________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩) ગધારબ દર
ગંધારમાં એક પ્રાચીન જિનાલય છે. મૂલ ગભારમાં ૩ મેટાં બિખે છે, જેના શિલાલેખા આ પ્રમાણે છે —
(૧) વચમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ —
संवत् इलाही ४८ संवत १६५९ वैशाख वद ६ गुरौ श्रीगंधारबंदरे समस्तसंघेन स्वश्रेयसे श्री पार्श्वनाथबिंबं कारापितं प्रतिष्ठितं च श्रीतपागच्छे भट्टारक श्रीहीरविजयपट्टम कराकरसुधाकर - भट्टारकपरंपरा पुरंदर-चन्बनचातुरीचमत्कृतचित्त-सकलमेदिनीमंडलाखंडल - साहिश्री अकबरदत्त बहुमान-समस्त सुं० ह० हितावतंस-भट्टारकपरंपरापद्मिनीप्रागप्रिय-भट्टारकश्रीविजयसेनसूरिभिः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રાહક
મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
સમસ્ત
એટલે વિ. સંવત ૧૬૫૮ના વૈશાખ વદ ૯ ને દિવસે ગ ંધાર દરમાં સધે આ પ્રતિમા ભરાવી અને તેની જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨) જમણી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ
सं० १६७७ मार्गशिर्षे शित ५ रवौ गांधारबंदरे संघेन कारितं देवद्रव्येन श्रीपार्श्वनाथ बिंबं प्रतिष्ठितं तपागच्छे भ० विजयसेनसूरीश्वरपट्टालंकार भ० विजयदेवसूरिभिः
सपरिकरैः
: ।૨।
એટલે સ’. ૧૬૭૭ના માગસર સુદી ૫ ને દિવસે ગાંધારના સથે દેવદ્રવ્યથી આ પ્રતિમા ભરાવી અને તેની શ્રીવિજયસેનસૂરીશ્વરજીની પાર્ટ શ્રીવિજયદેવસૂરિએ
પ્રતિષ્ઠા કરી.
(૩) ડાબી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ
सं० १६७७ मार्गशिर्ष शित ५ खौ स्तंभतीर्थे श्रीपार्श्वनाथबिंबं प्रतिष्टितं तपागच्छे भ० विजयदेवसूरिभिः श्रिये गंधारबंदरस्य । ३ ।
એટલે ૧૬૭૭ના માગસર સુદી ૫ ને દિવસે આ પ્રતિમાની શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
1:0:
આ મદિરમાં મેાટી ૩, ધાતુની ૪, મૂર્તિએ છે તથા મદિરની ભમતીમાં પ્રતિ મહારાજના સમયની ૭૬ તથા ધાતુની ૩ મૂર્તિ છે.
મુદ્રક : બાલુભાઇ મગનલાલ દેશાઇ, મણિ મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ.
For Private And Personal Use Only