SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ઉ દ ય ૫ ૨ નાં મંદિરે લેખક-મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મેવાડનાં પ્રસિદ્ધ પાંચ તીર્થોના સંબંધમાં કહેવામાં આવ્યું છે. મેવાડનાં એ પાંચ તીર્થો – કેશરીયાજી, કડા, અદબદજી, દેલવાડા અને દયાળશાહનો કિલ્લો -જેમ આકર્ષકતા અને કંઈને કંઈ વિશેષતાથી પૂર્ણ છે, તેવી જ રીતે ખાસ ઉદયપુરનાં મંદિર પણ કંઈ ઓછાં આકર્ષક નથી. બલ્ક કઈ કઈ મંદિરે તો સારાં સારાં તીર્થસ્થાનનાં મંદિરોને પણ ભૂલાવે તેવાં છે. દાખલા તરીકે શ્રી શીતલનાથનું મંદિર, વાસુપૂજ્ય સ્વામીનું મંદિર, ચગાનનું મંદિર, વાડીનું મંદિર વિગેરે. ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ મંદિરો છે. તેમાં શીતલનાથનું, વાસુપૂજ્ય સ્વામીનું, ચગાનનું, વાડીનું, શેઠનું, કેશરીનાથજીનું વિગેરે મંદિર મુખ્ય છે. વિશાળ છે ને મનહર છે. આ મંદિરો ઉપરાંત ઉદયપુરથી લગભગ એક જ માઈલ ઉપર આવેલ આહુડમાં વિશાળ ચાર મંદિરે મૌજૂદ છે. અને ઉદયપુરથી બે માઈલ ઉપર સમીના ખેડાનું, ત્રણ માઈલ ઉપર સેસારનું, બે માઈલ ઉપર દેવાલીનું એ વિગેરે મંદિરે પણ ખાસ દર્શનીય અને ઘણું પ્રાચીન છે. ઉદયપુર અને તેની આસપાસ બબે ત્રણ ત્રણ માઈલ ઉપર આવેલ મંદિરોને સંપૂર્ણ ઈતિહાસ મેળવો કઠિન છે અને તેટલો ઈતિહાસ આપવા જેટલું અહિં સ્થાન પણ નથી. છતાં એટલું તો કહી શકાય તેમ છે કે આમાંનાં ઘણાંખરાં મંદિરો તો ઘણાં પ્રાચીન છે. આહુડ એ ઈતિહાસ પ્રસિદ્ધ ઘણી જૂની નગરી છે. અહિંનાં આલીશાન બાવનજિનાલય મંદિરો, ખુદબખુદ બતાવી આપે છે કે તે મંદિરે ઘણાં પ્રાચીન છે. - - - - - - - - - - - - - - - - - - - - - ---- - - - - - --- -- [ સંતબાલની વિચારણાનું અનુસંધાન ] મ–તમાંરું કહેવું સત્ય છે કે વળી કેટલીક વખત ચેતન્ય પુરુથી મહર્ષિ ઉપદેશ સુણાવે છે જેથી જે લાભ થતું નથી તે જડ વસ્તુથી લાભ મળી શકે છે. પરંતુ જે મહટ થાય છે. એક, પ્રખર વિદ્વાન અને ર્ષિજીના કહેવા પ્રમાણે વર્તાવ ન થાય નિપુણ ઉપદેશક, પરમતને હેવાના તે શું મહર્ષિજીના દર્શનથી લાભ કારણે, જે અસર નથી કરતે એ મળી શકે? કદાપિ નહિ. આથી અસર એક પુસ્તકને વિચારપૂર્ણ સિદ્ધ થાય છે કે ફળની પ્રાપ્તિ કે દષ્ટિથી વાંચવાથી થાય છે. એટલે અપ્રાપ્તિ એ આપણે આધીન છે. તેથી આમ જડ વસ્તુ પણ મહત્ત્વપૂર્ણ બને આપણે આપણી ભાવનાથી, મૂર્તિથી છે તો પછી પરમાત્માની મૂર્તિનું તે પણ સારું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. પૂછવું જ શું? (અપૂર્ણ) For Private And Personal Use Only
SR No.521510
Book TitleJain Satyaprakash 1936 04 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy