Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521510/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ૧ તંત્રી: શાહ ચીમનલાલ ગાકળદાસ પ્રકાશક શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જૅશિ’ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત ). 266666666666666666 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અક ૧૦ 666666 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश (માસિવ પત્ર) વિષ યદ શ ન ૧. જૈનસાધુ : જનસાહિત્ય : જનતત્ત્વજ્ઞાન : શતીશચંદ્ર વિદ્યાભૂષણ : ૩૧૫ - ૨. સંતબાલ વિચારણો ઃ આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી : ૩ ૧૬ ૩. ઉદયપુરનાં મંદિરો : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી : ૩૧૮ ૪. જિતેમદિર : મુનિરાજ શ્રી દર્શનવિજયજી ૫. પ્રાચીન મૂર્તિઓ : શ્રીયુત રતિલાલ ભીખાભાઈ ક, જૈનદર્શન”ના લેખક શ્રીમાન વીરેન્દ્રકુમારને : તંત્રી ૧૭, સરસ્વતી-પૂજા અને જૈના : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૩૩૭ ૮. દિગબરની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી : ૩ ૩૯ ६. अनेकार्थश्रीस्तंभनपार्थाष्टक : आचार्य महाराज श्री विजयपद्मसूरिजी : ૩૪૩ ૧૦. ગ્રંથનાં નામ : શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા : ૩૪૫ ११. दिगंबर शास्त्र कैसे बनें ?:- मुनिराज श्री दर्शनविजयजी : ૩૪૮. ૧૨. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :(૧) પ્રાચીન લેખસંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજયજી : ૩૫૦ (૨) મત્રી દયાળશાહના કિલ્લાનો લેખ : મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી : .૩૫૨ (8) ગધારબંદર : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી પૂ" : ૩ પરમપૂજય આચાર્ય મહારાજશ્રી વિજયલાવણ્યસૂરિજી (ઉપાધ્યાપ મહારાજ શ્રી લાવણ્યવિજયજી) મહારાજને ગયા અંકથી અધુરી રહેલા ‘‘સમીક્ષાત્રમાવિUT '' શીર્ષક લેખ તથા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપક્વસૂરિજી (ઉપાધ્યાય મહારાજ શ્રી પદ્મ વિજયજી) મહારાજના ગયા અંકથી અધુરી રહેલા ૧૬ શ્રીરતંભનપાર્શ્વનાથ ?? શીર્ષક લેખ આ અક માં આપી શકાયા નથી. લવાજમ - સ્થાનિક ૧-૮-૦, બહારગામનું ર-૦-૦ છુટક નકલ૦-૩-૦ For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફ ળને શુ માવો મહાવીરસ । सिरि रायनयामज्झे समीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसद ॥१॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૧ અંક ૧૦ ? : "ા : * * * * * - તw :: ક अण्णाणग्गहदोसगत्थमइणा कुवंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिटुत्तरं ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलासा तया, वाइजा प्पवरं पसिद्धजईणं सच्चप्पयासं मुदा ॥२॥ વિક્રમ સંવત્ ૧૯૯૨: વશાશુકલા પંચમી વીર સંવત ૨૪૬૨ : સન ૧૯૩૬ એપ્રિલ ૨૬ જૈન સાધુ • જૈનસાહિત્ય : જૈનતત્ત્વજ્ઞાન ખરેખર, જેનસાધુ એક પ્રશંસનીય જીવન વ્યતીત રાની સાથે આ સંપૂર્ણ વ્રત નિયમ અને ઇકિય-સંયમનું પાલન કરીને જગતની આગળ આત્મસંયમનો એક બહુ જ ઉચે-ઉત્તમ આદર્શ રજુ કરે છે. જે ત્વથી ભરેલું એક ગૃહસ્થ–સંસારી-નું જીવન પણ એટલું બધું નિર્દોષ-પવિત્ર હોય છે કે એને માટે ભારતવર્ષ ગૌરવ લઈ શકે. જનસાહિત્ય કેવળ ધાર્મિક ભાવનાની દિશામાં જ આગે કદમ કરી છે એમ નથી, પણ બીજી બીજી દિશાઓમાં પણ એણે આશ્ચર્ય થરક પ્રગતિ સાધી છે. ન્યાય-દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મિક છે વિદ્યાની દિશામાં આ સાહિત્યે બહું જ ઉંચા પ્રકારનો વિકાસ અને કમ ધારણ કર્યો છે....... જે ભારતવર્ષ આખા વિશ્વમાં પિતાની આધ્યાત્મિક અને દાર્શનિક ઉન્નતિ માટે અદ્વિતીય હોય તે એ વાતને સ્વીકાર કરતાં કેઈને પણ હરક્ત ન હોવી જોઈએ કે આ માટે જેનોને બ્રાહ્મણે અને બૌદ્ધો કરતાં જરાય ઓછું ગૌરવ પ્રાપ્ત નથી થતું. –સ્વર્ગીય, મહામહે પાધ્યાય, ડોકટર સતીશચંદ્ર વિદ્યાભૂષણ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IT CELLERHITIALS ane tae weave 2 ease છેસંતબાલની વિચારણું અને -વિધાન લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી intinuinniniraning rti April (ગતાંકથી ચાલુ) મં–કેમ આર્યસમાજી મહાશય, મં–મૂર્તિપૂજા જડપૂજામાં તમે મૂર્તિપૂજાને માને છે કે નહિ? મિશ્રિત નથી. કેમકે મૂર્તિપૂજા આ૦–જી, ના. જડની પૂજા બની શકતી નથી, બલકે મં–“હમે મૂતિને નથી એ તે ચેતનની પૂજા થાય છે. માનતા” એ તો માત્ર કહેવાની જ આ૦–એમ હોય તે આપ કઈ વાત છે. કારણ કે દુનિયાને કઈ પણ દષ્ટાંત આપીને સમજાવો. મત મૂતિ–પૂજા વિનાને છે જ નહિ. મં–સાંભળે! કોઈ આર્થ્ય વળી મને એક વાતને સદેહ છે કે સમાજ, કે વિદ્વાન સંન્યાસીની તમે પણ ઈસાઈની માફક તે નહિ. પ્રત્યેક પ્રકારે સેવા કરે છે. અને કહેતા હ! જેમનું એમ કહેવું છે કે જ્યારે સંન્યાસી થાકી જાય છે ત્યારે હમે મૂર્તિપૂજાને નથી માનતા પરન્તુ તેમના પગ આદિ દબાવે છે. હવે વસ્તુતઃ એમને એક મન કેથેલીક તમે જ બતાવે કે તેને આવી પરમ મત સારી પેઠે મૂર્તિ પૂજા કરે છે. તે ભક્તિથી કંઈ ફળ પ્રાપ્ત થશે કે નહિ? લેકે હજરત મસીહ અને મરીયમના આટ–અવશ્ય પ્રાપ્ત થશે. ચિત્રોને ગિજ ઘરમાં રાખી ફળપુલ મં –પણ એ સેવા તે જડ આદિથી પૂજા કરે છે. અને રૂસના તે સર્વે અનુયાયી મૂર્તિપૂજક જ છે. શરીરની હતી, અને જડની સેવા તે તેમ જ મુઅલ્લિફ કિતાબ દિલ બરતન તમારા કહેવા મુજબ નિષ્ફળ જાય છે. તે પછી એ સેવાનું ફળ તમે શી રીતે મજાહિબ પોતાના પુસ્તકમાં લખે છે માની શકે? કે હજરત ઈસામસીહ સૂર્યની પૂજા કરતા હતા. અને રવિવારને સૂર્યની આ.—વિદ્વાનનું શરીર જડ નથી, પૂજાને દિવસ માનતા હતા. તેથી ઈસાઈ એમાં જીવાત્મા વિદ્યમાન છે. લેકે આદિત્યવારના દિવસને પૂજા અને મં–સત્ય છે. શરીરમાં જીવાત્મા સન્માનને દિવસ માને છે. હોવાથી તે ચેતનની જ સેવા મનાય આ૦–હમે તો દયાનંદ સરસ્વતીના છે. પરંતુ વાસ્તવિક રીતે સેવા તે અનુયાયી થઈને જડની પૂજા શી રીતે જડ વસ્તુની થાય છે, જીવાત્માની કરી શકીએ ? નહિ. એવી જ રીતે મૂર્તિપૂજામાં પણ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સંતબાલના વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન ૩૧૭. જાણવું જોઈએ. જેવી રીતે વિદ્વાનના મં–પણ એ મુખથી બોલાયેલ શરીરમાં જીવાત્મા મનાય છે તેવી જ પદે પણ જડ નહિ તો બીજું શું રીતે મૂર્તિમાં પણ પિતાના મતના છે? આથી સિદ્ધ થયું કે ઈશ્વરની અનુસાર ઈશ્વર માનવામાં આવે છે. પ્રશંસા અને ઉપાસના જડના એથી સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા જડ આલંબન વિના થઈ શકતી જ નથી. પૂજા નથી. મૂર્તિપૂજા કરતી વખતે આ૦–પદ જડ છે એ તે દરેક મતના ભક્તો પિતાના ઈષ્ટ દેવને કબુલ, પરન્તુ એનાથી હમે પ્રશંસા તે લક્ષીને જ પ્રાર્થના કરે છે. જડ પત્થર કે સચિદાનંદની જ કરીએ છીએ ના! કેવળ મૂતિની કોઈ પણ ઉપાસના નથી મ –એ તો પાછી એના એ જ કરતું. આથી સ્પષ્ટ થાય છે કે પૂજા વાત આવી ! હમે પણ જડ મૂતિના મૂર્તાિ વાલાની થાય છે. અને મૂર્તિ તે આલંબનથી ઈશ્વરની જ પૂજા કરીએ મૂર્તાિવાલાના અનુભવમાં સાધનરૂપ છે. છીએ. તેથી મૂર્તિપૂજાથી વિરુદ્ધ જવું એમ કહી શકીએ કે જેમ શરીર એ નથી. ઠીક હવે એ બતાવે વિનાના કેવળ આત્માની સેવા અસંભ- કે જે કોઈ મહષિના શુદ્ધ ભાવથી વિત છે તેમ પરમાત્માની સેવા મતિ દર્શન કરવામાં આવે છે તેનું શુભ વિના કદાપિ બની શકતી નથી. ફળ પ્રાપ્ત થાય કે નહિ? આ૦–ભલા, સચ્ચિદાનંદની આ૦–હાંજી, અવશ્ય પ્રાપ્ત થાય. મં —એ તે નિશ્ચિત છે કે એ સેવામાં જડ વસ્તુને કારણ બનાવવાની મહારાજનાં શરીરનાં જ દર્શન થયાં શી આવશ્યકતા છે? શું ઈશ્વરની પૂજા છે, જીવાત્માનાં નહિ! જ્યારે મનુષ્ય પ્રશંસા મૂર્તિ વિના, માત્ર વેદની કૃતિ જડ શરીરને જોઈને પુણ્ય ઉત્પન્ન કરી એથી, નથી બની શકતી? શકે છે તે પછી શું પરમાત્માની મં–વેદની કૃતિઓ ચૈતન્ય છે? તે પણ જડ અક્ષરોને સમુહ છે. નિર્દોષ મૂતિને જોઈ પુણ્યબંધ નહિ કરી શકશે ? એથી પણ ઈશ્વરપૂજાનું કારણ જડ આ૦–પણ મહર્ષિનું દષ્ટાંત વસ્તુ સિદ્ધ થઈ કદાચિત્ મૂર્તિ સાથે ન ઘટી શકે, કેમકે આ૦– હમે તે એ જડ અક્ષ- મહર્ષિજીનાં દર્શનથી તે એટલા માટે રેથી ઇશ્વરને જાપ કરીએ છીએ. પુણ્ય થાય છે કે તેઓશ્રી ઉપદેશ મં–તે હમે પણ મૂર્તિ દ્વારા સુણાવે છે જેને વર્તનમાં મૂકવાથી ઈશ્વરના સ્વરૂપનું સ્મરણ કરીએ છીએ. ઘણે લાભ થાય છે. પરંતુ મૂર્તિ તે આ૦–ત્યારે હમે વેદની શ્રુતિએ કંઈ પણ ઉપદેશદ્વારા કંઈ પણ લાભ વગર માત્ર મુખથી ઈશ્વરની સેવા-પ્રશંસા આપી શકતી નથી. તેથી મૂર્તિને કરીશું, એટલે જડપૂજાને દેષ નહીં માનવું છે કે નથી લાગે, (પાછળ જુઓ ) For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ઉ દ ય ૫ ૨ નાં મંદિરે લેખક-મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મેવાડનાં પ્રસિદ્ધ પાંચ તીર્થોના સંબંધમાં કહેવામાં આવ્યું છે. મેવાડનાં એ પાંચ તીર્થો – કેશરીયાજી, કડા, અદબદજી, દેલવાડા અને દયાળશાહનો કિલ્લો -જેમ આકર્ષકતા અને કંઈને કંઈ વિશેષતાથી પૂર્ણ છે, તેવી જ રીતે ખાસ ઉદયપુરનાં મંદિર પણ કંઈ ઓછાં આકર્ષક નથી. બલ્ક કઈ કઈ મંદિરે તો સારાં સારાં તીર્થસ્થાનનાં મંદિરોને પણ ભૂલાવે તેવાં છે. દાખલા તરીકે શ્રી શીતલનાથનું મંદિર, વાસુપૂજ્ય સ્વામીનું મંદિર, ચગાનનું મંદિર, વાડીનું મંદિર વિગેરે. ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ મંદિરો છે. તેમાં શીતલનાથનું, વાસુપૂજ્ય સ્વામીનું, ચગાનનું, વાડીનું, શેઠનું, કેશરીનાથજીનું વિગેરે મંદિર મુખ્ય છે. વિશાળ છે ને મનહર છે. આ મંદિરો ઉપરાંત ઉદયપુરથી લગભગ એક જ માઈલ ઉપર આવેલ આહુડમાં વિશાળ ચાર મંદિરે મૌજૂદ છે. અને ઉદયપુરથી બે માઈલ ઉપર સમીના ખેડાનું, ત્રણ માઈલ ઉપર સેસારનું, બે માઈલ ઉપર દેવાલીનું એ વિગેરે મંદિરે પણ ખાસ દર્શનીય અને ઘણું પ્રાચીન છે. ઉદયપુર અને તેની આસપાસ બબે ત્રણ ત્રણ માઈલ ઉપર આવેલ મંદિરોને સંપૂર્ણ ઈતિહાસ મેળવો કઠિન છે અને તેટલો ઈતિહાસ આપવા જેટલું અહિં સ્થાન પણ નથી. છતાં એટલું તો કહી શકાય તેમ છે કે આમાંનાં ઘણાંખરાં મંદિરો તો ઘણાં પ્રાચીન છે. આહુડ એ ઈતિહાસ પ્રસિદ્ધ ઘણી જૂની નગરી છે. અહિંનાં આલીશાન બાવનજિનાલય મંદિરો, ખુદબખુદ બતાવી આપે છે કે તે મંદિરે ઘણાં પ્રાચીન છે. - - - - - - - - - - - - - - - - - - - - - ---- - - - - - --- -- [ સંતબાલની વિચારણાનું અનુસંધાન ] મ–તમાંરું કહેવું સત્ય છે કે વળી કેટલીક વખત ચેતન્ય પુરુથી મહર્ષિ ઉપદેશ સુણાવે છે જેથી જે લાભ થતું નથી તે જડ વસ્તુથી લાભ મળી શકે છે. પરંતુ જે મહટ થાય છે. એક, પ્રખર વિદ્વાન અને ર્ષિજીના કહેવા પ્રમાણે વર્તાવ ન થાય નિપુણ ઉપદેશક, પરમતને હેવાના તે શું મહર્ષિજીના દર્શનથી લાભ કારણે, જે અસર નથી કરતે એ મળી શકે? કદાપિ નહિ. આથી અસર એક પુસ્તકને વિચારપૂર્ણ સિદ્ધ થાય છે કે ફળની પ્રાપ્તિ કે દષ્ટિથી વાંચવાથી થાય છે. એટલે અપ્રાપ્તિ એ આપણે આધીન છે. તેથી આમ જડ વસ્તુ પણ મહત્ત્વપૂર્ણ બને આપણે આપણી ભાવનાથી, મૂર્તિથી છે તો પછી પરમાત્માની મૂર્તિનું તે પણ સારું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. પૂછવું જ શું? (અપૂર્ણ) For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ ઉદયપુરનાં મંદિરો ૩૧૯ આ જ આહડ-આઘાટપુરમાં શ્રી જગચંદ્રસૂરિજીને મેવાડના રાણા તરફથી, તેરમી શતાબ્દિમાં “મહાતપા'નું બિરુદ મળ્યું હતું. આવી જ રીતે દેવાલી, સંસાર, સમીનાખેડાનાં મંદિર પણ ઘણું પ્રાચીન છે. કહેવાની જરૂર નથી કે આ સ્થાનમાં આજે એક પણ મૂર્તિપૂજક જૈનનું ઘર નથી. ઉદયપુરમાં જે મંદિરો છે, તે સત્તરમી શતાબ્દિથી પહેલાંનાં નથી –- એક પણ નથી. અને એથી વધારે જૂનું મંદિર ન હોય, એ સ્વાભાવિક છે. કારણ કે ઉદયપુર નગર જ મહારાણા શ્રી ઉદયસિંહજીએ વસાવ્યું છે કે જેમનો સમય સં. ૧૫૯૪ ને છે. મહારાણા ઉદયસિંહજીએ સત્તરમી શતાબ્દિના પ્રારંભમાં (ઘણું કરીને ૧૬૨૪માં) તે વસાવ્યું છે. એટલે ઉદયપુરમાં જે મંદિર છે તે સં. ૧૬૨૪ પછીનાં છે. કહેવાય છે કે ઉદયપુરનું શ્રી શીતલનાથજીનું મંદિર ઉદયપુર વસાવ્યું, તે જ સમયનું છે – એટલે નગરના ખાતમુહૂર્તની સાથે જ શ્રી શીતલનાથના મંદિરનું પણ ખાતમુહૂર્ત થયું હતું. ગમે તેમ હોય, પરંતુ કોઈ પણ શિલાલેખ આ વાતની સાક્ષી પૂરતો નથી. શ્રી શીતલનાથજીના મંદિરમાંથી જે શિલાલેખો પ્રાપ્ત થાય છે તેમાંના એક શિલાલેખ ધાતુના પરિકર ઉપર છે, કે જે સં. ૧૬૯૩ના કાર્તિક દિને છે. આ શિલાલેખની મતલબ એ છે કે “મહારાણુ શ્રી જગતસિંહજીના રાજ્યમાં તપાગચ્છીય શ્રીજિનમંદિરમાં શ્રી શીતલનાથજીનું બિંબ અને પીત્તલનું પરિકર, આસપુરના વતની, વૃદ્ધશાખીય, પરવાલજ્ઞાતીય, પં. કાહાસુત ૫. કેશર, ભાર્યા કેશરદે, તેના પુત્ર પં. દામોદરે સ્વકુટુંબ સહિત કરાવ્યું અને ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિના પટ્ટપ્રભાકર આચાર્ય શ્રી વિજયસિંહરિની આજ્ઞાથી, ૫૦ મતિચંદ્ર ગણિએ વાસક્ષેપ નાખી પ્રતિષ્ઠાપિત કર્યું” આ લેખ ઉપરથી એક કલ્પના અવશ્ય થઈ શકે છે, અને તે એ કે સંભવ છે કે એ મંદિર, ઉદયપુરની ઉત્પત્તિ સાથે જ બન્યું હોય. અને પાછળથી થોડાં વર્ષો પછી મૂલનાયકનું ધાતુમય પરિકર બન્યું હોય. એટલે ખરી રીતે આ મંદિર (શ્રી શીતલનાથજીનું મંદિર) ઉદયપુરના વસાવવા સાથે બન્યું હોય, તે એમાં કંઈ નવાઈ જેવું નથી. આ ઉદયપુરના મંદિરોમાંથી જે શિલાલેખ પ્રાપ્ત થાય છે, એમાં ઉદયપુરનું નામ આવતુ હોય, એવા શિલાલેખે બહુ જ ઓછા મળે છે. શ્રી શીતલનાથજીના મંદિરની એક ધાતુની મૂર્તિ ઉપર એક શિલાલેખ છે, જેમાં ઉદયપુરનું નામ જરૂર આવે છે. આ શિલાલેખની મતલબ આ છે “સં. ૧૬૯૬ના વૈશાખ સુદિ ૮ ના દિવસે ઉદયપુરના રહેનાર, સવાલાતીય વરડીયા ગોત્રીય, સા. પીથાએ, પોતાના પુત્ર-પ્રપૌત્રો સાથે, શ્રી વિમલનાથનું બિંબ કરાવ્યું અને શ્રીવિજયસિંહસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.” આ લેખ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સં. ૧૬૮૬ની સાલમાં, ખાસ ઉદયપુરની અંદર જ, કોઈપણ મંદિરની પ્રતિષ્ઠા થએલી, અને તે વખતે આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ એટલે એ નક્કી છે કે સત્તરમી શતાબ્દિના મધ્યકાળમાં જરૂર અહિં જૈન મંદિર હોવું જોઈએ. અને તે સંભવતઃ શીતલનાથજીનું જ આ મંદિર હેય. શ્રીડેમ નામને કઈ કવિએ મહારાણા જુવાનસિંહજીના સમયના ઉદયપુરનું વર્ણન લખ્યું છે. તેમ કવિ કેણ હતા, કેના શિષ્ય હતા, અને નિશ્ચિત કયા સમયમાં હતા એ એમની કૃતિ ઉપરથી જણાતું નથી. પરંતુ તેમણે મહારાણા જુવાનસિંહજી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . *.. . - ૩૨૦ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ના સમયનું વર્ણન કર્યું છે, એ ઉપરથી સમજી શકાય છે કે તેઓ ઓગણીસમી શતાબ્દિમાં થયા છે, કારણ કે મહારાણા જવાનસિંહજીનો સમય છે સં. ૧૮૮૫ને છે એટલે ઓગણીસમી શતાબ્દિના પાછલા સમયમાં આ કવિ થયા છે, એ વાત નક્કી છે. કવિ હેમે પોતાની આ કૃતિમાં પ્રારંભમાં મેદપાટ પ્રશસ્તિ, રાજપ્રશસ્તિ, જવાનસિંહ પ્રશસ્તિ અષ્ટક, વંશાવલી પચીસી, મહારાણુ વંશાવલી, જવાનસિંહજીની સ્વારીનું વર્ણન, ઉદયપુર નગર વર્ણન, નગર બહારનું વર્ણન, ઈત્યાદિ પ્રકરણો લખ્યાં છે. કવિએ ઉદયપુર નગરનું વર્ણન કરતાં કેટલાંક જૈન મંદિરનાં નામોને ઉલેખ પણ કર્યો છે. તે ઉપરથી, ઓગણીસમી સદીમાં – કવિના સમયમાં કેટલાં અને મુખ્ય કયાં કયાં મંદિર હતાં, તે જાણી શકાય છે. કવિ એક સ્થળે કળે છે – અશ્વસેન જૂનંદ, તેજ દિણંદ, શ્રીસહસફણા નિત ગહગાર્ટ, મહિમા વિખ્યાત, જગત્રહી ત્રાત, અબ મલીન કરે નિર્ધા, શ્રી દિજિનેશ, એટણ કલેશ, જસુ સુરત ભલહલભાનું શ્રી ઉદયપુર મંડાણું ૧૨ શ્રી શીતલસ્વામ, કરૂં પ્રમાણું ભવિજનપૂજિત નવઅંગ, ચાતીય જિનાલં, ભુવનરસાલં, સર્વજિનેશ્વર સુખસંગ, સત્તરસુબેદ, પૂજ ઉમેદ, પયસેવિત જસુ સુરરાણું શ્રી ઉ૦ ૧૩ સંગીસાલં, વડી વિશાલ, પ્રાસાદજૂ પાસ ફર્વે સારું, શ્રીઆદિજિર્ણ, તેજ દિણંદ, જા વરિયા દેહરા પારં. ચિમુખ પ્રસાદં, અતિ અલહાર્દ, દર્શન શુભ માન, શ્રી ઉ• ૧૪ વલી કુશલજૂ પિલ અતિરંગલં, સંગરવાડી સેરીય તાસં, શ્રી સંતજિણેશ વિમલેશ ધાનમઢી સાયરપાસ, દાદાવલી દેહરી, સિંખરાં સેહરી, પ્રાસાદ મહાલક્ષ્મી સ્થાન. શ્રી ઉ૦ ૧૮” ઉદયપુર નગરમાંનાં મંદિરનો આટલો ઉલ્લેખ કર્યા પછી, કવિએ કોટથી બહારનાં મંદિરનો ઉલ્લેખ કર્યો છે – શ્રી શાંતિનાથ હી ન જોય મહિમા અધિક મહિ સાય; ચિત્રિત ચૈત્ય હી નવરંગ, દર્શન દેખીયાં ઉમંગ. સીખરબંધ હી પ્રાસાદ કરત મેરૂસું અતિવાદ; શ્રીપદનાભજી છનાલ, દેખ્યાં દિલ હે ખુણ્યાલ. પૂનિમ વાસરે મેલામ્ નર થટ્ટ હેત હે ભલા; અગ્રે હસ્તી હે ચગાન, હસ્તી લડત હે તિહી આન.” ઉદયપુરના કિલ્લા બહારનાં મંદિરોને ઉલ્લેખ કરી, કવિ આગળ વધે છે-- “ મહેલ લડત હે કુવાર, અગ્રેગ્રામ હે સીસાર; વેજનાથકા પરસાદ, કરત ગગનસે નિત વાદ. જિનપ્રસાદજ ભારીક, સૂરત બહોત હે પ્યારી; સચ્ચા સેલમા જિર્ણ, પિષ્યાં પરમ હે આનંદ. ૧૧ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ ઉદયપુરનાં મંદિરો . ૩રા આદિ ચરણ હે મંડાણ પૂજ્યાં હેત હે સુષષાન; જંગી ઝાડ હૈ અતિ ખંગ, ચાંદજૂ પોલ હી દુરંગ.” ૧૨ કવિ અહિંથી આગળ વધી સમીના ખેડાનું વર્ણન કરે છે -- મગરા માછલા ઉરંગ, કિસન પિલ હી અતિ વંક; ષડાસમીને શ્રીપાસ, પૂજે પરમ હી હુલાસ. ૧૩ દશમી દિવસના મેલાંક, નર થટ હેત હે ભેલા; સાતમી વચ્છલાં પકવાન, અર્ચા અષ્ટકા મંડાણ.” ૧૪ આ પછી કવિએ કેશરીઆજીનું વર્ણન કર્યું છે-- અઠાર કેસ હો અધિકાર, થલેવ નગર હૈ વિસ્તાર કેશરીઆ નાથ હે વિખ્યાત જાત્રુ આવતે કઇ જાત.” ૧૫ છેવટે કવિએ આઘાટ (આહડ) નું વર્ણન કર્યું છે. તે લખે છે – આઘાટ ગામ હે પરસીદ્ધ તપ બિરૂદ હી તિહાં કીધ; દેહરા પંચકા મંડાણ સિષર બંધ હે પહચાન. ૧૮ પાપ્રભુજી જિનાલ, પેડ્યાં પરમ હે દયાલ; શ્રીભીમરાણા મુકામ, તિસકા હેત હે અબ કામ.” ૧૯ આ પછી કવિએ ચંપાબાગનું વર્ણન કરતાં, તેમાં ઋષભદેવનાં ચરણ, ગપતિ રત્નસૂરિને સ્તૂપ વિગેરે હેવાનું લખ્યું છે. ઉપરના વર્ણન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે —– કવિ તેમના સમયમાં, એટલે ઓગણીસમી શતાબ્દિમાં, (જેને લગભગ સો સવાસો વર્ષ ગણી શકાય.) ઉદયપુરમાં વીસ મંદિર હતાં. તેમાં મુખ્ય શીતલનાથનું મંદિર હોવાનું કવિના કથનથી પણ માલુમ પડે છે. અત્યારે જે મંદિરે છે, તેમાં શ્રી શીતલનાથનું, વાસુપૂન્ય સ્વામીનું, ગોડી પાર્શ્વનાથનું, ચોગાનનું, શેઠનું, વાડીનું; એ વિગેરે મંદિરે મુખ્ય છે. અહિંનાં મંદિરમાં કેટલાંક વધારે આકર્ષક અને કંઇને કંઈ વિશેષતા યુક્ત છે. દાખલા તરીકે વાસુપૂજ્ય સ્વામીનું મંદિર. આ મંદિર ઘણું મનહર છે. મધ્ય બજારમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિર મહારાણા રાજસિંહજી (જેમને સમય અઢારમી શતાબ્દિના પ્રારંભને છે) ના સમયમાં શ્રી રાયસી નામના ઉદાર ગૃહસ્થ બનાવ્યું હતું. આ રાયદેસી સિદ્ધાચળછનો સોળમો ઉદ્ધાર કરાવનાર કર્મચંદ્રના પૌત્ર શ્રી ભીખમના પુત્ર થતા હતા. શ્રીવાસુપૂજ્ય સ્વામીનું મંદિર બનાવનાર, શ્રીચુત રાયજી દેસીના વંશમાં આજે શ્રીયુત અંબાલાલજી દેસી નામના પ્રતિષ્ઠિત અને ધર્મપ્રેમી ગૃહસ્થ છે, જેઓ ઇંજીનીયર છે. ભીખમજી દેસી, એ મહારાણા રાજસિંહજીના પ્રધાન મંત્રી હતા. તેઓ ઉદયપુરના જ વતની હતા. મેવાડના પ્રસિદ્ધ રાજસાગર તળાવની પાળ અને નવચેકી, એ ભીખમજી દેસીની દેખરેખમાં બન્યાં હતાં. તેના બદલે ઈનામમાં મહારાણાએ તેમને હાથી અને શરપાવ આપ્યો હતો. આમના જ વશંના અંબાલાલજી દેસી છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ઉદયપુરનાં મંદિરમાં એક બીજું પ્રસિદ્ધ અને આકર્ષક મંદિર છે ચાગાનનું મંદિર. આ મંદિરમાં ખાસ વિશેષતા એ છે કે – આમાં મૂળનાયક આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભપ્રભુની બેઠેલી લગભગ ૪-૫ ફૂટની મોટી પ્રતિમાં છે. પ્રતિમા ભવ્ય અને મનહર છે. હેમ કવિએ પણ ઉપરના વર્ણનમાં આ મંદિરને અને આ મૂર્તિને ઉલ્લેખ કર્યો છે. આ વિશાળ મૂર્તિના પબાસણ ઉપર જે લેખ છે તેને સાર આ છે “સંવત ૧૮૧૯ ના માહા સુદિ ૯ બુધવારે, મહારાણુ શ્રીઅરિસિંહજીના રાજત્વ કાલમાં, ઉદયપુરના રહેવાસી, ઓસવાલવંશીય, વૃદ્ધશાખીય, નવલખા ગોત્રીય શાહ માનના પુત્ર કપૂરચંદે, ખરતરગચ્છીય દેસી કુશલસિંહજી, તેમની ભાર્યા કસ્તુરબાઈ તેમની પુત્રી માણેકબાઈ, એમની સહાયતાથી આ બિંબ કરાવ્યું, અને ખરતગચ્છીય શ્રીહરીસાગર ગણિએ પ્રતિષ્ઠા કરી.” આ લેખ ઉપરથી સમજાય છે કે આ મંદિર અતિ પ્રાચીન તે નથી જ. લગભગ પણ બસો વર્ષનું જૂનું કહી શકાય. જે મહારાણાના સમયમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે, તે મહારાણા શ્રીઅરિસિંહજી નો સમય સં ૧૮૧૭ નો છે. આ મહારાણા શ્રીઅરિસિંહજી ત્રીજાના નામે ઓળખાય છે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ ઉદયપુરમાં લગભગ ૩૫-૩૬ મંદિર છે. વીસ વર્ષ ઉપર આ મંદિરોની જે વ્યવસ્થા હતી, સફાઈ અને સુંદરતી હતી, એમાં અત્યારે ઘણું અંતર પડયું છે. ઘણાં મંદિરોની વ્યવસ્થા, સુંદરતા, સફાઈમાં વધારો થયો છે, છતાં હજુ પણ કોઈ કાઈ મંદિરે એવાં છે કે જેમાં ઘણી આશાતના થતી હોય એમ જોવાય છે. જે મંદિરો લાગણીવાળા શ્રદ્ધાળ ગૃહ કિવા કમીટીના હાથમાં છે, તેમાં જરૂર સુધારો થયો છે, પરંતુ જે મંદિર સ્થાનકવાસીના હાથમાં યા લગભગ માલિક રહિત જેવી અવસ્થામાં છે, એવાં મંદિરોમાં અવ્યવસ્થા ને આશાતના વધારે દેખાય છે. પરંતુ ઉદયપુરની ચંતામરમહાસભાના ઉદ્દેશ પ્રમાણે ધીરે ધીરે આ મંદિર, જે મહાસભા સાથે સંબંધિત કરવામાં આવશે, તો એ આશા રાખી શકાય છે કે, એક વખત ઉદયપુરનાં અને તેની આસપાસનાં તમામ મંદિરમાંથી આશાતના દૂર થશે. ખુશી થવા જેવું છે કે શ્રીમાન શેઠ રોશનલાલ સાચતુરે પોતાના હાથ નીચેની વહિવટવાળી ધર્મશાળા અને ૫-૬ મંદિરો મહાસભા સાથે સંબંધિત કરી દીધેલ છે. આવી રીતે બીજાં મંદિરો અને બીજી સંસ્થાઓના વહિવટદારો, મહાસભાના નિયમ પ્રમાણે, પિતાનું મેનેજમેંટ કાયમ રાખી, તે તે મંદિર અને સંસ્થાઓ મહાસભા સાથે સંબંધિત કરશે તે જરૂર વ્યવસ્થા સુધરશે. મહાસભાના કાર્યકર્તાઓએ પણ મહાસભાના ઉદ્દેશની પૂર્તાિને માટે બનતા પ્રયત્ન કરવામાં પ્રમાદ ન સેવે અને ધીરે ધીરે કાર્ય આગળ વધારવું. ઉદયપુરનાં તમામ મંદિરના શિલાલેખોનો સંગ્રહ યતિવર્ય શ્રીમાન અનૂપચંદજીએ કર્યો છે. આ સંગ્રહ બહાર પડવાથી ઘણે પ્રકાશ પડવા સંભવ છે, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir US BUSSSSSSSSSSSSSS SSSSSSSSSSB જિન-મંદિર થી લેખક–મુનિરાજ શ્રી દર્શનવિજયજી છે USUGUSLSLSLL54545 54545454545454545 (ગતાંકથી ચાલુ) ઉપાસક શાંગ-સૂત્ર પ્રતિમાઓને વંદન નમન કે પયું પાસના ઉપાસકદશા સૂત્ર, અધ્યયન ૧ માં કરવાં કપે નહિ (અરિહંતે તથા આનન્દ શ્રાવકને સમ્યકત્વગ્રહણને પાઠ અરિહંત-ચૈત્યને છેવને) ૧૩ છે. તેમાં આનન્દ શ્રાવક પ્રતિજ્ઞા કરે આ પાઠ અશાશ્વત જિનચેની नो खल में भंते ! कप्पइ अजप्पभई બહુલતાને જાહેર કરે છે, એટલું જ નહીં કિન્તુ ઘણી જિનપ્રતિમા હોવાથી अन्नउत्थिए वा अन्नउस्थियदेवयाणि वा अन्न ઈતર ધર્મવાળાઓ જિન-પ્રતિમાને उत्थियपरिग्गहियाणि अरिहंतचेइयाणि बा પિતાના તાબામાં લઈ લે છે, જ્યારે વિવિત્તા વા નમન્નિત્તા વા ના જનવાણી- શ્રાવક તેને અવંદનિક માને છે, આ ત્તા વા | પરિસ્થિતિને પણ સ્વીકાર કરે છે. (MDUTO કાર્તિ વા અરિહંત વૈય િવ II) સાથે સાથે એ પણ ઈશારો કરે છે કે હે ભગવન્! મને આજથી અન્ય જિનેન્દ્રની પ્રતિમા(જે જનેને આધીન તીર્થિક અન્ય તીર્થક – દે કે હોય તે ને વંદન વિગેરે કરવાની અન્ય તીર્થ ગ્રહણ કરેલ જિન- મન નથી.૧૪ ૧૩. ઉ૦ શ્રી માનવિજયજી છ પ્રકારની જયણાનું સ્પષ્ટીકરણ કરે છે કે --- - વૈદ યાત્તિ-- नो अन्नतिथिए, अन्नतिथिदेवे य तहय स-देवाई। गहिए कुतिथिएहिं, वंदामि १ न वा नमसामि २ ॥ १२ ॥ नेव अणालत्तो आलवेमि ३, नो संलवेमि ४ तह सिं । સેમિ ન સ ા નં ૧, જેણે ન —g ૬ ! શરૂ છે. ––ઘર્મન હ, પૃષ્ઠ-૪૪ / ૧૪. જેનેએ આ ફર ને અનુસરીને મહાકાલ, વીરભદ્ર, જગન્નાથ, બદ્રીનારાયણ, (બદ્રીપાર્શ્વનાથ), નાગહંદ, દ્વારિકા, પંઢરપુર (નેમિનાથ) વિગેરે તીર્થોને છોડ્યાં છે, અને જૈનેતરેએ ત્યાં પોતાની માલીકી સ્થાપી છે. આ ફરમાનથી જગતને એટલો લાભ છે કે જૈન – જનેતરોમાં મંદિરના નિમંત અથડામણીના પ્રસંગે ઉભા થતા નથી, —ન ન = = - - For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - उ२४ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ GIस४४॥ सूत्र, २५० ७, सूत्र य, ४२ गुत्ती ४३ ववसाओ, ४४ उस्स१८७ मां भगवान महावीर स्वामीने तो य, ४५ जण्णो, ४६ आयतणं, ४७ यत्यनी म हास्य मतान्या छ. जयणा, ४८ मप्पमाओ, ४९ असासो, ५० એટલે કે–ચત્ય તથા તીર્થકર સમાન वीसासो, ५१ अभओ सञ्चस्सवि, ५२ ભાવે ઉપાસ્ય છે. अमाघीओ, ५३ चोक्खा, ५५ पवित्ती, ५५ પ્રશ્નવ્યાકરણ सुती, ५६ पूया, ५७ विमल, ५८ पभासाપ્રશ્નવ્યાકરણ, આશ્રયદ્વાર ૪, य, ५९ निम्मल, ६० तरत्ति, ॥ एवસૂત્ર ૧૬ માં જે જે સ્ત્રીઓ માટે યુદ્ધ थयां तेनी नामावणी .तमा माइणि नियगुगनिम्मियाइं पजवनामाणि सुवण्णगुलियाए न संत छ. या हुंति अहिं पाए भगवइए ॥ सूवर्ण भुक्षिाना वन साथै भगवान् -अमोलकऋषिसंपादित प्रश्नव्याकरणसूत्र, पृष्ट, महावीर स्वामीनी पित-प्रतिमानी १३३-१३५. ઘટના સંપૂર્ણપણે જોડાએલ છે. અર્થાત આ દરેક નામો ગુણ–(સ્થાનકમાગી અમલક ષિ નિષ્પન્ન, તેમ જ અહિંસારૂપ છે. આ सम्माहित प्रश्नव्या४२५४ सूत्र, पृ. ११४) पाथी १५ मंडति-पूत, ४५ जण्या प्रश्नव्या२६१, धर्म वि.न यस-यज्ञ तथा ५६ पूया- पूरी पर પહેલા આશ્રવ દ્વારના સૂત્રમાં અહિંસારૂપ છે, આ પૂજા શબ્દથી અહિંસાની નામાવળી આ પ્રમાણે છે – જિનેન્દ્રની દ્રવ્ય-ભાવ પૂજાની વિધેયતા, १ निब्याण, २ निव्वुइ, ३ समाही, मने ते ५ सा३पे, वीर्य छे. ४ संति, ५ कित्ती, ६ कंत, ७ रति य, પ્રશ્નવ્યાકરણ સૂત્ર, ધર્મ વિભાગના ८ विरती य, ९ सुया, १० तित्ती, ११ श्रीन संवारना सूत्र ६ मा दया, १२ विमुत्ती, १३ खंति, १४ सम्म- सावन मडावीर श्रम नियन्याने ताहारणा, १५ मते. १६ बोहि. १७ १२भाव छ - बुद्रि, १८ थिइ, १९ सगिट्टी, २० रिद्धी, अह केरिसए पुमाइं आगटए चयमिण ? २१ गिद्धी, २२ डिइ, २३ पुद्धि, २४ जेसे उबहिभत्तपाणसंगहणता कसते, नंदी, २५ भद्दा, २६ विसुद्री, २७ लदी, अञ्चतबादचलगिला खबगे, पत्ति २८ पिसिन्ट्रिी , २९ कहाणं, ३० मंगल, आयरिय उपन्याए. सेहे, साहम्मिए, तास्सी ३१ पमोड, ३२ विभूइ, ३३ रक्खा, ३४ कुलगासंघचेडरटे, य निजगदी वेयावच्चं सिद्धाबासो, ३५ अण्णासो, ३६ फेवलीणं अपिस्सियं दसदिहं वह विहं करेति ॥ ठाणं, ३७ सित, ३८ समिइ, ३९ -स्था० अमोलकऋषि सं० प्रश्नव्याकरण पृष्ट सील संजमोतीय, ४० सीघरो, ४१ संवरो १६७, १६८ ॥ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૬ ૧૨ જિનમંદિર ૩૫ પ્રવ-હે ભગવંત! કયા પ્રકારને પ્રવહે ભગવન, આત્મા દેવસાધુ ત્રીજા વ્રતનું આરાધન કરી શકે? વેદનથી શું મેળવે? ઉ૦-જે ઉપધિ, ભાત, પાણી લેવામાં ઉ૦-દેવવંદનથી જ્ઞાન, દર્શન, દેવામાં વિવેકી હાય, અત્યંત બાળક, ચારિત્ર તથા બેધિલાભને પામે. દુર્બળ, પ્લાન, વૃદ્ધ ક્ષપણકનું પ્રવર્તક, જ્ઞાન, દર્શન, ચ પિત્ર તથા આચાર્ય,ઉપાધ્યાયનું, શિષ્યનું, સાધર્મિકનું ધિલાભવાળા જીવ નિર્વાણ-૫ તપસ્વી, કુળ, ગણ, સંઘ તથા વિમાન તથા આરાધનાને પામે છે. ત્ય-- હેતુમાં નિરાફળને આપનારું ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૧૦, વૈયાવૃત્ય નિરાશંસપણે (કત વિગેરેની નિર્યુક્તિ ગાથા ૨૮૪ થી ૩૦૬ સુધીમાં અપેક્ષા વિના) દસ પ્રકારે કે અનેક અષ્ટાપદ, તીર્થ, મન્દિર, પ્રતિમાઓ પ્રકારે કરનાર હોય તે. વિગેરેનું વર્ણન છે. આ પાઠમાં ચિત્ય-ભક્તિને નિજ રા મહાનિશીથ ફળવાળી માની છે. અને તે સાધુને (આ તથા આ પછી બતાવેલ આગમને માટે પણ વિધેય છે. નંદીસૂત્રમાં પ્રમાણભૂત આગમ માન્યાં છે. ઉત્તરાધ્યયન સૂત્ર પરંતુ સ્થાનકમાણી સમત આગમ-બત્રીશીમાં ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૩૬, તેનો સમાવેશ થતો નથી. છતાં તેમાનાં એક બે પાઠે અતિ મહત્ત્વના હોવાથી અહીં ગાથા-૪૧ માં શ્રમણે માટે ફરમાન આપ્યા છે. ચૌદપૂર્વધારી શ્રીભદ્રબ હુ સ્વામીજીએ ૬-છેદ તથા ૧૦નિયુક્તિઓ નિદ્રા સંઘ ધિ, વૈદિત 1 તો ગુદા રચેલ છે. તે પૈકીનાં આ આગમે છે. ગુરૂ મંજરું રે દાઝ", દારું સંદિપાછા સ્થાનકમાગી સમાજ પણ શ્રીભદ્રબાહુસ્વામીને અતિ પૂજ્યભાવે માને છે એટલે તેઓ આ આ પાઠમાં સિદ્ધસ્તવન, ગુરુવંદન પાઠ ઉપર પણ અવશ્ય વિચાર કરશે.) અને સ્તુતિમંગલની વિધેયતા આદેશી છે. સ્તુતિ-મંગલ, દેવવંદન, કે ચિત્ય મહાનિશીથ સૂત્રમાં દ્રવ્યપૂજા તથા વંદન એ પર્યાયવાચી શબ્દ છે. ભાવપૂજાનું સ્પષ્ટ વિધાન છે. સાધુપણું ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૨૯, સૂત્ર-૧૪ સ્વીકારવામાં અસમર્થ મનુષ્ય એકાંત માં દેવવંદનનું ફળ પણ બતાવ્યું છે. ભાવપૂજાની વાત કરે એ માત્ર આત્મશશુમંvi મં? ની જિં ગg ? વચના છે. મતલબ કે ગૃહસ્થીને દ્રવ્યપૂજા અનિવાર્ય છે અને તેથી જ थइथुइमंगलेणं ना.दसणचरित તે ભાવપૂજાનો અધિકારી બની શકે बोहिलाभं जणेई । છે–આત્મવિકાસ સાધી શકે છે. नागदसणचरित्तबोहिलाभसंपन्ने णं जीवे મનુષ્ય સાધુ બને એ પ્રધાન-માગ અંતરિયું બ્લવમાળવવાિઈ બારડ્યું છે. સાધુ ન બની શકે તો શ્રાવકપણામારા | ૨૪ || માં રહી શું શું કરે તે આ પ્રમાણે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૨૬ काउपि जिणायणेहिं, मंडियं सयलमेइजी | दाणा चटक्के वि, सुठु विच्छिन्न अग्चु ૩૬૨ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ અર્થ · ચારિત્ર લેવામાં અશક્ત મનુષ્ય સમસ્ત પૃથ્વી તળને જિનમન્દિરાથી સુશૈભિત કરી, દાનાદિ ચાર આપશ્રી, મારમાં અદ્ભુત દેવલેાકને મેળવે છે. મહાનશીથના છઠ્ઠા અધ્યયનમાં તી યાત્રાના વિસ્તૃત પાઠ છે, જેમાં વસૂ(ર પાતાના શિષ્યાન વિધિ તથા વિધને ભેદ સમજાવે છે, તેમ જ વિધિપૂર્વકની યાત્રાને વિધેય માને છે, અવધિથી કરવાને નિષેધે છે. જીએ— अम्हं तुम्हे चन्दभं वदामि, अन्नं च जताए गएहिं असंजमे पडिवज्जइ । હું તમાને ચંદ્રપ્રભુ વઢ વીશ. પણ જો એ (નિષિદ્ધ) રીતે યાત્રાએ જ્યે તા અસયમ થશે. तित्थगरगुणा पडिमासु, नत्थि निरसंसयं वि याणंतो । નિયુક્તિ—સ'ગ્રહ ચૌદપૂર્વ ધારી શ્રી ભદ્રખાહું સ્વામીજીએ ભિન્ન ભિન્ન સ્થાનામાં જિનપ્રતિમા, તીથ, તીભક્તિફળ, પ્રતિમાજન્યફળ વિગેરે પ્રસ ંગેા વર્ણવ્યા છે. જે પૈકીના કેટલાએક પાઠા નીચે પ્રમાણે છેઃ— तिथयरते नमतो, सो पावेइ निजरं विडलं । ११३० । संता तित्थगरगुणा, तिथयरे तेसिमं तु अज्झप्पं । Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખ नय साझा किरिया, ચરે ખુ છુ. સમણુમજા | o o૨૨ कामं उभयाभाव, तहवि फलं अस्थि मणविद्धिए । ती पुण मण विसुद्धि, ાળ àાંતિ પત્તિમાત્રો | ૬૨૩૪ | दंस नाणचरितेय, निउत्तं जिहिं पवेहिं । तिसु अत्थे नित्तं, तम्हा तं भाओ तिथं । १०६९ । भत्ती जिणवगणं, પરમાણ વીપિનટોસાળ | आरुग्गचोहिलाभ, समाहिमरणं च पार्वति । १०९८ । ——કાવય િયુત્તિ | For Private And Personal Use Only ભગવાન્ । મહાવીર સ્વામીએ શ્રી ઇંદ્રભૂતિ-ગૌતમ ગણધરના મનનું શાંત્વન કરવા માટે ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૧૦ તથા અ. ૧૦ નિયુક્તિ ગાથા ૩૦૩, ૩૦૪) અને ભગવતી સૂત્ર (સૂત્રપર૧) માં દર્શાવેલ ઉપદેશ આપ્યા છે. અને મેાક્ષની પ્રતીતિ સ્વત: થવા માટે નીચે પ્રમાણે વિધિ ખતાવ્યા. અને શ્રી ઈંદ્રભૂતિ-ગૌતમ સ્વામીએ પણ તે અનુસારે માક્ષના નિચ કર્યાં. जो आरोढुं बंदर, વરસરીરો ય સૌ સાર્ ॥ ૨૮૮ ॥ चरमसरीरो साहू, आहड़ नगवरं न अन्नोति । एयं तु उदाहरणं, कासीअ तर्हि जिदरिंदो ॥ २९० ॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૨ सोग तं भगाओ, गच्छ तहि गोयमो पहिअकित्ती । आरुह तं नगरं, पडिमाओ वंदइ जिणाणं ॥ २९१ ॥ वंदित चेहयाई + + + ॥ २९२ ॥ ---- उत्तराध्ययन सूत्र, अध्ययन १०, निर्युक्ति ॥ + + + तिथगत भगवओ, पत्रयण- पावयणि- अइसई डणं । अभिगमण - नमण-दरिसणकित्ता-संपूणा - थूअणा ॥ ३३० ॥ जम्मा भिसेअ--निक्खमण चरण-नाणुप्पया य निव्वाणे | देवलोअभवण-मंदिर नंदीसर - भोमनगरे || ३३१ ॥ अट्ठावय-मुज्जिते, arrrrrr अ धम्मचक्के अ । पास - रहावत्तनगं, चमरुपायं च वंदामि ॥ ३३२ ॥ www.kobatirth.org જિનમંદિર + गुणमाहप्पं इसिनाम - कित्तणं सुरनरिंदवूया य । पोराण चेइयाणि य इअ एसा दंसणे होइ ॥ ३३४ ॥ -- आचारांगसूत्र स्कंध -- २, चूलिका -- ३, भावनाध्ययन, निर्युक्ति-दर्शनभावाना धिकार | Acharya Shri Kailassagarsuri Gyanmandir उवएस अणुवएसा, दुविहा आहिंडआ समासेणं । उवएस देसदंसण, अणुवएसा इमे हति ॥ ११४ ॥ चक्के भूमे पडिमा - जम्मणनिक्खमणनाणनिव्वाणे | संखडिविहारआहार, उहि तह दंसणट्टाए । ११९ ॥ (चक्रं - धर्म, स्तूपो - मथुरायां प्रतिमा -- जीवन्तस्वामिसबन्धिनी पुरिकायां पश्यति, जम्मणत्ति - जन्म यत्रार्हतां सौरिकपुरादौ व्रजति, निष्क्रमणभुवं उज्जयन्तादि दृष्टुं प्रयाति ज्ञानं यत्रैत्पन्नं तत्प्रदेशदर्शनार्थं प्रयाति, निर्वाणभूमिदर्शनार्थं प्रयाति ) + + । एते अकारण संजयरस, असमत्त तदुभयरस भवे । ते चैव कारणा पुण ३२७ गtयत्थ विहारिणो भणिआ ॥ १२० ॥ गीत् य विहारो, बिओ गीयत्थमीसिओ भणिओ || एत्तो त विहारो, नानाओ जिणवरेहिं ॥ १२१ ॥ S — ओघनिर्युक्ति, पत्र ६० ॥ શ્રીભદ્રમાડુસ્વામીએ શ્રીદશાશ્રુત સ્કંધના આઠમાં અધ્યયનના વિસ્તાર ३३ २येक्ष કલ્પસૂત્રમાં શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીના પિતા સિદ્ધાર્થ રાજાએ અનેક જિનાલયેામાં મહાત્સવ કરાવ્યાના ઉલ્લેખ છે.૧૫ For Private And Personal Use Only ૧૫. સ્થાનાંગ સૂત્ર, સ્થાર, ઉ૰૧માં દીક્ષા વિગેરે માટે ઉત્તર અને પૂર્વ એમ આ વસ્તુને સમજાવતાં ચંદ્રકુલીન આચાર્ય શ્રી અભયદેવ એ દિશાઓને પવિત્ર માની છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ શ્રી જૈન સત્ય પ્રકાશ વિશાખ પ્રાચીન જિન-પ્રતિમાઓ મહારાજા ભરત ચક્રવતિએ ભગવાન ઉપર્યુક્ત પાઠમાં શાશ્વતી તથા રાષભદેવ વિગેરેના અગ્નિ-સંસ્કાર અશાશ્વતી એમ બન્ને પ્રકારની જિન-- સ્થાનમાં ત્રણ રૂપે કરાવ્યા (જબૂદ્વીપ પ્રતિમાઓનું નિરૂપણ છે.૧૬ એટલે પ્રજ્ઞપ્તિ, વ. ૨, સૂ ૩૩) પછી ત્યાં જ સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે કે-શું પ્રાચીન સિંહનિષદ્યા મન્દિર બનાવ્યું અને કાળની અશાશ્વતી જિન-પ્રતિમાઓ ચોવીશ તીર્થકરની મૂર્તિઓ બેસારી અત્યારે હયાત છે ખરી ! (આવશ્યકનિર્યુક્તિ, ગાથા-૪૩૫) ગણધર આને ઉત્તર નિઃસંકોચ રીતે ગૌતમસ્વામીએ તેની યાત્રા કરી ૧૫૦૦ આપી શકાય છે કે-હા. તાપને ભાગવતી દીક્ષા આપી હતી. જંબદ્વીપપ્રજ્ઞપ્તિમાં દારિક (ઉત્ત, અ૦૧૦, નિયંતિ ગાથા ૨૮૪ પુદગલેને સ્થિતિકાળ અઢાર કડાકડેિ થી ૩૦૬) આ સ્થાન અત્યારે હિમાચ્છાસાગરોપમથી અધિક બતાવ્યો છે. દિત છે. એટલે પ્રાચીન જિનપ્રતિમાઓ અત્યારે મહારાજા ભરત ચક્રવર્તએ તે જ પણ વિદ્યમાન હોય એમ માનવામાં કે સમયે ત્યાં પોતાની મુદ્રિકાના માણિકય અતિશયોક્તિ નથી. રત્નથી શ્રીમદેવ ભગવાનની મૂર્તિ સૂરિજી લખે છે કે–આ બન્ને દિશા તરફ મુખ રાખવાથી જિનમંદિરવાળી ભૂમિની સામે મુખ આવે છે. મતલબ કે આ બંને દિશાઓમાં અનેક જિનાલયો છે. - વ્યવહાર સૂત્રમાં આયણ માટે ઉત્તર અને પૂર્વ દિશાઓને સ્વીકારી છે. અહીં પણ ટીકાકારે જિનમદિર અને જિનપ્રતિમાની સનમુખ રમલોચના સ્વીકારને ધ્ય ની હેવાનું જણાવ્યું છે. ઘનિર્યુક્તિ-ભાષ્યની ૧૮૪મી ગાથામાં સત્તરપુરતાપૂની એ પાઠ છે. દ્રોણાચાર્ય સાફ જણાવે છે કે ઉત્તર પૂર્વ જ વિર રો ટ્રે બપ પૂરી | પૃષ્ઠ ૧૨૧ શ્રાવક પ્રતિક્રમણ સૂત્રમાં બાધંતિ રૂંવાડું નો પાઠ છે. ચૂણિકાર પણ આ પાઠના વિવરણમાં જિનચેનું વર્ણન કરે છે. આ દરેક પાઠ અહીંના જિનાલયેની અનેક વિધ સાખ પૂરે છે. જ્ઞાતાસૂત્ર (૧-૨૧, પૃ. ૩૯)માં ઇદ્ર, રુદ્ર, યહલ, નાગ, નદી, ઝાડ તથા ઉદ્યાનને યાત્રા-મહત્સવને ઉલેખ છે જ્યાં ચૈત્યની યાત્રા પણ દર્શાવી છે. १६. भत्ती १ मंगलचेइय २ निस्सकडं ३ अनिस्सकउचेइयं ४ बावि । सासयचेइय ५ पंचम--मुबइटुं जिणदरिंदेहिं ।। ६५४ ॥ गिहि जिणपडिमाए, भत्तिचेइयं १ उत्तरंगघडियम्मि । जिणबिम्बे मंगलचेइयंति २, समयन्नुणो बिंति ॥ ६६० ॥ निस्सकडं जे गच्छरस--संतियं ३ तदियरं अनिस्सकडं ४ ॥ सिद्धाययणं ५ च इम, चेइयपणगं विणिदिदं ॥ ६६१ ॥ -सैद्धान्तिक श्रीनेमिचंद्रसूरि-विरचित-प्रवचन सारोद्धार, पृष्ट-१८७ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ જિનમંદિર ૩૨૯ ભરાવી હતી. જે પ્રતિમા હાલ કુપાક રાવણે ભરાવેલ રાવણ-પાર્શ્વનાથની (નીઝામ સ્ટેટ) માં વિદ્યમાન છે. અનેક પ્રતિમા અલવરમાં હતી, હાલ તે જૈન જૈનેતરે તેને માણેકસ્વામી તરીકે મન્દિરનાં ખંડેરે ઉભાં છે. માને છે, પૂજે છે. (તીર્થકલ્પ, ઉપદેશ રાવણના અમલદાર ખર-દૂષણે સપ્તતિકા) બનાવેલ પાર્શ્વનાથની પ્રાભાવિક પ્રતિમા સુપાર્શ્વનાથ ભગવાનના શાસનમાં સીરપુર (જી. આકેલા-વરાડ) માં કુબેરાદેવીએ સુપાર્શ્વનાથ ભગવાનને વિદ્યમાન છે. સૂપ (મેરુ-રચના) બનાવ્યો હતો, જગન્નાથપુરીમાં જિરાવલા જેનાં ખંડિયેરો તથા પ્રતિમાઓ કંકાલી- પાર્શ્વનાથની પ્રતિમા પ્રાચીન છે જે ટીલામાં(મથુરામાં)થી પ્રાપ્ત થયા છે. તીર્થ શંકરાચાર્યના સમયથી જનેતરોના ગઈ વીશીમાં નવમા તીર્થકર હાથમાં જવાથી પ્રતિમાને લાકડાનું (દાદર) કે સોળમા તીર્થંકર નેમિનાથ મેળું ચડાવી તેમાં ચાર હાથ (નમીશ્વર)ના શાસનમાં આષાઢી શ્રાવકે બનાવવામાં આવ્યા છે. પરંતુ પાર્શ્વનાથ ભગવાનની ત્રણ પ્રતિમાઓ ખેળાની અંદર તીર્થકરની પ્રતિમા છે. ભરાવી હતી. જે હાલ ખંભાત, જ્યાં જેનોને જવાની મનાઈ કરવામાં શંખેશ્વર (ાધનપુર સ્ટેટ) તથા ચારૂપ આવે છે. શ્રીવાસ્વામીએ બારવર્ષના પાટણ)માં બિરાજમાન છે. દુકાળમાં સંઘને અહીં લાવી ત્યાંના (તીર્થક૯૫, ઉપદેશસતતિકા, બૌદ્ધરાજાને જૈન બનાવી જેનસાશનની પ્રભાવક ચરિત્ર, પ્રવચનપરીક્ષા, ચારૂપ- પ્રભાવના કરી હતી. તીર્થને શિલાલેખ વિગેરે). - ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિની કનક શેઠે પારસમણિથી પાર્શ્વનાથ આદિનાથની મૂર્તિ નંદરાજા પાસેથી ભગવાનની પ્રતિમા બનાવી, રાવણના મહારાજા ખારવેલે પાછી મેળવી સમયમાં તેનું બદ્રી (કેદાર)પાર્શ્વનાથ કલિંગમાં પ્રતિષ્ઠિત કરી હતી, એમ નામ પડ્યું, જે શંકરાચાર્યના સમયથી ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દિમાં હાથી“બદ્રીનારાયણ” તરીકે પ્રખ્યાત છે. ગુફામાં મહારાજા ખારવેલે દાવેલ યદ્યપિ તે તીર્થ હાલ જૈનતરના લેખમાં ઉલ્લેખ છે. તાબામાં છે, પણ તે પ્રતિમા જૈન પાવાપુરીમાં નંદીવર્ધન રાજાએ તીર્થકરની જ છે. જેન તથા સેનીને ભગવાન મહાવીર સ્વામીના અગ્નિ એ મંદિરમાં પ્રવેશ કરવાની સખ્ત સંસ્કારના સ્થાને જળમન્દિર બનાવ્યું મનાઈ છે. હતું જે હાલ વિદ્યમાન છે. તેની રામ લક્ષમણના દાદા અજયપાલે પાયાની ઈટે બે હજાર વર્ષ પહેલાંની ભરાવેવ પાર્શ્વનાથની પ્રતિમા અજારા ઈટે સાથે સમાનતા ધરાવે છે. તેથી (ઉના કાઠિયાવાડ)માં પ્રતિષ્ઠિત છે. પુરાતત્વવિદે પણ તેને પ્રાચીન માને છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - ૩૩૦ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ ભૂમિમાં મન્દિર બનાવી અવંતી પછી ૨૩મા વર્ષે શેઠ દેવચંદ્ર પાશ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. જે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી સ્થાન આજ પણ તીર્થરૂપ છે. હતી જે ભદ્રેશ્વર (કચ્છ) માં મૂળ• પિસીના (ઈડર)માં પણ સંપ્રતિ નાયક તરીકે પ્રતિષ્ઠિત હતી. છેલલા રાજાના સમયની પાર્શ્વનાથ ભગવાનની સૈિકાઓમાં તે પ્રતિમા ભમતીની પ્રતિમા છે. પાછળની દેવકુલિકા (દેરી) માં ઈસની પાંચમી સદીમાં રાજા પધરાવેલ છે. જેને શિલાલેખ ખર- શિવમૃગેન્દ્રવર્માએ કાલવંગનું જિનાલય ટ્રીલીપીમાં દેલ છે. જે હાલ ભૂજ શ્વેતાંબર-દિગમ્બર-શ્રમણને સમર્યાનું (કચ્છ)માં લઈ જવામાં આવ્યો છે. દાન પત્ર છે અજમેરના મ્યુઝિયમમાં વી. નિ. -(રોયલ એશિયાટિક સોસાઈટી, મુંબઈ સં૦ ૮૪ માં બનેલ જિન-પ્રતિમા છે બ્રાંચ જર્નલ ૩૪) જેની પર ખરષ્ટ્રીલીપીમાં ઉત્કીર્ણ એક વાત યાદ રાખવી કે– શિલાલેખ છે કે – શિલાલેખોની પ્રથા પછીના યુગની વિરથમવત.............ચતુરાસિક હેવાથી ઉપર દર્શાવેલ પ્રતિમાઓ કે તિવ (R)......... સાત્રિમાર્જિનિ........ મન્દિરનાં શિલાલેખે મળી શકતા નથી, रंनिविठमाझिमिके તે પણ પુરાતત્ત્વવિદ કબુલ કરે છે કે (સાક્ષી તરીમા) -શિલાલેખી સૃષ્ટિમાં આર્યાવર્તાના સૌથી આ મધ્યમિકા નગરી ચિત્તોડથી પ્રાચીન લેખે ભદ્રેશ્વરની મૂર્તિ, અજમેર૪ કેશ દૂર હતી. કેઈ આ સ્થાને જ ની મૂર્તિ, મથુરાની મૂર્તિઓ તથા ભીસા હોવાનું માને છે. હાથીગુફાના છે. રત્નપ્રભસૂરિએ એશિયામાં ભગવાન -(આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડીઆ, મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી છે. એન્યુઅલ રીપોર્ટ, ૧૯૦૨-૦૩). સેરિસા પાર્શ્વનાથ તથા ભીલડિયા પ્રાશ્યતત્ત્વવિદે શું કહે છે? પાર્શ્વનાથની પણ પ્રાચીન પ્રતિમાઓ છે. ઉપરનાં આગમ પ્રમાણે જોયા પછી મહાકાલે ઉજજૈનમાં પિતાના કેઈ પણ સહૃદયી વિદ્વાન “જિનાગમમાં પિતા અને આચાર્ય આર્યસુહસ્તિના મૂર્તિ–પૂજાનું વિધાન નથી એમ ન કહી શિષ્ય મુનિ અવંતીસુકુમાલની ધ્યાન- શકે.૧૭ ૧૭ દિગમ્બર સંપ્રદાયના આદિ આચાર્ય કૌડિન્ય (કુંદકુંદ) સ્વામી છે. જેમણે દિગમ્બર સંપ્રદાયના પક્ષના મૌલિક ગ્રન્થ બનાવ્યા છે, જે ગ્રંથે પૈકીના “પ્રાભૂત”માં એક “ચૈત્ય-પ્રાભૂત” બનાવી તેમાં જિનમન્દિર–જિનપતિમાપૂજાનું વિશદ વર્ણન કર્યું છે. - જિનસેનસૂરિકૃત આદિનાથ પુરાણ, જિનસેનસૂરિકૃત હરિવંશ પુરાણુ ગુણભદ્રકૃત મહાપુરાણ વિગેરે પ્રાચીન દિગમ્બર કથા-શાસ્ત્રમાં જિન–ચત્ય, જિનપ્રતિમા, પૂજાવિધિ, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૧ - - - - - - - - - - જિનમંદિર આથી જ જન-દર્શનમાં જિન પ્રતિ- પરંતુ તે જ વિદ્વાને જોધપુરમાં માનું વિધાન પ્રાચીન નથી એમ શાસ્ત્ર વિશારદ જેનાચાર્ય શ્રી વિજયમાનવાવાલા વિદ્વાનો પણ જૈનાગમોના ધર્મસૂરિજી પાસે જૈન આગમોમાં પાઠા અને પ્રાચ્ય પ્રમાણે દેખીને સાફ ઉલિખિત પ્રતિમા–પૂજાના પાઠ વાંચી, સાફ કબુલાત આપે છે કે જિન-પ્રતિમા સરલતા પૂર્વક પિતાની અજ્ઞાનતાન્ય એ પ્રાચીન છે અને આગમસિદ્ધ છે. ભૂવને સુધારો કર્યો છે. અને તેમણે મથુરા ના કાકા ની લીલા ના (ડો હર્મન જેકે બીએ) જૈનસાહિત્ય અભ્યાસીઓ, પૂરાતત્ત્વવેદી ડૉ. કુરર સમેલન ( જોધપુર) ના બીજા દિવસે વિગેરે જણાવે છે કે–અહીં ઈસવની તા. ૪-૩ – ૧૯૬૪ ના વ્યાખ્યાનમાં છઠ્ઠી સદી પૂર્વને ભગવાન સુપાર્શ્વ- ડિડિમ નાદ સાથે જાહેર કર્યું છે કે - નાથને સ્તૂપ છે. એટલે જેમાં પ્રતિમા “He pointed out to me the -પૂજા એ પ્રાચીન કાળની પ્રથા છે. passage in the Angas which re ડૉ. હર્મન જેકેબીએ જૈન આગમના fer to the worship of the idols તલસ્પર્શી અભ્યાસના અભાવે અજમેરની of Tirthankaras and assisted me સભામાં જિન-પ્રતિમા–પૂજા માટે જાહેર in many more ways” –-(જેનસાહિત્ય સમેલન કાર્યવિવરણ, "No distinct mention of the વીર સં. ૨૪૪૨, સન ૧૯૧૬ પત્ર - ૨૭) worship of the idols of the Ti. શોધખોળના અજોડ અભ્યાસી, પ્રકાંડ rthankaras seems to be made વિદ્વાન, સદગત શ્રીમાન રખાલદાસ in the Angas and Upangas + + + વધોપાધ્યાય પિતાની દીર્ઘ વિચારણાને I cannot enter into details of અંતે જિન-પ્રતિમા–પૂજાવિધિ વિષે the subject but if I am not અકાચ દલીલે રજૂ કરે છે - greatly mistaken I have some. where expressed my opinion that આજથી ૨૨૦૦ કે ૨૫૦૦ વર્ષ worship in temples is not an પહેલાં જૈને શું પૂજતા? શી રીતે original element of Jain religion” પૂજતા તેને આપણે પત્તો મેળવે ચૈત્યવિરાધનાની આલોયણું, ચાર નિક્ષેપા, તીર્થ વિગેરેના સંખ્યાબંધ પાડે છે. નાગસેન મુનિનું તત્તાનુશાસન લોક-૯૯, ૧૦૦ ૧૦૯, ૧૩૧, વિદ્યાનંદિનું પાત્ર કેસરિસ્તોત્ર લેક-૪૮, કાણાસંઘીય ઢાઢસી ગાથા ૧૨, ૧૩, ભદ્રનંદિને નાંતિસાર ક ૧૪, ૪૯, વિગેરેમાં પણ જિન–પ્રતિમાનાં નિદર્શને છે. દિગમ્બર પ્રતિક્રમણમાં નંદીશ્વર-ભક્તિ. ચૈત્ય-ભક્તિ, કલ્યાણ-આલોચના લેક ૨૫ વિગેરે આવશ્યક–વિધેય પાઠે છે. - સ્થાનકમાગ મતના સાધુઓએ જ નહીં કિન્તુ કેટલાક પૂએ પિતાની મૂર્તિ (છબી-ફોટા આ બનાવેલ છે. અને તેમના અનુયાયીઓ એ મૂર્તિઓને માને છે–પૂજે છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૨ શ્રી જૈન સત્ય પ્રકાશ વશાખ જોઈએ. ઈ. સ. પૂર્વે બસો-ત્રણસો વર્ષ ગિરિવ્રજ: એ સર્વ પ્રાચીન જૈનઉપર, ઉત્તર ભારતના જૈન મૂર્તિપૂજા તીર્થો છે. તે ઉપરાંત મધ્ય દેશ કરતા અને મથુરા, કૌશાંબી વિગેરે અથવા યુક્ત દેશનું શૌસેનની રાજપ્રાચીન નગરોમાંથી એવી પ્રાચીન જૈન ધાનીવાળું શહેર મથુરા પ્રાચીન વત્સ મૂર્તિઓ પણ મળી આવી છે. દેશની રાજધાનીવાળું શહેર કૌશામ્બી “અલહાબાદના ઐતિહાસિક ડોકટર અથવા કેસમ, પ્રાચીન પંચાલનું વામનદાસ બસુને ત્યાં એક સંગ્રહશાળા- રાજધાનીવાળું શહેર અછિત્રા અથવા માં કેટલાક પુરાણ અવશેષ છે. તેમાં તે બરેલી પાસેનું રાજનગર, આર્યાએક અતિ પ્રાચીન પટ છે. કૌશામ્બી- વર્તાને ઈતિહાસમાં એ બધા સુવિખ્યાત ના ખંડેરમાંથી એ મળી આવ્યો છે. છે. આ ત્રણ સ્થાને માં જે જૈન વીસ વર્ષની વાત ઉપર મેં એ જૈન-પટ અવશેષો મળી આવ્યા છે. જેયો છે. તે સબંધી થોડું વિવેચન “જુના સમયમાં બૌદ્ધોની જેમ પણ મેં લખ્યું હતું. જૈનોમાં પણ સ્તૂપ” તથા “સાધુ પટની એક બાજુ લખ્યું છે – ઓની ભસ્મરક્ષા” હશે. પણ (૨) સિદ્ધમ્ રાગો રિવામિત્રજ્ય સં છે પાછળથી જૈનધર્મમાં પરિવર્તન થયું १०,२०००००००००००० ख माह અને તૃપ-પૂજા તથા સાધુઓની ભસ્મની પૂજા નીકળી ગઈ હય. બૌદ્ધોની અંદર જ રહી ગઈ. (૨) વિરસ વાત નિદર્તન રા: જૈનધર્મની પ્રાચીનતમ મૂર્તિઓને ...... જિન િત સિત....... એક યુગ ઘણું કરીને મૌર્ય સામ્રાજ્યના (૩) રિવારિરાન સાથgટે શાપથતિ લોપ સાથે પૂરો થયે હોય અને તે अरहत पूजाये। પછી તરત જ બીજો યુગ શરુ થયા જે જે સ્થળેથી આવા આર્ય-પટ હેય એમ બને, કુશાન સમ્રાટના રાજ્ય અથવા આર્યાગ્રપટ્ટ મળી આવ્યા છે અમલ વખતે જૈનમૂર્તિઓને ન તે તે રથળો ભારતવર્ષનાં અતિ પ્રાચીન યુગ બેઠે. એ સમ્રાટોએ ચોવીશ કેન્દ્ર સ્થાને હતાં. શિલાલેખથી પણ તીર્થકરોની મૂર્તિઓ પ્રમાણ પુરગર સિદ્ધ થઈ ચૂક્યું છે કે એ રથળો તૈયાર કરાવવા માંડી. ઈસુના જન્મ કાળ સુધી જનોનાં “સાધારણ રીતે ચાર મત્સ્ય પૂછના મુખ્ય તીથરથાન અથવા કેન્દ્ર-સ્થાન કેંદ્ર રથળે એક ગોળાકાર સ્થાનને વિષે રહ્યાં હતાં. ભાગલપુર અથવા ચંપા, એક બેઠા ઘાટની જનમૃતિ હોય પાવાપુરી અથવા અપાપાપુરી, છે. ઈ. સ. ના આરંભ પૂર્વે બસ સમેતશિખર અથવા પાર્શ્વનાથ વર્ષ ઉપર સિંહક વણિકના પુત્ર અને પહાડ, પ્રાચીન રાજગૃહ અથવા કૌશિકીગોત્રીય માતાના સંતાન For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ જિનમંદિર ૩૩૩ સિંહનાદિકે મથુરામાં જે આયાગપટની વિષયમાં આના કરતાં વધારે સબળ પ્રતિષ્ઠા કરી હતી, તેમાં ઉપર્યુક્ત પ્રમાણે કઈ હોઈ શકે નહીં, અને તે વ્યવસ્થા જોવામાં આવે છે + + + માંગવાની કેઈ ધૃષ્ટતા પણ કરે નહિં. બાકીના ચાર ખૂણામાં એક વૃત્ત અને મૂર્તિપૂજા માનવી કે ન માનવી એ એક તેની આજુબાજુ ચાર જોડાએલ મત્સ્ય જુદી બાબત છે અને તેને સબંધ પૂરછ છે. મધ્યસ્થ વૃત્ત [વર્તુળ] માં તત્ત્વજ્ઞાનની સાથે વિશેષ છે, પરંતુ પદ્માસનને વિષે ધ્યાન દ્રાવાળી અમુક સમય પહેલાં જેમાં મૂર્તિપૂજા બેઠા ઘાટની જિનમૂર્તિ છે. હતી કે ન હતી, એ ઐતિહાસિક પ્રશ્નનું - V. A. Smith. The Jainee Stupa તે નિરાકરણ આ લેખથી એકદમ થઈ & other antiquities of Mathura જાય છે? Page 15, Plate VII) -(પ્રાચીન જૈન લેખ સંગ્રહ, ભાગ ૧ પ્રાચીન જૈન ધર્મમાં બૌદ્ધની જેમ ઉપોદઘાત પૃષ્ટ-૩૮) તૂપની પણ પૂજા થતી હશે” પુરાતત્વવિદેના મત પ્રમાણે જિન– -શ્રીમાનંદ પ્રકાશ, પુ૩૨, અંક ૯. પ્રતિમા-પૂજા પ્રાચીન છે એટલે જ ગુજરાતના સાક્ષરરત્ન કેશવલાલ સ્થાનકમાગી સાધુ હર્ષચંદ્રજી વિચારહર્ષદરાય ધ્રુવ, શ્રીમાન જિનવિજયજીને નિરીક્ષણમાં નિર્ણય આપે છે કે – તા.૮-ર-૧૭ના પત્રમાં જણાવે છે કે- “જિન પ્રતિમાઓ માટે સિદ્વાયત“ખારવેલના લેખના એક મહત્વ દેવલોકમાં પણ પ્રતિમાઓ છે. ધરાવતા ભાગ ઊપર આપનું લક્ષ ન આ સર્વ પ્રતિમાઓ દેવકની જેમ ગયું હોય તો હું તે તરફ દેરવા રજા શાશ્વત કે સ્થાયી છે.” લે છે. એમાં એક ઠેકાણે રાજગૃહમાંથી “પ્રતિમા તરફ કેવા માનથી, અષભદેવ ભગવાનની મૂર્તિ નંદ સભ્યતાથી અને વિવેકથી તેઓ વર્તે છે.” રાજા ઉપાડી ગયાનું લખ્યું છે, આથી જિનપ્રતિમા, જિનદાઢા વિગેરે ઈસ્વીસન પૂર્વ ચોથા સૈકામાં મૂર્તિપૂજા જૈનમાં પ્રચલિત હતી એમ સિદ્ધ થાય પ્રત્યે દેવે બહુ માનથી વર્તે છે.” “દ્રૌપદી સ્વયંવર મંડપમાં જતાં છે. આ બાબતને પુષ્યમિત્રના ઈતિહાસ પહેલાં જિન-પ્રતિમાનું પૂજન કરે છે સાથે પ્રત્યક્ષ સબંધ ન હોવાથી મેં તે લક્ષ ખેંચાય તેવી રીતે નધી નથી” એ વાર્તા છે? -(પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાગ ૧ અન્ત એને વાંદવાં પૂજવાં નહિ, “અન્ય તર્થિકે ગ્રહણ કરેલાં ઉદ્દઘાત પૃષ્ટ-૩૮) એમ સમ્યકત્વ અંગીકાર કરતાં આનંદ ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસજ્ઞ શ્રીમાનું શ્રાવક કહે છે.” જિનવિજયજી, નિર્ણિત સત્ય જાહેર કરે – શ્રીમદ્ રાજચંદ્ર વિચાર છે કે “ધારું છું કે આ મૂર્તિપૂજાના) નિરીક્ષણ, પૃષ્ઠ-૧૪, ૧૫, ૧૬) For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ શ્રી જૈન સત્ય પ્રકાશ વિશાખ સ્થાનકમાગી સાધુ સોભાગ્યચંદજી તે વાતને જૈન આગમો અને પ્રામ્ય ઉર્ફે સંતબાળ પણ જિનેન્દ્ર-પ્રતિમાને વિદ્યાના સંશોધકોનો સેએ સો ટકા આડકતરી રીતે સ્વીકાર કરે છે કે – સહકાર છે. “મૂર્તિપૂજાને જ નિષેધ કરું છું આ ઉપરાંત જિન-આગમાં જિન એમ માની લેવાનું કાંઈક કારણ નથી, પ્રતિમાનું સ્વરૂપ લઘુ પૂજા પાઠ, સ્તૂપ, મૂરતિ પૂજા જેને ઈષ્ટ લાગતી હે તેને જિનેન્દ્ર-દાઢા, સ્થાપના નિક્ષેપ, પૂજા હું અટકાવું નહિં, કારણ કે જઈન વિધિ, તીર્થયાત્રા, અષ્ટાબ્દિક મહેત્સવ દરશનને હું અનેકાંત દરશન તરીકે વિગેરે સબંધી અનેક વિધ પાડે છે ઓળખું છું” જે બાબતે પ્રસંગે વિચારીશું. –(“મુંબઈ સમાચાર,” અંતે શ્રીભદ્રબાહુ સ્વામીજીના તા. ૨૧-૧૨-૧૯૩૫, શનિવાર) શબ્દોમાં એક જ કામના કરીએ કે– ઉપસંહાર “એ જિનવરેન્દ્રની ભક્તિથી દરેકને વાચક સ્વયં સમજી શક્યા હશે કે આરોગ્ય, ધિલાભ અને સમાધી મરણ -જિનમંદિર-જિનપ્રતિમા સ્વયંસિદ્ધ છે ની પ્રાપ્તિ થાઓ (સમાપ્ત) [“પ્રાચીન મૂર્તિઓનું અનુસંધાન] યોગના સિદ્ધાંત પ્રમાણે મનુષ્યને જે ઉંચે ચઢવું હોય તે, તે તે કક્ષાએ મૂર્તિની જરર રહે છે જ. સંસ્કૃત સાહિત્યના જાણીતા નવ રસ પ્રમાણે જો શાંત મૂર્તિની ઉપાસના કરવામાં આવે તો ગદ્વારા આપણામાં શાંતરસ પિદા થાય છે અને તેથી આપણે આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થાય છે. વળી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની વ્યાખ્યા પ્રમાણે મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગ કે ગીતામાં કહ્યા પ્રમાણેના શારીરું રૂપ યોગને અને સાહિત્ય, સંગીત અને કલાને સારો એવો સંબંધ છે. અને તેથી જ નીતિકારોને કહેવું પડયું છે કે ફ્રિવેશોતરવહીનઃ સાક્ષાત : પુરસ્કૃવિતાનહીન:” એટલે કે સાહિત્ય, સંગીત અને કલા વગરનું જીવન પશું જેવું જીવન છે. એટલે કે એના અભાવમાં માણસ અશુભ યોગના કારણે પાશવિક પ્રવૃત્તિવાળા બની જાય છે. એટલે આત્મિક દૃષ્ટિએ પણ સાહિત્ય, સંગીત અને કળાનું સ્થાન બહુ જ ઉંચું આવે છે. વળી મૂર્તિ કે ચિત્ર એ એના વિશિષ્ટ અંગરૂપ જ છે અને તેથી જ મૂર્તિની ઉપાસના દ્વારા માનવી પોતાના આત્માની ઉન્નતિના માર્ગે વિચરે એ આશયથી સુદૂરના ભૂતકાળના લોકેએ પણ મતિઓ તૈયાર કરાવી હશે કે જેના અવશેષો, ઉપર લખ્યા પ્રમાણે, અત્યારે પણ એ વાતની સાક્ષી પૂરે છે. આશા છે કે મૂર્તિપૂજાને વિરોધ કરનારા મહાનુભાવો આથી સાચી વસ્તુ સમજીને લોકોને તે માર્ગે પ્રેરશે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન મૂર્તિઓ લેખક : શ્રીયુત રતીલાલ ભીખાભાઈ ધાર્મિક દૃષ્ટિએ મૂર્તિપૂજાની ચર્ચા નહિ કરતાં, જે ઐતિહાસિક પુરાવા મળે છે તેથી મૂર્તિ કે મૂર્તિપૂજા ક્રાઈસ્ટ પહેલાં પણ હતી તે, નીચેના દાખલાઓ ઉપરથી, સાબીત થાય છે – ૧. ફર્સ્ટ ડીનેસ્ટીના એક ઇજીપશ્યન રાજાની મૂર્તિ, હાથી દાંત ઉપર કાતરેલી, મળે છે કે જે ક્રાઈસ્ટ પહેલાં ૩૪૦૦ વર્ષ પૂર્વે કોતરવામાં આવી હતી અને તેના અવશેષો અત્યારે બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. આ રાજા ઇજીપ્તને આબાઈડોઝને રાજા હતે. ૨. નિમુદ્રમાંથી હાથીદાંત ઉપર કોતરેલા અને ઇજીપ્તની સંસ્કૃતિ બતાવતાં ઘણા અવશેષો મળે છે, જે ક્રાઇસ્ટ પહેલાંના નવમાથી સાતમા સૈકા સુધીના હોવાનું મનાય છે. અને તે બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. ૩. એક જાતના લીલા રંગના પત્થર જેને અંગ્રેજીમાં Jade કહે છે તેના ઉપર કોતરેલ શેષનાગની આકૃતિવાળા પત્થર તેમ જ બીજા કેટલાક અવશેષો ચીકાગના નેચરલ હીસ્ટરીના ફીલ્ડ મ્યુઝીયમમાં મળે છે. ક્રાઈસ્ટ પહેલા ૧૧ર-૫૫ ના હોવાનું મનાય છે. ૪. ઇ-ડીયા એરીસે જેને ફોટો પાડેલ છે અને જે ક્રાઈસ્ટ પહેલાં આઠમા નવમા સૈકાની હોવાનું મનાય છે કે, શંકર અને પાર્વતીના લગ્નની પૌરાણિક કથા પ્રમાણે કરેલ ચિત્રના અવશેષો એલીફન્ટાની ગુફામાં આજે પણ જોવામાં આવે છે. ૫. અજન્ટા અને ઇલોરાની ગુફાઓમાં દ્રાવી અને જૈન કળાથી જાણીતી, બુદ્ધ અને હિંદુ સંસ્કૃતિવાળાં મંદિરે મળી આવે છે. ૬. રંગુનમાં પેગડાને સ્તૂપ ૩૫૦ ફીટ ઉંચે મળી આવ્યો છે. ૭. ઓલીમ્પીયાના હરામંદિરના અવશેષો મળી આવે છે કે જે કાઈટ પહેલાંની ૧૦ કે ૭મી સદીના હોવાનું ગણાય છે. ૮. મેટા ધર્મગુરુ તરીકે મનાતા આમેનનું ગ્રેનાઈટના પત્થરમાંથી કોતરેલું બાવલું અત્યારે બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. આ બાવલું ત્રણ ફુટ ઉંચું છે અને ક્રાઈસ્ટના પહેલાં ૨૦૦૦ વર્ષ પહેલાંનું મનાય છે. ૯. ઐતિહાસિક ડોકટર ઇમટેપનું બાવલું, જે અત્યારે બ્રિટીશ મ્યુઝીયમમાં છે તે ક્રાઈસ્ટ પહેલાં ૨૯૦૦ વર્ષ પહેલાંનું મનાય છે. ૧૦. ક્રાઈસ્ટ પહેલાંના ૨૩૫-૨૫૦ વર્ષ પહેલાંના એડફના જુના ઈજીપ્તના મંદિર ઉપરથી ઇજીપ્તની જુની કારીગરીને ખ્યાલ આવે છે. જગતની પ્રજાઓ કાઈટ પહેલાં મૂર્તિપૂજા કરતી હતી એ આથી સિદ્ધ થાય છે. મૂર્તિપૂજાને સંબંધ યોગદ્વારા માનસિક શક્તિ ખીલવવાને હતો એમ મારું નમ માનવું છે, [ જુઓ જોડેનું ૩૩૪મું પાનું For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ જેનદર્શનના લેખક શ્રીયુત વીરેન્દ્રકુમારને:– ૧. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને “દિગંબરની ઉત્પતિ ” શીર્ષક લેખ હજારો વર્ષ પૂર્વે રચાયેલ ગ્રંથના સારરૂપ છે. “સમીક્ષા” સાથે એને સીધો સંબંધ નથી, છતાં માનવી હોય તે કઈ રોકી શકે નહિ. ૨. અમારા પત્રમાં કટુતા વિગેરેને સ્થાન આપ્યું નથી, ને કે સમીક્ષાના પ્રતિવાદ તરીકે તેમ થાય તેમાં શંસય નથી. ૩. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદમૂરિજી તે જ છે કે જેઓએ શ્રી કેશરીયાજી તીર્થ કે જે અસલથી વેતાંબરોનું છે તેમ જ તેમની જ માલીકી અને કબજાવાળું છે, તેમાં ઇવજાદંડ ચઢાવવાની બમણુયોગ્ય ક્રિયા કરી હતી, અને જેમાં દિગંબરો, પોતાની હંમેશની પદ્ધતિ પ્રમાણે, દંગે મચાવ્યો હતો અને નાસભાગ કરતાં ચાર દિગંબર ચગદાઈ ગયા હતા. “કેશરિયા હત્યાકાંડ' શબ્દ તે લેખકની ઈર્ષ્યાદેવ વિગેરેની લાગણીને જ આભારી છે. ૪. ગુજરાતી લોકમાં તામ્બર લેની સુઝ અને વિવેકવાળા વધારે સંખ્યા હોવાથી તમારે તેનું હિન્દી કરાવી સમજી લેવું એ જ શ્રેયસ્કર છે. ૫. પરમપૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી લાવણ્યવિજયજી (આચાર્ય મહારાજશ્રી વિજયેલાવણ્યસૂરિજી) મહારાજના લેખોનું તત્તવ વેતાંબર આગમોનું જિનક્તિપણું સાબીત કરવા માટે છે એ જ સમજાયું હતું તે “નદક” જેવી દિશા લેવી પડત નહિ. ૬. પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજને લેખ જે બરોબર વિચાર્યું હોત તે માત્ર “પ્રતિસારૂપ જ વાકયો છે”, એમ લખવાની જરૂર ન રહેત. ૭. “આ પુર ” જેવાં “પુસ્તકમાં આગ લખાયાં” એવા ચેક અર્થવાળા વાક્યમાં પણ કદાગ્રહને આધીન થઈ રચનાકાળે ગણી લીધો. આવી હિમાલય જેવી ભૂલની આવૃત્તિ લેખક મહાશય સ્વને પણ હવે નહિ કરે એમ ઇચ્છવું સ્થાન સર જ છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરસ્વતી પૂજા અને જૈ નો લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિપેલેજિકલ ડિપાર્ટમેન્ટ, વડોદરા) (આઠમા અંકથી ચાલુ) ભાષાનાં સરસ્વતી (૨) ! શ્રી સરસ્વ નમઃ | સરસ વચન સારદ મન આણી, ૩ૐકારપૂર પહિલો જાણી; આલસ અલગે રે છ, ત્રિશલા નંદન આદિ માં. સરસતિ સરસ વચન હું મારું, તાહરો કવિત કરી પાયે લાગું; તુઝ ગુણ માં તું ગુણ બાંણી, પક્ષ(?)ને માંડી તું જાણી. હર ધ્યાન ધરી પરભાતે, સહિણે વાચા દીધી રાતે; તવ મન માં ચિંતા ચૂકી, પાયે લાગુ આલસ મૂકી. તારા ગુણ કુણ પુરા કર્યે, તબ તુઠે મુઝ મન ગહ ગહર્યો બાલુડે જે બેલેં કાલો, તે માતાને લાગે વાલે. તું ગયગમની ચંદા વરણી, કટિ તટિ લંદી સીય વહેં. અંગુલ સુરંગી રૂપ અને પમ, તાહરા ઘણું વખાણી કુંણ કહે. તે અસુર સવારી જેહને સુહિણે, આવી પતિઓ વાત કહે તિણ વાતે ત્રાડું જાયે નાઠું, તાહરા જણપણું જગિ કેમ રહે. તું સક્તિ રૂપ માડી નવિ સલકે, ચાર છત્રી શીર ઉપરી ઝલકે; ઝિંગ સિગ ઝિગસિગ જેતિ વિરાજે, તાહરાં કવિત કર્યા તે છાજે. દંત પંતની માંડી ઓલી, જાણે બેંઠી હીરા ટેલી; જિહાં જાણ અમીની ઘોલી, તિલક કરું કસ્તુરી ઘેલી. કાને કુંડલ ઝાકઝમાલા, રાખચે આપે તે બાલા; હંસાસણ સેહે સુવિસાલા, મુક્તાફલની કીધી જપમાલા. નક કુલી નાકે તે રુડ, કર ખટકે સેનાની ચુદ્ધ, દક્ષિણ ફાલી અંગ વિરાજૈ, જે જે બેલિ તં તે છાજે. તાહરી વેણ વાસગ રહી, તે પાતાલેં જાઈને વસીયેર રવિ શશિ મંડલ તાહરો જાણું, તાહરે તેજ તણે ન ખમણું. રમતિ ક્રિડા કરતી આલી. ધ્યાન ધરે પદ્માસણવાલી; પાએ ઝાંઝર ઘુઘર ઘમકે, દેવર કુસુમ પહિય તે મહકે. કંચણ કર્સ સ નવરંગી, ગૌર વર્ણ જિમ સોહેં ગંગી તું બ્રહ્મ સરૂપી પુસ્તક વાચે, ગગન ફરે તું ધરા ભમઈ; For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ શ્રી જૈન સત્ય પ્રકાશ વિશાખ તે હાથ કમંડલ વીણ જવાઈ, રાગ આલાપ રંગ રમઈ. જે ઠોઠી મૂરખ કાંઈ ન લહતા, તુઝ નામાક્ષર ધ્યાન ધરઈ જે વડા કવીશ્વર કલિયુગ માહિં, ખધ ઉછાલી કવિત કરઇ. તું વીર ભવન છઈ પાછલિ દેહરી, ભમતી આગઈ દેતી ફેરી, હું જાણું તું ઉભી હેરી, તું અઝારી નવે નવેરી. હેમાચારજનૅ તું પણિ તુઠી, કાલિદાસનઈ તુહી જ તુઠી. અનભૂતિ સન્યાસી લાપી, સુનિ લાવ સમય તું સાધી; વૃદ્ધિવાદ ડોકર પણિ આવી, કુમારપાલ મુખ તુહી જ ભાવી; મૂરખ ચટને કી તમા, બપ્પભટસૂરિ મુખ વાસે. અભયદેવનઈ સુહિણઈ રાતઈ મિલીયાગર જાણું પરભાત, વર્ધમાનસૂરિ વર સિધ, સૂર જિનેસરનઈ વર દીધે. રાજા ભેજ ભલી ભમા, સુરનર વિદ્યાધર રમાડી તેજ રૂપ ચાલ ચમકંતી, મહિયલ ટીમેં તુહી ભમંતી. તાહરી લીલા કેઈ ન પામઈ, તું ત્રિભુવન એકેડી ચાલઈ; સુતા કવિનઈ તુંહી જગાવઈ, મંત્રાક્ષર પણિ તુહી દિખાવઈ. કામરૂપ તું કાલીદેવી, આગઈ દેવે ઘણાં તું સેવ; ગણિ રૂપ ધરઈ તું બ્રહ્માણી, આદિ ભવાની તું જગિ જણ. બ્રહાસુતા તું બ્રહ્મ વખાણી, તું જગદંબા તું ગુણ ખાંણી; જવાલામુખી તું જગણિ જાણું, તું ભૈરવ તું ત્રિપુરા બાલી. અલવેલી ઊભી તું અંગવાલી, નાટક છંદ વજા તાલી; છપ્પન કેડિ ચામુંડા આઈ, નગરકેટિ તું મહમાઈ. સાસણદેવી તું સુખદાઈ, તું અંબા તું અંબાઈ; તું શ્રીમાતા તું સુખદાઈ, તું ભારથી તું ભગવતી. આદિ કુમારી તું ગુણસતી, તું વારાહી (હિજ ચં9; આદિ બ્રહ્મા પણ તું હિજ મંd, લિખમી નંઈ સિર (હિ જ માલઈ, તુઝપણિ નાંણુ કુણ નવિ ચાલઈ, હરિહર બંબ અવર જે કઈ તાહરી સેવ કરે સહુ કે. દેશ દેશાંતર કાંઈ ભમી જઈ, અડસઠ તીરથના ફલ નમી જઈ, મનવંછિત દાતા મતવાલી, સેવક સાર કરે સંભાલી, ઘણું કિચું કહુ વાલી વાલી, વાંકી વેલા તું રખવાલી. તું બાલકની ચાચર રાણી, લિલાઝી બાંણી ઘણીયાણી; તું ચપલા તું ચારણ દેવી, ખોડિયારી વિસહથસમેલી, જુઓ જોડેનું પાનું ૧, પીંડવાલા સ્ટેશનથી દોઢ માઈલ દૂર For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક છે દિગંબરની ઉત્પત્તિ થઈ છે. આચાર્ય મહારાજ છે છે - છે શ્રીમત્ સાગરાનન્દસૂરિજી છે (ગતાંકથી ચાલુ) કાંબલીના અભાવે દયાને હાસ અભાવે જેમ ભાષાસમિતિ અને જીવની રરતામાં જતાં આકસ્મિક વૃષ્ટિ ન દયા પાળી શકાય નહિ, તેવી જ રીતે થાય એવું કેઈથી પણ કહી શકાય એષણસમિતિને અંગે ઉપકરણ નહિ નહિ, તે ઈંડિલ, ગોચરી વિગેરેને રાખનારને જીવની વિરાધના અને માટે ચોમાસામાં બહાર ગયા પછી સાધુપણાની ખામી કબુલ કરવી જ આકસ્મિક વૃષ્ટિના સંચગે કામળી આદિ પડે. પ્રથમ તે ઉપકરણ નહિ ઉપકરણ નહિ રાખનારને જરુર અપ- રાખનારને એષણ એટલે ગષણા કાયની હિંસા વેઠવી જ પડે. કરવાનો સંભવ જ નથી, કેમકે ઉપપાત્રના અભાવે એષણસમિતિને કરણ ન રાખે તેવાઓને અજ્ઞાતપણે અભાવ ભિક્ષાવૃત્તિ કરવાનું બને જ નહિ, કારણ મુહપત્તિ અને કામળી આદિના કે એક પણ સાધુની આખી ભિક્ષા ક .. . ત ક ક ક ન ત ન - 1 - - - - - - - [“સરસ્વતી પૂજા અને જેને "નું અનુસંધાન] વાણી વર માગું વરદાઈ, તું આવડિયાં તું વર્લ્ડ માઈ; તું દેવલ તું ભલી આઈ, વિછડિયાં તુંહી સખાઈ દેવી તું પરતિખ મેં દીઠી, હું જાણું તે મુજને તુઠી; પતિઓ વાત કરે તું બેઠી, તું મુઝ મુખ ભીંતર પિઠી. છલ વિંતર તુઝ નામઈ નાસઈ, ભૈરવ ડાઈ અલગ નાઈ વિષય રોગ યક્ષ ગણિ ભાઈ, તું સબલી સબલાસું ગાજઈ. કવિતા કોડિ ગમઈ [ કરે] જે કઈ, તાહરો પાર ન પામે કઈ આદિ બઈઠી સંભુ સેહઈ, તું દીઠી સારવું જગિ હઈ. સલલિત સર સાકરસમી, અધિક અને પમ જાણિ વિનયકુશલ પંડિત તણી, કરિ સેવ મ લાધી વાણ. કવિ શાંતિકુશલ ઊલટધરી, નિજ હીયર્ડ આણી, કચી છંદ મન ઉગતિ, ૩ઝકાર સમરી સારદા વખાણું. તવ બેલી સારદારો છંદ કીધે, ભલી ભગતિ વાચા માહરી વર કીધે તે તુઠી વર દીધે તું લિલ કરી છે, આસા ફલસ્વઈ તાહરી વાચા ફલસેં માહરી. (અપૂર્ણ) For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ગૃહસ્થ મનુષ્ય ત્યારે જ દઈ શકે જ્યારે હોય છે ત્યાં વનસ્પતિના છ જરુર સાધુને ઉદ્દેશીને જ ખુદૃ આહારપાણી હોય છે અને જ્યાં વનસ્પતિના છે અને વેલાં હોય, એટલે અકારિત અને હોય ત્યાં વાઉકાયના જીવો પણ સાથે જ અસંકલિપત એવા આહારનું ગ્રહણ, જે હય, અને વાઉકાયની સાથે તેઉકાય હિંસાની ત્રિવિધ ત્રિવિધ વિરતિ હોવાને નિયમિત જ રહે છે અને તે અપકાયાલીધે રાખવું જોઈએ તે, ઉપકરણના દિકની સાથે સ્નિગ્ધતાને લીધે સચિન અભાવવાળે રાખી શકે જ નહિ. પૃથ્વીની રજનું જોડાવું અને તેને લીધે પાવનાને સાધુ પણ થાય ત્રસકાયનું દેવું કઈ પણ પ્રકારે અસંભ વિત કહી શકાય તેમ નથી. અર્થાત પણ ભિક્ષુક ન ગણાય સ્પષ્ટ થાય છે કે પાત્રના અભાવે દિગંબરવળી જેનશાસ્ત્રની રીતિએ ઉંછ ને સચિત્ત જલનું પાન કરવું પડે અને વૃત્તિ કે સામાન્ય લેકેની રીતિએ માધુ તેથી છરએ કાયના ફડામાં પીને સાધુતાની કરીવૃત્તિ જે સાધુઓને માટે જરુરી શૂન્યતા જ મેળવવી પડે. ગણાઈ છે તે પાત્રાદિક ઉપકરણ નહિ રાખનાને સંભવી શકે જ નહિ. તત્વથી અચિત્ત પાણીની નિંદા કરવાની કહીએ તો પાત્રાદિક ઉપકરણ વિનાના જરુર કેમ પડી? સાધુઓ ભિક્ષુક તરીકે જ કહી શકાય નહિ. પણ ખરેખર તે તેઓ મહેમાન એટલું જ નહિ પણ કેટલાક દિગતરીકે જ કહી શકાય. બને તે મતના આગ્રહને લીધે અચિત્ત પાણીની નિંદા કરી સમ્યગ્દર્શનના પાત્રના અભાવે કાચું જ પાણી માર્ગથી પણ ભ્રષ્ટ થવું પડે. કેટલાક વળી ૫ ત્રાદિક ઉપકારણે નહિ દિગંબરે તે માત્ર ઉષ્ણ સ્પર્શ થવાથી જ રાખવાને લીધે અચિત્ત જલનું ગ્રહણ અ જ જલનું અચિત્તપણું માનવા તૈયાર થાય પણ દિગંબરથી થઈ શકતું નથી અને છે, પણ તેને સામાન્ય દષ્ટિએ પણ તેથી ત્રણ ઉકાળાથી પાણી અચિત્ત થાય ચાર કર્યો નહિ કે પાણીને સ્વભાવ એ વાતને તેઓ સ્વને પણ સંભારી છે કે જેમ જેમ નીચેનું પાણી ઉનું શકતા નથી. દિગંબને એટલા માટે થાય તેમ તેમ તે હલકું થઈ ઉપર તે સચિત્ત જલનું જ પાન કરવું પડે આવે અને ઉનું નહિ થયેલું પાણી નીચે સચિત્ત જલને પીવાથી છકાયની જાય અને બધું પાણી સરખી રીતે ઉનું ઘાતકતા થાય ત્યારે ઉકાળા શરુ થાય. તે ઉકાળા --અને જે તે સચિત્ત જવનું પાન વગરનું પાણી સર્વથા અચિત્ત થયું છે કરનારા બને તો કેવળ પાત્રના અભાવને ચોમ માનવા તૈયાર થવું તે જલના લીધે જ છએ કાયની હિંસા કરવાવાળા લ સ્વભાવને પણ નહિ જાણવાવાળાનું ચેકસ કરે, કેમકે જ્યાં અપકાયના છ જ કામ છે For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરોની ઉત્પત્તિ ૩૪૧. નગ્નપણને લીધે એક ઘરના નિક્ષેપસમિતિને સીધે અર્થ સમજનાર જનની પડેલી જરર મનુષ્ય સહેજે સમજી શકશે કે શરીર સંભવિત છે કે દિગંબરોને જેમ સિવાયનાં બાહ્ય સાધન એટલે ઉપકરણ ઉપકરણના અભાવને લીધે કે જે લેવા અને મેલવાનાં હોય તેની અનેક ઘરમાંથી માધુકરી વૃત્તિથી આહાર સ્વીકૃતિ કબૂલ કરે અને તે ઉપકરણ ગ્રહણ કરવાનું નહિ થતાં એક ઘરે જ અને જમીનને પ્રમાર્જન કરવાને લાયકનાં ખાવાવાળા થઈને દ્રિના તાપસની અવળી આદિક ઉપકરણે માને તેને જ પિ અનેકપિંડિક બની એકાન્નતા આદાનનિક્ષેપસમિતિ હોઈ શકે. થવું પડે છે, તેવી રીતે નાનપણું હેવાને શૌચ કરવા સાધન રખાય અને લીધે પણ ઘણે ઘેરે જવામાં ઘૂણા- બાલાદિ માટે ન રખાય? પાત્રપણું બનતું હોય અને તેને લીધે દિગંબર લેકે માધુકરીવૃત્તિ માટે પણ એક જ ઘેરે ખાવાનું રાખેલું હશે. કે બાલાદિકની વૈયાવચ્ચ કરવા માટે દિગંબર સિદ્ધાંતે ચેથી સમિતિને ઉપકરણે રાખવાનું માનતા નથી, પણ ચૂરો માત્ર શૌચ કરવાને માટે સાંકડા જેવી રીતે ઉપર જણાવ્યા પ્રમાણે મેવાળું કમંડલ રાખે છે કે જે ઈ, ભાષા અને એષણસમિતિ અને યથાસ્થિત રીતિએ ચક્ષુપડિલેહણને તેને લગતાં મહાવ્રતો ટકી શકતાં કે લાયકનું હોતું નથી અને પ્રમાન સંભવી શક્તાં નથી, તેવી રીતે આદાન લાયકનું પણ બનતું નથી. નિપસમિતિ અને પારિપનિકા- કમંડલુથી કથલતી પડિલેહરા. સમિતિની તે દિશા પણ ઉપકરણના પ્રમાજના અભાવવાળાઓને સંભવવી મુશ્કેલ છે. હિંગબરો જે મોરપદ્ધ રાખે છે વાચકો સહેજે સમજી શકે તેમ છે કે તેથી કદાચ જમીન તે પંજી શકાય. આદાનનિક્ષેપસમિતિને એ અર્થ પણ તે કમંડલુ તે કઈ પણ પ્રકારે છે કે કઈ પણ ચીજ લેવી ત્યારે ચક્ષુથી પૂંજી શકાય તેવું હોતું નથી અને પ્રત્યુપેક્ષણ કરીને પછી જોહરણાદિથી પૂંજતા પણ નથી. કદાચ અસલી પ્રમાર્જન કરીને લેવી, તેમ જ કેઈ પણ જૈન જે વેતાંબરે છે તેમાં રાખવામાં વસ્તુ મેલવી હોય ત્યારે જે જગ્યાએ તે આવતી ચરવળી જેવી નાની પંજવાની ચીજ મેલવી હોય તે જગ્યાનું ચક્ષુથી ચીજ હોય તે કમંડલ પૂંછ. પ્રત્યુપેક્ષણ કરી, મૂકવાની ચીજનું પણું પણ શકાય પણ મેરપીંછાંના સમુદાયે પ્રત્યુપેક્ષણ કરી, તે યંગ્ય જગ્યાએ બનેલી ગેળ મારપીંછીથી કમંડલને મેલવામાં આવે તેનું નામ આદાન- અંદરથી પૂજવાની સંભાવના પણ કરી નિપસમિતિ કહેવાય છે. આ આદન- શકાય જ નહિ, અને એ વગર પંડ્યા For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખ ૩૪૨ શ્રી જૈન સત્ય પ્રકાશ કમંડલમાં પાણી ગ્રહણ કરે તે મનુષ્યને ઉપકરણના અભાવે પાંચમી પડિલેહણને આચાર કે હોય તે સમિતિને પણ અભાવ સજજને સહેજે સમજી શકશે. જેવી રીતે ઉપકરણ નહિ રાખનારને કમંડલમાં જીવની ઘાતકતા ચાથી આદાનનિક્ષેપસમિતિ નથી ઘટતી, તેવી જ રીતે ઉપકરણે નહિ કે પણ સમજુ મનુષ્ય એમ તે રાખનારને પરિક્ષા પનિકાસમિતિ પણ નહિ જ કહી શકે કે કમંડલમાં જીવ જંતુનું આવવું કે રહેવું થતું જ નથી નથી ઘટતી, કેમકે જિનકલ્પી આદિ કે થાય જ નહિ અને જો તેમ નથી તો સાધુઓની માફક જેઓ હંમેશાં સાત પ્રહર કાયોત્સર્ગથી સ્થિર આસને પૂજ્યા, પ્રમાર્યા વિના કમંડલમાં રહેવાને શક્તિમાન નથી, તેમ જ પાણી લેવામાં તેમના સાધુઓ કેટલી દયા પાળી શકે એ સહેજે સમજી રાધે પણ નિરાબાધપણે જીવનનિર્વાહ છ માસ સુધી આહાર નિહારના શકાશે. કરી શકે તેવા નથી, તેવાઓને મારું કમંડલસમિતિ કે આદાનસમિતિ? કરવા છૂટા જ જવું પડે અને માત્રાના પણ જે કેવળ કમંડલને અંગે જ રેલાઓ ચાલે અને તેથી અનેક જીવની આદાનનિક્ષેપણસમિતિ હોય અને વિરાધના થાય તે સ્વાભાવિક છે. સર્વ બીજાં વસ્ત્રપાત્રાદિક ઉપકરણો ન જ સ્થાને રેલા ન ચાલે તેવી જમીને હોય હોય તે શાસ્ત્રકારો સામાન્ય રીતે નહિ અને માત્રાનું ઠામ નહિ હોવાને આદાનનિક્ષેપણસમિતિ ન કહે, પણ લીધે ફેલા ચાલ્યા સિવાય પરઠવવાનું તે ચેાથી સમિતિનું નામ કમંડલ બની શકે જ નહિ. વળી અકાલસમિતિ રાખે. પણ તેનું નામ નહિ સંજ્ઞાઓ અકાલ વૃષ્ટિમાં પણ પાત્ર ન રાખતાં શાસ્ત્રકારોએ જે આદાનનિક્ષેપ- હેવાની માત્ર પેસાબ અને જંગલની સમિતિ એવું નામ રાખેલું છે તે શંકાને રોકીને વ્યર્થ આત્મવિરાધના સ્પષ્ટપણે જાહેર કરે છે કે સાધુઓને સહન કરવી પડે અને તે પણ સહન ન અનેક પ્રકારનાં ઉપકરણો હોય અને તે થાય ત્યારે છ કાયની દયાને દેશવટે ઉપકરણાને લેતાં, મેલતાં પ્રમાર્જન આપીને નિર્દયપણે પેસાબ, જંગલ કરવાં કરવા માટે નાનાં મોટાં અનેક પ્રકારનાં પડે, એટલે સ્પષ્ટ છે કે પારિકાપનિકાસાધને જરુર હાય, કેમકે આદાન- સમિતિનું સાચવવું ઉપકરણ નહિ નિક્ષેપણાસમિતિ કહેવાથી જ આદેય, રાખનારાઓથી બની શકે જ નહિ, માટે નિક્ષેપ્ય અને પ્રમાર્જિન સાધનની સિદ્ધિ જેન જેવા દયામય ધર્મમાં દયાની આપોઆપ થઈ ગએલી હોય છે, અને સાચવણી માટે ઉપકરણ રાખવાનું ફરમાન તેમ જેઓ ન માને તેઓ આદાન- જિનેશ્વરનું હોવું જ જોઈએ. નિપસમિતિ કેમ માની શકે? (અપૂર્ણ). For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ अनेकार्थश्रीस्तंभनपार्श्वस्तोत्रम् ॥ कर्ता--- पूज्यपाद आचार्यमहाराज श्री विजयनेमिसूरीश्वरशिष्य आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ॥ आर्याच्छंद: ॥ सिरिगुरुदेवं णेमि-बंदिय सिरियंभणेसपासस्स ।। विविहत्थगन्भथुत्तं-रएमि सम्भावजोगहें ॥१॥ शान्ति थंभणेसं-जे थिरचित्तेण विग्घकालंमि ।। तेसि विग्धविणासो-होइ जहा देदसाहुस्स ।। २ ।। ॥ शार्दूलविक्रीडितवृत्तम् ।। दाऊणं सुहदाण मित्य परमुल्लासा सुपत्ताइयं । सील संजमपाणभूयसिवगेहोवायमाणंदयं ॥ पालित्ता रिउहं करेंतु सुतवं भावितु सब्भावणं । एवं णिम्मलदेसणं पणिवयामो थंभणेसप्पहुं ॥३॥ मित्तीञ्चायविवेगसीलविणया भासा पिया उज्जुया । दक्विणं सुपरोवयारपरया दीहावलोइत्तणं । एए सज्जणमाणवाण मुगुणा निव्वाणलच्छीप्पया। एवं निम्मलदेसणं पणिवयामो थंभणेसप्पहुं ।। ४ ।। आया एगविहो य बंधणदुर्ग धम्मो दुहा संसिओ। निव्वाणस्स णिबंधणं य दुविहं होजा तिहा देसणं ।। गुत्तीणं य तिगं नराण वयणाणं गारवाणं तहा । एवं निम्मलदेसणं पणिवयामो थंभणेसप्पहुं ॥ ५ ॥ पूया भोयणदाणजोगकरणं लिंगं तिहा कित्तियं । पञ्चक्खाणविउव्वणा य गरिहा रुक्खा तिहा माणवा ॥ सल्लाणं तितयं विराहणगुणाणं चेव लोयत्तयं । एवं निम्मलदेसणं पणिवयाणो भणेसप्पहुं ।। ६ ।। मुद्दा साहुमणोरहा य तिविहा चाओ य तिण्हं तहा । लेस्साओ वरमाणवा य तिविहा मज्झा जहण्णा तहा । तित्थेसाण य चत्तदोसनिवहा होत्था तओ चकिणो। एवं निम्मलदेसणं पणिवयामो थंभणेसप्पहुं ॥ ७ ॥ पण्णत्तं मरणं तिहा वि णवहा चेवं तिहा पोग्गला । चक्खूधम्मजिणाण तित्थवइणो भेया तो वणिया ।। For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३४४ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ णेयं देहतिगं मुराण निरयाणं माणवाणं तहा। एवं निम्मलदेसणं पणिवयामो थंभणेसप्पहुं ॥ ८ ॥ ठाणेहिं समणा हवंति मुणिणो तीहिं महानिज्जरा । तीहि होति णिबंधणेहि गुणिणों सड्ढा महानिज्जरा ।। णेया कप्पठिई तहा य तिविहा संवायणिजेयरा । एवं निम्मलदेसणं पणिवयामो भणेसप्पहुं ॥ ९ ॥ पणत्ता पडिणीयगा.गइसुयं भावं पडुच्चा तओ। भेया होति तओ पडुच्च विझ्या संघाणुकंपं गुरुं ।। पव्वजाणरिहा महालयवरा सिद्धंतसिद्धा तओ। एवं निम्मलदेसणं पणिवयामो थंभणेसप्प९ ॥ १० ॥ ॥ आच्छिंदः ।।। जस्स पसाया णट्ठा-पीडा कुट्टस्स अभयदेवस्स ।। तं थंभतित्थपासं-वंदामि महप्पहावढें ।। ११ ।। सगमासे णवदियहे-रामेण कया प्पहाणबिंबचा ।। उवियं भणणाम-सायरजलथंभणा तेणं ॥ १२ ।। इकारसलक्खसमे-पच्छिमदिसिलोयवालवरुणेणं । विहिया पहुणोपूया-निरुवमसब्भावकलिएणं ॥ १३ ॥ सेवित्था कण्हनिवो-जिणवरसिरिणेमिणाहमुहवयणा ।। नियणयरीर भावा-उवसग्गणिवारणटुं च ॥ १४ ॥ दुसहस्सव रेसकालं-कंतिणयरी धणेसघणवणा ॥ अच्चियमाणंदभरा-यंभणपासस्स बिंबमिण ॥ १५ ॥ नागज्जुणो वि लहए-कंचणसिद्धिं सुदुल्लहं विउलं ॥ धमणपासज्झाणा-अहिंगयपीडा पणसति ॥ १६ ॥ एवं णचा भव्वा!-पासचणवंदणाइबहुमाणं ।।। इत्थबद्धलक्खा-कुणंतु सिद्धि पि पार्वतु ॥ १७ ॥ जुम्मनिहाणणिहिंदु-प्पमिए वरिसे य माहवे मासे ।। सियपक्रवचउत्थदिणे-पुण्णे सिरिरायनयरंमि ।। १८ ।। रइयमिणं सुहथुत्तं-थंभणपासस्स पुजपायस्स ॥ विविद्वत्थसत्यकलीय-मंगलकल्लाणरिद्धियरं ।। १९ ।। तवगणगयणदिवायर-गुरुवरसिरिणेमिमूरिसीसेणं ॥ . पउमेणायरिएणं-पढंतु भन्वा । विणोएणं ॥ २० ॥ (त्रिभिर्विशेषकम् ) For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથોનાં નામ લેખક–પ્રીત - હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. અર્થ ને ઉત્પત્તિ “મંચ' શબ્દના વિવિધ અર્થે થાય છે. જેમકે (૧) સંપૂર્ણ કૃતિ,' (૨) વાર્તા જે વિભાગ, (૩) ૩ર અસરનો એક શ્લોક (૪) સંપત્તિ, (પ) આઠ પ્રકારનાં કર્મ* તેમ જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તેમ જ દુપ્રણિધાનરૂપ છે અને (૬) અજૈન સાહિત્યને બાજુ પર રાખી કેવળ આપણા જૈન સાહિત્યનો જ વિચાર કરશું તે જણાશે કે પ્રથમ અર્થમાં “અં” નો પબ વાય:- શ્રી ઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમ નામના શાસ્ત્રની ભાગકારિકા (લે. ૨૨-૨૩)માં થયેલો છે, જયારે બીજા અર્થમાં એ શબ્દનો પ્રયોગ યાકિનીમહત્તરાસન તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત અનેકાંત જયપતાકા નામના પ્રકરણમાં થયેલું છે. પ્રસ્તુત લેખમાં પ્રથમ અર્થવાચક “ગ્રંથને ઉદેશીને વિચાર કરવામાં આવે છે. શ્રીદેવગુમરિએ ઉપર્યુક્ત ભાષ્યકારિકા (મો. ૨૩)ની ટીકા (પૃ. ૧૬)માં “કંથી શબ્દને અર્થ નીચે મુજબ સૂચવ્યું છે – " तत्रानुपूर्व्या पदवाक्यसनिवेशो ग्रंथः " અર્થાત આનુપૂર્વ પ્રમાણે પદ અને વાક્યને સર્વિશ તે “ગ્રંથ' છે. ૧-૨, ગ્રંથ શબ્દના આ બે અર્થોની સાથે સરખાવો “પ્રકરણ” અને “અધ્યયન' શબ્દના સંપૂર્ણ કૃતિ તેમ જ તેના વિભાગરૂ૫ બે અર્થે. ૩. કૃતિનું માપ દર્શાવતી વેળા ગ્રંથ” શબ્દ વપરાય છે. ૪-૫. જુઓ હવાથંધિગમ સૂત્ર (અ. ૯. સૂ. ૮)ની ભાખ્યાનુસારિણી, શ્રીસિયન ગણિત ટીકા (પૃ. ૨૮૨. ૧શ્રોસિદ્ધસેન દિવાકરે રચેલી ૩ર બત્રીસીઓમાંની ૧૮મી બત્રીસીના નીચે મુજબના: aોજીલા ન પ્રથામય જાવઃ | भावनाप्रतिपत्तिभ्यामनेकाः शैक्ष्यभक्तयः ॥५॥" –-પાંચમા પદ્યમાં “ગ્રંથ' શબ્દ નજરે પડે છે. આ “ગ્રંથ' શબ્દનો અર્થ સમ્બલિપ્રકરણની પ્રસ્તાવના (. ૧૭૫)માં “શબ્દ' કરાયો છે, ७, तस्वार्थाधिगमाख्यं बहवयं संग्रहं लघुग्रन्यम् । वक्ष्यामि शिष्य हितमिममहद्वचनकदेशस्य ॥ २२ ॥ महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्यभाध्यपारस्य । : : કથાસં વિનવાનમ : #7ન? ૨૩ ” ૮. આ અનુપમ કૃતિ, સ્વપજ્ઞ વ્યાખ્યા તેમ જ શ્રીમુનિચંદ્રસૂરિકૃત સ્વરૂપ વિવરણ સહિત, માયકવાડ સરકાર તરફથી હાલમાં છપાવાય છે. એનું સંપાદનકાર્ય મને સોંપવામાં આપે છે તો એને લગતી તાડપત્રીય હસ્તલિખિત પ્રતિ કોઈ ભંડારમાં હોય છે એ પ્રતિને છે ઉપયોગ કરી શકું તે બંધ કરી આપવા માટે તે ભંડારના કાર્યવાહક માહાશયને મારી બાર વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -------* ** ****** 3४९ શ્રી જૈન સત્ય પ્રકાશ વિશાખ જન્મતિપ્રકરણની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૮૬ ) માં ગ્રંથનું લક્ષણ નીચે મુજબ અપાયેલું છે – “ માત્ર વિચાર કે માત્ર શબ્દરચના એ ગ્રંથ નથી, પણ વ્યવસ્થિત આ પ્રમાણબદ્ધ વિચાર અને તેને દર્શાવનાર સમુચિત શબ્દવિન્યાસ એ બને મળીને ગ્રંથ કહેવાય છે.” પરિચયના માર્ગો–સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપર પ્રમાણે સૂચવાયેલાં લક્ષણોથી લક્ષિત ગ્રંથોને પરિચય મુખ્યતયા બે રીતે થઈ શકે છે. (૧) એના બહિરંગ સ્વરૂપના પરીક્ષણપૂર્વક અને (૨) એના અંતરંગ સ્વરૂપના પરીક્ષણપૂર્વક. અન્ય રીતે વિચારીએ તે શાબ્દિક સ્વરૂપની દૃષ્ટિએ અને આર્થિક સ્વરૂપની દૃષ્ટિએ એમ પણ એ બે રીતે ગ્રંથને પરિચય કરી શકાય છે. બહિરંગ સ્વરૂપની દષ્ટિએ વિચાર કરાય કે પછી શાબ્દિક સ્વરૂપની દષ્ટિએ કરાય—એ ગમે તે દૃષ્ટિપૂર્વકના અવલોકનમાં ગ્રંથના નામકરણને સ્થાન છે –બબ્બે પ્રથમ સ્થાન છે. આનું કારણ એ છે કે કોઈ પણ પદાર્થનો પરિચય કરવો કે કરાવવાને હેય તો તે માટે જે અનેક માર્ગો છે તેમાં એક માર્ગ તેનું નામ જાણવું તે છે. વસ્તુનું નામ જાણવાથી આપણને તે વિષે થોડે ઘણે ખ્યાલ આવે છે. આથી તે આપણા શાસ્ત્રમાં જે ચાર નિક્ષેપ ગણાવેલા છે તેમાં નામ-નિક્ષેપને પણ સ્થાન આપેલું છે. નામ- નામના મુખ્ય બે પ્રકાર પડે છેઃ (૧) યોગિક અને (૨) રૂઢઅન્ય રીતે વિચારતાં નામના ગૌણ ઇત્યાદિ દશ પ્રકારો પણ સંભવે છે. વગીકરણ– આપણે તમામ ગ્રંથરાશિને બે વિભાગોમાં વિભક્ત કરી શકીએ (૧) જે ગ્રંથનું નામ તેના કર્તાએ સચવ્યું હોય તેવા ગ્રંથ અને (૨) જેનું નામ તેના રચના સમય બાદ તેના કર્યા સિવાય અન્ય કોઈએ પાડ્યું હોય તેવા ગ્રંથે. પહેલા પ્રકારના ગ્રંથનું નામ તેના કર્તાએ શા ઉપરથી સૂચવ્યું હશે એને ઉત્તર કર્તાની ને વખતની મનોદશા જાણ્યા વિના યથાસ્થિત રૂપમાં આપવો મુશ્કેલ છે, છતાં તે પરત્વે અનુમાનને અવકાશ છે ખરે. નામની ઉત્પત્તિ – સામાન્ય રીતે કોઈ પણ નામની ઉત્પત્તિ બનતાં સુધી આકસ્મિક હોતી નથી. એની પાછળ કંઈ નહિ ને કંઈ કારણ રહેલું હોય છે ક્યાં તે આસપાસનું વાતાવરણ, અન્યનું અનુકરણ કરવાની પ્રેરણા કે એવું કંઈક કારણ હોય છે. આ સામાન્ય નિયમ ગ્રંથના નામકરણને પણ લાગુ પડે છે. પરાપૂર્વથી ગ્રંથે જાતા આવ્યા ૯-૧૦ તવાથધિગમશાસ્ત્ર (અ ૧. સ. ૬)માં સૂચવાયું છે તેમ પ્રમાણ અને નય એ તોનો પરિચય કરવાના ઉપાયો છે. એ તો વિશિષ્ટ પરિચય કરવા માટે તેનો વિવિધ દષ્ટિએ વિચાર કરવો ઘટે તેને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી તેનો ખુલાસે મેળવવો જોઈએ. આ ઉ૫રથી જણાશે કે મને એ તોનો ઉડે વિચાર કરાવનારાં દ્વાર છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્નોને “વિચારણા કાર’ એવું નામ આપી શકાય. આપણા શાસ્ત્રમાં આને માટે “અનુગ દ્વાર એવી સંજ્ઞા રાખવામાં આવી છે અને તે ઉચિત છે, કેમકે અનુયોગનો અર્થ “વિવરણુ” કે * વ્યાખ્યા” એ થાય છે અને એનાં દ્વાર તે પ્રશ્નો છે. શાસ્ત્રમાં અનુગદ્વારની સંખ્યા વસની નેધાયેલી છે, છતાં અપેક્ષા અનુસાર તત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧. સૂ. ૭-૮)માં ચૌદ નિરશ કરાયો છે. ... ' વે છે For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૭ ગ્રંથાનાં નામ છે અને તેમાંના અનેકનાં નામ પણ પડેલાં છે એટલે ગ્રંથના નામકરણ માટે યોગ્ય સામગ્રી ઉપસ્થિત હોવાથી ગ્રંથકાર એમાંથી એક સુંદર નામ પસંદ કરી પોતાની કૃતિને બંધબેસતું થઈ પડે તેવું તેમાં પરાવર્તન કરીને કે તેમ કર્યા વિના ગ્રંથનું નામ પાડે એ સંભવિત છે. દાખલા તરીકે એક વખતે આપણા દેશમાં ભિન્ન ભિન્ન ગ્રંથ ઉપર વાર્તિક ૧૧ રચવાની ધૂન જાગી હતી.૧૨ એ વાતિગયુગની અસર નીચે શ્રીવિદ્યાનંદિએ પિતાની એક સુંદર કૃતિનું નામ તત્ત્વાકવાતિક રાખ્યું હોય એમ ભાસે છે. મેટે ભાગે કુમારિલભટ્ટની લોકવાતિક નામની કૃતિના નામનું અત્ર અનુકરણ કરાયું હોય એમ જણાય છે. જરા પણ પરાવર્તન કર્યા વિના એટલે કે પૂર્વે રચાયેલા ગ્રંશેનાં નામો કાયમ રાખીને જે ગ્રંથનાં નામે પડેલાં છે એવા ગ્રંથ તરીક તક૯૫૧૩, કર્મવિપાકદિ કર્મગ્રંથ અને અજિતશાંતિસ્તવનો સામાન્યત: નિર્દેશ થઈ શકે તેમ છે. અનામક કૃતિનું નામકરણ–જે કૃતિનું નામ તેના કર્તાએ ગમે તે કારણસર ન પાડયું હોય કે ન જણાવ્યું હોય તેનું નામ પાછળથી યોજાય તેનું શું કારણ હશે એવો પ્રશ્ન સહજ ઉદ્દભવે છે. આના ખુલાસા તરીકે એમ સૂચવી શકાય કે એ કૃતિ વિષે ઉલ્લેખ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં તેનું નામ યોજાયું હોય. આ પ્રસંગ ચાર રીતે ઉપસ્થિત થવા સંભવ છે (૧) એ કૃતિનું વિવરણ રચતી વેળા, (૨) એ કૃતિને ઉલ્લેખ કરતી વેળા, (૩) એ કૃતિમાંથી કોઈ અવતરણ રજુ કરતી વેળા અને (૪) એ કૃતિની પ્રતિકૃતિ કરતી વેળા. આ ઉપરથી સમજાશે કે કયાં તો વિવરણકારને હાથે, કયાં તે સાક્ષીરૂપે ઉલ્લેખ કરનારને હાથે, કાં તો અવતરણ રજુ કરનારને હાથે કે કયાં તે પ્રતિના લેખકને હાથે અનામક કૃતિના નામકરણ વિધિ થાય છે. પ્રતિના લેખકને હાથે જે કૃતિનું નામ જોયું હોય તે કૃતિનાં અન્યાન્ય નામે કેટલીક વાર નજરે પડે છે. ૧૪ વળી કેટલીક વાર અશિક્ષિત લહિયાને હાથે નામ ભ્રષ્ટ પણ બને છે. અત્રે એ પણ સચવવું અનાવશ્યક નહિ ગણાય કે જયારે કોઈ કૃતિનું નામ તેના કર્તાના હાથે ન પડવું હોય ત્યારે તે ક્યારથી પડયું છે એ જાણવું અને તેની તપાસ કરવી એ પણ એક રસપ્રદ વિષય છે. (અપૂર્ણ) ૧૧ વાર્તિક એ વ્યાખ્યાના ત્રણ પ્રકારે પૈકી એક છે (બીજા પ્રકારો ભાષા અને વિભાષા છે ). વાર્તિકરૂપ વ્યાખ્યા મુતકેવળી કરી શકે. શ્રીકેટચાચાર્યે પોતાના વિવરણમાં વિશેષાવશ્યકભાષ્યને “વાર્તિક” જેવું વિશિષ્ટ સ્થાન આપ્યું છે. ૧૨ કારિકાના સંબંધમાં પણ આ રીતે વિચાર થઈ શકે તેમ છે. ભાષ્યકારિક, મધ્યમકારિકા (નાગાર્જીનીય), સાંખ્યકારિકા, ભd હરિની કારિકા ઇત્યાદિ એના ઉદાહરણરૂપ છે, કેટલાક ગ્રંથોના નામના અંતમાં “ મંજરી' ઇત્યાદિ શબ્દ પણ જોવાય છે. આ સંબંધમાં આહતદર્શનદીપિકાના પ્રારંભમાં મેં થોડોક ઊહાપોહ કર્યાનું મને સ્કુરે છે. ૧૩. જુઓ “જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર” (પુ) ૧૭ ભાવ ૨૦, ૫૦ ૨૮.) ૧૪. દાખલા તરીકે રત્નાકર પંચવિંશતિકાના રત્નાકરપચીસી, આત્મગહસ્તોત્ર, આયણરત્નાકરપચીસી ઇત્યાદિ નામ જોવાય છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AGOHREE OtHODHITRhti LATHLOR DHHEBHILDREALHEDHEPHEHEHEDREFREEHHEDITIEDHE HARELHHHHH JHUDA SALI CH दिगम्बर शास्त्र कैसे बनें? लेखक-मुनिराज श्री दर्शनविजयजी HEHRAHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHH IS T . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . MERO........ (गतांकसे क्रमशः) प्रकरण ५-आचार्य धरसेनजी व भूतबलीजी हम उपरके प्रकरणोंमें बता चुके हैं शेष रहा था, और उस समय न कोई पूर्वकि-दिगम्बर अन्धकारोंके कथनानुसार वित् था, न कोई एकादशांगवित् ही। हां, दिगम्बर मान्य आगमोंका सर्वथा अभाव उस समयमें जैन इतिहासके अनुसार हो गया। अतः उनको नये ही शास्त्र पूर्वधर विचरते थे, और एकादशांग वेदो भी बनाना जरुरी था, और उन्होंने उसके लिए विद्यमान थे। उन पूर्वधारीओंमें आचार्य कार्यारंभ कर दिया। धरसेनजी भी एक थे। ___ नये नये, दिगम्बर सम्मत, शास्त्र कैसे दिगम्बर ग्रन्थों में उल्लेख है किबनें ?-उसका क्रमिक इतिहास ब्रह्म हेमचंद्र- आचार्य धरसेनजी दो पूर्वके ज्ञाता थे, महाकृत "सुअखंघो", आचार्य इन्द्रनन्दीकृत ध्यानी थे, गिरनार पहाडकी चन्द्रगुफामें " श्रुतोवतार" और श्रीधर विरचित "श्रुता- चारित्र-मग्न होकर रहेते थे। प्रज्ञावान् दो वतार" में मिलता है। उनमें लिखा है कि- साधुने बेगाकतटसे यहां आकर आचार्य आचार्य अहंदबलिजीने चारों ओर के पासमें “महाकर्म प्राभृत" वगैरहका १०० योजन प्रमाण क्षेत्रमें विचरते जैन-- अध्ययन शुरु किया। आए हुए ये दो साधुओंको एकत्रित करके युगप्रतिक्रमण साधुजी कोन थे. उनका क्या नाम था ? (आठवा प्रतिक्रमण) किया करवाया। वे किसके शिष्य थे?--ऐसी ऐतिहासिक उन्हींके शिष्य आचार्य माघनन्दीजी हुए बातोंका किसी प्रकारका भी पता नहीं है। देवांने उन दोनों साधुजीका, गिर___ इन दोनों आचार्योंके शासनकालमें नारको पहाडीमें हो, १ पुष्पदन्त और २ सिर्फ प्रथमांग-आचारांग सूत्रका हो ज्ञान भूतवलि नाम रक्खा । दोनेांने अषाढ़ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબર શાસ્ત્ર કૈસે બનેં? ૩૪૯ कृष्ण ११ के दिन अध्ययन-पढना-समाप्त निर्विवाद दिगम्बर जैनधर्मका सबसे किया। दुसरे ही दिन विहार करके वे ९ प्रथम बना ग्रन्थ “पखंडशास्त्र" ही है। दिनोंमें "कुरीश्वर" जा पहूंचे, और वहां ही इस शास्त्रमें ६ खंर हैं-१ जीवस्थान, २ चातुर्मास-अवस्थान किया। क्षुल्लकबन्ध, ३ बन्धस्वामित्व, ४ भावखंड, ५ वेदनाखंड ओर ६ महाबन्धखंड । पहले बादमें गिरनारजीमें आचार्य धरसेनजी पांच खंड मिलकर, ६००० श्लोक प्रमाण का स्वर्गवास हुआ। हैं, और छठा महाबन्धखंड ३०००० अब पुष्पदन्त और भूतबलिजीने महा- श्लोक प्रमाण था, बडा था। यहां यह लिखना भारत--बडा-काम उठाया, एक दुसरेके मुनासिफ होगा कि छठे खंड पर भी कई सहकारसे नया कर्मप्राभृत षोडशास्त्र संस्कार हो चुके हैं, जो हम आचार्य वीरबनाया । एप्पदन्तजीने ग्रन्थनिर्माणकी सेनके प्रकरणमें बतायेंगे। कर्मप्राभूत योजना की--मार्ग सूचित किया, और आप- शास्त्रकी काटछांट करके शक संवत् ७३८ की ही इच्छानुसार भूतबलिजीने शास्त्रको में तैयार किया हआ “धवलग्रन्थ" आज रचना की। शास्त्र समाप्त होने के पश्चात् कर्णाटकके दिगम्बर शास्त्र-भंडारमें उपलब्ध भूतबलिजीने श्री संघको उपस्थितिमें है, जो आज कर्मप्राभूतके प्रतिनिधिरूप भाद्रपद शुक्ला ५ के दिन इस शास्त्रको है। "धवलप्रन्थ" के निर्माणका इतिहास लोपीबद्ध किया। उसी समयसे दिगम्बर हम आगे चलकर बताएंगे । समाजमें भाद्रपद शुक्ला ५ का दिवस इस पखंडशास्त्र-सृष्टिको ही प्रधान " श्रुतपंचमी” के नामसे त्यौहारका दिन मानकर दिगम्बर जैन-साहित्यकी नींव डाली माना जाता है४२ । गई। (क्रमशः) ४२. जैनसमाज कार्तिक शुक्ला ५ के दिनको "ज्ञानपंचमी" का त्यौहार मानता है, इस दिनका दूसरा नाम है “सौभाग्यपंचमी"। इस दिन जैन आगमांकी-जैन शास्त्रोंकी प्रदर्शनी, भक्ति, पूजा एवं उपासना की जाती है और ज्ञानकी आराधनाके हेतु तपस्या की जाती है। For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંપાદક: (૧) પ્રાચીન લેખ સંગ્રહ (ચાર લેખો)* | મુનિરાજ શ્રી જયન્તવિજયજી (૧૧) ॐ सं १३२६ वर्षे चैत्र अ (व) दि १५ सोमेऽयेह महाराजकुलश्रीचाचिगदेवेन ઘટાદાને શ્રી પાર્શ્વનાથાય qષાર્થ સીમા સટૂરમંદવિવાયાં ૩ ... (રત્ત) .... સં. ૧૩૨૬ના ચૈત્ર વદિ અમાવાસ્યા અને સોમવારે, આજ અહીં મહારાવલ ચાચિગદેવે કહેડા-કરેડા ગામના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા માટે સેમવતી અમાવાસ્યાને દિવસે સડલ ગામની દાણની માંડવીમાંથી – જગાતખાતામાંથી અમુક રકમ ઉદકની અંજલિ મુકવા પૂર્વક અર્પણ કરી છે. લેખને બાકીને થોડોક ભાગ વંચાતો નથી. અક્ષરે ઘસાઈ ગયા છે. सं १३५५ वर्षे फागुण [व] ११ [अ] येह महाराजकुल [श्री] साम्बतसिंधदेवराजત્રીજા વરાળે.... * આ લેખમાળાના ત્રીજા મણકામાં આપેલા ચારે મૂળ-સંસ્કૃત શિલાલેખે પૂજ્યપાદ શ્રીમાન પ્રવત મુછ શ્રીકાંતિવિજયજી મહારાજની કૃપાથી, તેમના સાહિત્ય સંગ્રહમાંથી, પ્રાપ્ત થયા છે. ૪ આ શિલાલેખ, મેવાડના રાયરા તાલુકામાં આવેલ કહેડા-કરેડા ગામના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર સંબંધીને છે, પણ તે હાલ રેવાડી (મારવાડ ) ગામના ગુરાં (મહાત્મા) પૃથુરાજની પે.