તિઓ હું ઉધૃત કરૂં છું:--- સેનસૂરિજી પણ એક સ્થળે સ્પષ્ટ રીતે એમ આવડે તેણે આઠ નવકાર ચિંતવી લેવાય છે. વિચાર છે, તે ગાથા અતિચાર માટે વિચારે છે છે. તે ગાથા “ ઉપર્યુક્ત આઠ ગાથાઓને અહીં જે ઉલ્લેખ કરવામાં આવ્યેા અતિચાર ગાથા તરીકે સુપ્રસિદ્ધ છે, ત્યારે હવે આજે કેટલાક અદગ્ધા એવું કહેવાતે નીકળ્યા છે કે એ અતિચાર ગામા નથી, એ તે। આચાર ગાથાઓ જ છે. આચાર ગાથાને આપણે અતિચાર ગાથા કહીએ છીએ તે કાંઈ પાંચ પચાસ વરસથી કહેતા નથી, પરંતુ ત્રણ સે। વર્ષથી એ ગાથાએ અતિચાર ગાથા તરીકે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે......... કહે છે કે આઠ અતિચારની ગાથા ન પ્રતિક્રમણ કરતી વેળાએ તમે જે ગાથા કે આચાર માટે વિચારે છે, તે ૧ આ સ્થાન તે કયું તેને સ્પષ્ટ નિર્દેશ કરવા સૂરિજીને મારી સાદર વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only
SR No.521532
Book TitleJain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy