________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ શ્રી જૈન સત્ય પ્રકાશ
વિશાખ પ્રાચીન જિન-પ્રતિમાઓ મહારાજા ભરત ચક્રવતિએ ભગવાન
ઉપર્યુક્ત પાઠમાં શાશ્વતી તથા રાષભદેવ વિગેરેના અગ્નિ-સંસ્કાર અશાશ્વતી એમ બન્ને પ્રકારની જિન-- સ્થાનમાં ત્રણ રૂપે કરાવ્યા (જબૂદ્વીપ પ્રતિમાઓનું નિરૂપણ છે.૧૬ એટલે પ્રજ્ઞપ્તિ, વ. ૨, સૂ ૩૩) પછી ત્યાં જ સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે કે-શું પ્રાચીન સિંહનિષદ્યા મન્દિર બનાવ્યું અને કાળની અશાશ્વતી જિન-પ્રતિમાઓ ચોવીશ તીર્થકરની મૂર્તિઓ બેસારી અત્યારે હયાત છે ખરી !
(આવશ્યકનિર્યુક્તિ, ગાથા-૪૩૫) ગણધર આને ઉત્તર નિઃસંકોચ રીતે ગૌતમસ્વામીએ તેની યાત્રા કરી ૧૫૦૦ આપી શકાય છે કે-હા.
તાપને ભાગવતી દીક્ષા આપી હતી. જંબદ્વીપપ્રજ્ઞપ્તિમાં દારિક (ઉત્ત, અ૦૧૦, નિયંતિ ગાથા ૨૮૪ પુદગલેને સ્થિતિકાળ અઢાર કડાકડેિ થી ૩૦૬) આ સ્થાન અત્યારે હિમાચ્છાસાગરોપમથી અધિક બતાવ્યો છે. દિત છે. એટલે પ્રાચીન જિનપ્રતિમાઓ અત્યારે મહારાજા ભરત ચક્રવર્તએ તે જ પણ વિદ્યમાન હોય એમ માનવામાં કે સમયે ત્યાં પોતાની મુદ્રિકાના માણિકય અતિશયોક્તિ નથી.
રત્નથી શ્રીમદેવ ભગવાનની મૂર્તિ સૂરિજી લખે છે કે–આ બન્ને દિશા તરફ મુખ રાખવાથી જિનમંદિરવાળી ભૂમિની સામે મુખ આવે છે. મતલબ કે આ બંને દિશાઓમાં અનેક જિનાલયો છે. - વ્યવહાર સૂત્રમાં આયણ માટે ઉત્તર અને પૂર્વ દિશાઓને સ્વીકારી છે. અહીં પણ ટીકાકારે જિનમદિર અને જિનપ્રતિમાની સનમુખ રમલોચના સ્વીકારને ધ્ય ની હેવાનું જણાવ્યું છે.
ઘનિર્યુક્તિ-ભાષ્યની ૧૮૪મી ગાથામાં સત્તરપુરતાપૂની એ પાઠ છે. દ્રોણાચાર્ય સાફ જણાવે છે કે ઉત્તર પૂર્વ જ વિર રો ટ્રે બપ પૂરી | પૃષ્ઠ ૧૨૧
શ્રાવક પ્રતિક્રમણ સૂત્રમાં બાધંતિ રૂંવાડું નો પાઠ છે. ચૂણિકાર પણ આ પાઠના વિવરણમાં જિનચેનું વર્ણન કરે છે.
આ દરેક પાઠ અહીંના જિનાલયેની અનેક વિધ સાખ પૂરે છે.
જ્ઞાતાસૂત્ર (૧-૨૧, પૃ. ૩૯)માં ઇદ્ર, રુદ્ર, યહલ, નાગ, નદી, ઝાડ તથા ઉદ્યાનને યાત્રા-મહત્સવને ઉલેખ છે જ્યાં ચૈત્યની યાત્રા પણ દર્શાવી છે. १६. भत्ती १ मंगलचेइय २ निस्सकडं ३ अनिस्सकउचेइयं ४ बावि ।
सासयचेइय ५ पंचम--मुबइटुं जिणदरिंदेहिं ।। ६५४ ॥ गिहि जिणपडिमाए, भत्तिचेइयं १ उत्तरंगघडियम्मि । जिणबिम्बे मंगलचेइयंति २, समयन्नुणो बिंति ॥ ६६० ॥ निस्सकडं जे गच्छरस--संतियं ३ तदियरं अनिस्सकडं ४ ॥ सिद्धाययणं ५ च इम, चेइयपणगं विणिदिदं ॥ ६६१ ॥
-सैद्धान्तिक श्रीनेमिचंद्रसूरि-विरचित-प्रवचन सारोद्धार, पृष्ट-१८७
For Private And Personal Use Only