કાળમાં વિદ્યમાન છે. લેખની અસલ કોપી ઉપર, “એવાડીથી કરહેડા ૮ ગાઉ થાય છે” એમ લખ્યું છે, પરંતુ અત્યારે તે રોવાડીથી કરેડા પાર્શ્વનાથ તીર્થ લગભગ ૩૦ માઇલ થાય છે. અગાઉના સમયમાં પહાડી રસ્તાથી કદાચ ખાઠ ગાઉ થતું હોય તો અસંભવિત નથી, For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ૩૫૧ સં. ૧૩૫૫ ના ફાગણ વદિ ૧૧ ને દિવસે, મહારાવલ શ્રીસામંતસિંહદેવક અને રાજ શ્રી કાન્હડદેવને રાજ્યમાં.. આ લેખ, ચાહટાન ગામને કઈ જૈનમંદિરમાં બોદાયેલું છે. આ ચાહટાન ગામ બાડમેરના રાજ્યની અંતર્ગત અને તેની નજીકમાં આવેલું હશે, તેમ જણાય છે. આ લેખનો બાકીનો ભાગ ઘસાઈ ગયેલ છે. (૧૩) द०॥ संवत् १२५० आषाढवदि १४ रखौ ॥ भुडबवास्तव्यं (व्य) श्रावकसांभण ।। भार्या जिनबाइ मुत राहड राश्वदेव भावदेव कुटुं बसहितेन राश्वदेवेन [स्तंभ ]लता प्रदत्ता द्रा० २० સંવત ૧૨૫૦ ના અષાડવદિ ૧૪ને રવિવાર, ભુડવક નિવાસી શ્રાવક સાંભણની ભાર્યા જિનબાઈ તેના પુત્રી રાહડ, રાધદેવ, ભાદેવ વિગેરે કુટુંબથી યુક્ત શ્રાવક રાધદેવે ગામ બેઈઆના જિનાલયમાં વીશ કામ ખરચીને એક સ્તંભ કરાવ્યો. (૧૪) ૩૦ સં[૨] ૧૦ માયાવઢિ ૨૪ રવી વહુવિધવાસ્તવ્ય... હિરપુત ધાંધ तत्सुत कुलधर साल्हणाभ्यां भार्या व(वी)रमति श्रेयाथै स्तंभलता....द्रा० २० प्रदत्ता। સં. ૧૭પ૦ના અપાડ વદિ ૧૪ને રવિવારે, બહુવિધ ગામનિવાસી શ્રાવક રોહિલના પુત્ર ધાંધલના પુત્ર કુલધર અને સાહ્યણે ભાર્યા વિરમતિના કલ્યાણ માટે બેઈઆ ગામના જિનાલયમાં વીશ કામ ખરચીને એક સ્તંભ કરાવ્યો. • આ મહારાવલ સામંતસિંહ, બાહડમેરને મહારાજા જેવો જોઇએ, અને તેથી આ ચેહદાન ગામ, બાહડમેરુ (બાડમેર) રાજ્યની અંદર આવેલું હશે, એમ લાગે છે. જૈન પત્ર” ના તા. ૧-૩-૧૯૭૬ ના અંકમાં પ્રગટ થયેલ અને બાડમેર પાસેના જસાઈ સ્ટેશનથી ત્રણેક ગાઉ દૂર જંગલમાં આવેલ શ્રી નવ તોરણીયા જૈન મંદિરમાંનાં શિલાલેખમાં કે જે વિ. સ. ૧૯૫૨ના વૈશાખ સુદી ૪ નો છે) “મહારાજકુલ સામંતસિંહ દેવકલ્યાણના વિજયવંતા રાજ્યમાં” એવો ઉલ્લેખ છે; તેમ જ સત્યપુર (સાર) ના એક શિવાલયને વિ. સં. ૧૩૪૫ના કારતક સુદિ ૧૪ સોમવારના લેખમાં પણ એ જ પ્રમાણે “મહારાજ કુલ સામંતસિંહ દેવકલ્યાણના વિજયવંતા રાજ્યમાં” એવો ઉલ્લેખ મળે છે. એટલે તે વખતે સાચોર, બાડમેર રાજ્યની અંતર્ગત હોવાનું જણાય છે. + ૧૩-૧૪ના લેખો ગામ બેઈમ મારવાડના જિનમંદિરના છે, For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૨ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ (૨) મંત્રી દયાલશાહના કિલ્લાનો લેખ લેખક : | મુનિરાજશ્રી હિમાંશુવિજયજી ન્યાય-સાહિત્ય-તીર્થ ગત વર્ષના ઉદયપુરના ચોમાસા પછી અમને મેવાડમાં પર્યટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. તે પર્યટન (વિહાર ) માં મેવાડની સંસ્કૃતિ અને પરિસ્થિતિને ઓળખવાનો સારે પ્રસંગ મળે. મેવાડનાં લાખો અને કરોડોના ખર્ચે તૈયાર થયેલાં પૂર્વકાલીન ગગનચુંબી જૈનમંદિર, ચમત્કારી જૈન મૂર્તિઓ, પહાડ, નદીઓ અને બીજાં બીજાં ધર્મનાં યુદ્ધનાં સ્થાન નિહાળ્યાં. સંખ્યાબંધ મંદિરો, મૂર્તિઓ, ગામનાં દરવાજા અને તલાવ વિગેરે ઉપર લાગેલા શિલાલેખેને જેવાને, લખવાનો સારો લાભ મળે. કોઈ કોઈ ગામમાં સંધ અને જતિઓના હસ્તક રહેલ પુસ્તક ભંડારોને પણ સમયના પ્રમાણમાં તપાસવાને વેગ પ્રાપ્ત થયે. આમ પૂજ્ય મહારાજની સાથે મેવાડમાં વિહાર કરતાં એક બાજુ મેવાડની ભૂમિના આહારવિહાર વિગેરેની કઠોરતાનાં દુઃખો અને બીજી બાજુ ઉપર્યુક્ત સાહિત્ય – સંસ્કૃતિની યોગ્ય જ્ઞાન સામગ્રીથી અનેક પ્રકારને આનંદ અનુભવા. મનુષ્ય જેટલું જુવે છે, જાણે છે અને અનુભવે છે તેને સહસ્ત્રાંશ ભાગ પણ લખતે બોલતા નથી, અને તાજેતરમાં જેટલું લખવાનું મન હોય તે સમયના વ્યવધાનથી શિથિલ થાય છે. તે પછી બીજાં કાર્યો અને વિચારો જન્મે છે તેથી તેમાંથી પણ બહુ જ ઓછો ભાગ લખવા જેટલો ઉત્સાહ રહે છે. બીજું કારણ એ પણ છે કે પૂજ્યપાદ શ્રી વિદ્યાવિજયજી મહારાજે “મારી મેવાડની યાત્રા” શિર્ષક લેખમાળા લખી છે તેમાં મેવાડ વિષે ઘણીખરી જ્ઞાતવ્ય બાબતો લખી છે. તેથી તેની તે વાતનું બીજા શબ્દોમાં પુનરાવર્તન કરવામાં સાર કે મહત્ત્વ નથી. તેથી ફકત શિલાલેખો વિષે જ ટૂંકમાં લખીને ઈચ્છાને સંવરી લઈશ. “મારી મેવાડની યાત્રામાં મેવાડની જે જન પંચતીથીની હકીકત મહારાજજીએ લખી છે તે પાંચ પૈકી એક તીર્થ “દયાલશાહને કિલ્લો” પણ છે. તે કિલ્લો નથી પરંતુ પર્વત-ટેકરી ઉપર એક આલીશાન જિન મંદિર છે. તેની ઘણીખરી હકીકત આ જ માસિકના ગયા-નવમા અંકમાં પ્રકટ થઈ ચૂકી છે. તે મંદિરમાં ચારે બાજુ શ્રાનિંદ્રની મોટી-મનોહર મૂર્તિઓ છે. તે મૂર્તિઓ ઉપર નીચેની પાટડીમાં મોટો લેખ કોતરેલો છે. તેના અક્ષરે સારાં અને શુદ્ધપ્રાય છે. ચારે મૂતિ ઉપર ઘણું કરીને એક જ સરખા લેખ છે. શ્રી ઋષભદેવની એક મૂર્તિને લેખ અમે અક્ષરશઃ વાંચીને ઉતાર્યો છે તે અહીં આપીએ છીએઃ ॥र्द॥ सिद्धि श्री गणेशाय नमः ॥ स्वस्ति श्रीमजिनेंद्राय सिद्धाय परमात्मने धर्मचैत्यप्रकाशाय ऋषभाय नमोनमः । अथ संवत् १७३२ वर्षे शाके १५९७ प्रवर्तमाने वैशाषमासे शुक्लपक्षे सप्तम्यां तिथौ गुरुवासरे। पुष्यनक्षत्रे मेदपाटदेशे बृहत्तटाके चित्रकोटपति सीसोदीयागोत्रे । महाराणा श्रीजगतसिंहजी। तदंशोद्धरणधीरमहाराजाधिराजमहाराणाश्री राजसिंहजी ૧. આ લેખમાલા “જૈન” વિગેરે જુદા જુદા ગુજરાતી પેપરોમાં છપાણી છે. તેને હિન્દી અનુવાદ પણ થાય છે, For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ ૧૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય विजयराज्ये। श्रीबृहत् ओसवालजातीय। सीसोदीयागोत्रे। सूरपरयावंशे। साहश्री नेताजी। तद्भार्या नायकदे। तत्पुत्रसाह श्रीगजूजी। तद्धार्या गौरादे। तत्पुत्र संघवी श्रीराजाजी। तद्भार्या रयणादे तयोः पुत्राश्चत्वारः। प्रथमपुत्र साहश्री उदाजी। तद्भार्या भावलदे। तत्पुत्र साहश्री सुंदरदासजी। तद्भार्या सौभागदे। द्वितीयभार्या अमृतदे। भ्रातृ सिंघजी। भार्या साहिबदे। पुत्र ऋषभदास । द्वितीयभार्या सोहींगदे। द्वितीय पुत्रसाह श्री दुदाजी। तद्भार्या दाडिमदे। द्वितीय भार्या जगरूपदे। पुत्र बधुजी । मार्या प्यारमदे। द्वितीयभार्या बहुरंगदे। तृतीयपुत्र साहश्री देदाजी। भार्या सिंदूरदे । द्वितीयभार्या कस्मीरदे। पुत्र सुरताणजी । भार्या सुणारदे। चतुर्थपुत्र संघवीश्री दयालदासजी। भार्या सूर्यदे। द्वितीयभार्या पाटमदे। पुत्र सांवलदासजी। भार्या मृगादे। समस्त परिवारसहितौ श्रीकृषभदेवजी चतुर्मुखः प्रासादः कारितः। श्रीविजयगच्छे श्रीपूज्यश्रीसुमतिसागरसूरिजी। तपट्टे श्री आचार्यश्रीविनयसागरसूरिभि:। श्रीशंडेरगच्छे भट्टारक श्रीदेवसुंदरजी। श्री आदिनाथबिंबं प्रतिष्ठितं । शुभं भवतु ॥ कल्याणमस्तु॥ ભાવાર્થ-સિદ્ધિ-લક્ષ્મીયુક્ત ગણધરોને વારંવાર નમન થાઓ. સિદ્ધ ભગવાન અને ઋષભદેવ તીર્થકરને અનેકવાર નમસ્કાર થાઓ. અથ વિ. સં. ૧૭૩૨ વર્ષમાં, શક સં. ૧૫૯૭ના વૈશાખ સુદિ ૭ ગુસ્વારે પુષ્ય નક્ષત્રમાં મેવાડ દેશમાં મોટા ( રાજસાગર નામના) તલાવની પાસે ચિતડપતિ સીસોદિયા ગોત્રના મહારાણાશ્રી શ્રી જગતસિંહજીના વંશને વધારનાર (શોભાવનાર ) મહારાણાશ્રી રાજસિંહજીના રાજ્યમાં બૃહસવાલ જાતિના સીસોદિયા ગોત્ર અને સૂર૫ર્યા વંશમાં શાહ નેતાજી થયા. (તેમના પછી તેમના કુલમાં જે વ્યક્તિઓ દયાલશાહ સુધી થઈ છે તે આ લેખમાં લખી છે. તે કેષ્ટકરૂપમાં નીચે આપવામાં આવે છે. જેથી વાચકોને તેમાં રસ-આનંદ ઉપ્તને થાય. દરેક પુરુષની પતિનઓનાં નામ તેની સાથે જ કાઉંસમાં આપેલ છે.) નેતાજી (નાયક) ગજૂજ (ગૌરાદે) રાજાજી (રયણાદે) ઉદાજી (જાવલદે) દુદાજી (દાડીમદે દેદાજી (સિંદૂરદે દયાળશાહ (સૂર્યદે 1 ૨ જગરૂપદે) | ૨ કશ્મીર) | ૨ પાટમ) " | બધુજી પ્યારમદે ર બહુરંગદેસરતાણજી (સુણાદે) સાંવલદાસ (મૃગ સુંદરદાસ (સૌભાગ્યદે સિંઘજી (સાહિબદે ૨ અમૃતદે) [ રે સોહિંગદે) ઋષભદાસ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈિશાખ આ બધા પરિવારની સાથે (દયાલશાહ) શ્રીષભદેવજીનું ચતુર્મુખ મંદિર કરાવ્યું. વિજયગછના શ્રી પૂજ્ય શ્રીસુમતિસાગરસૂરિના પટ્ટધર શ્રીવિનયસાગરસૂરિ અને શંડેગચ્છના ભટ્ટારક શ્રીદેવસુંદરજીએ શ્રી આદીનાથના બિબની પ્રતિષ્ઠા કરી. શુભ – કલ્યાણ થાઓ. દયાલશાહ, મેવાડના રાજા શ્રીરાજસિંહજીના મંત્રી હતા. તેઓ બહાદુર અને સ્વામીભક્ત હતા. રાજસિંહજીએ રાજનગર ગામ વસાવી ત્યાં એક મોટું તળાવ અને તેની પાળ બંધાવી હતી. તેની પાસે દયાલશાહે આ મંદિર બંધાવ્યું. દયાલશાહ એ કુલ ચાર ભાઈ હતા. તેમાંથી ત્રણ ભાઈઓને બબે પત્ની હતી. દરેક સ્ત્રીઓના નામ પાછળ દે શબ્દ જોડવામાં આવ્યું છે. તે દેવીનું ટુંકુંરૂપ લાગે છે. જેમ સૂયવી, પાટમદેવી. પ્રતિષ્ઠા કરાવનાર વિજયગચ્છ અને દંડેર ગચ્છના શ્રી પૂજ્ય – યતિ હતા. પ્રતિષ્ઠા સમયે દયાલશાહનું મોટું કુટુંબ મૌજૂદ હતું. અને આ મંદિરમાં ચારે બાજુ શ્રી ઋષભદેવની મૂતિ હતી એમ લાગે છે. શ્રીકસરીયાજીના લીધે, મેવાડના શ્વેતાંબર જેનોની, શ્રીષભદેવ તરફ વિશેષ ભક્તિપ્રીતી છે તેથી સેંકડે ઠેકાણે મેવાડમાં શ્રીષભદેવનાં મંદિર બનેલાં છે. કહેવાય છે કે બનેડા ગામમાં પણ ઋષભદેવનું મેટું મંદિર તીર્થ સ્થાન જેવું છે અને ત્યાંના મહારાજની તે પ્રતિ સારી ભક્તિ છે. દયાળશાહકા કિલા એ નામથી પ્રસિદ્ધ મંદિર મેવાડનું એક - જૈનતીર્થ છે. ત્યાં ધર્મશાળા છે અને યાત્રિઓને ભાતું આપવાની વ્યવસ્થા પણ થઈ છે. માવલીથી ખારચી તરફ જતી રે ના કાકરોલી સ્ટેશનથી આ તીર્થમાં જવાય છે. હવે પછી રાજસાગર નામના તલાવની પ્રશસ્તિનો ઉપયોગી ભાગ આપવા વિચાર છે. ૧ આ ગરછની ઉત્પત્તિ સાંડેરાવ (મારવાડ) માં થઈ મનાય છે. ૨ કહેવાય છે કે જે વખતે જન દિવાન વિગેરેને મેવાડ ઉપર સારો પ્રભાવ હતો અને મહારાણાઓની જૈનધર્મ પ્રતિ સારી વ્યક્તિ હતી તે વખતે મેવાડમાં કોઈ પણ નવું ગામ વસે તેની સાથે જષભદેવનું મંદિર પણ બાંધવું એવી રાજ્યની આજ્ઞા હતી. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩) ગધારબ દર ગંધારમાં એક પ્રાચીન જિનાલય છે. મૂલ ગભારમાં ૩ મેટાં બિખે છે, જેના શિલાલેખા આ પ્રમાણે છે — (૧) વચમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ — संवत् इलाही ४८ संवत १६५९ वैशाख वद ६ गुरौ श्रीगंधारबंदरे समस्तसंघेन स्वश्रेयसे श्री पार्श्वनाथबिंबं कारापितं प्रतिष्ठितं च श्रीतपागच्छे भट्टारक श्रीहीरविजयपट्टम कराकरसुधाकर - भट्टारकपरंपरा पुरंदर-चन्बनचातुरीचमत्कृतचित्त-सकलमेदिनीमंडलाखंडल - साहिश्री अकबरदत्त बहुमान-समस्त सुं० ह० हितावतंस-भट्टारकपरंपरापद्मिनीप्रागप्रिय-भट्टारकश्रीविजयसेनसूरिभिः । Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રાહક મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી સમસ્ત એટલે વિ. સંવત ૧૬૫૮ના વૈશાખ વદ ૯ ને દિવસે ગ ંધાર દરમાં સધે આ પ્રતિમા ભરાવી અને તેની જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૨) જમણી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ सं० १६७७ मार्गशिर्षे शित ५ रवौ गांधारबंदरे संघेन कारितं देवद्रव्येन श्रीपार्श्वनाथ बिंबं प्रतिष्ठितं तपागच्छे भ० विजयसेनसूरीश्वरपट्टालंकार भ० विजयदेवसूरिभिः सपरिकरैः : ।૨। એટલે સ’. ૧૬૭૭ના માગસર સુદી ૫ ને દિવસે ગાંધારના સથે દેવદ્રવ્યથી આ પ્રતિમા ભરાવી અને તેની શ્રીવિજયસેનસૂરીશ્વરજીની પાર્ટ શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૩) ડાબી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ सं० १६७७ मार्गशिर्ष शित ५ खौ स्तंभतीर्थे श्रीपार्श्वनाथबिंबं प्रतिष्टितं तपागच्छे भ० विजयदेवसूरिभिः श्रिये गंधारबंदरस्य । ३ । એટલે ૧૬૭૭ના માગસર સુદી ૫ ને દિવસે આ પ્રતિમાની શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. 1:0: આ મદિરમાં મેાટી ૩, ધાતુની ૪, મૂર્તિએ છે તથા મદિરની ભમતીમાં પ્રતિ મહારાજના સમયની ૭૬ તથા ધાતુની ૩ મૂર્તિ છે. મુદ્રક : બાલુભાઇ મગનલાલ દેશાઇ, મણિ મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ માસિકશ્રી જૈન સત્ય પ્રકાશ” આપને પસંદ પડયું છે ? - આપ એની ઉપયોગિતા સમઝવા છો ? આપ એની પ્રગતિમાં અનેક રીતે સાથ આપી શકે e આપ ગ્રાહક ન હો તો જેમ બને તેમ જલદી ગ્રાહક બના અને વિવિધ વિષયના, રસભર્યા સાહિત્યના વાચનથી આપનું જ્ઞાન સમૃદ્ધ કરો! આ૫ ગ્રાહક હો તો આપના મિત્રો-સ્નેહીઓને ગ્રાહક થવા પ્રેરણા કરો ! આપ શક્તિસંપન્ન હો તો પાઠશાળાઓ અને પુસ્તકાલયમાં માસિકની બને તેટલી નકલો ભેટ મોકલી શકાય તેવી ઉદારતા કરો ! | માસિકના નમુનાની નકલ ભેટ મગાવા ! અને જે રીતે આપ સાથ આપી શકે તે તરત લખેશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત) For Private And Personal use only